________________
ધ્યાન અને યોગ, - એ ચારને મુક્તિનાં સાક્ષાત્, - સીધે સીધાં, સાધનો તરીકે ગણે છે, એટલે આ ચારને પણ સાધકે “આત્મસાત’ કરવાં રહ્યાં. આ ચારનો શાસ્ત્રોક્ત અર્થ સમજી લેવો જોઈએ :
ધાર્મિક-આધ્યાત્મિક બાબતોમાં, “શ્રદ્ધા' તો પાયાની આવશ્યકતા છે. અને શ્રદ્ધા પણ સામાન્ય પ્રકારની, ઉપરછલ્લી, દેખાવની નહીં, પરંતુ ઊંડી, હૃદયસ્પર્શી, સંનિષ્ઠ હોવી જોઈએ, તો જ સાધના ફળીભૂત થાય.
અને “ભક્તિ' પણ એવી જ હોવી જોઈએ, - સાધના દરમિયાન ભક્ત, ભગવાન સાથે અંક્યભાવ અનુભવે, “પોતે અને ભગવાન એક જ છે.' - એવો ભાવ મનમાં થાય, “પોતે ભગવાન-મય બની જાય', - એ જ સાચી ભક્તિ.
સાધક જ્યારે ભગવાનનું ધ્યાન ધરે છે ત્યારે, પોતે ધ્યાતા' છે અને ભગવાન ધ્યેય છે. પરંતુ ધ્યાનની પ્રક્રિયાનાં માધ્યમ દ્વારા, “ધ્યાતા' અને ધ્યેયનું ઐક્ય સધાય તો જ અને ત્યારે જ, સાચું ધ્યાન' થયું ગણાય.
અને “યોગ' શબ્દ જ યુન્ (એટલે જોડવું) એ ધાતુમાંથી બનેલો છે, એટલે યોગનો અર્થ જ ભક્તનું ભગવાન સાથેનું જોડાણ (Union).
પરંતુ આ ચારનું સેવન, અનુષ્ઠાન, જેટલું સતત એટલું જ સઘન (તેવું વ) હોવું જોઈએ.
બસ, આટલું સુયોગ્ય રીતે સિદ્ધ થઈ જાય, પછી સાધકને કોઈ દેહજન્ય બંધનો રહે જ નહીં, - અને એ જ મોક્ષ !
શ્લોકનો છંદ : શાલિની' (૪૮)
૪૯ अज्ञानयोगात् परमात्मनस्तव
'ઢાનાત્મવન્યતા પ્રવ સંસ્કૃતિઃ | तयोविवेकोदितबोधवनि
રજ્ઞાનવાર્ય પ્રત સમૂત્રમ્ | ૪૨ / શ્લોકનો ગુજરાતી પાઠ –
અજ્ઞાનયોગાત્ પરમાત્માનસ્તવ
ચૈનાત્મબન્ધતત એવ સંસ્કૃતિઃ | તયોર્વિવેકોદિતબોધવતિ
રજ્ઞાનકાર્ય પ્રદહેતુ સમૂલમ્ / ૪૯ || શ્લોકનો ગદ્ય અવય:- પરમાત્મનઃ તવ અજ્ઞાત (ાવ) હિ મનાત્મવધુ: (મતિ, નાતે), તતઃ ઇવ (તેન ાવ, તમg gવ) સંસ્કૃતિઃ (પ્તિ), તયોઃ विवेकोदितबोधवनिः अज्ञानकार्य समूलं प्रदहेत् ॥ ४९ ॥
૧૧૪ / વિવેકચૂડામણિ