________________
કશળ અને શિષ્ય તરીકેની, - આ પહેલાં કહેવાયેલાં લક્ષણો ધરાવતી વિદ્વાન વ્યક્તિ (જ) આત્મવિદ્યામાં(ના સ્વાધ્યાય માટે) અધિકારી (ગણાય) છે. (૧૬)
ટિપ્પણ - બ્રહ્મજ્ઞાન માટેના જિજ્ઞાસુ વિશે, આ પહેલાં નિર્દિષ્ટ (શ્લોક૧૫માં) (૩જીનક્ષMક્ષિત:) નિર્દિષ્ટ લક્ષણો(Qualifications, Characteristics)ને આ શ્લોકમાં આગળ લઈ જવામાં આવ્યાં છે. અને એ રીતે, આત્મવિદ્યાનો ખરો અધિકારી કોણ ? - એ સવાલનો જવાબ અહીં આપવામાં આવ્યો છે, જો કે હજુ પણ થોડા શ્લોકોમાં આ વિશેની ચર્ચા ચાલુ રહેવાની છે.
આવો “અધિકારી’ વિદ્વાન હોય, એ તો સાવ સ્વાભાવિક છે, પરંતુ આ ઉપરાંત, બીજાં બે વિશેષણો આ પ્રમાણે ઉમેરવામાં આવ્યાં છે : મેધાવી અને હીપોદવિવક્ષ:,
ગંધ એટલે વાંચ્યા-સાંભળ્યા-ભણ્યા પછી, એ સઘળું મગજમાં ટકાવી રાખી શકે એવી બુદ્ધિ, અવધારણશક્તિ (Power of Retention). ગ્રહણ કરેલું જો ભૂલી જવાય તો એ ફરી ફરીને ભણવું પડે. વિદ્વાનને એ પોસાય નહીં, એટલે “મધાવી' (“મેધાવાળો') હોય તો જ, તેને જ આ અધિકાર મળી શકે.
કલ્ ધાતુ (દલીલ કરવી, ચર્ચા કરવી, અનુમાન કરવું) પરથી બનેલો શબ્દ #દ એટલે ચર્ચા, અનુમાન, તર્ક, દલીલબાજી, Discussion, Argument, Conjecture, આનો વિરોધાર્થી શબ્દ છે, ગોદડ (+:), ચર્ચામાં સામી વ્યક્તિએ રજુ કરેલા તર્કને તોડી પાડવા, ખંડન કરવા, નિરસન કરવા માટે સામોવળતો તર્ક : આપતનિસાય કૃતઃ વિપરીતતપદ વિરોધીએ રજુ કરેલી શંકાનું નિવારણ કરવું તે.
આ બંને, “ઊહ અને “અપોહ કરવામાં જે કુશળ હોય, તે જ આવી ઉચ્ચ શાસ્ત્રીય ચર્ચામાં ભાગ લઈ શકે. ટૂંકમાં, “ઊહાપોહ' એટલે સંપૂર્ણ ચર્ચા, તલસ્પર્શી મનોમંથન.'
શ્લોકનો છંદ : અનુપ (૧૬) •
૧૭ विवेकिनो विरक्तस्य शमादिगुणशालिनः ।
मुमुक्षोरेव हि ब्रह्मजिज्ञासायोग्यता मता ॥ १७ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
વિવેકિનો વિરકતસ્ય શમા દિગુણશાલિનઃ |
મુમુક્ષોરેવ હિ બ્રહ્મજિજ્ઞાસાયોગ્યતા મતા / ૧૭ II શ્લોકનો ગદ્ય અન્વય – વિવેનિ: વિરજીસ્થ મણિશાતિન: મુમુક્ષો ઇવ દિ વ્રજ્ઞજ્ઞાસાયી થતા મતા | ૨૭ |
શબ્દાર્થ - વિનિ - વિ+ વિસ્ (બે. પરસ્પર-વિરોધી વસ્તુઓ-પદાર્થોભાવો વચ્ચેના તફાવતને સમજવું) એ ધાતુ પરથી બનેલો શબ્દ “વિવેક' એટલે
૭૬ | વિવેકચૂડામણિ