________________
બસ, આ વિચ્છેદ સાથે જ અહંકારનું નિર્મુલન થઈ જાય અને અહંકાર-રહિત સાધક માટે, પછી તો, બ્રહ્માનન્દનો ઉપભોગ, હસ્તામલકવત સુલભ બની રહે !
સંક્ષેપમાં, ખજાનાને હસ્તગત કરવો હોય તો, એ ખજાનાને ગોંધી રાખનારનો વિનાશ કરવો જ રહ્યો ! “સો વાતની એક જ વાત : મોક્ષાર્થી સાધકે અહંકાર-મુક્ત બનવું જ રહ્યું !
શ્લોકનો છંદઃ શાર્દૂલવિક્રીડિત (૩૦૩)
૩૦૪
- यावद्वा यत् किंचिद्विषदोषस्फूर्तिरस्ति चेद् देहे ।
कथमारोग्याय भवेत् तद्वदहन्तापि योगिनो मुक्त्यै ॥३०४॥ શ્લોકનો ગુજરાતી પાઠ:
વાવ વા કિંચિદ્વિષદોષર્તિરસ્તિ |
કથમાાગ્યાય ભવેત્ તદ્ગદહત્તાપિ યોગિનો મુત્યે li૩૦૪ શ્લોકનો ગદ્ય અન્વય :
થાવત્ વા ય વિદ્ વિષ-તોષ-મૂર્તિઃ પતિ વે, (તાવ) - कथं आरोग्याय भवेत् ? तद्-वत् अहन्ता अपि योगिनः मुक्त्यै (कथं) ભવે ? રૂકા. શબ્દાર્થ :
શ્લોકમાં બે ક્રિયાઓ વચ્ચે “જ્યાં સુધી-ત્યાં સુધી જેવા શબ્દો પ્રયોજીને, એક ક્રિયા શક્ય બને, તો જ બીજી ક્રિયા શક્ય બને, એવું, એક સરખામણી રજૂ કરીને, પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
(૧) પહેલી બે ક્રિયાઓ આ પ્રમાણે છે : (અ) વવદ્ વા તેહે વત્ વિવું વિષ-તોષ-મૂતિઃ પ્તિ | તિઃ એટલે અસર રહેવી, અસરનું ચાલુ હોવું. જ્યાં સુધી શરીરમાં વિશ્વના દોષની અસર જરા પણ ચાલુ રહે, ત્યાં સુધી; “ત્યાં સુધી શું? (બ) તીવત્ ગારોળ્યાય થં ભવેત્ ? મારોય એટલે તંદુરસ્તી, નીરોગિતા, સ્વાથ્ય (Health); ત્યાં સુધી આરોગ્ય કેવી રીતે શક્ય બને ?
એ જ રીતે (તત્ વત) (૨) બે ક્રિયાઓ : (અ) યવિદ્ માંતા પિ (ાન: મલિ અત્પત્રિય તિ), યોગીનાં મનમાં અલ્પમાત્રામાં પણ અહંકાર
- વિવેકચૂડામણિ | પ૫૩