________________
૨૩૧ केनापि मृद्भिन्नतया स्वरूपं
घटस्य संदर्शयितुं न शक्यते । अतो घटः कल्पित एव मोहा
- ગૃવ સત્યં પરમાર્થમૂતમ્ | રરૂર શ્લોકનો ગુજરાતી પાઠ:
કેનાપિ મૃભિન્નતયા સ્વરૂપ
ઘટસ્ય સંદશયિતું ન શક્યતે | અતો ઘટઃ કલ્પિત એવ મોહા
- ચૂદેવ સત્યં પરમાર્થભૂતમ્ II ૨૩૧ || શ્લોકનો ગદ્ય અન્વય: કૃત્રિતયા ટી સ્વરૂપે સંવયિતું ન પ न शक्यते, अतः घटः मोहात् कल्पितः एव (अस्ति), मृद् एव परमार्थभूतं સત્ય (તિ) / રરૂ8 ||
શબ્દાર્થ : મુખ્ય વાક્ય : કૃમિત્રતયા ઘટય સ્વરૂપે સંતુલિતું ન પિ ન શક્યતે | માટીથી ભિન્ન એવું ઘડાનું સ્વરૂપ સમજાવવું, (સંશય) એ કોઈ પણ માટે શક્ય નથી. તો પછી, આ બાબતમાં શું સમજવું? એ જ કે ગત: પર: મોદાતુ સ્થિત ઇવ (પ્તિ) | આથી એટલું સુનિશ્ચિત રીતે સાબિત થાય છે કે ઘડાને અજ્ઞાનને કારણે માટીમાં માત્ર કલ્પવામાં જ આવે છે. આથી અંતે આટલું પ્રતિપાદન થઈ શકે છે કે – મૃ૬ પત્ર પરમાર્થમૂત સત્ય (સ્તિ) | - ઘડાનું પારમાર્થિક અને વાસ્તવિક સત્ય માત્ર માટી જ છે. (૨૩૧).
અનુવાદ : માટીથી ભિન્ન એવાં ઘડાનાં સ્વરૂપને સમજાવવાનું કોઈના પણ માટે શક્ય નથી. આથી (સાબિત થાય છે કે, ઘડો અજ્ઞાનને કારણે માટીમાં (માત્ર) કલ્પવામાં જ આવે છે. (તાત્પર્ય એ જ કે) ઘડાનું પારમાર્થિક સત્ય માટી જ છે. (૨૩૧).
- ટિપ્પણ: અહીં પણ એ જ ચર્ચા ચાલુ રાખવામાં આવી છે. જેમ માટી ઘડાનું ઉપાદાન કારણ” છે, - એટલે કે માટીમાંથી જ ઘડો બનાવવામાં આવ્યો છે, તેમ જ બ્રહ્મ તો, જગતનું માત્ર “ઉપાદાન કારણ” જ નહીં પણ નિમિત્ત કારણ પણ છે.
છાંદોગ્ય-ઉપનિષદનાં પેલાં શ્રુતિવચનને આધારે આપણે જોયું તેમ, “કાર્ય અને “કારણ વચ્ચે હંમેશાં અભેદ હોય છે. અજ્ઞાન અથવા મોહને કારણે, “કાર્યને કોઈક મિથ્યા નામ ભલે અપાય, પણ એ તો માત્ર કલ્પના જ છે. “કાર્ય હંમેશાં કારણરૂપ જ હોય છે. વસ્તુસ્થિતિ આવી છે ત્યારે, માટીથી અલગ એવું ઘડાનું સ્વરૂપ બતાવી જ કેવી રીતે શકાય ? “ઘડો” એવું નામ, એ અજ્ઞાનથી કરવામાં આવેલી કલ્પના-માત્ર જ છે. માટીથી જૂદું એવું ઘડાનું વાસ્તવિક અસ્તિત્વ જ નથી. જે કંઈ, ખરેખર, સત્ય છે તે તો માટી જ છે.
વિવેકચૂડામણિ / ૪૨૭