SearchBrowseAboutContactDonate
Page Preview
Page 664
Loading...
Download File
Download File
Page Text
________________ નિવૃત્ત થઈ જાય, તેથી જીવાત્મા માટે સંસાર પણ નિઃશેષ થઈ જાય ! શ્લોકનો છંદ : ગીતિ (૩૪૮). ૩૪૯ एतत् त्रितयं दृष्टं सम्यग्-रज्जुस्वरूपविज्ञानात् । तस्माद् वस्तु सतत्त्वं ज्ञातव्यं बन्धमुक्तये विदुषा ॥३४९॥ શ્લોકનો ગુજરાતી પાઠ: એતત્ ત્રિતયં દષ્ટ સમ્યગુ-રજુસ્વરૂપવિજ્ઞાનાતું ! તસ્મા વડુ સર્વ જ્ઞાતવ્ય બન્ધમુક્તયે વિદુષા li૩૪લા શ્લોકનો ગદ્ય અન્વય : सम्यक्-रज्जु-स्वरूपविज्ञानात् एतत् त्रितयं दृष्टं (भवति), तस्मात् विदुषा बन्धमुक्तये वस्तु सतत्त्वं ज्ञातव्यम् ॥३४९॥ શબ્દાર્થ : - શ્લોકમાં બે સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) સમ્ય-રનુ-સ્વરૂપ-વિજ્ઞાનાત્ તત્ ત્રિતયં દ્રષ્ટ (મતિ) | તિત ત્રિતય મતિ ત્રિીય એટલે ત્રણ વસ્તુઓનો સમૂહ; આ ત્રણ વસ્તુઓ થતી હોય એમ દેખાય છે. કઈ ત્રણ વસ્તુઓ? આ પ્રમાણે ત્રણ ઃ (અ) દોરડા પરનાં આવરણનો નાશ; (બ) સાપ-રૂપ મિથ્યાજ્ઞાનનો નાશ; અને (ક) સાપનાં દર્શનથી ઉત્પન્ન થયેલા ભયરૂપી વિક્ષેપનો નાશ. આ ત્રણ વસ્તુઓ આ પ્રકારે, આમ બનતી, ક્યારે, ક્યાં કારણે, દેખાય છે ? - સી-જુ-સ્વરૂપ-વિજ્ઞાનાત્ | દોરડાંનાં સ્વરૂપનાં સમ્યફ, એટલે કે સાચાં જ્ઞાન દ્વારા, એવું જ્ઞાન થવાથી. . (૨) આવાં દર્શનનો નિષ્કર્ષ શો? - તાત્ વિદુષી વીમુpયે વસ્તુ તત્ત્વ જ્ઞાતિવ્યમ્ ! – એ જ કે વિદ્વાને સંસારનાં બંધનમાંથી મુક્ત થવા માટે વસ્તુને, એટલે કે આત્મારૂપી વસ્તુને, તત્ત્વતઃ, તાત્વિકરૂપે, એનાં મૂળ તત્ત્વ-સહિત, જાણવી જોઈએ. (૩૪૯). અનુવાદ : દોરડાનાં સ્વરૂપનાં સમ્યફ જ્ઞાન દ્વારા, આ ત્રણેય (ઘટનાઓ) થતી દેખાય છે : (આવરણનાશ, મિથ્યાજ્ઞાન-વિનાશ અને ભયથી ઉત્પન્ન થયેલા વિક્ષેપની વિવેકચૂડામણિ | ૬૫૯
SR No.006075
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorJayanand L Dave
PublisherPravin Prakashan
Publication Year2002
Total Pages1182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy