________________
સૂકાઈને, તે, પીળું પડી ગયું હોવાથી, વૃક્ષ માટે તો, તે નકામું જ થઈ ગયું હોય છે : વૃક્ષ પર તે અત્યારસુધી એટલા માટે ટકી રહ્યું, વળગી રહ્યું હતું કે ખરી પડવાની શક્તિ એનાંમાં હોતી! અને હવે ખરી પડ્યા પછી, તે, ગંદી ગટરમાં પડે કે ગંગા-નર્મદા જેવી કોઈ પવિત્ર નદીમાં પડે, વૃક્ષને, એમાં નથી કોઈ લાભ, નથી કોઈ હાનિ ! અને ખરી પડ્યા પછી પણ, પાનખરના પવનને કારણે ઊડતું-ઊડતું તે, રમશાનમાં પડે કે શિવલિંગ પર પડે, - વૃક્ષ માટે તો બધું જ સરખું છે! એના માટે તો, એની આત્મીયતા અને અર્થવત્તા, સુદીર્ઘ-સમય પહેલાં, સમાપ્ત થઈ ચૂકેલી હોય છે !
ટૂંકમાં, આત્મજ્ઞાની પતિને મન, પોતાના શરીરનો મહિમા, અથવા તો, મહિમા-અભાવ, ઝાડ પરથી ખરી પડેલાં પાંદડા જેવો અને જેટલો જ હોય છે !
શ્લોકનો છંદ : ઉગીતિ (૫૫૭).
પપ૮ * सदात्मनि ब्रह्मणि तिष्ठतो मुनेः .
पूर्णाद्वयानन्दमयात्मना सदा । न देशकालाधुचितप्रतीक्षा
त्वङ्मांसविपिण्डविसर्जनाय ॥५५८॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
સદાત્મનિ બ્રહ્મણિ તિષ્ઠતો મુનેઃ
પૂર્ણાઢયાન્દમયાત્મના સદા | ન દેશકાલાઘુચિતપ્રતીક્ષા | ત્વમાંસવિપિંડવિસર્જનાય ૫૫૮ શ્લોકનો ગદ્ય અન્વય ?
सद्-आत्मनि ब्रह्मणि सदा पूर्ण-अद्वय-आनन्दमय-आत्मना तिष्ठतः મુને, -માંસ-વિપિન્ક-વિસનાય દેશ-wાત-દિ-વત-પ્રતીક્ષા ન (તિ) Iધ૧૮. શબ્દાર્થ :
મુખ્ય વાક્ય મુ... -વિસર્જનાય.. વિત–પ્રતીક્ષા ન મતિ . પિન્ક એટલે દેહ, પિંડરૂપ શરીરનું વિસર્જન એટલે છોડી દેવું, ત્યાગ કરવો, વિસર્જન
૧૧૨૦ | વિવેકચૂડામણિ