________________
પુટપકતીવાશો રામ) રુણી રસ: | (“ઉત્તરરામચરિત” ૩, ૧)
ધમણથી ધગધગતી પોતાની ભઠ્ઠીમાં, સોની, સામસામાં બે કોડિયાના સંપુટમાં સોનું મૂકીને તેને પકાવે-પીગળાવે, પછી , તે સોનું સો-ટકા શુદ્ધ બની જાય : સોનીને ત્યાંનું, પુટપાકમાંનું સોનું, ધ્યાન-અગ્નિમાંના પુટપાકમાંનું મન અને વિરહ-અગ્નિમાંના પુટપાકમાં રહેલો રામનો કરુણરસ, – એ ત્રણેયની નિર્મળતા એકસરખી અસંદિગ્ધ અને લા-જવાબ !
શ્લોકનો છંદ ઉપજાતિ (૩૬૨)
૩૬૩
निरन्तराभ्यासवशात् तदित्थं . . पक्वं मनो ब्रह्मणि लीयते यदा । तदा समाधिः सविकल्पवर्जितः .
स्वतोऽद्वयानन्दरसानुभावकः ॥३६३॥ શ્લોકનો ગુજરાતી પાઠ : -
નિરન્તરાભ્યાસવશાત્ તદિ
પર્વ મનો બ્રહ્મણિ લીયતે યદા | તદા સમાધિ સવિકલ્પવર્જિતઃ
. સ્વતોડયાનન્દરસાનુભાવકઃ i૩૬૩ શ્લોકનો ગદ્ય અન્વય :
इत्थं निरन्तर-अभ्यासवशात् पक्वं तत् मनः यदा ब्रह्मणि लीयते, तदा વિન્ધનાત: સ: સમાધિ: સ્વતઃ (4) નદય-મનન્દ્ર-ર૩-અનુમાવ: (મતિ) રૂદ્રા શબ્દાર્થ :
શ્લોકમાં લેવાતા (જયારે...ત્યારે)ની રચનાવાળાં, પરસ્પર-આધારિત બે વાક્યો આ પ્રમાણે છે :
(૧) તલા સમાધિ: મદ-માનન્દ-રસ-મનુભાવ: મતિ | શ્રદય એટલે અદ્વિતીય, - જેની સાથે સરખાવી શકાય એવું બીજું (કય, દ્વિતીય) કોઈ નથી, તેવું; અજોડ; ગુમાવ: એટલે અનુભવ કરાવનારી બને છે, અનુભવ કરાવે છે.
- વિવેકચૂડામણિ | દ૯૩