________________
અને જે “સાક્ષી છે તે તો શુદ્ધ જ હોય, એનામાં અપરાધભાવનો કશો “મલ” હોય જ નહીં, એટલે તે તો સદા “અમલ' જ હોય.
આમ, શ્લોકમાં, શિષ્યને તેનાં મુક્તિધ્યેયનાં જે અભિગમ પર સ્થિર કરવા ગુરુજી ઇચ્છે છે, તે છે : “તું જ તે પરમબ્રહ્મ છે !”
અને આ જ છે વેદાંતવિદ્યામાં પ્રમાણિત અને પ્રમાણભૂત એવું વેદોક્ત મહાવાક્ય, - તત્ વં સિ |
શ્લોકનો છંદ શાર્દૂલવિક્રીડિત (૩૭૮)
लक्ष्ये ब्रह्मणि मानसं दृढतरं संस्थाप्य बाह्येन्द्रियं
स्वस्थाने विनिवेश्य निश्चलतनुश्चोपेक्ष्य देहस्थितिम् । ब्रह्मात्मैक्यमुपेत्य तन्मयतया चाखण्डवृत्त्यानिशं
ब्रह्मानन्दरसं पिबात्मनि मुदा शून्यैः किमन्यैर्धमैः ॥३७९॥ શ્લોકનો ગુજરાતી પાઠ: લક્ષ્ય બ્રહ્મણિ માનસ દઢતરે સંસ્થાપ્ય બાધેક્રિય
સ્વસ્થાને વિનિવેશ્ય નિશ્ચલતનુચ્યોપેક્ષ્ય દેહસ્થિતિમ્ | બ્રહ્માત્મફયમુપત્ય તન્મયતયા ચાખંડવૃજ્યાનિશ
બ્રહ્માનન્દરસ પિબાત્મનિ મુદા શૂન્ચઃ કિમચૈભ્રમઃ li૩૭૯ શ્લોકનો ગદ્ય અન્વય :
लक्ष्ये ब्रह्मणि मानसं दृढतरं संस्थाप्य, बाह्येन्द्रियं स्वस्थाने विनिवेश्य, निश्चलतनुः (सन्), देहस्थितिं च उपेक्ष्य, तन्मयतया च ब्रह्म-आत्मा-ऐक्यं उपेत्य, अखण्डवृत्त्या अनिशं ब्रह्म-आनन्द-रसं आत्मनि मुदा पिब, - अन्यैः શૂન્ય: પપૈ: કિમ્ ? રૂ૭૬ શબ્દાર્થ :
મુખ્ય વાક્ય : અવશ્કવૃજ્યાં નિશે બ્રહ-માનન્દ્ર-રાં માત્મનિ મુદ્દા વિવ . ગુરુજી શિષ્યને આજ્ઞા કરે છે કે “તું બ્રહ્માનન્દના રસનું પાન કર, એટલે કે તે રસને પી.” આ રસ કેવી રીતે પીવાનો છે? – આ ચાર રીતે ઃ (૧) માત્મન - આત્મામાં; (૨) વડવૃચ – અખંડાકાર વૃત્તિ દ્વારા, એવી વૃત્તિપૂર્વક;
૭૨૮ | વિવેકચૂડામણિ
शून्यैः प्रमण्डवृत्त्या अनिशं च उपेक्ष्य, तन्म