________________
સઘળું જેમણે પૂરેપૂરું જાણી લીધું છે, એવા પરિપક્વ-બુદ્ધિવાળા (પ્રબુદ્ધમતયઃ) અને પ્રાશ સંતપુરુષો તો ‘હું જ બ્રહ્મ છું !’ - એવી પ્રતીતિ સાથે જ, જગત-પ્રપંચ સાથેનો સર્વ વ્યવહાર ત્યજીને(સત્ત્વત્ત્તવાહ્યાઃ), સ્પષ્ટ રીતે બ્રહ્મમય બનીને સદા સચ્ચિદાનંદસ્વરૂપે, અવિચળ રહીને, અહીં વસતા જ હોય છે !
અને અહીં, આ જે કંઈ કહેવામાં આવ્યું છે, તેમાં કશી કલ્પનાને સ્થાન જ નથી, આ તો મનીષી સંતોની જ્ઞાનમય જીવન-કારકિર્દીના સ્વાનુભવનો નિચોડ જ
છે.
શ્લોકનો છંદ : શાર્દૂલવિક્રીડિત (૩૯૫)
૩૯૦
जहि मलमयकोशेऽहंधियोत्थापिताशां
प्रसभमनिलकल्पे लिंगदेहेऽपि पश्चात् । निगमगदितकीर्ति नित्यमानन्दमूर्ति
स्वयमिति परिचीय ब्रह्मरूपेण तिष्ठ ॥३९६॥
શ્લોકનો ગુજરાતી પાઠ :
જહિ મલમયકોશેડહંધિયોત્થાપિતાશાં
પ્રસભમનિલકલ્પે લિંગદેહેડપિ પશ્ચાત્ । નિગમગદિતકીર્તિં નિત્યમાનન્દમૂર્તિ
સ્વયમિતિ પરિચીય બ્રહ્મરૂપેણ તિષ્ઠ ॥૩૯૬॥
શ્લોકનો ગદ્ય અન્વય ઃ
मलमयकोशे अहंधिया उत्थापित- आशां जहि, पश्चात् अनिलकल्पे लिंगदेहे અત્તિ પ્રશ્નમં (આશાં નહિ); નિયમ-ગતિ-જાતિ નિત્યં આનમૂર્તિ ‘સ્વયં” કૃતિ परिचीय ब्रह्मरूपेण तिष्ठ ॥ ३९६ ॥
શબ્દાર્થ :
શ્લોકમાં ત્રણ સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે :
(૧) આશાં નહિ। આશા એટલે આશા-અપેક્ષા-તૃષ્ણા. નહિ એટલે છોડી દે, ત્યજી દે. આ આશા કેવી છે ? - અધિયા ત્થાપિતા । અહંકારબુદ્ધિથી પેદા થયેલી, ઉત્પન્ન થયેલી. કઈ બાબતની આ આશા છે ? - મસમયજોશે । વિવેકચૂડામણિ | ૭૬૯
ફર્મા – ૪૯
-