SearchBrowseAboutContactDonate
Page Preview
Page 625
Loading...
Download File
Download File
Page Text
________________ શ્લોકનો ગુજરાતી પાઠ: યતિરસદનુસન્ધિ બન્ધહેતું વિહાય સ્વયમયમહમસ્મીત્યાત્મદેવ તિષ્ઠતું સુખયતિ નનુ નિષ્ઠા બ્રહ્મણિ સ્વાનુભૂલ્યા હરતિ પરમવિદ્યાકાર્યદુઃખ પ્રતીતમ્ l૩૩૪ શ્લોકનો ગદ્ય અન્વય : ___ यतिः बन्धहेतुं असत्-अनुसन्धि विहाय, 'स्वयं अयं अहं अस्मि' इति आत्मदृष्ट्या एव तिष्ठेत् । ननु स्व-अनुभूत्या ब्रह्मणि निष्ठा सुखयति, प्रतीतं પૂર્વ વિદ્યાર્થd (૨) (સા) રતિ રૂરૂઝા શબ્દાર્થ : આ શ્લોકમાં ત્રણ સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) તિઃ-થી ... તિષ્ઠત્ I તિ: આત્મ અવ તિષ્ઠત્ ! યતિઃ એટલે સંયમશીલ મુમુક્ષુ સાધક; યોગી; તેણે શું કરવું જોઈએ ? માત્મ પવ તિષ્કતા તેણે આત્મદષ્ટિપૂર્વક જ રહેવું જોઈએ, આત્મદ્રષ્ટિ કરતાં-આચરતાં જ રહેવું જોઈએ. કેવી, કયા પ્રકારની “આત્મદષ્ટિ' ? “સ્વયં અર્થ સદં શ્મિ' ત. (માત્મg ) | ‘હું પોતે જ આ પરમબ્રહ્મ છું', - એવી આત્મદષ્ટિ. આ પહેલાં તેણે શું કરવું જોઈએ? વધેતું મસ-અનુગ્ધ વિહાય ! વિહાય એટલે ત્યજી દઈને, છોડી દઈને; શું છોડી દેવાનું છે? - મસ-ગનુશ્વિમ્ ! અનુબ્ધિ એટલે ચિંતન-રટણ; અસત્ એટલે અસત્ય, અસત્ય વસ્તુઓ-પદાર્થો. આ મનુબ્ધ કેવી છે? વધતુમ્ ! (સંસાર)બંધનનાં કારણરૂપ. (ર) સ્વ-અનુમૂલ્યા વાળિ નિષ્ઠા સુવતિ . નૂi – સાચે જ, ખરેખર; દ્રળિ નિષ્ઠ – બ્રહ્મનિષ્ઠા, બ્રહ્મમાં પ્રાપ્ત થયેલી નિષ્ઠા. કેવી “નિષ્ઠા'? પોતાના જ અનુભવનાં બળે, સ્વાનુભવ વડે જ, પમાયેલી. સુવતિ - સુખ એટલે કે આનંદ આપે છે. (૩) પ્રતીત પર વિદ્યાર્થઉં (૨ સા) દરતિ | અને આવી નિષ્ઠા' બીજું શું કરે છે ? - .... ૩ રાતિ . દુઃખને હરે છે, દૂર કરે છે. કેવું અને કયું દુઃખ? વિદ્યાર્થહમ્ | અવિદ્યાનાં પરિણામરૂપ; અવિદ્યાના વિસ્તારરૂપ; વળી, તે દુઃખ કેવું છે? પરં પ્રતીતમ્ ! પોતાનાથી ભિન્નરૂપે જણાતું, ૬૨૦ | વિવેકચૂડામણિ
SR No.006075
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorJayanand L Dave
PublisherPravin Prakashan
Publication Year2002
Total Pages1182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy