________________
શ્લોકનો ગદ્ય અન્વય ઃ
વશ્યાત્મન: (સાધસ્ય) વૈરાગ્યાત્ પરં સુણસ્ય નન (અદ્) ન પશ્યામિ; તત્ (વૈયં અપિ) શ્વેત્ શુદ્ધતર-ગાભોષ-સહિત (અસ્તિ), (તત્) સ્વારTસામ્રાન્ધ-ધુળ્ (મતિ); યસ્માત્ તત્ મુŕયુવતે: અનર્સ દ્વાર (મસ્તિ), अस्मात् परं सर्वत्र अस्पृहया सत् - आत्मनि सदा श्रेयसे प्रज्ञां कुरु ॥३७७|| શબ્દાર્થ :
શ્લોકમાં, એક પછી એક, પાંચ સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) મુખ્ય વાક્ય : વશ્યાત્મનઃ (સાધસ્ય) વૈશ્યાત્ પરં સુદ્ધસ્ય બન (ગઢ) ન પશ્યામિ । (અ) ન પશ્યામિ ગુરુજી શિષ્યને કહે છે કે “હું જોતો નથી, એટલે કે મને દેખાતું નથી.” તેમને શું દેખાતું નથી ? सुखस्य નનમ્ । સુખ ઉત્પન્ન કરનારું, સુખજનક, સુખકારક, સુખપ્રદ, સુખનું સાધન; કેવું આ સાધન ? વૈખ્યાત્ પરમ્ । વૈરાગ્યથી બીજું કોઈ, વૈરાગ્ય કરતાં વધારે સુખજનક; કઈ વ્યક્તિનાં અનુસંધાનમાં આવાં સાધનની વાત થાય છે ? - વશ્યાત્મનઃ । - જેણે પોતાનાં મનને વશ કર્યું હોય, મન પર વિજય અથવા કાબુ મેળવી લીધો હોય તે, સંયમી સાધક; તેના માટે.
(૨) તત્ (વૈરાગ્યું) શુદ્ધતર-આત્મવોધસહિત (સ્તિ) શ્વેત્ । શુદ્ધતર એટલે વધારે શુદ્ધ; આત્મવોધ એટલે આત્મજ્ઞાન; ચેત્ એટલે જો; (મસ્તિ) ચૈત્ જો હોય તો; અને તે (વૈરાગ્ય) પણ જો સવિશેષ શુદ્ધ આત્મજ્ઞાનસહિત હોય તો. “તો” શું ? “તો” આ પછીનાં વાક્યમાં જણાવાયું છે, તેમ બને.
(૩) (તત્ વૈરાગ્યું) સ્વાાખ્ય-સામ્રાખ્ય-ધુળ્ (મવત્તિ) । સ્વારાખ્યું એટલે સ્વઃ-રાખ્ય; સ્વ: એટલે સ્વર્ગ; આખા શબ્દનો અર્થ થાય, સ્વર્ગનું રાજ્ય, સ્વર્ગશાસન; એટલે કે સંપૂર્ણ-સ્વતંત્ર-સર્વોચ્ચ રાજ્ય, - જ્યાં અન્ય કોઈ નિયામક નથી, એવી પરિસ્થિતિ (તર-અનિયાયત્વમ્); અને સામ્રાજ્ય એટલે સ્વતંત્ર આત્મસામ્રાજ્ય, બ્રહ્માંડમાં જે કંઈ છે તે સર્વ પરનું નિયમન (સર્વનિયામ~મ્), ધુળ્ એટલે આપનારું; આવો વૈરાગ્ય સંપૂર્ણ-સ્વાતંત્ર્ય-(સ્વારાજ્ય) અને આત્મ-સાક્ષાત્કાર આપે છે. સ્વારાગ્યસામ્રાજ્જુબ્ - એ સમાસનો વિગ્રહ આ પ્રમાણે થાય :
स्वाराज्यं च साम्राज्यं च दोग्धि इति ।
-
આવા જે ઉપપદ-સમાસને છેડે વોધિ (દુર્દ - એટલે ‘દોહવું' એ ધાતુનું વર્તમાનકાળ ત્રીજો પુરુષ એકવચનનું રૂપ : “દોહી આપે છે”), - એ ક્રિયાપદ વિવેકચૂડામણિ | ૭૨૩