________________
તો, એના વિશે એક જ અભિપ્રાય દર્શાવી શકાય કે તે ભલે પંડિત હોય, હકીક્તમાં તો તે “બાળક” જેવો (શિશુવત) અબુધ-અણસમજુ-અજ્ઞાની છે ! અને પોતાનાં જ અધ:પતનને સામેથી નિમંત્રણ આપનાર આત્મઘાતક છે ! અઢળક ધનસંપત્તિનો ધણી હોવા છતાં કદી પણ, કશું પણ, ક્યારેય પણ ન વાપરનાર તે એક “મહા-કુપણ ("A Master-Miser") છે !
ખરેખર તો, આચાર્યશ્રીએ, અહીં આવો પ્રશ્ન પૂછીને એનો ઉત્તર પણ એ પ્રશ્નમાં જ આપી દીધો છે કે આવો કોઈ મોક્ષાર્થી પંડિત હોય જ નહીં ! હોઈ શકે જ નહીં, હોવો જ ન જોઈએ ! આવા પ્રશ્નને સાહિત્યિક પરિભાષામાં “કાકુપ્રશ્ન” (Rhetorical Question) કહેવામાં આવે છે.
શ્લોકનો છંદ : ઉપજાતિ (૩૩૭)
૩૩૮ देहादिसंसक्तिमतो न मुक्ति
-રેહામત્ય માવઃ . सुप्तस्य नो जागरणं न जाग्रतः
स्वप्नस्तयोभिन्नगुणाश्रयत्वात् ॥३३८॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
દેહાદિસંક્તિમતો ન મુક્તિ
-મુંક્તસ્ય દેહાભિમત્યભાવઃ | સુખસ્ય નો જાગરણું ન જાગ્રતઃ
સ્વપ્નસ્તયોર્ભિન્નગુણાશ્રયતાત્ l૩૩૮ શ્લોકનો ગદ્ય અન્વય :
તેહસિંજી ત: (મનુષ્યચ) મુ$િ: ર (તિ), મુચ (સધી ) (૨) તેહતિ-પતિ-સમાવ: (સ્તિ); યોઃ મિનાશ્રયસ્વીત સુખી (ગન) નો( + 1) નાર પ્તિ, નાગ્રતા (૨) સ્વનઃ ને (પ્તિ) રૂરૂટ શબ્દાર્થ :
શ્લોકમાં ચાર સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) રેહવિલંમત: (મનુષ્ય) મુw: ર (તિ) . સં$િ એટલે
૬૩૦ | વિવેકચૂડામણિ