________________
ટૂંકમાં, ‘હું બ્રહ્મ છું' (મહં બ્રહ્મ અસ્મિI) - એવું જ્ઞાન પામ્યાં પહેલાંનાં, જિયમાળ-માંથી સંવિત બનેલાં, અને સંતિ-માંથી, તે સર્વની પરિપક્વતા અનુસાર, પ્રારબ્ધ બનેલાં સર્વ કર્મોને તો જ્ઞાનીએ પણ ભોગવવાં જ પડે !
આ શ્લોકમાંનો બ્રહ્મનિષ્ઠ મનુષ્ય પણ બહારના વિષયોમાં પ્રવૃત્ત થતો જોવામાં આવે છે (ક્ષ્યતે), તે ઘટના જ તે(બ્રહ્મનિષ્ઠ)નું પ્રારબ્ધ' છે, એમ જે શ્રુતિ કહે છે (શ્રુતિ: દ્રવીતિ 1), તેનો આધાર, તેને જે સુખ-દુઃખ ભોગવવાં પડે, તેવાં ફળનું દર્શન ! (તવર્ણનાત્) !
આટલી સવિસ્તર ચર્ચા પછી, હવે એટલું સ્પષ્ટ થઈ જાય છે કે મનુષ્યનું પ્રારબ્ધ’ (Luck, Fate, Fortune) એટલે બીજું કશું જ નહીં, પરંતુ એનાં ઉપર્યુક્ત પ્રારબ્ધ-કર્મો' !
શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૪૪૬)
૪૪૭
सुखाद्यनुभवो यावत् तावत् प्रारब्धमिष्यते । फलोदयः क्रियापूर्वो निष्क्रियो न हि कुत्रचित् ॥४४७॥
શ્લોકનો ગુજરાતી પાઠ :
સુખાઘનુભવો યાવત્તાવતુ પ્રારબ્ધમિષ્યતે। ફલોદયઃ ક્રિયાપૂર્વે નિષ્ક્રિયો નહિ પુત્રચિત્ ॥૪૪૭॥ શ્લોકનો ગદ્ય અન્વય ઃ.
यावत् सुखादि-अनुभवः (अस्ति), तावत् प्रारब्धं इष्यते; फलोदयः (ન-ય:) હિં યિાપૂર્વ: (વ અસ્તિ), નિષ્ક્રિય: (જ્હોય:) ત્રવિત્ ન (મસ્તિ) રા૪૪૭ના
શબ્દાર્થ :
મુખ્ય વાક્ય : યાવત્ સુવાતિ-અનુભવ: (મસ્તિ), તાવત્ પ્રારબ્ધ દૃષ્યતે । ‘જ્યાં સુધી-ત્યાં સુધી’-(યાવત્-વત્)વાળી વાક્યરચના અહીં છે. ફતે “છે”, “ એમ કહેવાય છે; એનું અસ્તિત્વ, એની સ્થિતિ છે, એમ મનાય છે; જ્યાં સુધી સુખ વગેરેનો અનુભવ થાય છે, ત્યાં સુધી ‘પ્રારબ્ધ છે”, એમ કહેવાય છે. આનું કારણ શું ? - ન-સત્ય: હિ યિાપૂર્વ: (ણ્વ અસ્તિ ) યિાપૂર્વ: એટલે ૮૮૨ | વિવેકચૂડામણિ
.