________________
કે મૃત્યુ, પ્રાકટ્ય કે પ્રલય, - કશું જ રહેતું નથી. આત્મતત્ત્વની “સત્તા” પારમાર્થિક છે, નિરપેક્ષ છે. આત્મા તો અજન્મા છે; અને જેનો જન્મ જ નથી, એનું મૃત્યુ કેવી રીતે હોઈ શકે? આવી પારમાર્થિક “સત્તામાં કોઈ પણ પ્રકારનો નિરોધ-વિરોધઅવરોધ ન હોઈ શકે.
અને હવે જ્યારે ગુરુદેવનું ઉદ્ધોધન તેનાં અંતિમ ચરણમાં પહોંચ્યું છે ત્યારે તો, તેઓશ્રી, સમગ્ર શાસ્ત્રો અને શ્રુતિનો નિષ્કર્ષ, એનો ઉપદેશ, એનો ઉપસંહાર, શિષ્ય સમક્ષ રજૂ કરવા ઇચ્છે છે, - જે, અહીં, રૂપા જેવા શબ્દોમાં સ્પષ્ટ રીતે અંકિત થાય છે.
શ્લોકનો છંદ અનુષુપ (૫૭૫)
પ૦૬ सकलनिगमचूडास्वान्तसिद्धान्तरूपं .
परमिदमतिगुह्यं दर्शितं ते मयाऽद्य । अपगतकलिदोषं कामनिर्मुक्तबुद्धि
स्वसुतवदसकृत् त्वां भावयित्वा मुमुक्षुम् ॥५७६॥ શ્લોકનો ગુજરાતી પાઠ : સકલનિગમચૂડાસ્વાન્તસિદ્ધાન્તરૂપ
પરમિદમતિગુહ્ય દર્શિત તે મયાડદ્ય | - અપગતકલિદોષ કામનિર્મુક્તબુદ્ધિ
સ્વસુતવદસકૃત ત્વાં ભાવયિત્વા મુમુક્ષુમ્ II૫૭૬ll શ્લોકનો ગદ્ય અન્વય :
(हे वत्स !) अपगतकलिदोषं, कामनिर्मुक्तबुद्धि, मुमुक्षु, त्वां स्वसुतवत् भावयित्वा, मया अद्य ते सकलनिगमचूडास्वान्तसिद्धान्तरूपं परं अतिगुह्यं इदं અસત્ શિi (તિ) ૧૭૬ો. શબ્દાર્થ :
મુખ્ય વાક્ય : (હે વત્સ !) મયા ગદ્ય તે સ્વં શિતમ્ | આખીયે વાક્યરચના કર્મણિ (Passive) છે : શિતમ તને મારા વડે દર્શાવવામાં આવ્યું છે : હે વત્સ ! હે પ્રિય શિષ્ય ! મેં તને દર્શાવ્યું છે, સમજાવ્યું છે, પ્રબોધ્યું છે. શું
૧૧૫૬ | વિવેકચૂડામણિ