________________
શ્લોકનો ગદ્ય અન્વયઃ
विषोपमेषु विषयेषु आशां छिन्धि; एषा एव मृत्योः सृतिः (अस्ति); जाति-कुल-आश्रमेषु अभिमति त्यक्त्वा, क्रियाः अतिदूरात् मुञ्च; असति देहादौ आत्मधिषणां त्यज; आत्मनि प्रज्ञां कुरुष्व; यद् वस्तुतः त्वं दृष्य असि, अमलः असि, निर्द्वयपरं ब्रह्म असि ॥३७८॥ શબ્દાર્થ :
શ્લોકમાં ગુરુજી શિષ્યને ચાર આજ્ઞા આપે છે અને પછી અંતે, એ આજ્ઞાઓનાં કારણરૂપ ઉપસંહાર પાંચમાં વાક્યમાં કરે છે, - એ કુલ પાંચ વાક્યો આ પ્રમાણે
(૧) વિષ-૩પમેષ વિષયે મારશાં છિધિ I fધ એટલે કાપી નાખ, છેદી નાખ, છોડી દે; શું છોડવાનું છે ? ગાશમ્ આશા, તૃષ્ણા, આસક્તિ; શાની આશા છોડવાની છે ? વિષષ | - વિષયોની, તેમના પ્રત્યેની એ વિષયો કેવા છે? - વિષ-૩પમેષ | વિષ જેવા (પ્રાણઘાતક); આ છોડવાનું કારણ શું છે ? - gષા પવ કૃત્યો: કૃતિ: (મતિ). કૃતિઃ | એટલે માર્ગ, રસ્તો; આ આશા જ મૃત્યુનો માર્ગ છે.
(૨) નાતિ-ન-માઝમેષ અધિર્તિ ત્યવી, ક્રિયા: તિત્ત્ ત્યા.- ત્યા એટલે ત્યજી દે, છોડી દે, શું ત્યજવાનું છે? જિયા: I ક્રિયાઓ, એટલે કામના વડે પ્રેરવામાં આવેલી સર્વ ક્રિયાઓ-ક-પ્રવૃત્તિઓ; અને આ ક્રિયાને કેવી રીતે ત્યજવાની છે? – સતિત્ત્ ! ખૂબ દૂરથી, તે તારી નજીક પહોંચે અથવા તે તેમની પાસે પહોંચે તે પહેલાં, આઘેથી જ, અગાઉથી જ. પણ આ પહેલાં તેણે બીજું શું ત્યજવાનું છે (ત્યવા) ? મમતિ - અભિમાન; પોતાનાં જાતિ, કુળ અને આશ્રમનું અભિમાન.
(૩) અતિ રેહાલી માત્મધષા ત્યા I fધષણ એટલે બુદ્ધિ, સમજ. દેહ વગેરેમાં આત્મબુદ્ધિને ત્યજી દે, એટલે કે “તું દેહ-વગેરે છે', - એવી તારી પોતાની ખોટી સમજને છોડી દે, કારણ કે તે બધાં અસંત છે, અસત્ય છે, મિથ્યા છે.
(૪) માત્મન પ્રજ્ઞા પુષ્ય | આત્મામાં જ બુદ્ધિને સ્થિર કર, પરોવ, રોપી દે.
| ૫) આવી આજ્ઞાઓ આપવાનું કારણ (૧) એ છે કે, ગુરુજી શિષ્યને કહે છે તે પ્રમાણે : વસ્તુત:, વં સિ ! ખરેખર, હકીકતમાં, તું જ દષ્ટા છે,
૭૨૬ | વિવેકચૂડામણિ