SearchBrowseAboutContactDonate
Page Preview
Page 811
Loading...
Download File
Download File
Page Text
________________ પતર્ યુવકૂવા વૃદ્ધિમાન ચાત્ કૃતકૃત્ય ભારત . (૧૫, ૨૦) વૃતવૃત્ય અને સતીનુષ્ય - એ બે શબ્દોનો અર્થધ્વનિ કેવો સમાન અને પરસ્પર-સમીપ છે ! અને આ અર્થધ્વનિ એટલે જ, “શવાકારમાંથી શિવાકારની શુભ યાત્રાનાં (શ્લોક-૩૯૭) જીવન-સાફલ્યનું સૂચન ! શ્લોકનો છંદઃ ઉપજાતિ (૪૧૨) ૪૧૩ सर्वोपाधिविनिर्मुक्तं सच्चिदानन्दमद्वयम् । भावयात्मानमात्मस्थं न भूयः कल्पसेऽध्वने ॥४१३॥ શ્લોકનો ગુજરાતી પાઠઃ સર્વોપાધિવિનિમુક્ત સચ્ચિદાનન્દમયમ્ | ભાવયાત્માનમાત્મસ્થ ન ભૂયઃ કલ્પસેડબ્દને I૪૧BI શ્લોકનો ગદ્ય અન્વય : सर्व-उपाधि-विनिर्मुक्तं, सत्-चित्-आनन्दं, अद्वयं, आत्मानं, आत्मस्थं માવય, (ત) મૂયઃ અધ્વને (ત્વ) ને વરૂણે ૪રૂા. શબ્દાર્થ : શ્લોકમાં બે સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) માત્માન માત્મણૂં પાવય ! માય એટલે ભાવના કર, ભાવન-ચિંતનમનન કર. આત્માનું ભાવન કેવાં સ્વરૂપે કરવાનું છે? – ગાત્મણ્યમ્ ! – એ આત્મા પોતાની અંદર જ છે, એ સ્વરૂપે. પોતાનાં અંતઃકરણમાં જ આત્માની ભાવના કરવાની છે. આ આત્મા કેવો છે ? - ત્રણ વિશેષણો આ પ્રમાણે : (અ) સર્વ-ઉપાધિ-વિનિમ્મ્ | સઘળી ઉપાધિઓથી મુક્ત, સમસ્ત ઉપાધિઓથી રહિત; (બ) સં- વિનમ્ સચ્ચિદાનંદ-સ્વરૂપ; અને (ક) મદ્રયમ્ ! - અદ્વિતીય, વૈત-ભાવ-વિનાનો. (ર) આવું ભાવન કરવાનો શો લાભ થાય? - તઃ, મૂ: અધ્વને વં ન વજ્ય | યત: એટલે જેથી, આ પહેલાનાં વાક્યમાં સૂચવ્યા પ્રમાણે ભાવન કરવાથી. મૂય: એટલે ફરીથી, ફરી વાર; સાધ્વને એટલે માર્ગમાં, સંસારના માર્ગે, જન્મ-મરણનાં ચક્રમાં; વં લે ! તારે આવવાનું થાય નહીં, તારે ફસાવું પડે ૮૦૬ | વિવેકચૂડામણિ
SR No.006075
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorJayanand L Dave
PublisherPravin Prakashan
Publication Year2002
Total Pages1182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy