________________
૩૦૫ वैराग्यबोधौ पुरुषस्य पक्षिवत्
पक्षौ विजानीहि विचक्षण, त्वम् । विमुक्तिसौधाग्रतलाधिरोहणं
ताभ्यां विना नान्यतरेण सिध्यति ॥३७६॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
વૈરાગ્યબોધી પુરુષસ્ય પક્ષિવતું
પક્ષી વિજાનીહિ વિચક્ષણ ત્વમ્ | વિમુક્તિસૌધાગ્રતલાધિરોહણ
તાભ્યાં વિના નાન્યતરણ સિધ્ધતિ ૩૭૬ શ્લોકનો ગદ્ય અન્વય :
(દે) વિવલણ ! વત્ પુરૂષય વૈરાગ્યવોધી () પક્ષ (ત:), તિ त्वं विजानीहि ! ताभ्यां (द्वाभ्यां पक्षाभ्यां) विना, अन्यतरेण विमुक्ति-सौधअग्रतल-अधिरोहणं न सिध्यति ॥३७६॥ શબ્દાર્થ :
શ્લોકમાં બે સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે :
(૧) () વિવફા ! વં વિનાનીદિ | વિક્ષણ એટલે ચતુર, નિપુણ, ડાહ્યો, વિદ્વાન. આ શબ્દ, અહીં, ગુરુજીએ શિષ્યને કરેલાં સંબોધનરૂપે છે. વિનાનીહિ (વિ + શા એ ધાતુનું આજ્ઞાર્થ બીજો પુરુષ એકવચનનું રૂપ) - તું જાણી લે, સમજી જા. શિષ્ય શું જાણવા-સમજવાનું છે? - પુરુષ0 (ત્રી) પક્ષી (ત:) રૂતિ વિનાનાદિ ! – એ જ કે પુરુષને, એટલે કે મનુષ્યને, બે પાંખો હોય છે. કઈ બે પાંખો ? વૈરાયવોથી ! વો એટલે, “આત્મા” અને “અનાત્મા” એ બે વચ્ચેના ભેદને આત્મસાત્ કરવાની સમજણ (Understanding), એટલે કે વિવેકબુદ્ધિ (Sense of Discrimination); ટૂંકમાં, આવું વિવેકપૂર્ણ જ્ઞાન. આ બે પાંખો, - એટલે કે આ બે, વૈરાગ્ય અને બોધ, મનુષ્ય માટેની પાંખો છે, એમ તું સમજી લે. આ બે પાંખો, કોની જેમ ? પક્ષવત – પક્ષીની જેમ. મનુષ્ય અને પક્ષી વચ્ચેની આ ઉપમા, બંને પાસે બે પાંખો હોવાની પરિસ્થિતિ પર, આધારિત છે. આ ઉપમાને, પક્ષી - શબ્દને પણ મનુષ્યસ્ય – એ શબ્દની જેમ પક્ષી: રૂવ (એમ ષષ્ઠી વિભક્તિ
૭૧૮ | વિવેકચૂડામણિ