________________
best help", અને "God helps those, who help themselves !"
વળી, ભોજન કર્યાથી જ, ઉદર-તૃપ્તિ થાય, એવું કોણે કહ્યું ! અનેક યોગીઓ, સંપૂર્ણ ઉપવાસ કરવા છતાં, નિત્યતૃપ્તિની અનુભૂતિ કરતા જ હતા ! આ બ્રહ્મજ્ઞાની પણ એ જ વર્ગમાંનો એક વિરલ મહાત્મા !
અને આ બ્રહ્મજ્ઞાની “અસમ' એટલે કે સદા-સર્વદા સર્વત્ર “અસમાન હોવા છતાં, એનું દર્શન' (Vision) સંપૂર્ણરીતે એકસરખું અને એકધારું, એનું એ જ, એવું જ હોય છે, રહે છે : એ પૂરેપૂરો “સમદર્શી રહે છે.
કોઈકે અગાઉથી પાડી રાખેલા ચીલા(Beaten track, Cart-rat)માં ચાલનારા, “ચીલાચાલુ” (Routine) જીવન જીવનારા તો અનેક-અસંખ્ય હોય, - જે પોતાનો જ નવો ચીલો પાડે, તે જ સાચો અને આદર્શ આત્મજ્ઞાની !
અને આવો આત્મજ્ઞાની-આત્મદર્શી, સમદર્શી-સત્યદર્શી “જીવન્મુક્ત” જ અન્યો માટે પથ-પ્રદર્શક બની શકે ને ! આવા “સમદર્શીનાં અનુસંધાનમાં, ગીતાનો આ શ્લોક યાદ રાખવા જેવો છે :
विद्याविनयसंपन्ने ब्राह्मणे गवि हस्तिनि । .
શનિ ગ્રેવ પાર પuહતા. સમશનર પ૪પા (૫, ૧૮) (“વિદ્યા-વિનય-વાળા બ્રાહ્મણમાં, ગાયમાં, હાથીમાં, કૂતરામાં અને ચાંડાળમાં, પંડિતો, - એટલે કે સાચા જ્ઞાનીઓ - સમાન દૃષ્ટિવાળા હોય છે.”)
શ્લોકનો છંદઃ અનુષુપ (૫૪૪)
૫૪૫ अपि कुर्वन्नकुर्वाणश्चाभोक्ता फलभोग्यपि ।
शरीर्यप्यशरीर्येषः परिच्छिन्नोऽपि सर्वगः ॥५४५॥ શ્લોકનો ગુજરાતી પાઠ:
અપિ કુર્વનકુર્વાણધ્ધાભોક્તા ફલભોગ્યપિ |
શરીર્યપ્યશરીર્યેષઃ પરિચ્છિન્નોડપિ સર્વગઃ ૫૪પા. શ્લોકનો ગદ્ય અન્વય :
___ एषः (ब्रह्मवेत्ता) कुर्वन् अपि अकुर्वाणः, फलभोगी अपि अभोक्ता, શરીર પર મારીરી, પછિનઃ પ સર્વ: (મતિ) Iધ૪પા શબ્દાર્થ : શ્લોકમાં ચાર સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે :
૧૦૯૨ | વિવેકપૂડામણિ