________________
સાથે જોડાણ(યોગ) પામે તો, તે દેહભાવ પામે, જો તે મન સાથે જોડાય તો તે મનભાવ પામે,... વગેરે વગેરે.
પરંતુ આમાં પાયાની શરત છે, - વૈઃ સૈઃ ૩પધfપ અને વૃત્ત(એટલે કે વિવૃત્ત), - જે-જે ઉપાધિઓ સાથેનો “યોગ” અને ચિત્તવૃત્તિનો યોગ.
સમગ્ર શ્લોકનો તાત્પર્યાર્થ એ છે કે યોગીની ચિત્તવૃત્તિનું, દેહ વગેરે જે-જે ઉપાધિઓ સાથે જોડાણ (સમાયોજ) થાય, તે-તે ઉપાધિઓના ભાવોને યોગી પામે છે, એટલે કે તે-તે ભાવોવાળો તે બને છે.
એક વાત અહીં નોંધપાત્ર છે : સામાન્ય રીતે, વેદાંત વિદ્યાના અધિકારના સંદર્ભમાં, યોગી” એટલે એવો સાધક, જે, મોક્ષાર્થી હોવાથી, તેનો “યોગ', એટલે કે તેનું જોડાણ ઉચ્ચ આત્મતત્ત્વ સાથે હોય; પરંતુ યોગ દર્શન-પ્રબોધિત “યોગની ચર્ચા આ શ્લોકોમાં ચાલી રહી હોવાથી, આચાર્યશ્રીએ, અહીં, પૂરી સમજણપૂર્વક યોગી'-શબ્દ એના વ્યુત્પત્તિગત (Etymological) અર્થમાં, એટલે કે “જોડાણ”ના અર્થમાં, પ્રયોજયો છે : આ શ્લોકમાં ઉલ્લેખ પામેલો “યોગી ઉચ્ચ આત્મતત્ત્વ સાથે નહીં, પણ સામાન્ય મનુષ્યની જેમ ઉપર્યુક્ત ઉપાધિઓ સાથે જોડાય છે અને તે-તે ભાવવાળો બને છે, - એવું અર્થઘટન અહીં કરવાનું રહે છે.
શ્લોકનો છંદઃ અણુપ (૩૭૧)
૩૨ तन्निवृत्त्या मुनेः सम्यक् सर्वोपरमणं सुखम् ।
संदृश्यते सदानन्दरसानुभवविप्लवः ॥३७२॥ શ્લોકનો ગુજરાતી પાઠ:
તનિવૃત્મા મુને સમ્યક સર્વોપરમણ સુખમ્ |
સંદેશ્યતે સદાનન્દરસાનુભવવિપ્લવઃ ૩૭રી શ્લોકનો ગદ્ય અન્વય :
तद्-निवृत्त्या सम्यक् मुनेः सर्व-उपरमणं सुखं सदा-आनन्द-रस-अनुभवવિર્ણવઃ () સંતે રૂછરા શબ્દાર્થ :
મુખ્ય વાક્ય : મુને સર્વ-૩માં સુવું સંશ્યતે I ૩૫રમણ (૩૫ + રમ એટલે અટકી જવું, બંધ પડવું, - એ ધાતુ પરથી બનેલું નામ - Noun)- ઉપરતિ;
- ૭૧૨ | વિવેકચૂડામણિ