________________
૭૫-૭૬
नभोनभस्वद्दहनाम्बुभूमयः
सूक्ष्माणि भूतानि भवन्ति तानि ॥ ७५ ॥ परस्परांशैर्मिलितानि भूत्वा
स्थूलानि च स्थूलशरीरहेतवः ।
मात्रास्तदीया विषया भवन्ति
शब्दादयः पंच सुखाय भोक्तुः ॥ ७६ ॥
શ્લોકનો ગુજરાતી પાઠ :
નભોનભસ્વદ્દહનામ્બુભૂમયઃ
સૂક્ષ્માણિ ભૂતાનિ ભવન્તિ તાનિ || ૭૫ ॥ પરસ્પરાંશૈર્મિલિતાનિ ભૂત્વા
સ્થૂલાનિ ચ સ્થૂલશરીરહેતવઃ
માત્રાસ્તદીયા વિષયા ભવન્તિ
શબ્દાદયઃ પંચ સુખાય ભોક્તે ॥ ૭૬ ॥
શ્લોકનો ગદ્ય અન્વય :- નમ:-નમવત્ હન-અમ્બુ-મૂમય: (પ્રથમત; જ્ઞાનિ) भूतानि सूक्ष्माणि भवन्ति तानि परस्परांशैः मिलितानि भूत्वा स्थूलानि स्थूलशरीरहेतवः च भवन्ति । तदीयाः मात्राः शब्दादयः भोक्तुः सुखाय पंच વિષયા: મવન્તિ || ૭-૭૬ ||
-
શબ્દાર્થ :- નમ: - આકાશ; 7મત્વત્ - વાયુ; વહન - અગ્નિ; અમ્બુ - જળ; ભૂમિ – પૃથ્વી; (પ્રથમત: તાનિ) ભૂતાનિ સૂક્ષ્માણિ મત્તિ 1 પ્રથમ તો, સૌ પહેલાં તો, મૂળરૂપે, આ(પાંચ) ભૂતો સૂક્ષ્મરૂપે ઉત્પન્ન થાય છે. परस्परांशैः मिलितानि भूत्वा तानि તેમનાં અંશો પરસ્પરમાં ભળે ત્યારે, એમ થવાથી; એક-બીજામાં મિશ્રિત થાય ત્યારે; ત્યારે શું થાય છે ? સ્થૂલાનિ भवन्ति (સૂક્ષ્મરૂપ રહેલાં તે પાંચ) સ્થૂલ બને છે; અને તે સાથે જ, ‘સ્થૂલ’ થયેલાં તે પાંચ સ્થૂલશરીરહેતવ: ચ મત્તિ સ્થૂલ શરીરનાં કારણ બની જાય છે; તીયા: માત્રા: તેમની જ ‘માત્રાઓ’, ઉપર્યુક્ત પાંચ ‘મહાભૂતો’ (આકાશ, વાયુ વગેરે) જેમાંથી બને છે, તે (પાંચ) તેની સૂક્ષ્મ ‘તન્માત્રાઓ' (શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ) છે; અને તેઓ (તીયા: માત્રા:, તેમની જ માત્રાઓ’, ‘તન્માત્રાઓ’) પંચ વિષયા; મવન્તિ । પાંચ વિષયો’ બને છે, પાંચ જ્ઞાનેન્દ્રિયો– (કાન, ત્વચા, આંખ, જીભ અને નાક)ના પાંચ ‘વિષયો’ (વિષય-વાસનાઓ) બને છે. શા માટે ? ક્યા હેતુ માટે. મોરુઃ સુહાય । ભોક્તાનાં સુખ માટે, એના ઉપભોગ માટે. જીવાત્મા, પાંચ જ્ઞાનેન્દ્રિયો દ્વારા, (સાંભળવું, સ્પર્શવું, જોવું વગેરેનું સુખ ભોગવી શકે તે માટે), પેલી પંચ તન્માત્રાઓ (શબ્દ, સ્પર્શ, રૂપ વગેરે) પાંચ ‘વિષયો' બને છે. (૭૫-૭૬)
વિવેકચૂડામણિ | ૧૫૩
-