________________
અને આવો “વિરક્ત' જ, આંતર-બાહ્ય બંને પ્રકારના ત્યાગ માટે યોગ્ય બની શકે છે (યુ કે), કારણ કે મોક્ષની તેની સંનિષ્ઠા જ તેને ઉપર્યુક્ત બંને પ્રકારની આસક્તિ-(સં)ના ત્યાગ માટે આવશ્યક એવાં સઘળાં પ્રેરણા-પ્રોત્સાહનો પૂરાં પાડે છે. જગતનાં સર્વ “અનાત્મ-તત્ત્વો પ્રત્યેના રાગમાંથી, એટલે કે અહ-મમ-ભાવમાંથી મુક્તિ, એ જ વિરાગ્ય” (Renunciation).
અહીં થોડી શબ્દ-રમત (Word-play) સૂઝે છે, તેનાં પ્રલોભનને હું ટાળી શકતો નથી : શ્લોકમાંના વિરજી શબ્દમાં ઉપસર્ગ તરીકે જે વિ છે, તે, તેની સાથેના મૂળ શબ્દને બે અર્થચ્છાયાઓ આપે છે, (૧) વિ એટલે “વગરનું-વિનાનું; સંસાર પ્રત્યેના રાગ-વિનાનો હોય (વિત: રા: યસ્થ : તિ વિરાટ ) તે તો વિરક્ત ખરો જ; પરંતુ (ર) વિ એટલે “વિશિષ્ટ’, ‘વિશેષતાવાળો', ‘વખાણવા લાયક', - એવી અર્થચ્છાયા પણ આ વિ-ઉપસર્ગમાં છે જ. એટલે જેનો “રાગ’ અનિચ્છનીય નહીં, પરંતુ એ “રાગ” બ્રહ્મ પ્રત્યેનો હોવાથી (વિશિષ્ટ અથવા વિશેષે-: વચ્ચે સ, મસૌ વિરાટ ) આવો સાધક પણ વિરજી જ કહેવાય !
અને આચાર્યશ્રી તો, પ્રખર તત્ત્વજ્ઞ ઉપરાંત, એક સમર્થ સર્જક અને શબ્દસ્વામી પણ છે જઉપર્યુક્ત પરસ્પરવિરોધી એવા બંને અર્થમાં આ વિરજી-શબ્દનો પ્રયોગ, એમને અભિપ્રેત હોય પણ ખરો !
શ્લોકનો છંદ : અનુષુપ (૩૭૩)
૩૦૪ बहिस्तु विषयैः संगं तथान्तरहमादिभिः ।
विरक्त एव शक्नोति त्यक्तुं ब्रह्मणि निष्ठितः ॥३७४॥ શ્લોકનો ગુજરાતી પાઠ:
બહિસ્તુ વિષયેઃ સંગ તથાજોરહમાદિભિઃ |
વિરક્ત એવા શકનોતિ ત્યાં બ્રહ્મણિ નિષ્ઠિતઃ II૩૭૪ શ્લોકનો ગદ્ય અન્વયઃ
ब्रह्मणि निष्ठितः विरक्तः एव बहिः विषयैः तथा अन्तः अहं-आदिभिः संगं त्यक्तुं शक्नोति ॥३७४॥ શબ્દાર્થ : મુખ્ય વાક્ય : વિર: પવ સં ત્યજું શોતિ | - વૈરાગ્યવાન (માણસ)
૭૧૬ | વિવેકચૂડામણિ