SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ સેનાપતિ આદેશ આપે કે “આક્રમણ કરો' : March forward ! એટલે સૈનિકો પાસે તો, એક જ વિકલ્પ : To do and die ! લડવું અને ખપી જવું ! શ્રુતિ ચુકાદો આપે કે “આ સઘળું બ્રહ્મ જ છે,” એટલે એ તો વેદવાક્ય ! સાધક માટે તો શિરસા-માન્ય જ! શ્લોકનો છંદ : શાલિની (૩૩) ૨૩૪ सत्यं यदि स्याज्जगदेतदात्मनो ->નતત્વહાનિર્નિમાઝમાતા ! असत्यवादित्वमपीशितुः स्या -ચૈતન્ ત્રયં સાધુ હિત મહાત્મનામ્ II ૨૩૪ શ્લોકનો ગુજરાતી પાઠ : સત્યં યદિ સ્યાજગદેતદાત્મનો. “ -હનત્તતહાનિર્નિગમપ્રમાણતા ! અસત્યવાદિતમપીશિતુ સ્યા -ઐતત્ ત્રયં સાધુ હિત મહાત્મનામ્ II ર૩૪ | શ્લોકનો ગદ્ય અન્વય: યદિ તત્ સત્ સત્ય થાત, માત્મ: અનન્તત્વનિ: (ચ), નિગમ-અપ્રમાણતા (ાત), શિgઃ (૧) ગણ સત્યવકત્વ (સાત) | एतत् त्रयं महात्मनां न साधु हितं (च भवेत्) ॥ २३४ ॥ શબ્દાર્થ : યદિ તત્ નમન સત્ય યાત્ - જો (કદાપિ) આ જગત સત્ય હોય તો. તો, શું વાંધો આવી જાય ? આવા ત્રણ દોષો અથવા આવી ત્રણ અસંગતિઓ ઉપસ્થિત થાય : (૧) આત્મનઃ મનનવનિ (સાત) | - આત્માનું અનંતપણું રહેશે નહીં. “આત્મા અનંત છે, - એ હકીકતને હાનિ પહોંચે, આત્મા અનંત ન જ રહે, (૨) નિગમ-ગામાતા (થા).નિગમ એટલે શ્રુતિ, શબ્દપ્રમાણ, વેદવચન, અપ્રમાણતા - અપ્રમાણ ઠરે, તે ખોટી ઠરે, તેની પ્રમાણભૂતતા (Authoritativeness) જ ન રહે, તે શંકાસ્પદ બની રહે, અને (૩) શતઃ અપ (૨) અસત્યવાલિd (ચા) | શિરૃ એટલે ઈશ્વર, એનું અસત્યવાદિત્વ સાબિત થાય, ઈશ્વર અસત્યભાષી છે, ઈશ્વર અસત્ય બોલે છે, એવી પરિસ્થિતિ સર્જાય. તત્ ત્રયમ્ - ઉપર્યુક્ત ત્રણેય દોષો, અસંગતિઓ, મહાત્મનાં લધુ હિત ૨ ન (મત) | મહાત્માઓ માટે સારી અને હિતકારક ન ગણાય. (૨૩૪) અનુવાદઃ જો આ જગત સત્ય હોય તો, આત્માનાં અનંતપણાને હાનિ પહોંચશે, શ્રુતિ પ્રમાણભૂત નથી એમ ઠરે, અને ઈશ્વર પણ અસત્યવાદી ઠરે : આ ત્રણ (દોષો) મહાત્માઓ માટે સારા અને હિતકારક નથી. (૨૩૪) ટિપ્પણ : વહ સત્ય નાથ્થિા I – વેદાન-દર્શનના આ સુપ્રસિદ્ધ સિદ્ધાંત ૪૩ર | વિવેકચૂડામણિ
SR No.006075
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorJayanand L Dave
PublisherPravin Prakashan
Publication Year2002
Total Pages1182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy