________________
અને જે હંમેશાં “અવિચળ છે, એની પ્રશાંતિ તો તરંગ-વિનાના સમુદ્ર જેવી જ હોય ! (નિતરંગિતશ-નિશ્ચમ )
વળી, નિત્યમુક્ત” અને “અખંડસ્વરૂપ' (વિપરુમૂર્તિ) એ બે તો, બ્રહ્મનાં સ્વરૂપનાં સ્વયંસિદ્ધ એવાં પાસાં છે. આવું (ફ્લશ) જે બ્રહ્મ છે, “તે જ તું છે', એવું તું તારી અંદર મનન કર.
શ્લોકનો છંદ : રથોદ્ધતા (૨૬૦)
૨૬૧ एकमेव सदनेककारणं
कारणान्तरनिरासकारणम् । कार्यकारणविलक्षणं स्वयं
ત્ર “તત્વમસિ' કાવયાત્મન ! રદ્દ | શ્લોકનો ગુજરાતી પાઠ :
એકમેવ સદનેકકારણે
કારણાન્તરનિરાસકારણI - કાર્યકારણવિલક્ષણે સ્વયં
બ્રહ્મ “તત્ત્વમસિ' ભાવયાત્મનિ // ૨૬૧ | શ્લોકનો ગદ્ય અન્વયઃ સ્વયં પર્વ વ સ (૧૬) અનેવાળ (તિ), #ારણાન્તર-નિરાસ-ર, વા-રણ-વિસ્તક્ષ, (શ) થર્ બ્રહ્મ (તિ), ‘ત વં સિ' (તિ) ગાન કાવય | ર૬8 || .
શબ્દાર્થ : મુખ્ય વાક્ય આ પહેલાંના શ્લોકો પ્રમાણે છે : કેવું બ્રહ્મ ? આ ત્રણ વિશેષણો પ્રમાણે :”
(૧) સ્વર્ય પર્વ વ સત્ (પ ય) અને (અસ્ત) ત્ - હોવા છતાં પણ, મને-રમ્ ! અનેકનું કારણ છે. (જ) પોતે એક જ હોવા છતાં, અનેકનું કારણ છે. બ્રહ્મ પોતે તો ાવ. અદિતીયમ્ છે, અને છતાં આ વિરાટ બ્રહ્માંડમાં અસંખ્ય વસ્તુઓ અને જીવો છે, તે સર્વનું છે કારણ છે, તે સર્વનો તે સર્જક છે, ઉત્પાદક છે.
(૨) રણાન્તર-નિરા-રણમ્ I IRણાન્તર એટલે બીજું કોઈ કારણ (બચત વાર રાતરમ્ ) (નિત્ય-સમાસ). નિરાસ એટલે નિષેધ. બ્રહ્મ પોતે જ એક કારણ હોવાથી, સર્વ કારણોનું મૂળ કારણસ્વરૂપ હોવાથી, અન્ય કોઈ પણ કારણ માટે આ વિશ્વમાં અવકાશ રહેતો જ નથી, એટલે એવાં અન્ય કારણોનો નિષેધ કરવો જ જોઈએ. એવો નિષેધ આ બ્રહ્મ કરે છે અને તેથી એવા નિષેધનું તે કારણ છે.
૪૮૬ | વિવેકચૂડામણિ