________________
એટલે પોતાની પેલી પરમ-આનંદની સ્થિતિમાંથી વ્યુત્થાન પામીને, હવે પછીના બે શ્લોકોમાં પોતાનાં પ્રસન્નતા અને આનંદ-રોમાંચને અભિવ્યક્ત કરવા તે મથામણ કરે છે !
શ્લોકનો છંદ અનુષુપ (૪૮૧)
૪૮૨ बुद्धिविनष्टा गलिता प्रवृत्ति
ब्रह्मात्मनोरेकतयाऽधिगत्या । इदं न जानेऽप्यनिदं न जाने
किं वा कियद्वा सुखमस्त्यपारम् ॥४८२॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
બુદ્ધિર્વિના ગલિતા પ્રવૃત્તિ
બ્રહ્માત્મનોરેકતયાડધિગત્યા | . ઈદ ન જાનેડપ્યનિદ ન જાને
કિં વા કિયદ્ વા સુખમસ્યપારમ્ l૪૮રી શ્લોકનો ગદ્ય અન્વય:
ब्रह्म-आत्मनोः एकतया अधिगत्या (मम) बुद्धिः विनष्टा, प्रवृत्तिः गलिता; इदं न जाने, अन्-इदं अपि न जाने, अपारं सुखं किं कियद् वा (इति
Sિ) ને નાને ૪૮રા શબ્દાર્થ :
શ્લોકમાં પાંચ સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે :
(૧) (૫૫) : વિનષ્ટ | – મારી બુદ્ધિ વિનાશ પામી છે, એટલે કે તે બુદ્ધિ વડે હવે હું કશું વિચારી શકતો જ નથી : મારી બુદ્ધિ કામ કરતી સદંતર બંધ થઈ ગઈ છે.
(૨) () પ્રવૃત્તિ: પતિતા I - મારી પ્રવૃત્તિ અટકી ગઈ છે, – આપોઆપ, એની મેળે, મને ખબર પણ ન પડે તે રીતે, સરી પડી છે : હું કશું જ કાર્ય કરી શકતો નથી !
(૩) (૬) રૂટું ન માને / રૂદ્ર એટલે “આ”, મારી જ્ઞાનેન્દ્રિયો સમક્ષ
-
૯૫૪ | વિવેકચૂડામણિ