________________
આવી પાત્રતા તો ત્યારે જ મળે કે શરીરધારી હોવા છતાં, શરીરમાં અને શરીર સાથે જ રહેતો હોવા છતાં, શરીર અને એની ઉપર્યુક્ત સર્વ મર્યાદાઓથી “સો-ટકા” પર થઈને, - હું, ખળખળીને, એમ કહી શકું કે, - હું તો, બીજું કશું જ નહીં પણ, “આત્મા” છું, “આત્મતત્ત્વ” છું !
સંન્યાસ લેવાનો દઢ સંકલ્પ કરીને, આદ્ય શંકરાચાર્ય, ઘેરથી નીકળીને, સદ્દગુરુની શોધમાં, નર્મદાતટ પરના, ગોવિંદાચાર્યના આશ્રમે આવ્યા અને દીક્ષા આપવા તેમને વિનંતી કરી.
ગુરુજીએ તેમને સીધો જ પ્રશ્નો કર્યો કે “તું કોણ છે ?”
આચાર્યશ્રીનાં જીવનચરિત્રમાં નોંધાયું છે તે પ્રમાણે, ક્ષણના પણ વિલંબ વિના, ગુરજીને, તેમણે પોતાનો પરિચય આ પ્રમાણે, આપ્યો હતો :
नाहं मनुष्यो न च देवयक्षौ न बाह्मणक्षत्रियवैश्यशदाः । न ब्रह्मचारी न गृही-वनस्थौ
fમક્ષ રાહું નિનવોથp: I (“હસ્તામલકસ્તોત્ર”, ૨) (“હું “મનુષ્ય, “યક્ષ' કે “દેવ', - એવી કોઈ યોનિવાળો નથી; હું બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર, - એવા કોઈ “વર્ણવાળો નથી; હું બ્રહ્મચારી, ગૃહસ્થાશ્રમી કે વાનપ્રસ્થાશ્રમી, એવા કોઈ આશ્રમવાળો નથી; હું કોઈ ‘ભિક્ષુ' પણ નથી : હું તો માત્ર આત્મજ્ઞાનરૂપ આત્મતત્ત્વ છું !”).
બસ, આ શ્લોકની પાછળનાં તાત્પર્યાથને, એમાંનાં હાર્દને સ્પષ્ટ કરવા માટે, આથી વધારે કશું કહેવાની જરૂર રહેતી નથી.
શ્લોકનો છંદ : વસંતતિલકા (લ્ડ)
૯૪ बुद्वीन्द्रियाणि श्रवणं त्वगक्षि
પ્રાપ ર જિલ્લા વિષયવિરોધનાત્ | वाक्पाणिपादं गुदमप्युपस्थः
कर्मेन्द्रियाणि प्रवणानि कर्मसु ॥ ९४ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ -
બુદ્ધીન્દ્રિયાણિ શ્રવણં ત્વગક્ષિ
ઘાણં ચ જિલ્લા વિષયાવબોધનાતું ! વાપાણિપાદ ગુદમપ્યુપસ્થ
, કર્મેન્દ્રિયાણિ પ્રણાનિ કર્મસુ . ૯૪ શ્લોકનો ગદ્ય અન્વય – શ્રવણં ત્વવ લ ગ્રાળ નિવા ર (ત્તિ), विषयावबोधनात् बुद्धीन्द्रियाणि (उच्यन्ते); वाक्पाणिपादं गुदं उपस्थः च (इति) ફર્મનું પ્રવાનિ ક્રિયાણિ (ત્તિ) | ૨૪ //
વિવેકચૂડામણિ / ૧૮૫