SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1019
Loading...
Download File
Download File
Page Text
________________ શ્લોકનો ગુજરાતી પાઠ : ચલત્યુપાધી પ્રતિબિંબલૌલ્ય -મૌપાધિકે મૂઢધિયો નયત્તિ | સ્વબિંબભૂત રવિવદ્ વિનિષ્ક્રિય કર્તાકસ્મિ ભોક્તાસ્મિ હતોડસ્મિ હેતિ ૫૦લા શ્લોકનો ગદ્ય અન્વય (यथा) उपाधौ चलति (सति) मूढधियः औपाधिकं प्रतिबिम्बलौल्यं (स्वबिम्बभूतं) नयन्ति, (तथा) रविवद् विनिष्क्रियं स्वबिम्बभूतं (आत्मानं) () શ્મિ, (૬) મોજી' સ્મિ, હા હતઃ (અ) મિ તિ (ત્તિ) ૧૦૧ શબ્દાર્થ : | મુખ્ય વાક્ય : મૂધ: સ્વવિસ્વપૂત (માત્માન), મદં કર્તા , અહં મોwl માં, તું મર્દ (હતઃ)' fમે રૂતિ નતિ | મૂધિયઃ એટલે મંદબુદ્ધિવાળા મનુષ્યો, મંદમતિઓ, મૂર્ખાઓ. તેઓ શું કરે છે? – નીતિ માની-સમજીસ્વીકારી લે છે, કલો છે. તેઓ શું કહ્યું છે? - (માત્માનું) ૬ વર્તા મિ. મહં મોજી ક્ષિ, મર્દ હત: મિ તિ (નતિ) પોતાને, પોતાની જાતને, હું કર્તા છું, હું ભોક્તા છું, હાય ! હું મરી ગયો !” - એમ કહ્યું છે, એમ પોતાના વિશે માની લે છે. તેમનો પોતાનો આ આત્મા કેવો છે? - રવિવત્ વિનિષ્ક્રિય સ્વવિખ્યમૂતમ્ | સૂર્યની જેમ નિષ્ક્રિય, એટલે કે અવિચળ બિંબસ્વરૂપ એવો, પોતાનો આત્મા. પેલા મંદબુદ્ધિવાળા મનુષ્યોની આવી ગેરસમજણ કોના જેવી છે? સાધી चलति (सति) औपाधिकं प्रतिबिम्बलौल्यं स्वबिम्बभूतं नयन्ति । लौल्य भेटले લોલપણું, ચાંચલ્ય, ચંચળતા. પ્રતિબિંબની ચંચળતાને બિંબરૂપ સૂર્યમાં કહ્યું છે. એ પ્રતિબિંબ કેવું છે? ઔપાધિમ્ | ઉપાધિમાં પડેલું. આવું ક્યારે બને છે? - ૩૫ધી વનંતિ (ક્ષતિ) . ઉપાધિ એટલે કે જળનું હલનચલન થાય ત્યારે, (જળ-રૂપી) ઉપાધિ ચંચળ બને ત્યારે. આ વાક્યરચના, સમયદર્શક “સતિ-સપ્તમીની છે. (૫૦૯). અનુવાદ : (જળરૂપી) ઉપાધિમાં હલનચલન થતાં, મૂઢમતિ મનુષ્યો (જળરૂપી) ઉપાધિમાં ૧૦૧૪ | વિવેકચૂડામણિ
SR No.006075
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorJayanand L Dave
PublisherPravin Prakashan
Publication Year2002
Total Pages1182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy