________________
કર્યા વગર, એના પર સતત નજર રાખીને, તેને શુદ્ધ બ્રહ્મમાં જ સંપૂર્ણરીતે સ્થાપી દેવી જોઈએ, જેથી તે ત્યાં જ સર્વદા સ્થિર રહે.
ઈન્દ્રિયોનાં આવાં તોફાનો વિશે, આથી જ, ગીતામાં, શ્રીકૃષ્ણ, ભક્તને, આવી ચેતવણી આપી છે :
इन्द्रियाणि प्रमाथीनि हरन्ति प्रसभं मनः ।। તનિ સવા સંથથ યુ માલીત મFર: (૨,૬૦-૬૧)
(‘ઇન્દ્રિયો તો અત્યંત મથી નાખ્યા કરતી હોય છે, મનુષ્યના મનને તે બળાત્કારે વિષયો તરફ ખેંચી જાય છે. તેથી સાધકે તે સર્વ ઇન્દ્રિયોને પોતાના સંયમમાં રાખીને, યોગયુક્ત થઈને, મારે પરાયણ થઈ જવું.)
વેદાન્તવિદ્યાના અધિકાર માટેનાં ચાર “બહિરંગ' સાધનોમાંની પસંપત્તિનું નિરૂપણ અહીં પૂરું થાય છે.
શ્લોકનો છંદ : અનુપુપ (૨૭)
अहंकारादिदेहान्तान् बन्धानज्ञानकल्पितान् ।
स्वस्वरूपावबोधेन मोक्तुमिच्छा मुमुक्षुता ॥ २८ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
અહંકારાદિદેહાન્તાનું બન્ધાનશાનકલ્પિતાનું
સ્વસ્વરૂપાવબોધેન મોડુમિચ્છા મુમુક્ષુતા | ૨૮ // શ્લોકનો ગદ્ય અન્વય – બહંવાદીતાનું જ્ઞાનેન્ધિતાનું વક્વાન્ - સ્વરૂપાવવોર્ધન મોળું રૂછી “મુમુક્ષતા' || ૨૦ ||
શબ્દાર્થ :- મુમુક્ષુતા, - “મુમુક્ષા', મોજું રૂછી, – મુક્ત થવાની, છૂટવાની ઇચ્છા કોને છોડવાનાં છે ? વધાન - બંધનોને. કેવાં છે, એ બંધનો ? અજ્ઞાનન્યિતાનું - અજ્ઞાનને કારણે કલ્પવામાં આવેલાં, કલ્પલાં. એનું રૂપ કેવું હોય છે? અહંકાર + ૯ + 2 + તાન્ - અહંકારથી શરૂ કરીને, છેક દેહ સુધીનાં. આ બંધનોમાંથી કેવી રીતે છૂટવું ? એ સહુને ક્યાં સાધનો વડે છોડવાં ? -સ્વરૂપ+ગવવોર્ધન. અવરોધ એટલે સાચું, સમ્યગુ જ્ઞાન. શાનું જ્ઞાન ? સ્વ-સ્વરૂપનું જ્ઞાન, પોતાનાં મૂળભૂત (Original) સ્વરૂપનું જ્ઞાન. એના વડે પેલાં બંધનોને છોડવાની ઇચ્છા, એટલે જ “મુમુક્ષા', (૨૮)
અનુવાદ – અહંકારથી માંડીને દેહ સુધીનાં, અજ્ઞાનનાં કારણે કલ્પલાં બંધનોને, પોતાનાં મૂળભૂત સ્વરૂપનાં જ્ઞાન વડે છોડવાની ઈચ્છા, એટલે જ મુમુક્ષુતા, “મુમુક્ષા'. (૨૮)
ટિપ્પણ - બ્રહ્મજિજ્ઞાસાનાં ચાર “બહિરંગ સાધનોમાંનું છેલ્લું, ચોથું - મુમુક્ષા' - અહીં સમજાવવામાં આવ્યું છે.
૮૮ | વિવેચૂડામણિ