________________
આવી મુકેલી જ
નિવારણ રાજ-સજા
નિસંશયન ભવતિ પ્રતિબન્ધશૂન્યો
વિક્ષેપણું ન હિ તદા યદિ ચેન્યૂષાર્થે li૩૪પા શ્લોકનો ગદ્ય અન્વય :
निःशेष आवरणशक्तिनिवृत्ति-अभावे विक्षेपशक्तिविजयः विधातुं विषमः (अस्ति) । स्फुटपयोजलवत् दृग्दश्ययोः विभागे (सति), आत्मनि तत् आवरणं स्वभावात् नश्येत्, यदि मृषार्थे विक्षेपणं न हि (भवेत्), (आत्मा च) निःसंशयेन પ્રતિવધશૂન્ય: મવતિ પારૂકવા. શબ્દાર્થ :
આ શ્લોકમાં ત્રણ સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે :
(૧) વિક્ષેપmવિનય વિધાતું વિષમ: (તિ) | - વિક્ષેપશક્તિ ઉપર વિજય મેળવવો તે, મુશ્કેલ છે; આવી મુશ્કેલી ક્યાં સુધી રહે છે ? – નિ:શેષ સાવર#િનિવૃત્તિ-માવે | નિઃશેષમ્ એટલે સંપૂર્ણરીતે, પૂરેપૂરી; નિવૃત્તિ - નિવારણ, દૂર કરવું; માવ - ગેરહાજરી, અનુપસ્થિતિ; નિવૃત્તિ-૩માવે - નિવારણ ન થયું હોય ત્યાં સુધી..
(૨) માત્મનિ તત્ કવર સ્વમવત્ નશ્વેત્ | - આત્મા પરનું તે આવરણ (એટલે કે આવરણશક્તિ) નાશ પામે છે, - એની મેળે, અનાયાસે, સ્વભાવિકપણે.
ક્યારે ? કેવી રીતે ? - દ્રશ્યો: વિમાને (તિ) | આ વાક્યમાં, સમય દર્શાવનારી “સતિ-સપ્તમી વાક્યરચના છે. વિમાને એટલે જુદાં થઈ જતાં, વિભાગ થતાં, વિવેક થતાં; કયા બે વચ્ચેનો વિભાગ? -શ્યો- એટલે દષ્ટા, જોનાર, જોવાની ક્રિયાનો કર્તા (seer) અને તૃશ્ય એટલે જોવાયેલું, જોવાની ક્રિયાનું કર્મ (seen); આ બેનો વિભાગ થતાં; કોની માફક? રૂટપયોગનવત્ I - ચોખ્ખો, સ્પષ્ટ, સાફસાફ; પથ: એટલે દૂધનું દૂધ અને જળના વિભાગની જેમ; એ બંનેને જુદા પાડવાની જેમ.
(૩) (માત્મા ) નિઃસંશયેન પ્રતિવર્ધ-સૂચઃ મતિ . નિઃસંશયેન એટલે કશી શંકા વિના, સંદેહ વિના, અસંદિગ્ધ રીતે; પ્રતિબ્ધ એટલે વિદ્ધ, તકલીફ, અડચણ; અને આત્મા અસંદિગ્ધ રીતે પ્રતિબંધરહિત બની જાય છે. ક્યારે ? શી શરતે ? - દ્રિ પૃષાર્થે વિક્ષેપ ર દિ (ત) | પૃષાર્થ એટલે મિથ્યા-અનિત્યખોટા પદાર્થોમાં; વિક્ષેપ એટલે પ્રવૃત્તિ, વિક્ષેપશક્તિની પ્રવૃત્તિ, એની જાગૃતિ; મિથ્યા પદાર્થોમાં જો ફરીથી વિક્ષેપને જાગ્રત કે પ્રવૃત્ત ન થવા દેવામાં આવે તો, -
૫૦ | વિવેકચૂડામણિ