________________
૩૦૧
अहंकारग्रहान्मुक्तः स्वरूपमुपपद्यते ।
મિત્રઃ પૂઈઃ સલાનઃ સ્વયંઘમ: રૂ૦શા શ્લોકનો ગુજરાતી પાઠ :
અહંકારગ્રહાભુતઃ સ્વરૂપમુખપદ્યતે |
ચંદ્રવવિમલઃ પૂર્ણ સદાનન્દઃ સ્વયંપ્રભઃ ૩૦૧ શ્લોકનો ગદ્ય અન્વય :
માંહાત્ મુp: (નીવાત્મા), વવદ્ વિમ:, પૂ, તા-માનન્દ, स्वयंप्रभः, स्वरूपं उपपद्यते ॥३०१॥ શબ્દાર્થ :
મુખ્ય વાક્ય (નીવાત્મ) સ્વરૂપ ઉપપદ્યતે | આત્મા અથવા જીવાત્મા, પોતાનાં મૂળ, અસલીરૂપને પામે છે, પ્રાપ્ત થાય છે. પરંતુ આત્મા માટે આવું ક્યારે બને? (યદા :) અદંપ્રદાત્ મુp: (મતિ તા વ) પ્રદ નવ ગ્રહોમાંનો એક, અહીં રાહુ-નામનો ગ્રહ; “અહંકાર-રૂપી (રાહુ-નામના) ગ્રહના પાશમાંથી જ્યારે મુક્ત બને ત્યારે જ અને “ચંદ્રની જેમ' (વન્દ્રવ) આવું બને ત્યારે, એ જ. આત્મા, નિર્મળ, પૂર્ણ, સદા-આનંદ-સ્વરૂપ (સા-માનવં), અને પોતાનાં મૂળ પ્રકાશવાળો બનીને (સ્વયંગમ:) પોતાનાં અસલી સ્વરૂપ(સ્વરૂપ)ને પ્રાપ્ત થાય છે. (૩૦૧) , અનુવાદ :
અહંકારરૂપી (રાહુ-નામના)ગ્રહ(નાપાશ)માંથી મુક્ત થયેલો (જીવાત્મા), ચંદ્રની જેમ, પૂર્ણ, સદા-આનંદ-સ્વરૂપ, નિર્મળ અને સ્વયંપ્રકાશ બનીને, પોતાનાં મૂળ રૂપ(પરમાત્મા)ને પામે છે. (૩૦૧) ટિપ્પણ :
જીવાત્માને, પોતાનાં મૂળભૂત સ્વરૂપ એવા પરમાત્માને પામવામાં જે મુશ્કેલી નડે છે, તેને પ્રતીતિજનક રીતે સમજાવવા માટે, આચાર્યશ્રીએ, અહીં, સંપૂર્ણરીતે સમુચિત એવો “રૂપક(Metaphor)-અલંકાર પ્રયોજ્યો છે.
પૂર્ણિમાની રાત્રે ચંદ્રગ્રહણ થાય છે, તે પહેલાં, એનો મૂળ સ્વકીય પ્રકાશ,
વિવેકચૂડામણિ | ૫૪૭