________________
૧૧૭ अभावना वा विपरीतभावना- સંભાવના લિતિપરિયા: / संसर्गयुक्तं न विमुञ्चति धुवं
| વિક્ષેપણજિ: ક્ષત્યિકારમ્ | ૨૨૭, I શ્લોકનો ગુજરાતી પાઠ :
અભાવના વા વિપરીતભાવના
-સંભાવના વિપ્રતિપત્તિરસ્યાઃ | સંસર્ગયુક્ત ન વિમુચતિ ધ્રુવ
વિક્ષેપશક્તિઃ પયત્યજગ્નમ્ ૧૧૭ || શ્લોકનો ગદ્ય અન્વય – ૩યા: (કાવૃતિવિત્યાર) સંયુ (મનુષ્ય) अभावना, विपरीतभावना, असंभावना, विप्रतिपत्तिः वा ध्रुवं न विमुञ्चति; विक्षेपशक्तिः () () ૩ ગä ક્ષતિ | ૨૨૭ | | શબ્દાર્થ:- અમાવના – કશું જ ન સૂઝે એવી વૃત્તિ, સ્થિતિ, હલત; વિપરીતપાવના - ઊંધું-ઉલટું-અવળું સૂઝે એવી વૃત્તિ, સ્થિતિ, હાલત; સંપાવના, - સત્યને સાચી વાતને-હકીકતને અશક્ય-અસંભવિત માનવાની વૃત્તિ, સ્થિતિ, હાલત; વિવિપત્તિઃ - શંકામાં પડી જવાની, સંશયગ્રસ્ત બની જવાની વૃત્તિ, સ્થિતિ, હાલત.
- “આ યુદ્ધમાં મારે લડવું? કે ન લડવું? લડું તો ભીખ-દ્રોણ જેવા વડીલો, દુર્યોધન-દુઃશાસન જેવા પિતરાઈ ભાઈઓનો હણનારો ન બનું? અને ન લખું તો ક્ષત્રિય તરીકેના મારા રવધર્મનું શું?' - આવી શંકા, ગડમથલ, એટલે “વિપ્રતિપત્તિ.
મહાભારતના કુરુક્ષેત્ર-યુદ્ધના આરંભમાં, અર્જુનનાં મનની પણ આવી જ પરિસ્થિતિ હતી. ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને સ્પષ્ટ જણાવ્યું કે આવા “સંશયની પાછળ બે કારણો હોય છે, - અજ્ઞાન અને અશ્રદ્ધા અને આવો સંશયગ્રસ્ત માણસ અંતે નાશ પામે છે -
માથાશ્રધાનશ સંશયાત્મા વિનશ્યતિ || ૪, ૪૦ || આ ચારેય પ્રકારની પરિસ્થિતિ શું કરે છે? – ગયા. (સાવૃતિ ત્યા) સંયુ$ (મનુષ્ય) ધ્રુવં ન વિમુતિ I ધ્રુવં - ચોક્કસ, અવશ્ય, નક્કી, નિઃશંક, હંમેશ-કાયમ માટે. આ આવરણ-શક્તિના સંસર્ગમાં,-સંપર્કમાં-વશમાં આવેલા મનુષ્યને, “અભાવના' વગેરે પેલા સર્વ મનોવિકારો કદી છોડતા નથી, કાયમ માટે તેને પોતાનામાં કેદ કરી દે છે, તેને હંમેશ માટે અસ્વસ્થ અથવા ડામાડોળ કરી મૂકે છે, જંપવા દેતા નથી. “આવરણ'-શક્તિનો ભોગ (Victim) બનેલાની હાલત જો આવી છે, તો પેલી “વિક્ષેપ'-શક્તિનો પ્રભાવ પણ કંઈ ઓછો વિનાશક નથી; એ વળી શું કરે છે? વિક્ષેપકિ (પ) તે સગર્સ ક્ષતિ | મનરં-નિરંતર,
વિવેકચૂડામણિ | ૨૩૧