Book Title: Sthananga Samvayanga
Author(s): Dalsukh Malvania
Publisher: Gujarat Vidyapith Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/004581/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગ-સમવાયાંગ [ ત્રીજા તથા ચોથા અંગગ્રંથનું ગુજરાતી ભાષાંતર ] સંપાદક દલસુખ માલવણિયા * 'RE ગુજ અમદાવાદ (ત રાતે ૪ વાપી, ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ-૧૪ 2010_03 Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી પુંજાભાઈ જૈન ગ્રંથમાળા જૈન અંગટ થાના અનુવાદો ભગવાન મહાવીરની ધમકથાઓ ૨-૮-૦ 0 [ જ્ઞાતાધર્મ કથાસૂત્ર ]. ભગવાન મહાવીરના દશ ઉપાસકો ૧-૮-૦ [ઉપાસકદશાસૂત્ર] મહાવીરસ્વામીના સુમધમ ૧-૮-૦ [સૂત્રકૃતાંગસૂત્ર] મહાવીરસ્વામીના આચારધમ ૧-૧૨-૨ [ આચારાંગસૂત્ર ] ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ-૧૪ 2010-03 For Private & Personal use only www.Elinelibrary.org Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રી પૂજાભાઈ જૈન ગ્રંથમાલા ૨૩ સ્થાનાંગ-સમવાયાંગ ત્રીજા અને ચાથા અગગ્રંથનું ગુજરાતી રૂપાંતર] સંપાદક દલસુખ માલવણિયા यात्रि MELCLLE રાત વિ ગૂજરાત વિદ્યાપી અમદાવાદ-૧૪ ધાપી.દ _2010_03 Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક મગનભાઈ પ્રભુદાસ દેસાઈ મહામાત્ર, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ–૧૪ મુદ્રક જીવણજી ડાહ્યાભાઈ દેસાઈ નવજીવન મુદ્રણાલય, અમદાવાદ–૧૪ સર્વ હક ગૂજરાત વિદ્યાપીઠને આધીન છે. પહેલી આવૃત્તિ, પ્રત ૧,૫૦૦ દશ રૂપિયા એપ્રિલ, ૧૯૫૫ 2010_03 Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનું નિવેદન શ્રી પૂંજાભાઈ જૈન ગ્રંથમાલામાં અગિયાર પ્રાચીન જૈન અંગ ગ્રંથને છાયાનુવાદ પ્રસિદ્ધ કરવાનો વિચાર નકકી કર્યો, તે પ્રમાણે સ્થાનાંગ અને સમવાયાંગ એ બે જાણીતા અંગગ્રંથને અનુવાદ આ પુસ્તકમાં ભેગે પ્રસિદ્ધ કરવામાં આવે છે. હવે બાકી રહેતું દશમું પ્રશ્નવ્યાકરણગ પ્રસિદ્ધ થઈ જતાં, અંગગ્રંથની આખી શ્રેણી આ માળામાં પૂરી થઈ રહેશે. આ માળાના અનુવાદમાં આજના વાચકવર્ગને સુગમ થાય તેવી છાયાનુવાદ શૈલી અપનાવવામાં આવી છે; અને જૈન-જૈનેતર વાચકને તે ઠીકઠીક પસંદ પડી છે. આ બે અંગગ્રંથોમાં જૈન વસ્તુ–તત્ત્વની સંખ્યાના ક્રમે ગણતરી જ રજૂ કરવામાં આવેલી હોઈ તેને સંક્ષેપ કરવાપણું હતું નહીં. પરંતુ તે વસ્તુ વિષયના ક્રમે ગોઠવીને રજૂ કરવાથી કંઈક સુવાચ્ય થઈ શકે. તેથી આ બે ગ્રંથના અનુવાદમાં નવા ક્રમે ગોઠવણીના અર્થમાં “રૂપાંતર કરવામાં આવ્યું છે. પ્રાચીન સમયમાં સ્મૃતિને કસવાની દૃષ્ટિએ કે સમગ્ર જૈન તત્ત્વ સ્મૃતિ-સુલભ કરવાની દૃષ્ટિએ આ ગ્રંથે ઉપયોગી નીવડ્યા હશે. તેમને તે જાતનો ઉપયોગ હવે છાપખાનાની શોધ પછી, મોટી – સંપૂર્ણ સૂચિ વડે સહેજે સરી શકે. એટલે તે જાતની મોટી સૂચિ તૈયાર કરીને આ રૂપાંતરને છેડે જોડવામાં આવી છે. તેની મદદથી આ ગ્રંથ એક જૈન તત્ત્વ–કોશની ગરજ સારી શકશે. સામાન્ય વાચકની જરૂરિયાત લક્ષમાં રાખીને, તથા એમ ને એમ પણ ગ્રંથ સુગમ બને તે માટે, ઠેરઠેર અર્થો, સમજૂતીઓ અને ટિપ્પણો આપેલાં છે. એટલે સાચા અર્થમાં આ ગ્રંથ જૈન “તત્ત્વાર્થસંગ્રહ” બની રહે છે. 2010_03 Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીનકાળથી ચાલતા આવેલા ધર્મ કે પંથને યથોચિત સમજવા માટે તેને તેના મૂળ આગળ તપાસવો આવશ્યક બને છે. તે ઉપરાંત અનેક મત-મતાંતરવાળા ધર્મોના પરસ્પર સમભાવયુક્ત સહભાવ માટે પણ એકબીજાના તત્ત્વને મૂળ-શુદ્ધ સ્વરૂપે સમજવું મદદરૂપ બને છે. તે વખતે આ બે ગ્રંથોનું આ રૂપાંતર પ્રાચીન જૈન ધર્મનાં મૂળ તત્ત્વોના અભ્યાસમાં ઠીકઠીક ઉપયોગી નીવડશે, એવી આશા છે. આ પુસ્તકનું સંપાદન શ્રી દલસુખ માલવણિયાએ કર્યું છે. પંડિત બેચરદાસજી તથા પંડિત સુખલાલજીની દોરવણું હેઠળ તેમણે ન–બૌદ્ધ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હેઈ, બનારસ હિંદુ યુનિવર્સિટીમાં સીધા શિક્ષણકાર્યને પણ તેમને અનુભવે છે. એટલે તેમને આ અનુવાદ પ્રમાણભૂતતાની સાથેસાથે સુગમતાની રીતે પણ વાચકને ઉપયોગી થશે, એવી આશા છે. ૭-૫–૫૫ 2010_03 Page #7 -------------------------------------------------------------------------- ________________ ૨૨ અનુક્રમણિકા પ્રકાશકનું નિવેદન ઉપઘાત ખંડ ૧ લો મોક્ષમાર્ગ ૧. સસંગમહિમા ... ટિ૫ણ ૪ ૨. શ્રવણમહિમા ... ૩. ધર્મ ૧. ધર્મમહિમા ૯; ૨. ધર્મપ્રાપ્તિ ૯; ૩. ધર્મના ભેદ ૧૨; ૪. ધર્મ કથા ૧૮; પ. વ્યવસાય ૧૯; ૬. કરણ ૨૦; ૭. ઉપક્રમ ૨૦. ટિપણું ૨૧ ૪. આરાધના, વિરાધના આદિ... ૧. આરાધના ૨૨; ૨. વિરાધના ૨૩; ૩. અસંલેશ ર૩; ૪. અતિક્રમાદિ ૨૩ ૫. હિત-અહિત .. ટિ૫ણ ૨૭ ૬. સુખ-દુઃખ ... ટિપ્પણ ૩૧ ૭. આવશ્યક કર્તવ્ય ૮. સમાધિ-અસમાધિ દિપણુ ૩૪ ૯. આત્સવ ૧. આસ્રવભેદ ૩૫; ૨. મિથ્યાત્વ ૩૫; –અક્રિયા ૩૬; –અવિનય ૩૬; –અજ્ઞાન ૩૩; ૩. અવ્રત ૩૭; –હિંસા ૩૮; –મૃષા ૩૮; –મૈથુન ૪૦; ૪. પ્રમાદ ૪૨; ૫. કષાય ૪૫; ૬. વેગ ૪૮. ટિપ્પણું પ૧ ૧૦અધ 2010_03 Page #8 -------------------------------------------------------------------------- ________________ ૧૧. પુણય-પાપ ... ટિપ્પણ ૫૫ ૧૨. કમ ... ૫૬ ૧. કર્મના ભેદે ૫૬; ૨. કમબંધકો અને કર્મબંધનું કારણ ૬૦; ૩. પ્રકૃતિબંધ છે; ૪. સ્થિતિબંધ ૮૭; ૫. કર્મને અનુભાવ ૮૮; ૬. કર્મ સત્તા અને વેદન ૮૮; ૭. કર્મક્ષય ૯૧ ટિપ્પણ – ૧. કર્મ વિષે બૌદ્ધ માન્યતા ૯૨; ૨. અલ્પબહુત્વ ૯૩; ૩. અનુબંધ અને વિપાક ૯૩. ૪. દાન ૯૪; ૫. જ્ઞાનાવરણચના બે ભેદ ૯૪; ૬. આભિનિધિક જ્ઞાનની ઉત્કૃષ્ટ સ્થિત ૯૫; ૭. અબાધા અને નિષેક ૯૬; ૮. અન્યતીથિક ૯૭; ૯. ગુણસ્થાને ૯૮ ૧૩. સંવર ૧. વ્રત –વિરતિ ૧૦૭; ૨. વ્રતની ભાવના ૧૧૧; ૩. પ્રવચનમાતા ૧૧૩; ૪. ઉપસર્ગ –પરીષહ ૧૧૪; ૫. પ્રત્યાખ્યાન –ત્યાગ ૧૧૮ ટિપ્પણ :- ૧. સંવર ૧૨૧; ૨. સામાચિક ૧૨૧; ૩. અણુવ્રત ૧૨૨; ૪. સત્યના દશ પ્રકારે ૧૨૨; ૫. સત્યવચનના અતિશય ૧૨૩; ૬-૭. દિગંબર મતભેદ ૧૨૪; ૮. પ્રવચનમાતા ૧૨૫; ૯. ઉપસર્ગ ૧૨૫ ૧૪. નિર્જર • . ૧૨૬ ૧. બાહ્ય તા ૧૨૮; ૨. આત્યંતર તપ ૧૨૯; ૩. પ્રાયશ્ચિત્ત ૧૨૯; ૪. આલોચના, પ્રતિક્રમણ, ગહ આદિ ૧૩૫; ૫. અનુઘાતિમ આદિ પ્રાયશ્ચિત્ત ૧૪૩; ૬. વિનય ૧૪૪; ૭. વૈચાત્ય -સેવા ૧૪૬; ૮. સ્વાધ્યાય ૪૭; ૯. ધ્યાન ૧૫૦ ટિપ્પણ:- ૧. પાંરાંચિક ૧૫૩; ૨. અનવસ્થાપ્ય ૧૫૪ ૧૫. ક્ષમાર્ગ ... . ૧૫૫ ૧. મુક્ત અને મુક્તિ ૧૫૫. હિમ્પણ ૧૫૯ - ખંડ ૨ જે તત્ત્વજ્ઞાન ૧. દ્રવ્યાનુયોગ ... ૧. દ્રવ્યનું વર્ગીકરણ ૧૬૩; ૨. અસ્તિકાય ૧૬૭; ૩. નવ તત્ત્વ ૧૬૮; ૪. દ્રવ્યાનુગ ૧૬૯. ટિપ્પણ ૧૭૦ 2010_03 Page #9 -------------------------------------------------------------------------- ________________ ૨. જીવવિચાર ... • ૧૭૧ ૧. જીવલક્ષણ ૧૭૧; ૨. જીવભેદ; ૩. જીવવÍણ ૧૭૬; ૪. સિદ્ધવર્ગણા ૧૮૯; ૫. સંસાર; ૬. સંસારી જીવના ભેદ ૧૯૧; ૭. ભૂતગ્રામ ૧૯૨; ૮. જીવનિકાય.૧૯૩; – સ્થાવરકાયના ઉપભેદે ૧૯૫; – સૂક્ષ્મજીવો ૧૯૯; –મુદ્રાણી ૨૦૦; – તિર્યંચના ઉપભેદે ૨૦૦; આશીવિષ ૨૦૧; – મનુષ્યના ભેદે ૨૦૨. ટિપ્પણુ ર૦૩ ૩. જીવપરિણામે ... ... ૨૦૬ ૧. ગતિ પરિણામ ૨૦૭; ૨. ઇન્દ્રિય-પરિણામ ૨૦૯; ૩. કષાય-પરિણામ ૨૧૧; ૪. લેશ્યા-પરિણામ ૨૧૩; ૫. ગપરિણામ ૨૧૬; ૬. ઉપગ – જ્ઞાન – પરિણામ ૨૧૬; – પ્રત્યક્ષ -પરોક્ષ ૨૧૭; –મતિજ્ઞાન ૨૨૦; –મૃતજ્ઞાન ૨૩૧; – બાર અંગ ૨૩૧; –અંગાદિ વિષે પરચૂરણ ૨૫૨; – લૌકિક શ્રત ૨૬૩; - નિલંવ ૨૬૬; – અવધિજ્ઞાન ર૬૭; – કેવળજ્ઞાન – છાસ્થ અને કેવળી ૨૭૨; ૭. પ્રમાણ – નય ર૭૫: ૮, દર્શન- પરિણામ ૨૭૮; ૯. ચારિત્ર – પરિણામ ૨૮૦; – અગારધર્મ ૨૮૧; -નિગ્રંથ ૨૮૫; - મુંડ ૨૮૯; – આચાર ૨૯૦; - અણગારના ગુણદેષ ૩૦૦; – અણગારના આહાર-ઉપાશ્રય ૩૦૩; – અણુગારનાં વસ્ત્ર -- પાત્ર – રજોહરણ ૩૧૦; - પ્રતિલેખના ૩૧૮; - વિહાર ૩૨૦; ૧૦. વેદ – પરિણામ ૩૨૨ ટિપ્પણ – ૧. ચક્ષુ ૩ર૪; ૨. અનંતાનુબંધી ૩૨૪; ૩. યોગ ૩૨૪; ૪. પ્રત્યક્ષ – પરોક્ષ ૩૨૫; ૫. અવધિજ્ઞાન ૩૨૫; ૬. શ્રુતજ્ઞાન ૩૨૨; ૭. જ્ઞાન – દષ્ટાંત ૩૨૬, ૮. અંતદશા-અનુત્તરપાતિક દશા ૩૨૬, ૯. નિદવ ૩ર૭; ૧૦. બહુરત ૩૨૮; ૧૧, જીવ-પ્રાદેશિક નિદ્ધવ ૩૩૦; ૧૨. અગ્યક્તિક નિદ્ભવ ૩૩૧; ૧૩. સામુદિક નિદ્ભવ ૩૩૨; ૧૪. કંકિય નિહનવ ૩૩૩; ૧૫. રાશિક નિહુનવ ૩૩૪; ૨૬. અબદ્ધિક નિનવ ૩૩૫; ૧૭. અક્રિયાવાદી ૩૩૫; ૧૮. નચ ૩૩૭; ૧૯. ઉગમ-દેષો ૩૩૮; ૨૦. ઉત્પાદન-દોષો ૩૩૯; ૨૧. એષણાના દોષો ૩૪૦; રર. સર્વતો-ભદ્રા-પ્રતિમા ૩૪૧; ૨૩, ભદ્રોત્તર-પ્રતિમા ૩૪૨; ૨૪. ભિક્ષુ-પ્રતિમા ૩૪૩; ૨૫. ૫રવૈયાનૃત્ય-કર્મ-પ્રતિમા ૩૪૩; ૨૬. ૯૨ પ્રતિમા ૩૪૪ 2010_03 Page #10 -------------------------------------------------------------------------- ________________ ૪. જીવની સ્થિતિ .. • ૩૪૫ ૧. સ્થિતિના ભેદે ૩૪૫; ૨. સર્વ જીની સ્થિતિ ૩૪૯; ૩. નારકોની સ્થિતિ ૩૫૦; ૪. ભવનપતિની સ્થિતિ; ૫. સ્થાવર કાયાદિની સ્થિતિ ૩૫૮; ૬. વૈમાનિકની સ્થિતિ ૩૬૦ ૫. જીવ વિષે વિવિધ (દંડક વિચાર) .... ••• ૩૭૩ ૧. શ્વાસેચ્છવાસ-આહાર ૩૭૩; ૨. મરણ૩૮૧; ૩. સમુદ્ઘાત અને વિદુર્વણા ૩૮૮; ૪. નિ અને કુલ ૩૯૦; ૫. જન્મ ૩૯૪; ૬. ઉપપાત અને ઉર્તના ૩૯૭; ૭. ઉપધિ, કર્મ અને પરિગ્રહ ૩૯૮; ૮. શરી૨ ૩૯૯; – શરીરત્પત્તિ અને નિવર્તન ૩૯; – ભેદે, સ્વામી, અને અવગાહના ૩૯૯; – શરીરના વદિ ૪૦૬; –કેટલીક વિશેષ બાબતો ૪૦૭; ૯, સંઘયણ ૪૦૮; ૧૦. સંસ્થાન ૪૦૯, ૧૧. ક્રિયા ૪૧૭; ૧૨. સંજ્ઞા-અભિલાષ ૪૧૬; ૧૩. ગતિ-અગતિ ૪૧૭; ૧૪. આવાસ ૪૨૦૧૫. વિશેષ પ્રકારે ભેદો ૪૨૬; ૧૬. કામ, પાપસ્થાન, દંડપ્રયોગ અને કરણ ૪૨૯; ૧૭. પ્રણિધાન, ગુપ્તિ અને અગુપ્તિ ૪૩૧; ૧૮. સદ્ધિ ૪૩૩; ૧૯. પરચૂરણ ૪૩૭; –ભાવ ૪૩૭; –વેદનાદિ ૪૩૭–વિગ્રહ ૪૩૮; – સમવસરણ ૪૩૯; યુગ્મ ૪૩૯ ટિપ્પણ:- ૧. ૮૪ લાખ યોનિદ્વાર ૪૪૦; ૨. ઉપપાત અને ઉદ્વર્તના દંડક ૪૪૧; ૩. અવગાહના ૪૪૧; ૪. ક્રિય શરીરને લગતા પ્રશ્નોત્તર ૪૪૨; ૫. સંસ્થાન ૪૪૨; ૬. તેજસની અવગાહનાદિ ૪૪૩; ૭. આવાસ ૪૪૪; ૮. ક્રિયાવાદી વગેરે ૪૪૫; ૯. અક્રયાવાદી ૪૪૮ ૬. દેવનિકાય ••• ... ૪૪૯ ૧. સામાન્ય બાબતો ૪૪૮; ૨. ભેદ ૪૫૩; – ભવનપતિ ૪૫૩; –પરમાધાર્મિક ૪૫૪; –વાણવ્યંતર ૪૫૫; - જ્યોતિષ્ક ૪૫૫; –ચંદ્ર-સૂર્ય ૪૫૬; –નક્ષત્રો ૪૬૩; –ગ્રહ ૪૬૭; –તારા ૪૬૮; – વૈમાનિક દેવો ૪૬૯; – વિમાનના પ્રસ્તર અને વિમાનની સંખ્યા ૪૭૦; – લોકાંતિક દેવ ૪૭૩; વિમાનોનું સ્વરૂપ ૪૭૫; વિમાન વિશે પરચૂરણ ૪૭૮; ૩. દેવેન્દ્રો ૪૭૯; ૪. લોકપાલ ૪૮૩; ૫. દેવેની મહારાણીએ ૪૮૬; ૬. સામાનિક દેવ ૪૯૦; 2010_03 Page #11 -------------------------------------------------------------------------- ________________ ૨ ૭. અનીક – દેવસેન્ચ ૪૯૧; ૮. ઉત્પાત - પર્વત કલ્પ: ૯. રાજધાનીમાંની સભાઓ વગેરે ૪૭ દિપણુ – ૧. તિષ્ક ૫૦૧; ૨. દક્ષિણાર્ધ-ઉત્તરાર્ધના ચંદ્રો ૫૦૨; ૩. સૂર્યતાપના ૧૯૦૦ એજન પ૨; ૪. ચંદ્રની વધઘટના ભાગ પ૦૨; ૫. સૂર્યમંડલ ૫૦૩; ૬. ૬૦ મુહૂર્ત ૫૦૪; ૭. સૂર્ય કેટલો દૂર દેખાય ૫૦૪; ૮. છાયાનું માપ ૫૦૫; ૯. મંડળની લંબાઈ–પહેળાઈ; ૧૦. સર્વાત્યંતર મંડળે ઉદય ૫૦૫; ૧૧. ૧૮૨ મંડળ ૫૦૭; ૧૨. દિનમાન અને વિમાનની વધઘટ પ૦૭; ૧૩. પ૬ નક્ષત્રો ૫૦૮; ૧૪. નક્ષત્ર અને ચંદ્રને યોગ ૫૦૯; ૫. વૈમાનિક વિમાનના પ્રસ્તર ૫૧૦; ૧૬. સધર્મ અને ઈશાનનાં વિમાનો ૫૧૦; ૧૭. લોકાંતિક દેવો ૫૧૨; ૧૮, પ્રત્યેન્દ્ર ૫૧૨; ૧૯. દેવેની સભાઓ ૫૧૩ ૭. નરક અને ના૨ક ••• ૫૧૪ ૮. અછવાસ્તિકાય... ... ૫૧૮ ૧. અજીવના ભેદો ૫૧૮; ૨. અજવારિતકાચનું સ્વરૂપ ૫૧૯; ૩. કાલ પર૦; ૪. પગલાસ્તિકાય પ૩૧; –સ્વરૂપ પ૩૧; –ભેદે ૫૩૧; –પરિણામે પ૩૩; –ચલન-પ્રતિઘાત પ૩૫; –સંઘાત અને ભેદ આદિ પ૩૫; –મુગલવર્ગણાઓ પ૩૬; –શબ્દાદિ ૫૪૪ ટિપ્પણ:-:૧. ધર્માસ્તિકાયના દેશપ્રદેશ-૫૪૮; ૨. અદ્ધાસમચ ૫૪૮; ૩. સમયક્ષેત્ર પ૪૯; ૪. અવમાત્ર પર્વ ૫૪૯; ૫. અતિરાત્ર પર્વ ૫૪૯; ૬. ચંદ્રસંવત્સર ૫૪; ૭. યુગસંવત્સરના ભેદે પપ૦; ૮. બદ્ધ અને નબદ્ધ પાધંસ્કૃષ્ટ પપ૦ ખંડ ૩ જે ગણિતાનુગ (ભૂગોળ) ૧. લોક-અલોક . ૧. લોક અને અલોકના પ્રકારો પપ૩; ૨. પરસ્પર વિરોધીનો સમાવેશ ૫૫૪; ૩. લોકની સ્થિતિ–વ્યવસ્થા ૫૫૫; ૪. વિવિધ ૫૫૭ ટિપ્પણ:- ૧. ચૌદરજજુ પ્રમાણ લોક પ૬૩; ૨. ધરતીકંપ બાબત બૌદ્ધ માન્યતા ૫૬૩ 2010_03 Page #12 -------------------------------------------------------------------------- ________________ ૨. દ્વીપસમુદ્રાધિકાર ... પ૬૪ ૧. જંબુદ્વિપ પ૬૪; –વૃક્ષ પ૬૪; –જગતી ૫૬૫; –મેરુ પર્વત ૫૬૬; –જબૂદ્વીપના વર્ષો –ક્ષેત્રો ૫૦; –જબૂદ્વીપની કર્મ-અકર્મ ભૂમિ પ૭૩; ચક્રવતના વિજયે પ૭૫; -રાજધાનીઓ પ૭૬; –જંબુદ્વીપના વર્ષધર પર્વત પ૭૭; –જંબુદ્વીપના વૈતાઢય પર્વત પ૮૦; –જબૂદ્વીપના વક્ષસ્કાર આદિ પર્વત પ૮૨; –જબૂદ્વીપમાંનાં ફૂટ ૫૮૬; –ન્જબૂદ્વીપમાંના હદો પ૯૩; –ન્જબૂદીપની નદીઓ ૧૯૭; -જબૂદ્વીપના પ્રકાશક-સૂર્ય-ચંદ્રાદિ ૬૦૪; -જંબુદ્વીપમાં કાળ, આયુ વગેરે ૬૦૭; –જબુદ્વીપનાં તીર્થો ૬૦૯; ૨. લવણ સમુદ્ર ૬૦૯; લવણ સમુદ્રનું મા૫ ૬૦૯; –લવણ સમુદ્રની જગતી ૬૧૦; – પાતાળ કળશે ૬૧૧; – વેલંધર દેવ અને આવાસ પર્વતો ૬૧૨; - અંતરદ્વીપ ૬૧૫; –લવણસમુદ્રના સૂર્ય વગેરે ૬૧૭; ૩. ઘાતકી ખંડ ૬૧૮; –માપ-વેદિકા ૬૧૮; – ધાતકી વૃક્ષ તથા મેરુ ૬૧૯; – ક્ષેત્રો, પર્વતો, નદીઓ વગેરે ૬૨૦; -ધાતકીખંડમાં જબુદ્વીપ જેવું ૬૨૮; ૪. કાલેદ સમુદ્ર ૬૪૦; ૫. પુષ્કરવર કપાઈ ૬૪૧; ૬. મનુષ્યક્ષેત્ર ૬૪૩; ૭. અઢી દ્વીપ બાહ્ય લોક ૬૪૫-માનુષોત્તર પર્વત ૬૪૫; –નીશ્વર વિષે વિચાર ૬૪૬; -૨ચક દ્વીપ ૬૫૧; -માંડલિક પર્વતો ૬૫૩; –અસંખ્યાતમો જંબુદ્વીપ ૬૫૪; –અરુણોદય સમુદ્ર ૬૫૪ ટિપ્પણ:- ૧. જંબદ્વીપ ૬૫૫; ૨. જગતી ૬૫૫; ૩. દ્વારનું અંતર ૬૫૫; ૪. મેરુ પર્વત ૬૫૬; ૫. અભિષેકશિલાઓ ૬૫૭; ૬. જંબુદ્વીપના વર્ષો – ક્ષેત્રો ૬૫૭; ૭. ભરત અને ઐવિત ક્ષેત્રે ૬૫૮; ૮. હિમવંત અને હિરણયવંત ક્ષેત્ર ૬૫૮; ૮. હરિવર્ષ– રમ્યગ્દર્ષ ક્ષેત્રો ૬૫૮; ૧૦. વિદેહ ક્ષેત્ર ૬૫૯, ૧૧. દેવકુર અને ઉત્તરકુર ૬૫૯; ૧૨. કમ– અકર્મભૂમિ ૬૬૦; ૧૩. ચક્રવર્તી વિજય ૬૬૦. ૧૪. વર્ષધર પર્વત ૬૬૦; ૧૫. વિતાઢય પર્વતો ૬૬૧; ૧૬. વક્ષસ્કાર પર્વતો ૬૬૨; ૧૭, મહાવિદેહના વક્ષકાર પર્વત ૬૬૨; ૧૮. જંબુદ્વીપનાં કૂટે ૬૬૩; ૧૯. જમ્બુદ્વીપના હદો ૬૬૪; ૨૦. દેવકુફ ઉત્તરકુરુના હદે ૬૬૫; ૨૧. જંબુદ્વીપના 2010_03 Page #13 -------------------------------------------------------------------------- ________________ પ્રપાત હદો ૬૬૫; ૨૨. જંબુદ્વીપની નદીઓ ૬૬૬; ૨૩. હદોનાં દ્વારા અને નદીઓ ૬૬૭; ૨૪. નદીઓનાં વહન, નાળચાં અને ઊંડાઈ ૬૬૭; ૨૫. નદીઓ અને તીર્થકર, ચક્રવતી વગેરે ૬૬૯; ૨૬. નદીને કિનારે આઠ આઠ ૬૬૯; ૨૭. લવણસમુદ્ર ૬૭૦; ૨૮. પાતાળકળશે '૬૭૧; ૨૯. વેલંધર નાગરાજે ૬૭૧; ૩૦. અંતરદ્વીપનાં અંતર ૬૭૨; ૩૧. ધાતકીખંડ ૬૭૨; ૩૨. ઘાતકી વૃક્ષ તથા મેરુ ૬૭૪; ૩૩. પુષ્કરવર હીપાઈ ૬૭૪; ૩૪. મનુષ્યક્ષેત્ર ૬૭૫; ૩૫. અદી દ્વીપથી બાહ્ય લોક ૬૭૬ ખંડ ૪ થે - મહાપુરુષે ૧. સામાન્ય બાબતો ••• ૬૭૯ - ૧. મહાપુરુષો ૬૭૯; ૨. આરતને જન્મ વગેરે ૬૮૧; ૩. તીર્થ કરને અતિશય ૬૮૩; ૪. તીર્થકરોને ઉપદેશ ૬૮૫ ૨. કુલકરે -લોકવ્યવસ્થાપકે .. ... ૬૮૭ ૧. ભરતવર્ષના ૬૮૭; એરવતમાં ૬૮૯ ટિપણ - ૧. ચક્રવતી ૬૯૦; ૨. તીર્થંકરના અતિશય ૬૩૦; ૩. કુલકરે ૬૯૨; ૪. આ અવસર્પિણીના કુલકર ૬૯૪ ૩. તીર્થકરે ... ... ... ૬૯૬ ૧. ભરતવર્ષની વર્તમાન અવસર્પિણીના તીર્થકરે ૬૯૬; -પૂર્વભવનાં નામ ૬૯૬; –નીર્થકરનાં નામ ૬૯૬; –માતાનાં નામ ૬૯૬; –પિતાનાં નામ ૬૯૮; –દીક્ષાસ્થાન ૬૯૮; –પ્રથમ ભિક્ષા દેનાર ૬૯૮; -ચૈત્ય વૃક્ષ ૭૦૦; –કલ્યાણકનાં નક્ષત્રો ૭૦૦; –પાલખી ૭૦૦; –પ્રથમ શિષ્ય ૭૦૨; –પ્રથમ શિગ્યા ૭૦૨; કેટલા સાથે દીક્ષા ૭૦૨;-વર્ણ૭૦૨;-ઊંચાઈ ૭૦૪; –ગૃહસ્થપર્યાય ૭૦૪; -સર્વાયુ ૭૦૫; –ગણ અને ગણધર ૭૦૫; -શ્રમણ-શ્રમણ-શ્રાવિકા ૭૦૭; -શ્રાવક–વાદી-જિન ૭૦૮; –અવધિજ્ઞાની–મન:પર્યાયીચતુર્દપૂર્વે ૭૧૦;-વૈકુર્વિકે-અનુત્તરૌપપાતિક-અંતર ૭૧૨ 2010_03 Page #14 -------------------------------------------------------------------------- ________________ ૨. તીર્થંકર વિષે વધુ માહિતી ૭૧૪; –સામાન્ય ૭૧૪; -મહાવીર ૭૧૯; –મહાવીરના ગણધરો ૭૨૩; –મહાવીરના સમકાલીને ૭૨૪; ૩. ભારતવર્ષની ઉત્સર્પિણીની ચોવીશી ૭રપ; ૪. ભાવી તીર્થકર વિમલવાહન ૭૨૭ ૫. એરવતવર્ષની વીશી ૭૩૨ ટિપ્પણ:- ૧. તીર્થક વિષેની બૌદ્ધ માન્યતા ૭૩૩; ૨. દિગંબર મતે માતાઓનાં નામમાં મતભેદ ૭૩૪, ૩. કલ્યાણકનાં નક્ષત્રો ૭૩૪; ૪. કુમારવાસના અર્થ વિશે મતભેદ ૭૩૫; ૫. મલિ તીર્થંકર વિષે મતભેદ ૭૩૮; ૬. મહાવીરના પ્રથમ છ ભવ ૭૩૮; ૭. મહાવીરના ગણધરે ૭૩૯; ૮. નવ જીવો ૭૪૦; ૯. આઠ રાજાઓ ૭૪૨; ૧૦. આગામી ઉત્સર્પિણના તીર્થકર ૭૪૩ ૪. ચક્રવતીએ ... ૧. ચક્રવતી વિષે સામાન્ય ૭૪૬; ૨. ચક્રવતની ત્રદ્ધિ ૭૪૯ - ૫. બળદેવ- વાસુદેવ અને પ્રતિવાસુદેવ .. ... ઉપર ૧. ભારતવર્ષના આ અવસર્પિણીના ૭૫૨; ૨. ભરતવર્ષના ભાવી બળદેવાદિ ૭૫૭; ૩. એરવતના બળદેવાદિ ૭૫૮ ટિપ્પણ- શાલાકાપુરૂષ ૭૫૮ ૬. સામાન્ય મહાપુરુષે ... ' ... .. ૭૬૦ ખંડ ૫ મે સંઘવ્યવસ્થા ૧. સંઘયવસ્થા ... .. ૭૬૩ ૧. સંઘ ૭૬૩; ૨. પ્રવ્રજ્યા ૧૩; ૩. આચાર્યોપાધ્યાય ૭૬૯; ૪. ગણી કેવા હોય ? ૭૭૨; ૫. આચાર્યોપાચાયના અતિશય ૭૭૧; ૬. કલહનાં કારણે અને નિવારણ ૭૭૧; ૭. ગણુ છોડવાનાં કારણે ૭૭૩; ૮. શિષ્ય અને સ્થવિર ૭૭૪; ૭. અનુજ્ઞા વગેરે ૭૭૫; ૧૦. દુષ્ટ શિષ્ય ૭૭૬; ૧૧. વ્યવહાર ૭૭૬; ૧૨. કલ્પ ૭૭૭; ૧૩. સમાચારી ૭૭૯; ૧૪. સંગવિસભાગ ૭૮૦; ૧૫. 2010_03 Page #15 -------------------------------------------------------------------------- ________________ १३ • ૮૧૫ નિગ્રંથ નિર્ગથીના નિયમ ૭૮૧; ૧૬. વાચના ૭૮૩; ૧૭. આરાતના ૭૮૪; ૧૮. વંદના ૭૮૬ દિપણ - ૧. ચતુર્વિધ સંઘ ૭૮૭; ૨. પ્રવજ્યા ૭૮; ૩. પડક-નપુંસકાદિ ૭૮૯; ૪. પ્રવજ્યાના પ્રકારોનાં ઉદાહરણ ૧૭૮૯; ૫. ગણીની સંપત્તિના ભેદે ૭૯૫; ૬.વાચનાનો કાલક્રમ ૭૯૬; ૭. ગણ છોડવાનાં કારણે ૭૯૬; ૮. પાંચ પ્રકારના વ્યવહાર ૭૯૭; ૯. કલ્પસ્થિતિના ભેદો ૭૯૭; ૧૦. જિનકલ્પ ૭૯; ૧૧. સ્થવિરકલ્પ ૮૦૪; ૧૨. સમાચારી ૮૦૪; ૧૩. સમાચારીના દશ ભેદે ૮૦૫; ૧૪. કાલવિષયક અનુગદ્વાર ૮૦૭; ૧૫. સંગના બાર પ્રકાર ૮૦૮; ૧૬. કૃતિકર્મના બાર આવર્તે ૮૧૦ ખંડ ૬ ઢો પુરુષપરીક્ષા ૧. પુરુષના પ્રકારે... ૧. બે ભેદ અને ત્રણ ભેદ- બુદ્ધ અને મૂઢ ૮૧૫-ત્રણ કેદ ૮૧૬; –પુરુષ ત્રિભંગી ૮૧૭; ર. પુરુષની ચતુર્ભગીઓ ૮૧૮; –ઉન્નત-પ્રાણત ૮૧૮; શુદ્ધ અશુદ્ધ ૮૧૯; સાચે-જૂઠ ૮૨૦; –ભદ્ર-અભદ્ર-દષદશી આદિ ૮૨૧; –દીન અદીન ૮૨૪; –આર્ય અનાર્ય ૮૨૫; -કલ-દઢ ૮૨૬; –સ્વાથી પરાથી ૮૨૬; –દેવી ૮૨૮; વિશ્વાસી અવિશ્વાસી ૮૨૮; –જાતિસંપન્ન ૮૨૯; -સેવા કરનાર ૮૩૧; સ્વાથપરાથી, સુરત–દુર્ગત આદિ ૮૩૨; - હી સત્વ આદિ ૮૩૫; –ઘા કરનાર, શ્રેયસ્કર આદિ ૮૩૫; -નિકૃષ્ટ–અનિકૃષ્ટ, બુધ-અબુધ આદિ ૮૩૭; -મિત્ર–અમિત્ર, મુક્ત-અમુક્ત આદિ ૮૩૮; . ૩. પાંચ ભેદ ૮૩૯ ટિપ્પણ- બૌદ્ધ પરંપરા સાથે સરખામણી ૮૩૯ ૨. પુરુષ વિશેષના ભેદ • ૮૪૪ ટિપણુ ૮૪૮ ૩. પુરુષની ઉપમાઓ • ૪૯ ૧. વૃક્ષની તથા વૃક્ષ સંબંધીની ઉપમા ૮૪૯; ૨. વિશ્વની ઉપમા ૮૫ર; ૩. ફૂટગ્રહની ઉપમા ૮૫૪; ૪. શંખ, ધૂમશિખા 2010_03 Page #16 -------------------------------------------------------------------------- ________________ १४ અને વનખંડ ૮૫૪; ૫. માર્ગ, યાન યુગ્મ આદિ ૮૫૫; ૬. મેઘ, ૮૫૭; ૭. ઋષભ ૮૫૯૬ ૮. હાથીસિંહ-પક્ષી ૮૬૦૬ ૯. સેના ૮૬૩; ૧૦. કથક ૮૬૪; ૧૧. કુંભ ૮૬૬; ૧૨. પાણી; ૧૩. કટ, ત્રણ ૮૬૮; ૧૪. આચાર્યાં વગેરેની ઉપમા ૮૬૯ ટિપ્પણ- બૌદ્ધ પરંપરા સાથે સરખામણી ૮૭૨ ૧. વ્યાકરણ ૨. સ્વરમડલ ૩. કળાએ ૪. સખ્યાન ૫. શ્રેણી ખડ ૭ મા વિવિધ 2010_03 *** ⠀⠀⠀⠀ ... વિષ્ણુ :- દ્રવ્ય વગેરે ૮૮૭ ટિણ:- શ્રેણીના ભેદો ૮૮૮ ૬. પરચૂરણ ૧. ઉત્પાદ વ્યય ૮૯૦; ૨. અલ્પવૃષ્ટિ-મહાવૃષ્ટિનાં કારણેા ૮૯૦; ૩, આશ્રય ૮૯૧૬ ૪. સૂતેલે કેવી રીતે જાગે ૮૯૨; પુ. અ'ત–અન'ત ૮૯૨; ૬. વૈદક શાસ્ત્ર ૮૯૨; ૭. ક્રૂડનીતિ વગેરે ૮૯૩ વિષ્ણુ :– ૧. આનંતના ભેદે ૮૯૪; ૨. છેદનના ભેદ ૮૯૪; ૩. આશ્ચર્યોંના ભેદો ૮૯૪; ૪. અનંતના ભેદો ૮૯૬ - સૂચિ .: *** : ... Que ૯૧૯ ૯૯૩ << ૦ ૮૯૯ Page #17 -------------------------------------------------------------------------- ________________ કરવા માટે મા રહેલ તે તેને માળા માટે જ તેમાં ઉપઘાત ૧. માતાવિક ૩૫ત્રમ - ૩૬ic: આજથી બાર-તેર વર્ષ પહેલાં સ્થાનાંગ અને સમવાયાંગ એ બે અંગ ગ્રન્થને અનુવાદ પૂંજાભાઈ જૈન ગ્રન્થમાળામાં પ્રકાશિત કરવા માટે આપી રાખેલે; પણ લડાઈની મેંઘવારી અને કાગળની અછતને કારણે પડી રહેલ તે હવે પ્રકાશિત થાય છે એનો આનંદ મળે છે. પૂ. પં. બેચરદાસજીએ ઉક્ત માળા માટે જ્ઞાતાધર્મકથા અને ઉપાસકદશા એ બંને પ્રત્યેના અનુવાદો કરી આપેલ તેમાં તેમણે શબ્દશઃ અનુવાદને બદલે સારાત્મક અનુવાદ કરવાની શૈલી સ્વીકારી હતી. એ જ શૈલીનો વિકાસ શ્રી. ગોપાલદાસે તેમના અનુવાદમાં કર્યો છે. પણ સ્થાનાંગ અને સમવાયાંગ એ બે અંગગ્રન્થો બધા અંગમાં ભાત પાડે તેવી અનોખી શૈલીમાં રચાયા છે; તેથી સારાત્મક અનુવાદ શક્ય ન હતો. એ બંને ગ્રન્થોમાં તેનું નિરૂપણ વિવેચનાત્મક શૈલીમાં નહિ પણ પ્રતિપાદ્ય વિષયની ગણતરી કરીને કરવામાં આવ્યું છે, એટલે કે, પ્રતિપાઘ વિષયનું નિરૂપણ ભેદપ્રતિપાદન દ્વારા કરવામાં આવ્યું છે. આથી સાર આપવો શક્ય ન હતો; એક પણ વસ્તુ છેડી શકાય તેમ ન હતી; એટલે મેં આમાં સ્વતંત્ર શૈલી અપનાવી છે. સ્થાનાંગમાં એકવિધથી માંડીને દશવિધ સુધીની વસ્તુઓની ગણતરીઓ ક્રમશઃ દશ સ્થાને અથવા દશ અધ્યયનમાં આપવામાં આવી છે. ત્યારે સમવાયાંગમાં દશથી આગળ પણ એવી ગણતરીને લઈ જવામાં આવી છે. આથી વિષયના પ્રતિપાદનમાં વસ્તુ-સંગતિના ક્રમને બદલે ભેદ-સંગતિના ક્રમને સ્વીકાર્યો છે. પરિણામે, જે કાંઈ વસ્તુ એક હોય, તે એક સાથે ગણી દીધી છે અને તે જ પ્રમાણે વિષયને બદલે સંખ્યાને મહત્ત્વ આપીને અને ગ્રન્થમાં પ્રતિપાદન થયું છે. પરિણામ શ્રી સારાત્મક અનામી નહિ પણ પ્રતિષ વિષ 2010_03 Page #18 -------------------------------------------------------------------------- ________________ १६ એ આવ્યું છે કે, જીવ જેવી કેાઈ પણ એક વસ્તુનું સમગ્રભાવે પ્રતિપાદન કેવું છે એ જાણવું અઘરું થઈ પડે છે. એકેક કે બબ્બે કે શ દશ કઈ કઈ વસ્તુઓ છે, તેમનું સંકલન કરીને મૂકવામાં સ્મૃતિને સરલતા પડે એ હેતુ હોય; પણ એથી સમગ્રભાવે કેાઈ પણ એક વિષયનું સંકલન કાણુ થઈ પડે છે. સ્મૃતિઝવીએ માટે આ બન્ને ગ્રંથા ઉપકારક જરૂર થયા હશે; પણ આજે સ્મૃતિ ઉપર એવે અનાવશ્યક ભાર આપવાને કશું જ કારણ નથી. વળી એકથી શ સુધીની સંખ્યામાં સ્થાનાંગ અને સમવાયાંગમાં ઘણું જ સરખાપણું છે. એટલે એ બન્ને ગ્રન્થાના પૃથક્ પૃથક્ અનુવાદોને બદલે મેં અન્ને ગ્રન્થાનો અનુવાદ એકસાથે કરવાનું ચિત માન્યું અને સંખ્યાના પ્રાધાન્યને બદલે વિષયનું પ્રાધાન્ય સ્વીકાર્યું છે. એટલે કે આ અનુવાદમાં વિષયાનું વર્ગીકરણ કરીને તેમની ગેાઠવણી કરી છે. અને જ્યાં સ્થાનાંગ અને સમવાયાંગનું પ્રતિપાદન સરખું છે, ત્યાં બન્ને ગ્રન્થેાના સૂત્રાંકો આપી દીધા છે; વસ્તુનું પુનરાવર્તન કર્યું નથી. વીકરણ કરવામાં ત્રુટિ રહેવા સંભવ છે; અને એવા પણ સ ંભવ છે કે અમુક વર્ગમાં મૂકેલી અમુક વસ્તુને ખીજા વર્ગમાં મૂકી શકાય. પણ એકંદર જે વર્ગીકરણ કર્યું" છે, તે સંગત છે, એમ મને લાગે છે, મૂળના શબ્દોની વ્યાખ્યા જ્યાં જરૂરી હતી ત્યાં આવા - શ કરીને અથવા કૌંસમાં આપી છે. જ્યાં જરા વધારે વિવરણુની આવશ્યકતા હતી, ત્યાં તેનું વિવરણુ કરીને પાનાની નીચે આપી દીધું છે, અને જ્યાં લાંખા વિવરણુની આવશ્યકતા હતી, ત્યાં તેમ કર્યું છે. પશુ તેવા લાંબા વિવરણને ‘ટિપ્પણુ’ના નામે પ્રત્યેક પ્રકરણના અંતે આપ્યું છે. વળી આ ગ્રન્થેામાં આવતા અનેક વિષયે જૈનાગામેામાં અન્યત્ર પણુ મળી આવે છે તેની પણ નોંધ ટિપ્પણમાં લીધી છે. આ રીતે આ અનુવાદ માત્ર શુષ્ક ગણતરીના નથી રહ્યો. બૌદ્ધ પિટકામાં અંગુત્તરનિકાય અને પુગલ-પઞત્તિ એ મને ગ્રન્થા પણુ આ અંગપ્રગ્ન્યાની શૈલીમાં જ લખાયા છે; એટલું જ નહિ 2010_03 Page #19 -------------------------------------------------------------------------- ________________ १७ પશુ આ બંને ગ્રન્થાનું અને તેમનું વિષયસાદશ્ય પણુ ઘણે ઠેકાણે છે. એથી મેં ટિપ્પણુમાં અને પાનાની નીચે એ ગ્રન્થા સાથે તુલના પણુ કરી છે. આથી બાર વર્ષ પહેલાંના મારા અનુવાદમાં એ સમયની મારા જ્ઞાનની મર્યાદા પ્રમાણે મેં પ્રયત્ન કર્યાં છે. આજે ફરી આ મન્થાને અનુવાદ કરવાનેા હોય, તે તેમાં ઘણી નવી સામગ્રી ઉમેરવાને અવકાશ છે એમ મને આ અનુવાદ - ગ્રન્થનાં પ્રૂફ઼ તપાસતાં જણાયું છે. પણ એ ઇચ્છાનું સવરણ કર્યાં વિના છૂટકા હતા નહિ. કારણ, તેમ કરવા જતાં એ ભાગ જેટલા દળમાં પ્રકાશિત થતા આ ગ્રન્થનું કદ કદાચ ચાર ભાગ જેટલું થઈ રહેત; અને એમ કરવું તે ગ્રન્થમાલાની મર્યાદાની બહાર થઈ જાત. તેમાં પ્રકાશિત થયેલા બીજા ગ્રન્થામાં અપનાવાયેલી મધ્યમમાગી શૈલી —— બહુ લાંબું નહિ તેમ બહુ ટૂંકું પણ નહિ ~ ના ભંગ થાત અને છપાતાં ખીજો વધુ સમય સહેજે નીકળી જાત. એટલે જે રૂપે તૈયાર હતા તે જ રૂપે તેને ધ્યાનમાં આવેલી બ્રાન્તિઓ દૂર કરીને છપાવી દીધા છે. આમાં બ્રાન્તિ નહિ જ રહી હોય એવા દાવા કરી શકતા નથી; વિદ્વાનો તે શેાધે અને મને સૂચવે એવી વિનંતી છે. આ અનુવાદ આગમાય સમિતિની આવૃત્તિ ઉપરથી તૈયાર કરવામાં આવ્યા છે અને સૂત્રાંકે તેના જ રાખ્યા છે. પૂ. મુનિરાજ શ્રી પુણ્યવિજયજી આગમાનાં નવાં સંસ્કરણા તૈયાર કરે છે, એથી મૂળપાઠની શુદ્ધિ થવાના ઘણા સંભવ છે. પણ આ બન્ને ગ્રન્થા પૂરતું તે। સામાન્યપણે કહી શકાય કે, ભાષાની દૃષ્ટિએ મહત્ત્વનાં પાઠાંતરે મળી આવવા સંભવ છે; પણ વસ્તુની દૃષ્ટિએ વિશેષ ક્રૂર પડવાના ઘણા જ એ સભવ છે. એટલે નવી આવૃત્તિની દૃષ્ટિએ પણ આ અનુવાદમાં વિશેષ ફેર પડે એમ મને લાગતું નથી. આગમાય સમિતિની આવૃત્તિમાં કાઈ કારણે આધારભૂત પ્રતિમાં પા છૂટી ગયાને કારણે જો ત્રુટિ રહી ગઈ હશે, તે! તે અનુવાદમાં સુધારી લેવી પડશે. સ્થા. _2010_03 Page #20 -------------------------------------------------------------------------- ________________ ૨૮ અનુવાદ કરતી વખતે મારી શંકાઓનું સમાધાન પૂ. પંડિત શ્રી સુખલાલજીએ કર્યું છે, પણ જે તેમણે આખો અનુવાદ તપાસ્યો હોત, તે ભ્રાન્તિ રહેવાને ઓછામાં ઓછો સંભવ હતે. પણ એ સમયે અમે બને બીજા સંપાદનનાં કાર્યોમાં ફસાયેલા હેઈ, મેં તેમને કષ્ટ આપવાનું ઉચિત ધાયું નહિ. આખા અનુવાદના લખાણને શ્રી. ગોપાલદાસે જોડણી અને વ્યવસ્થાની દૃષ્ટિએ ઠીક કર્યું છે અને પ્રફે પણ તેમણે જોઈ આપ્યાં છે. તે બદલ તેમને ઋણી છું. પૂ. પંડિતજીએ તે પિતા જેવા મમત્વથી મારા કાર્યમાં રસ લીધે છે; એટલે ઔપચારિક આભારવિધિ કરીને તેનું મૂલ્ય ઘટાડવા નથી માગતો. મારા વિદ્યાથી શ્રી. શ્રીનન્દનલાલ બી. એ. શાસ્ત્રીએ શબ્દસૂચી બનાવવામાં મદદ કરીને મારે મોટો ભાર હલકે કર્યો છે, તે બદલ તેમને આભારી છું. ૨. સ્થાનાંગને પરિચય સંવનવા અને સમયમર્યાદા: પરંપરા પ્રમાણે સ્થાનાંગના ઉપદેષ્ટા ભગવાન મહાવીર છે, એ વસ્તુ “સુર્ય કે તેનું મોત vમવાય' આ વાક્યથી ગ્રન્થના પ્રારંભે જ સૂચિત કરવામાં આવી છે. રાજ્યને અર્થતઃ ઉપદેશ ભગવાનને છતાં શબ્દતઃ રચના કોની છે એ બાબત મૂળ ગ્રન્થમાં કશું જ કહેવામાં નથી આવ્યું. પણ પરંપરાને આધારે ટીકાકાર વ્યાખ્યામાં કહે છે કે, સુધર્મા નામના પાંચમા ગણધરે જંબૂ નામના પિતાના શિષ્યને ઉદ્દેશીને આનું પ્રતિપ્રાદન કર્યું છે. આનો અર્થ શું? શું આપણે એમ સમજવું કે સ્વયં સુધર્માએ આ ગ્રન્થની રચના કરી ? સામાન્ય રીતે એમ મનાય છે કે, અંગગ્રન્થનું સંકલન ગણધરે કરે છે; અને ઉપલબ્ધ અંગગ્રન્થોના સંકલનકર્તા સુધર્મા સ્વામી છે. પ્રસ્તુત ગ્રન્થના સંકલનકર્તા સુધર્માને માની લઈએ તે પણ તેમણે જે રૂપે તેનું સંકલન કર્યું હશે તે જ અક્ષણ રૂપે આપણી સામે એ ગ્રન્થ છે, એમ તો કહી શકાય તેમ નથી. આ ગ્રંથની રચના જ એવી છે કે તેમાં સમયે સમયે ઉમેરણ થઈ 2010_03 Page #21 -------------------------------------------------------------------------- ________________ શકે છે, કારણ કે પ્રથમની એક વસ્તુને તેના પછીની કહેલ બીજી વસ્તુ સાથે કોઈ સંબંધ નથી. સંબંધ હોય તે માત્ર સંખ્યાને છે. એટલે સંખ્યાને ધ્યાનમાં લઈને જે નવી વસ્તુ જ્યાં ઉમેરવી હોય તે ત્યાં ઉમેરી શકાય છે. ગ્રન્થના આંતરિક અધ્યયનથી એમ સિદ્ધ પણ કરી શકાય છે કે, આમાં સમયે સમયે ઉમેરણ થયું છે. તેને નિશ્ચિત પુરાવો આ ગ્રન્થમાં આવતો સાત નિને ઉલ્લેખ છે. (પૃ. ૨૬૬). સાતમે અદ્ધિક નિનવ ભગવાન મહાવીરના નિર્વાણ પછી ૫૮૪ વર્ષ થયા છે. અને તેને ઉલ્લેખ આમાં હોવાથી એમ તે નિશ્ચિતપણે કહી શકાય છે કે ઉત વર્ષ સુધી આની સંકલનામાં યત્રતત્ર નવું ઉમેરણ થયું છે. અન્યત્ર આવતા બેટિક નિકૂવને ઉલ્લેખ આમાં નથી. બોટિક નિદ્ધવનો સમય વીરનિર્વાણ પછી ૬ ૦૯ વર્ષ છે. આથી એમ કહી શકાય કે આમાં છેલ્લે ઉમેરે ૫૮૪ વી. નિટ સુધી જ થયો છે; ત્યાર પછી નહિ. વીરનિર્વાણ ૯૮૦ અગર ૯૯૩ માં થયેલી વાલજીવાચનાના સમયે પણ આ ગ્રન્થમાં પરિવર્તન થયું હોય એમ જણાતું નથી. જે થયું હોત, તે આ ગ્રન્થની શૈલી પ્રમાણે આઠમા સ્થાનમાં આઠ નિહ્નને ઉલ્લેખ આવી ગયો હત; એટલું જ નહિ પણ આમાં આવતે અંગગ્ર અને તેમનાં અધ્યયનેનો પરિચય પણ બદલાઈ ગયો હોત. આ ઉપરથી એક એ વસ્તુ પણ નિશ્ચિત થાય છે કે, વાલભવાચના સમયે વ્યવસ્થા ગમે તે પ્રકારની કરવામાં આવી હોય, પણ તે સમયે ઉપલબ્ધ ગ્રન્થાની વસ્તુમાં ઉમેરણ કે ઘટાડે કરવામાં નથી આવ્યું. જે તેમ કર્યું હોત તે આ સ્થાનાંગમાંથી ઘણું જ સૂત્રો ઓછાં કરવાં પડત અને ઘણું નવાં ઉમેરવાં પડત. એટલે વાલીવાચનાના સંસ્કરણકર્તાએ સંકલનામાં પૂરી પ્રામાણિક્તા જાળવી છે, પિતાના તરફથી નવી વસ્તુ ઉમેરી નથી તેમ તેમને ન સમજાતી કે અણગમતી વસ્તુની ઘાલમેલ તેમણે નથી ૧. પૃ૦ ૩૨૮ માં ૫૪૪ છપાયું છે તે મુદ્રણદોષ છે; ત્યાં ૫૮૪ જોઈએ. ૨. જુઓ પૃ૦ ૨૩૧-૨૬૩ અને તેમાં આવતાં ટિપણે 2010_03 Page #22 -------------------------------------------------------------------------- ________________ - ૧ ૦ કરી, એમ માનવું રહ્યું. એટલું જ નહિ, પણ પરસ્પર વિસંગતિઓને ટાળવાનો પ્રયત્ન પણ તેમણે નથી કર્યો. એટલું જ તેમણે કર્યું છે કે તેમની સમક્ષ જે કાંઈ ઉપસ્થિત હતું તેને તેમણે વ્યવસ્થિત કર્યું. આ બધી વસ્તુ ધ્યાનમાં લઈએ તો એમ કહી શકાય કે, આ ગ્રન્થની મૂળ સંકલના ગમે તેટલી જૂની હેય અને અંતિમ સંસ્કરણ વાલી વાચનામાં થયું એમ મનાય છતાં આંતરિક પ્રમાણોને આધારે આની અંતિમ સંકલના વીર નિર્વાણુ સંવત ૧૮૪ માં થઈ અગર તે આ પ્રન્ય જે રૂપે અત્યારે મળે છે તેનું તેવું રૂપ તેને વીરનિર્વાણુ સંવત ૫૮૪માં મળ્યું. આનો અર્થ એટલે જ સમજવો જોઈએ કે તેમાં ૫૮૪ વી. નિટ પછી કશો જ ફેરફાર થયો નથી. તેની પ્રાથમિક સંકલના સુધર્મા સ્વામીએ કરી એ પરંપરાને ટીકાકાર નોંધે છે અને તેને અપ્રમાણિક માનવાને કશું જ કારણ નથી. અને તેમની મૂળ સંકલનામાં સમયે સમયે ઉમેરણ થઈને તેનું અંતિમરૂપ વી. નિ. સંવત ૧૮૪ આસપાસ નિર્મિત થયું. રજની રૉજી: સમવાયાંગમાં (સૂ૦ ૧૩૮) બાર અંગેનો પરિચય આપવામાં આવ્યા છે. તેમાં સ્થાનાંગને જે પરિચય છે તે પ્રસ્તુત પુસ્તકમાં સંગૃહીત છે જ (પૃ. ૨૩૫); એટલે તે આખો અહીં ઉતારવાની આવશ્યકતા નથી. તેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે, તેમાં એકવિધ, દ્વિવિધ યાવત્ દશવિધ જીવ અને પુગલોનું વર્ણન છે અને લેકસ્થિતિનું પણ વર્ણન છે.” સમવાયાંગે સૂચવેલ શૈલી પ્રસ્તુત અંગગ્રસ્થમાં આદિથી અંત સુધી બરાબર જળવાઈ રહી છે. એટલે કે સંખ્યાના ક્રમે એકથી દશવિધ વસ્તુઓને આમાં સંગ્રહવામાં આવી છે. આ અંગગ્રસ્થમાં દશ અધ્યયને છે અને તે બધાને સ્થાન પણ કહેવામાં આવ્યાં છે. એકવિધથી દશવિધ વસ્તુઓનો સંગ્રહ હેવાથી સામાન્ય રીતે આ આખો ગ્રન્થ દશ પ્રકરણમાં વહેંચાઈ જાય તે સ્વાભાવિક છે. દશ અધ્યયનમાંથી બીજાના ૪, ત્રીજાના ૪, ચોથાના જ અને પાંચમાના ૩ “ઉદ્દેશ” નામે ઉપવિભાગે કરવામાં 2010_03 Page #23 -------------------------------------------------------------------------- ________________ આવ્યા છે. બાકીનાં અધ્યયનના ઉપવિભાગ નથી. સ્થાનાંગનાં દશે અધ્યયને મળીને એક શ્રુતસ્કંધ આચારાંગ કે સૂત્રકૃતાંગની જેમ છે, એમ સમવાયાંગમાં કહ્યું છે. એમાં એકાધિક શ્રતસ્કંધ નથી. સમવાયાંગમાં સ્થાનાંગનાં પદોની સંખ્યા ૭૨૦૦૦ આપી છે; એટલે કે સૂત્રકૃતાંગથી બમણી. મુદ્રિત પ્રતિમાં પ્રખ્યાગ્ર ૩૭૦ ૦ છે એમ જણાવ્યું છે. પદથી શું વિવક્ષિત છે અને જેટલાં પદો સમવાયાંગમાં સ્થાનાંગતર્ગત બતાવ્યાં છે તે કેવી રીતે ગણવાં, તે વિષેનું સ્પષ્ટીકરણ સાધનોને અભાવે થઈ શકે તેમ નથી. પણ એટલું તો કહી શકાય છે કે, સમવાયાંગમાં અંગપ્રત્યેનાં પદોની, આચારાંગનાં ૧૮૦૦૦ પદોથી ઉત્તરોત્તર બમણી બમણી સંખ્યા, સમવાયાંગ સુધીની આંપવામાં આવી છે, તે વસ્તુ સ્થિતિનું સામાન્ય સૂચન કરવા પૂરતી પણ સત્ય હશે કે કેમ તે પણ સંદિગ્ધ છે. સ્મરણ કરવું સરલ થઈ પડે એ દષ્ટિએ જેમ જેન અંગગ્રન્થમાં સ્થાનાંગ અને સમવાયાંગ જેવા અખંડ ગ્રન્થોની રચના કરવામાં આવી છે, તે જ પ્રમાણે બૌત્રિપિટકમાં અંગુત્તર નિકાય અને પુગ્ગલપષ્મત્તિની રચના કરવામાં આવી છે. તે બન્નેમાં પણ પ્રસ્તુત જૈનગ્રન્થોની જેમ સંખ્યાને મુખ્ય માનીને પ્રતિપાઘ વિષયોનું સંકલન કરવામાં આવ્યું છે. અંગુત્તરમાં (અંકેત્તર) એકનિપાત, દુકનિપાત એમ એકાદસકનિપાત એટલે કે એકથી માંડીને અગિયાર સુધીની સંખ્યામાં ક્રમશઃ વસ્તુઓની ગણતરીઓ આપવામાં આવી છે. જ્યારે પુગલ-પ...ત્તિમાં એકકનિસથી માંડીને દસક- નિસ સુધી સ્થાનાંગની જેમ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. સ્થાનાંગ-સમવાયાંગ અને ઉક્ત બને બૌદ્ધ ગ્રન્થોમાં એવી ઘણી બાબતે છે જે સમાન છે. ખાસ કરીને પ્રસ્તુત ગ્રન્થમાં પુરુષ-પરીક્ષાને (પૃ. ૮૧૩) નામે મેં જે ખંડનું સંકલન કર્યું છે, એમાં આવતા વિષયેનું આશ્ચર્ય જનક સામ્ય છે. અને સહસા એવું અનુમાન થઈ જાય છે કે કઈ પણ એકે બીજામાંથી લીધું હશે. પુગલ-પચ્ચત્તિ અભિધર્મ ગ્રન્થ 2010_03 Page #24 -------------------------------------------------------------------------- ________________ २२ હેઈ, તેની સકલના અ'ગુત્તર કરતાં જૂની ન લેખાય; અને તેમાંની ધણી ખાખતા અનુત્તર જેવી જ છે. ખાસ કરીને પુરુષની ભગીએ સ્થાનાંગ, અંગુત્તર અને પુગ્ગલ-પઞત્તિમાં એક સરખી છે. મેં ઉકત ખંડનાં ટિપ્પણામાં તુલના કરી છે એથી અહીં તે વિષે લખાણુ કરવું બિનજરૂરી છે. રચનાપદ્ધતિમાં ઉક્ત જૈન-ખૌગ્રન્થામાં જે ભેદ છે તે એ છે કે, જૈન ગ્રન્થા માત્ર ગણતરીએ જ આપે છે; જ્યારે ઉકત અને બૌદ્ધગ્રન્થા તેનું વિવરણ પણ કરે છે. એથી ઘણી એવી ખાખતે છે જેનું સ્પષ્ટીકરણુ જૈન ગ્રન્થમાં સુલભ નથી, તે બૌત્રન્થા વાંચતાં અત્યંત સ્પષ્ટ બની જાય છે. બન્ને પરંપરાના ગ્રન્થાના વિષય શ્રમણુપરંપરામાં સામાન્ય હાઈ, કાણે કાનામાંથી લીધું એ કહેવું કાણું છે. અત્યારે એટલું જ કહી શકાય કે જૈન-ઔદ્ધ પરપરા આ વિષયમાં સમાન છે અને એકબીજાના વિચારોના પડધા એકખીજામાં પડીને અન્ને પરંપરા પરિનિષ્ઠિત બની છે. દીધનિકાયનું સ ંગીતિ-પરિયાય-સુત્ત અને દસુત્તરસુત્ત, ખુદ્દકનિકાયની ખુકપા ( કુમારપઞ્લ ) આદિની રચના પણું સંખ્યાને પ્રાધાન્ય આપીને થઈ છે. એટલે એમ માની શકાય કે, બૌદ્ધગ્રન્થામાં અંગુત્તર અને પુગ્ગલ-પત્તિની જ એ શૈલી નથી; પણ એવાં અનેક પ્રકરણા છે જેમાં સ્મૃતિસૌકની દૃષ્ટિએ સંખ્યાપ્રધાન રચના કરવામાં આવી છે. મહાભારતનાર વનપર્વમાં અધ્યાય ૧૩૪માં મંદી અને અષ્ટાવક્રના વાદ છે; તેમાં અને ઉત્તરાત્તર એકથી માંડીને તેર સુધીની ગણુનામાં આવતી વસ્તુઓનુ પરિગથ્થુન કરે છે આ ઉપરથી જણાય છે કે, પ્રાચીન કાળમાં સ્મૃતિસૌની દષ્ટિએ સંખ્યાપ્રધાન રચના રચાતી હતી. જૈન ગ્રન્થામાં પણ સ્થાનાંગ – સમવાયાંગ સિવાયના ગ્રન્થામાં પણ કેટલાંક પ્રકરણેામાં આવી સંખ્યાપ્રધાન રચનાને અપનાવવામાં ૧. પાલિસાહિત્ય કા ઇતિહાસ’———ઉપાધ્યાય, પૃ૦ ૧૭૯. ૨. •હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન લૅાજિક’ ૫૦ ૧૩. 2010_03 Page #25 -------------------------------------------------------------------------- ________________ २३ આવી છે. જેમકે, ઉત્તરાધ્યયનનું ૩૧મું અધ્યયન ‘ચારિત્રવિધિ’ નામનું છે; તેમાં એકથી માંડીને ૩૩ સુધીની સંખ્યામાં વસ્તુઓનુ પરિગણુન કરવામાં આવ્યું છે. ભગવાન મહાવીરના ઉપદેશવિધિમાં આવી પ્રક્રિયાને પણ સ્થાન હતું તે આ જ ગ્રન્થમાં આવેલ વિમલવાહન નામના ભાવી તીર્થં་કર (પૃ. ૭૨૭) ના ચરિત્ર ઉપરથી સિદ્ધ થાય છે. અને એથી એ પણ સિદ્ધ થાય છે કે, ઉત્તરાધ્યયનમાં આવેલ સખ્યા ૧ થી ૩૩ ની ખાખતા અને વિમલવાહનના ચરિત્રમાં જણાવેલ ભગવાન મહાવીરના ઉપદેશની તે જ ખાતા સમાન છે; એટલે એમ નિઃશંક કહી શકાય કે ભગવાનના ઉપદેશને સખ્યાની દૃષ્ટિએ . સાંકળવાની પ્રવૃત્તિ બહુ જ જૂના કાળથી પ્રચલિત છે. તેનું જ બૃહદ્રૂપ સ્થાનાંગ અને સમવાયાંગમાં જોવા મળે છે. સ્થાનાંતમાં પરિવૃદ્ધિ : આ ગ્રન્થની પદ્ધતિ જાણ્યા પછી એ નણવું બહુ સરલ થઈ પડે છે કે આમાં સમયે સમયે કેવી જાતના ઉમેરા થયા છે. જે ઉમેરા સખ્યાની દૃષ્ટિએ થયા છે છતાં જેને સબંધ ઇતિહાસ સાથે પણુ છે, તેવા ઉમેરાને તેા તારવી શકાય છે અને એમને વિષે એમ કહેવાની શકયતા છે કે અમુક સૂત્ર પાછળથી ઉમેરાયું જ હશે. આમાં નિહ્નવ જેવાં સૂત્રોનો સમાવેશ (પૃ૦ ૨૬૬) થાય છે. પણ જે સંખ્યાબદ્ધ સૂત્રોમાં ઈતિહાસ અથવા સમયની કેાઈ સૂચના નથી, તે પાછળથી ઉમેરાયાં હાય છતાં આપણી સામે તેવાં સૂત્રો જુદાં તારવવાનું સાધન નથી. પશુ આ ગ્રન્થમાં એવાં ઘણાં સૂત્રો છે જે સમગ્ર ગ્રન્થની પદ્ધતિથી જુદાં પડે છે. તેમને વિષે નિશ્ચિતરૂપે કહી શકાય એમ છે કે, એ સૂત્રો આ ગ્રન્થની પદ્ધતિને અનુરૂપ નથી અને ગમે ત્યારે પણુ પાછળથી પ્રવિષ્ટ થઈ ગયાં છે. સ્થાનાંગમાં ભાવી તીર્થંકર વિમલવાહનનું વિસ્તૃત જીવનચરિત્ર આવે છે (પૃ૦ ૭૨૭ ). તે નિશ્ચિતરૂપે પાછળથી જ ઉમેરાયું છે તેમાં શંકાને સ્થાન નથી. સંપૂર્ણ ગ્રન્થની પદ્ધતિ એવી છે કે કથા પ 2010_03 Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૪ વિવરણ વિના માત્ર ગણુનાઓ આપી દેવી. પણ આમાં તે પ્રથમ સૂત્ર ૬૯૧માં જે જીવોએ ભગવાન મહાવીરના શાસનમાં તીર્થકર નામ ગોત્ર નિષ્પન્ન કર્યું તેવા નવનાં નામ ગણાવ્યાં છે. તેમાં ભાવી તીર્થકર રાજા શ્રેણિકનું નામ પણ છે. સૂત્ર ૬૯રમાં આગામી ઉત્સર્પિણીમાં ચાતુર્યામ ધર્મને ઉપદેશ આપીને જે જે સિદ્ધ થશે તેવા નવનાં નામ ગણાવ્યાં છે. આમાં શ્રેણિક કે વિમલવાહનનું નામ નથી. અને ત્યાર પછી સૂત્ર ૬૯૩માં રાજા શ્રેણિકને જીવ વિમલવાહન તીર્થકર થઈને શું શું કરશે તે વર્ણવ્યું છે. આમ આ સૂત્ર અહીં અસંબદ્ધ રીતે ગોઠવી દેવામાં આવ્યું છે એટલું જ નહિ પણ તેની પદ્ધતિ પણ સમગ્ર ગ્રન્થની નિશ્ચિત પદ્ધતિથી જુદી જ પડે છે. તેમાં માત્ર વિમલવાહનનું ચરિત્ર વર્ણવ્યું છે જે સમગ્ર ગ્રન્થથી જુદુ તરી આવે છે. તેને પ્રસ્તુત નવની સંખ્યા સાથે કશે જ સંબંધ નથી. આથી એમ કહી શકાય કે વિમલવાહનનું ચરિત્ર ગમે ત્યારે પણ કોઈએ સ્થાનાંગમાં ગોઠવી દીધું છે, તે પ્રાથમિક સંકલનાનું નથી. આ જ પ્રમાણે સૂત્ર ૬ ૦૭માં (પૃ. ૬૪૬) નંદીશ્વરદીપના અંચનક પર્વતનું વર્ણન આપવામાં આવ્યું છે. તે જોતાં પણ એમ લાગે છે કે સંખ્યા ચારના ક્રમમાં ચાર અંચનક પર્વતનાં નામ આવે તેમાં કશું જ અગ્ય નથી. પણ અહીં તો તે પર્વતનું વિસ્તૃત વર્ણન પણ છે. તે બતાવે છે કે એ વર્ણનનો ભાગ તો નિશ્ચિતરૂપે પાછળથી જ ઉમેરાયો છે. આ જ વસ્તુ સૂત્ર ૧૩૫ (પૃ. ૮) જેમાં ત્રણને પ્રત્યુપકાર દુષ્કર છે તે બતાવવામાં આવ્યું છે, તેને પણ લાગુ પડે છે. તેમાં પણ માત્ર ગણતરી નથી પણ વિવરણ છે. આને મળતાં બીજાં સૂત્રો પણ છે જેમને વિષે નિશ્ચિતપણે કહી શકાય તેમ છે કે તે બધાનું વિવરણ પાછળથી જ ઉમેરાયું છે. જેમકે સુખશય્યા (પૃ. ૨૯), દુઃખશય્યા (પૃ. ૩૦), મેહનીય સ્થાને (પૃ. ૬૪), માયાવી (૫૦ ૧૩૭), વિર્ભાગજ્ઞાન (પૃ. ૨૬૯) આદિ. 2010_03 Page #27 -------------------------------------------------------------------------- ________________ બળદેવ-વાસુદેવનું વર્ણન (પૃ૭૫૪) પણ પાછળથી જ ઉમેરાયું હોય તેમ તેનું વિવરણ જોનારને લાગશે જ. વળી સ્વરમંડલ પ્રકરણ (પૃ. ૮૭૯)ના અંતમાં “આમ આ સ્વરમંડલ પૂરું થયું” એમ કહેવામાં આવ્યું છે તે સૂચવે છે કે એ આખું પ્રકરણ જ આમાં પાછળથી ગઠવી દેવામાં આવ્યું છે. ટિપ્પણમાં જણાવ્યા પ્રમાણે એ આખું પ્રકરણ અનુગારમાં પણ છે. પણ વસ્તુતઃ એ સ્વતંત્ર ના પ્રકરણગ્રન્થ હશે અગર કોઈ બીજા મોટા ગ્રન્થનું એક સ્વતંત્ર પ્રકરણ માત્ર હશે. તેને એમ ને એમ આમાં સંપૂર્ણ ભાવે ગોઠવી દેવામાં આવ્યું હશે. તૃતીયસ્થાનના બીજા ઉદેશને અંતે સૂત્ર ૧૬૬–૧૬૭ છે તેમાં ગૌતમાદિ શ્રમ અને ભગવાન મહાવીર વચ્ચેનો સંવાદ આવે છે. આ પણ સમગ્ર ગ્રન્થની શૈલીની દષ્ટિએ મેળ વિનાનું છે અને નિશ્ચિતરૂપે પાછળથી ઉમેરાયું છે. ટીકાકાર એ સૂત્રોની તૃતીય સ્થાનમાં સંગતિ ઘટાવે છે, તે ભૂલે બચાવ જણાય છે. (પૃ૦ ર૯, ૧૬૭) વિમાનનાની વામ : આ ગ્રન્થ મુખ્યત્વે વિભાગપરક છે. એટલે કે પ્રતિપાઘ વિષયેના ભેદની ગણતરી આમાં આપવામાં આવી છે. સામાન્ય રીતે એ ભેદ અગર વિભાગે તે તે વસ્તુને સંપૂર્ણ રીતે આવરી લે છે; પણ એવાં પણ કેટલાંક સ્થાને છે જ્યાં વિભાગીકરણ ખામી ભરેલું જણાય છે. વસ્તુના ભેદોમાં કાંતિ બધા ભેદની ગણતરી નથી કરી અથવા તે અનાવશ્યક વિસ્તાર, નિશ્ચિત વિભાજક તત્ત્વને આશ્રય લીધા વિના કરવામાં આવ્યો છે. આવાં કેટલાંક સ્થળો માટે જુઓ પૃ ૧૯૮, ૩૪૫, ૩૪૬, ૩૪૭, ૩૮૪, ૩૯૯, ૫૭૩ આદિનાં ટિપ્પણ. વીના રાજ્યો સાથે સંવંધ : આ ગ્રન્થ કોઈ એક નિશ્ચિત વિષયના નહિ હોવાથી અને સંગ્રહગ્રન્થ જ કહેવો જોઈએ. ભગવાનના ઉપદેશની વસ્તુઓને આમાં લેવામાં આવી છે એ ખરું; પણ પ્રશ્ન એ છે કે તેમના સાક્ષાત ઉપદેશનો ભાગ આમાં કેટલો ? આનો જવાબ પરંપરા 2010_03 Page #28 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણે એમ આપી શકાય કે આમાં જે કાંઈ છે તે ભગવાનને સાક્ષાત ઉપદેશ જ છે; કારણ કે આ એક અંગગ્રન્થ છે. પરંતુ અત્યાર સુધીની ચર્ચા ઉપરથી એ વાત ચોક્કસ થઈ છે કે આમાં નવા ઉમેરા પણ થયા છે. એટલે ભગવાનના સાક્ષાત ઉપદેશ સિવાયનું પણ આમાં ઘણું છે એમ માનવું જોઈએ. સ્નાનાંગ સૂત્રમાં સમવાયાંગનું નામ આવે છે (સૂત્ર ૬૭ર). બળદેવ-વાસુદેવના પ્રકરણમાં વિસ્તાર સમવાયાંગમાં જોઈ લેવાનું કહ્યું છે. અર્થાત્ સમવાયાંગમાં એ જ સૂત્ર વિસ્તૃત રૂપે હોવાથી અહીં વિસ્તાર નથી કર્યો. ભગવતીના નામ વિના પણ એવાં ઘણું સૂત્રે આમાં છે જેમને સંબંધ શબ્દશઃ ભગવતીનાં તે તે સૂત્રો સાથે છે. જેમકે પૃ૦ ૭૯, ૨૦૧, ૨૦૨ આદિમાં આવેલ તે તે સૂત્રો ભગવતીમાં પણ છે. ભગવતી પણ એક સંગ્રહગ્રંથ છે એટલે એ કહેવું કઠણ છે કે મૂળ વસ્તુઓ કયા ગ્રન્થમાં સંગ્રહીત થઈ. પણ સામાન્યપણે કહી શકાય છે કે, ભગવતીમાં પ્રત્યેક ઉદ્દેશના પ્રારંભમાં વિષયસૂચીને સંગ્રહ કરતી ગાથાઓ આપવામાં આવી છે એટલે તેમાં નવું ઉમેરવાને અવકાશ ઓછો છે; જ્યારે સ્થાનાંગમાં નવા ઉમેરણને રેકે એવું કોઈ તત્વ નથી. એટલે સંભવ એવો છે કે ભગવતીની તે તે વસ્તુઓ સ્થાનાંગમાં સંગૃહીત કરવામાં આવી છે. સાધુસંધના આચારને લગતાં ઘણું સૂત્રો સ્થાનાંગમાં એવાં છે જે શબ્દશઃ બીજાં જૈનાચારપ્રતિપાદક આગમોમાં ઉપલબ્ધ થાય છે. ખાસ કરી વ્યવહારસૂત્ર (પૃ. ૭૭૧, ૭૭૪, ૭૭૫ આદિ), બૃહત્કલ્પસૂત્ર (પૃ. ૭૭૮, ૭૮૨, ૭૮ ૩, ૭૮૪ આદિ), દશાશ્રુતસ્કંધ (૫૦ ૭૮૬), નિશીથ (પૃ. ૭૮૦) આદિનાં કેટલાંક સૂત્રે શબ્દશઃ આમાં લેવામાં આવ્યાં છે. એમ માનવાને કારણ એ છે કે તે તે સૂત્રો તે તે ગ્રંથમાં સુવ્યવસ્થિત છે, જ્યારે સ્થાનાંગમાં તો તેમને સંગ્રહ માત્ર સંખ્યાને ધ્યાનમાં લઈને કરવામાં આવ્યું છે. 2010_03 Page #29 -------------------------------------------------------------------------- ________________ २७ ! આવશ્યકનિયુક્તિમાં આવતી કેટલીક ગાથાઓ સ્થાનાંગમાં પણ જોવા મળે છે (પૃ૦ ૭૫૫ આદિ ). પરંતુ તે ગાથાઓ આવશ્યકનિયુક્તિમાંથી આમાં લેવામાં આવી છે એમ માનવાને બદલે એમ માનવું વધારે સગત છે કે અન્યત્ર પ્રસિદ્ધ તેવી ગાથાઓને સગ્રહ આવશ્યકનિયુક્તિ અને સ્થાનાંગ બન્નેમાં થયા છે. આવશ્યકનિયુક્તિની અધી ગાથા આચાર્ય ભદ્રમાહુએ જ રચી હોય એવા સંભવ આ છે. પ્રાચીન પરંપરામાંથી ઘણી ગાથાએ તેમણે એમ ને એમ લઈને પેાતાની નિયુક્તિમાં સંગૃહીત કરી દીધી હોય એવા સ ંભવ વધારે છે. અને એથી જ મૂલાચાર અને આવશ્યકનિયુક્તિમાં ઘણી ગાથાઓમાં સામ્ય આપણે જોઈ શકીએ છીએ. સ્થાનોંગમાં પ્રતિપાદિત એકેક વિષયનું મૂલ સ્થાન શોધવું આવશ્યક છે; એટલું જ નહિ પણ અન્ય આગમામાં પણ કયાં કયાં તે તે વિષયેા આવે છે તેની શેાધ પણ કરવી આવશ્યક છે. અન્ય આગમામાં આવતા સરખા વિષયેાની સૂચના સહજભાવે શક્ય હતી તે મે ટિપ્પણામાં આપી છે, પણ તે અધૂરી જ છે. આને માટે આચાય શ્રી આત્મારામજીના તત્ત્વાર્થ-જૈનાગમ-સમન્વયની શૈલીથી સ્થાનાંગ સમવાયાંગ-નાગમ-સમન્વય જેવા એક સ્વતંત્ર ગ્રન્થની આવશ્યકતા છે જ. અને તે કા` ઉક્ત આચાર્યશ્રી બહુ સુંદર રીતે પાર પાડી શકે તેમ છે. એ ઉપરાંત જૈનેતર ગ્રંથામાં પશુ તે તે વિષયની શેાધ કરવી આવશ્યક છે. મે' બૌદ્ધ મૂળ ત્રિપિટકમાં આવતા કેટલાક સમાન વિષચેાની સૂચના ટિપ્પણામાં આપી છે; પણ તે પશુ અધૂરી જ છે. તેને પણુ પૂરી કરવામાં બૌદ્ધ અ‰થાની તુલના કરવી આવશ્યક છે; અને વૈદિકવાઙમયની તુલના પણુ જરૂરી છે. આ મહાકાય જો થાય, તે જૈન, બૌદ્ધ અને વૈદિક પરંપરામાં સાંસ્કૃતિક ઐકય કેટલા મોટા પ્રમાણમાં છે, તે આપણી સામે હુ જ સુંદર રીતે ઉપસ્થિત થાય એમ છે. _2010_03 Page #30 -------------------------------------------------------------------------- ________________ २८ ૩. સમવાયાંગનો પરિચય સંનવાં અને સમયમર્યાદ : સ્થાનાંગની જેમ આમાં પણુ • સુયં મે . આઉસ તેણુ ભગવયા એવમખાય' છે એટલે આ ૧૩ પરંપરા પ્રમાણે સુધર્માંની સંકલનાન્તર્ગત મનાય છે. પણુ આમાં પણ ઉમેરણ થયું છે એટલે અત્યારે જે રૂપમાં છે તે રૂપે તે સંપૂર્ણ સુધર્માંની કૃતિ છે એમ કહી શકાય નહિ. પણ આમાં સાતની ગણતરીમાં નિવના ઉલ્લેખ નથી એને જો સૂચક માનીએ, તે એમ કહી શકાય કે આમાં સ્થાનાંગની જેમ લાંબા કાળ પર્યંત ઉમેરણ થયું નથી. વળી આમાં આવતી આગમાની હકીકતામાં વિદ્યમાન આગમે સાથે કાંઇક કાંઈક મેળ નથી ખાત - તેથી પણ એમ કહી શકાય કે આમાં વાલભીવાયના સમયે નવી વસ્તુ ઉમેરવામાં નથી આવી. પણુ આમાં આહારપદ, અવધપદ ( પ્રજ્ઞાપના ) અને કલ્પના નામતઃ ઉલ્લેખ છે. એ ઉપરથી કલ્પના કર્તા ભદ્રાહુ અને પ્રજ્ઞાપનાના કર્તા શ્યામાચાય - ના સમય સુધી આમાં ઉમેરણ થયું છે એમ નિશ્ચિતરૂપે કહી શકાય. આચાર્ય ભદ્રબાહુ વીરનિર્વાણ પછી ૧૭૦ વર્ષે સ્વસ્થ થયા છે, અને ―――― 1 આ શ્યામ વીરનિર્વાણું ૩૩૫-૩૭૬ સુધી યુગપ્રધાન હતા, એ જ કાળની રચના પ્રજ્ઞાપના હાઈ શકે; એટલે સામાન્ય રીતે વીરનિર્વાણુ ૪૦૦ સુધીમાં સમવાયાંગને વિદ્યમાનરૂપ પ્રાપ્ત થયું હોય એમ માનીએ તે તેમાં અસંગતિના સંભવ નથી, સમાયાનો રોજી : સમવાયાંગમાં સમવાયાંગના જે પરિચય આપ્યા છે, તે પ્રસ્તુત ગ્રન્થમાં આપવામાં આવ્યો છે (પૃ૦ ૨૩૫). એ ઉપરથી સ્પષ્ટ છે કે આની શૈલી પણ સ્થાનાંગ જેમ સખ્યાપ્રધાન છે. ભેદ એ છે કે સ્થાનાંગ દશ અધ્યયનમાં વિભક્ત છે; જ્યારે સમવાયાંગમાં માત્ર એક જ અધ્યયન છે. અને તે સમગ્ર ગ્રન્થ એક શ્રુતસ્કંધ રૂપે છે. સ્થાનાંગ એકવિધથી માંડી દર્શાવધ પદાર્થોનું વર્ણન કરે છે; જ્યારે આમાં એ ક્રમ આગળ પણું લખાવવામાં આવ્યા છે. મૂળ પાઠમાં સ્થાનશતની સૂચના છે (સૂત્ર ૧૩૯); એ ઉપરથી જણાય છે 2010_03 Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૦ કે એકથી માંડીને સેાની સંખ્યા સુધીની ગણુના આમાં આપવામાં આવી છે. જ્યાં એકની ગણુના આપવામાં આવી છે, ત્યાં એકની સાથે એક લાખ, એક પક્ષ કે એક સાગર એ બધાને પણુ, તે સૌમાં એકની સંખ્યા સામાન્ય હોવાથી ગણી લેવામાં આવ્યાં છે. આ જ પ્રમાણે આગળ દ્વિવિધ વગેરેમાં પણુ છે. એટલે શતસ્થાનના અર્થ માત્ર શતસા લેવાના નથી પણુ શતના ગુણાકાર થઈ ને જે સંખ્યા આવે તે પણ તેમાં આવી જાય છે. પરિણામે એક સાગરોપમ કાડાકેાડી અર્થાત્ ૧૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦૦૦૦ (=એક કરોડ×એક કરોડ) સંખ્યા પણુ તેમાં સમાવિષ્ટ થઈ જાય છે. એકથી માંડીને સે। સુધીની સ ંખ્યા તા ક્રમશઃ આપવામાં આવી ઇં પણુ સા પછી ૫૦૦ સુધીની સંખ્યા ૫૦-૫૦ ઉમેરીને છે. એટલે કે ૧૦૦ પછી ૧૦૧ નહિ પણ ૧૫૦-૨૦૦-૨૫૦ ઇત્યાદિ · ક્રમે કરી ૫૦૦ સુધી છે. ત્યાર પછી ૧૦૦નો વધારો છે એટલે કે ૫૦૦, ૬૦૦, ૭૦૦ આદિ. તેમ ૧૧૦૦ સુધી ચાલે છે. પછી ૨૦૦૦ આપવામાં આવ્યા છે. ત્યાર પછી હજાર-હજારની વૃદ્ધિ કરી ૩૦૦૦, ४००० આદિથી કરીને દશ હજાર સુધી ક્રમે છે. દશ હજાર (૧૦૦૦૦) પછી એક લાખ (૧૦૦૦૦૦), એ લાખ, ૩ લાખ, ચાર લાખ, પાંચ લાખ એમ ક્રમે ૯ લાખ સુધી ગણુતરી છે. નવ લાખ પછી અચાનક નવ હજાર ( કાંઈક અધિક સહિત ) આવે છે, જે અસ્થાને છે. ટીકાકારને પણુ આમાં સૂત્રની વિચિત્ર તિ અથવા લેખકદોષ જણાયા છે. પછી દશ લાખ, એક કરોડ અને એક કેાકેાડી છે. અહીં સંખ્યાબદ્ધ સૂત્રોની સમાપ્તિ છે. ખરી રીતે સમવાયાંગ ગ્રન્થ ત્યાં જ સમાપ્ત થવા જોઈ તેા હતા. પણ તેમાં ત્યાર પછી દ્વાદશાંગના પરિચય આપવામાં આવ્યા છે. જે નિશ્ચિતરૂપે પાછળથી ઉમેરાયા હોવા જોઈ એ. ખાર અંગના પરિચય પછી જીવ અને અજીવનું વ્યવસ્થિત નિરૂપણુ પ્રજ્ઞાપનાના વિવિધ પદોને 2010_03 Page #32 -------------------------------------------------------------------------- ________________ 3 o આધારે આપવામાં આવ્યું છે. પ્રજ્ઞાપનાના અવધિપદને ઉલ્લેખ પણ છે. ત્યાર પછી કલ્પને આધારે સમવસરણનું વર્ણન સમજી લેવાનું કહ્યું છે. અને પછી કુલકરાદિ, તીર્થકર, ચક્રવતી, બલદેવ વાસુદેવ, ગણધર આદિ આ અવસર્પિણી અને આગામી અવસર્પિણના મહાપુરુષો સંબંધી હકીકતે આપવામાં આવી છે. આ પ્રકરણ પણ કોઈ સ્વતંત્ર પ્રકરણ જણાય છે જે પાછળથી આમાં ઉમેરાયું છે. કારણ કે, એ પ્રકરણને અંતે રૂN Uવમાન્નિતિ તં ન ફુરસેz 5 gવંતરાયર સેફ્ટ ૨” ઈત્યાદિ ઉપસંહાર આપવામાં આવ્યું છે. પ્રજ્ઞાપનામાંથી જે ભાગ છે અથવા તે જે ભાગને સંબંધ પ્રજ્ઞાપના સાથે છે, તેમાં ભગવાન અને ગૌતમને સંવાદ છે. અન્યત્ર માત્ર ગણતરીઓ આપવામાં આવી છે. સ્થાનાંગ અને સમવાયાંગની ઘણી બાબતે સમાન હોઈ, સ્થાનાંગ વિષેની વિચારણામાં સમવાયાંગને લગતું પણ ઘણું કહેવાઈ ગયું છે; તેથી તેનું પુનરાવર્તન અહીં જરૂરી નથી. ૪. વિષયપરિચય સ્થાનાંગ–સમવાયાંગના વિષયો સમાન હોવાથી તે બંનેના વિષયને પરિચય એકસાથે જ આપી દેવો યોગ્ય છે. પ્રસ્તુત અનુવાદમાં મેં વિષયને સાત ખંડમાં વહેંચી નાખ્યા છે. તે આ પ્રમાણે ૧.મોક્ષમાર્ગ, ૨. તત્ત્વજ્ઞાન, ૩. ગણિતાનુયોગ, ૪. મહાપુરુષો, ૫. સંઘવ્યવસ્થા, ૬. પુરુષપરીક્ષા અને છે. વિવિધ. પ્રથમ ખંડમાં જીવ અને અજીવના વિવરણને લગતી હકીકત છેડી દઈને નવતત્વ વિચારણામાં સામાન્ય રીતે જે સમાઈ શકે એવા બધા વિષયને સંગ્રહ કર્યો છે. જીવ સત્સંગને પ્રાપ્ત કરીને મોક્ષે જાય એ દરમિયાનની સમસ્ત સાધનાને લગતી હકીકતો તારવીને આ ખંડનું નામ મેક્ષમાર્ગ રાખ્યું છે. બીજા ખંડમાં દ્રવ્યાનુયોગને લગતી હકીકતો આપવામાં આવી છે તેથી તેનું નામ તત્ત્વજ્ઞાન રાખવામાં આવ્યું છે. આમાં જીવ અને 2010_03 Page #33 -------------------------------------------------------------------------- ________________ ३१ અજીવ વિષેની બધી હકીકતા સંકલિત કરવામાં આવી છે. દેવ અને દેવલાક તથા નરક અને નારકાની હકીકતા પણુ આમાં સમાવિષ્ટ કરી દીધી છે. ખંડ ત્રીજો ગણિતાનુયોગ અથવા ભૂગોળને નામે છે. તેમાં લેકઅલેક અને લેાકમાં સમાવિષ્ટ દ્વીપ–સમુદ્રો-નદીઓ વગેરેને લગતી હકીકતો હાવાથી અને પરપરામાં ગણિતાનુયોગના નામે આ વિભાગ એળખાતા હૈાવાથી આનું નામ ણુતાનુયાગ રાખ્યું છે. ખંડ ચાથામાં કુલકરા, તીથ કરા, ચક્રવતી એ, ખળદેવા, વાસુદેવા, આદિ મહાપુરુષોની હકીકતાના સગ્રહ હોવાથી આ ખડનું યથાર્થનામ મહાપુરુષો રાખવામાં આવ્યું છે. પરંપરામાન્ય નામ શલાકાપુરુષા છે. પણુ આમાં શલાકાપુરુષો સિવાયના પણ કેટલાક મહાપુરુષો જેવા કે ગધર વગેરેની પણ હકીકતા હોઇ, આ ખંડને શલાકાપુરુષો એવું નામ આપ્યું નથી. ખંડ પાંચમામાં ચતુિંધસંધને લગતી પણુ અધિકાંશે સાધુ અને સાધ્વી સધને લગતી હકીકતાના સંગ્રહ છે તેથી તેનું નામ સધવ્યવસ્થા આપ્યું છે. છઠ્ઠો ખંડ પુરુષપરીક્ષાને નામે છે. તેમાં પુરુષ વિષે વિવિધ ભંગીઓ આપવામાં આવી છે. તે ભંગીઓના મુખ્ય આધાર પુરુષના ગુણુ-દોષો છે અને એવા ગુણુ-દોષોને આધારે જ આપણે કાઈ પણ પુરુષનું મૂલ્ય આંકી શકીએ છીએ; તેથી આનું નામ મેં પુરુષપરીક્ષા રાખ્યું છે. સાતમા ખંડમાં પરચૂરણ વિષયાને સંગ્રહ હોવાથી તેને વિવિધ એવું નામ આપ્યું છે. આમાં વ્યાકરણુ, સંગીત, કળા, વૈદ્યક, દંડનીતિ વગેરે અનેક પ્રકારના રાચક વિષયાના સમાવેશ છે. આ પ્રમાણે સમગ્ર ભાવે જોઈએ તો આમાં સંસારનાં લગભગ અધાં જ્ઞેય, હેય અને ઉપાદેય તત્ત્વા વિષે ઘેાડીણી હકીક્રતા આપવામાં 2010_03 Page #34 -------------------------------------------------------------------------- ________________ આવી છેતેથી આ ગ્રન્થનું યથાર્થ નામ વિશ્વકોષ બની શકે છે. વિષયસૂચિમાં નજર ફેરવીએ તે આ વસ્તુની સહજ પ્રતીતિ થઈ જાય છે. આ ગ્રન્થની એવી કઈ વિશેષતા છે જે અન્ય જૈન ગ્રન્થમાં નથી? એ તો આપણે જોઈ ગયા છીએ કે આ એક સંગ્રહગ્રન્થ છે; તેથી અન્યત્ર વિષયને મુખ્ય રાખીને નિરૂપાયેલી હકીકતો આમાં સંખ્યાને મુખ્ય માનીને નિરૂપાયેલી છે. એટલે એવી બધી હકીકતે અન્યત્ર જૈન આગમાં વિખરાયેલી મળી શકે છે. પણ આ ગ્રન્થમાં પુરુષપરીક્ષા આ નામે જે ખંડ સંકલિત કરવામાં આવ્યો છે, તે સ્થાનાંગમાંથી જ સંકલિત છે. અને એમ કહી શકાય કે સ્થાનાં ગાંતર્ગત એ ખંડની હકીકતમાંથી બહુ મોટે ભાગ એ છે કે જે અન્યત્ર જૈન આગમમાં નહિ મળે. તે વિષય જૈનગ્રંથમાં માત્ર સ્થાનાંગને આગવો છે. એટલું જ નહિ પણ આ સમગ્ર ગ્રંથમાં તે ખંડની રોચકતા સર્વોપરી છે. ગણતરીના રણમાં જાણે શીતળ જળની વીરડી જેવું એ પ્રકરણ આપણને ઘડીભર વિવિધ મનોભાના ઊંડા રહસ્યમાં વિચરણ કરાવે છે અને આપણું પોતાના મનભાવની પરીક્ષા કરવા પ્રેરે છે. એટલું જ નહિ પણ ઉન્નતિના માર્ગે જવા પણ ઉત્સુક બનાવે છે. વાચકોને એમાંથી કાંઈક એવી પ્રેરણા મળશે તે મારો શ્રમ વ્યર્થ નહિ જાય. તા. ૨૭–૧૧–૫૪ દલસુખ માલવણિયા 2010_03 Page #35 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગ-સમવાયાંગ ખંડ ૧ લે મોક્ષમાર્ગ 2010_03 Page #36 -------------------------------------------------------------------------- ________________ 2010_03 Page #37 -------------------------------------------------------------------------- ________________ C " ગૌતમે ભગવાનને પૂછ્યું: ઉચિત સ્વભાવવાળા શ્રમણ્બ્રાહ્મણની પ્યુ*પાસના – સેવાનું શું ફળ ? ” ભગવાને જવાબ આપ્યા: શાસ્ત્ર-શ્રવણ. ગૌતમ — હું ભગવન, શાસ્ત્ર-શ્રવણનું શું ફળ ? ' C — (6 ,, ભગવાન જ્ઞાન. ' << ગૌતમ — જ્ઞાનનું ફળ શું?' ભગવાન વિજ્ઞાન, અર્થાત્ સારાસારના વિવેક, ગૌતમ - વિજ્ઞાનનું ફળ શું?? ભગવાન પ્રતિજ્ઞા, અર્થાત્ હિંસાદિ પાપકમથી ( >> - નિવૃત્ત થવાના સંકલ્પ. ભગવાન ગૌતમ ૧ સત્સ ગહિમા << ગૌતમ - પ્રતિજ્ઞાનું શું ફળ ? ” .6 "" ભગવાન સચમ. ગૌતમ — સયમનું શું ફળ — - ―― << 66 “ સયમથી પાપકમાં અટકે, પાપકમ અટકે તેથી શું થાય?? ભગવાન તપ થાય. ગૌતમ — તપસ્યાનું શું ફળ ? ૨ . ‘ ભગવાન 2 "" ૧. જુએ પ્રકરણને અંતે ટિપ્પણ નં. 1. ૨, જુઓ પ્રકરણને અ ંતે ટિપ્પણ નં. ૨. ૩ -- “ તપસ્યાથી જૂનાં કર્માં ાય. _2010_03 22 27 ,, Page #38 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગન્સમવાયાંગ : ૧ ગૌતમ —‹ જૂનાં કર્માં હણાય તેથી શું થાય? “ મન-વચન-કાયના વ્યાપારા ખપ પડે. ' ભગવાન - ગૌતમ • વ્યાપારા બંધ થવાથી શું થાય? ’ ભગવાન ~ આત્માનું નિર્વાણ, અર્થાત્ કમ ના વિકારોથી – • આત્માની મુક્તિ. '' ગૌતમ. વિકારથી રહિત થવાથી શું થાય?’ ભગવાન “ આત્મા સિદ્ધ થાય છે.” 7 2010_03 [-સ્થા॰ ૧૯૦] ટિપ્પણ 1 ટિ॰ ૧ઃ તુંગિકા નગરીમાં પાર્શ્વ પર પરાના સાધુએ જેડે ત્યાંના શ્રાવકાના સચમ અને તપ વિષે વાર્તાલાપ થયા હતા. આ બાબતની ગૌતમને ભાળ લાગી ત્યારે તે સાધુઓના જ્ઞાન વિષે તથા તેમણે કરેલા ખુલાસાની સત્યતા વિષે ગૌતમે ભગવાન મહાવીરને પૂછ્યું' તે પ્રસગના આ સવાદ છે - જીએ ભગવતી સૂત્ર શર, ઉષ. આની સાથે ઉત્તરાધ્યનનું ૨૯ મું અશ્ચયન સરખાવવા જેવું છે. આ સંવાદમાં જેમ સત્સંગથી ઉત્તરાત્તર જ્ઞાનવિજ્ઞાન પામી અંતે મેાક્ષપમાય છે તે બતાવ્યું છે, તેવી જ રીતે ઔદ્દોમાં પ્રતીય સમુત્પાદ નામે મેક્ષ પ્રતિપત્તિના ક્રમનું વર્ણન છે. જેમકે : --અવિદ્યા-સંસ્કાર–વિજ્ઞાન (નવાપણું) નામરૂપ--ષડાયતન (મન અને પાંચ જ્ઞાનેદ્રિયા)—સ્પર્શ (ઇંદ્રિય-વિષય સયાગ) વેદના (સુખ–દુ:ખ–ઉપેક્ષા)-તૃષ્ણાલાલ (ઉપાદાન)–કમ(ભવ)-જન્મજરા મરણ શેક વગેરે. આમ, અવિદ્યાના નાશથી ક્રમશઃ જરામરણઆદિ સર્વ દુ:ખાના નાશ થાય છે. આ જ નિર્વાણ છે,વિનય૦ પૃ૦ ૭૫. આને લગભગ મળતે ક્રમ ઉત્તરાધ્યનમાં (૩ર. ૬થી) છે. ત્યાં કહ્યું છે કે મેહથી તૃષ્ણા અને તૃષ્ણાથી મેાહની ઉત્પત્તિ છે. માહથી ક થાય છે અને કર્મથી રાગ અને દ્વેષ. ક* એ જાતિ-મરણનું મૂળ છે. જાતિ-મરણ એ જ દુ:ખ છે. આમ મેહના નારા કરવાથી દુ:ખના નારા થાય છે. આ જ પ્રમાણે ગૌતમમુનિ પ્રણીત ન્યાયદર્શનમાં પણ મિથ્યાજ્ઞાનદોષ-પ્રવૃત્તિ-જન્મ-દુ:ખ એ ક્રમે તત્ત્વજ્ઞાનથી દુ:ખને નાશ થતાં મેક્ષ પ્રાપ્ત થતા બતાવ્યા છે. ન્યાયદન ૧-૧૨. Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨. શ્રવણમહિમા પ સામાન્યપણે એમ કહી શકાય કે, સ` દેશનમાં બધાં અનિષ્ટોના કારણ રૂપે અજ્ઞાનને મિથ્યાજ્ઞાનને વર્ણવ્યું છે અને સર્વપ્રથમ એ અજ્ઞાનનો જ નાશ કરવા સૌ કાઈ ઉપદેશ આપે છે. ટિરઃ આ જ વસ્તુના ‘મહાવીર સિદ્ધાન્ત' તરીકેનો ઉલ્લેખ ૌદ્ધ થ અગુત્તર॰માં છે. તેવી નિ`રાનું સાધન તપ નહિ પણ શીલસ’પન્નતા, પ્રાતિમાક્ષ નામના ગ્રંથમાં વર્ણવેલા ભિક્ષુભિક્ષુગીના નિયમેનું આચરણ, આચાર અને ગેાચર (ભિક્ષા)ના નિયમોનું પાલન, અને નાનામાં નાના દોષની પણ્ અવગણના ન કરવી – એવા બૌદ્ધ સિદ્ધાંત ત્યાં વર્ણવવામાં આવ્યા છે.-અંગુત્તર૦ ૩.૭૪. ર શ્રવણહિમા ૨ ધમ' એ વસ્તુ સ્વીકારવા યાગ્ય છે એમ સાંભળ્યું હાય, અને સમયે હાય, તેા આત્મા ૧. કેવળીએ ઉપદેશેલ ધમને સાંભળવા પામે. ૨. સાંભળીને સમ્યક્ત્વ-શ્રદ્ધાને પામે. ૩. શ્રદ્ધાળુ થઈ પ્રત્રજ્યા લે. ૪. પ્રવ્રજ્યા લઈ બ્રહ્મચય પાળે. ૫. બ્રહ્મચારી થઈ શુદ્ધ સયમી બને. . શુદ્ધ સયમવાળા થઈ સવરવાળે થાય. ૧. પ્રસ્તુત વિષયના સકેત ભગવતી સૂત્રમાં છે. જીએ આ માળાનું ભગવતીસાર' પૃ. ૧૬, ૨, જેનાથી આત્મામાં કમળ આવતા બંધ થાય તે તપ ચારિત્ર વગેરે. જુએ આ માળાનું તત્ત્વાર્થ સુત્ર. પા. ૩૪૫ ઇ. 2010_03 Page #40 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગ-સમવાયાંગઃ ૧ સંવર વડે મતિજ્ઞાનને પામે. મતિજ્ઞાનથી શ્રતજ્ઞાની થાય. પછી અવધિજ્ઞાની થાય. પછી મન:પર્યાયજ્ઞાની થાય. અને કેવળજ્ઞાનને પણ પામે. ૧૦. ૧૧. અને ૨ [– સ્થા. ૬૬] જ્ઞાનાવરણ અને દાનમેહનીય કમર જે ઉદયમાં અવ્યુિં હોય (એટલે કે ફળ આપવા લાગ્યું હોય, તેને ક્ષય, અને જે ઉદયમાં ન આવ્યું હોય તેને ઉપશમ એમ થોપશમાં વડે આત્મા– ૧. કેવળીએ ઉપદેશેલ ધમને સાંભળવા પામે. ૨. સાંભળીને શ્રદ્ધાળુ થાય. ૩–૧૦. યાવત્ર મન:પર્યાયજ્ઞાનવાળા થાય.૪ [-સ્થા ૯૮] ૧. મતિજ્ઞાન વગેરે પાંચ જ્ઞાને વિષે આગળ વર્ણન આવશે. જુઓ આ માળાનું તત્ત્વાર્થસૂત્ર” પૃ. ૨૧ ઈ૦. ભૂલ રૂપે કહીએ તો, મતિજ્ઞાન એટલે ઇકિય-મનની સહાયતાથી થતું જ્ઞાન. શ્રતજ્ઞાન એટલે શાસ્ત્રજ્ઞાન. અવધિ અને મન:પર્યાય જ્ઞાન એ બે જ્ઞાને એક પ્રકારની વિશેષ શક્તિથી પ્રાપ્ત થતાં જ્ઞાન છે, જેમાં ઇકિયાદિની જરૂર નથી પડતી. કેવળજ્ઞાન એટલે તો શુદ્ધ આત્માને થતું સર્વવિષયક જ્ઞાન. ૨. જ્ઞાન, જ્ઞાની, અને જ્ઞાનનાં સાધને પ્રત્યે દ્વેષ, બીજાને જ્ઞાન ન મળે એવું માત્સર્ય, વગેરે દેષોને પરિણામે જ્ઞાનશક્તિ આવૃત થઈ જાય છે. અને જ્ઞાની કે સંતના, શાસ્ત્રના, કે ધર્મના અસત્ય દેબો પ્રગટ કર્યા કરવા વગેરે દેથી દર્શન – શ્રદ્ધાની બાબતમાં મૂઢતા પ્રાપ્ત થાય છે. એ બધાની વિગત માટે જુઓ આ માળાનું ‘તત્ત્વાર્થસૂત્ર’ પૃ૦ ૨૬૮ ઈ. ૩. ચાવતું એટલે –થી માંડીને... સુધી.અર્થાત ઉપર આવેલા ૩થી૧૦ સુધી. ૪. અહીં કેવળજ્ઞાન નથી ગણાવ્યું, કારણ કે તે જ્ઞાનાવરણીય કર્મના સદંતર ક્ષયથી પ્રાપ્ત થાય છે. અહીં પશમથી થતી લબ્ધિને જ પ્રસંગ છે. વળી સમ્યક્ત્વ અને ચારિત્ર પણ અહીં ક્ષાપશમિક જ સમજવાં જોઈએ. 2010_03 Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨. શ્રવણમહિમા આરંભ અને પરિગ્રહ–આ બેને અનર્થકારી જાણે, તે આત્મા– ૧. કેવળીએ ઉપદેશેલ ધમને સાંભળવા પામે. ૨. સમ્યગ્દશન પામે. ૩–૧૧ યાવત્ કેવળજ્ઞાનને પામે. [-સ્થાવ ૬૫] તેથી ઊલટું જે આરંભ અને પરિગ્રહને અનર્થકારી ન જાણે, તે આત્મા– ૧. કેવળીઓ ઉપદેશેલ ધમને સાંભળવા ન પામે. ૨. સમ્યગ્દર્શન ન પામે. ૩–૧૧. ચાવત્ કેવળજ્ઞાન પણ ન પામે. [-સ્થાવ ૬૪ ] $ યામ ત્રણ છે–પ્રથમ, મધ્યમ અને અંતિમ. આ ત્રણે યામમાં આત્મા– ૧. કેવળીએ ઉપદેશેલ ધમને સાંભળવા પામે. ૨. શ્રદ્ધાળુ બને. (૩–૧૧. યાવત્ કૈવળી થાય. $ વય ત્રણ છે–પ્રથમ, મધ્યમ અને અંતિમ – આ ત્રણે વયમાં આત્મા– . ૧. હિંસાદિ સાવદ્ય અનુષ્ઠાન “આરંભ” કહેવાય છે. ૨. પ્રસ્તુત વિષયનું સમર્થન મૂત્રકૃતાગ ૧–૧–૪–૩માં પણ છે. જીવોને આરંભી તથા પરિગ્રહી અને અનારંભી તથા અપરિગ્રહી એવો વિભાગ ભગવતી સૂત્ર પ, ૭ માં છે. જન ભિક્ષુનું પ્રથમ કર્તવ્ય આરંભ અને પરિગ્રહને ત્યાગ જ છે. ૩. સામાન્ય રીતે દિવસ અને રાતને ચાર ચાર “યામ” વિભાગમાં વહેંચવામાં આવે છે. 2010_03 Page #42 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગ-સમવાયાંગ : ૧ ૧. કેવળીએ નિરૂપેલ ધમને સાંભળવા પામે ૨. શ્રદ્ધાળુ થાય. ૩–૧૧. યાવત્ કૈવળી થાય. ધર્મ ૧. ધ હિમા હે ! આયુષ્યમાન શ્રમણ ! વાળવા (પ્રત્યુપકાર) દુષ્કર છે— [-સ્થા॰ ૧૫૫ ] આ ત્રણેના ઉપકારના બદલા (૧) માતા-પિતા; (૨) ભર્તા -સ્વામી; (૩) ધર્માચાય . ૧. કોઈ પુરુષ સદેવ સવારમાં શત-સહસ્ર પાકવાળાં તેલથી પેાતાનાં માતા-પિતાનાં શરીરને માલિશ કરી સુગધી પાણીથી નવરાવે, અને સર્વાંલકારથી તેમને વિભૂષિત કરે, પછી ૧૮ પ્રકારનાં શુદ્ધ ભાજન જમાડે અને જીવનપર્યંત પેાતાના ખભા ઉપર ઊંચકી ફેરવે–આટલું કરે છતાં તે પુરુષ માતા-પિતાના ઉપકારના બદલા વાળી શકતા નથી. તેથી ઊલટું, જો તે તેમને કેવળીએ બતાવેલ ધમ સભળાવે અને તે ધમમાં તેમને સ્થિર કરે, તે તેમ કરી તે માતા-પિતાના ઉપકારના બદલા વાળવા સમર્થ થાય ખરા.ર ૧. કહેવાનું તાત્પર્ય એ છે કે, મનુષ્યની વચ કે રાત-દિવસને કાઈપણ સમય જ્ઞાનપ્રાપ્તિમાં બાધક નથી. ૨. લગભગ આ જ રાખ્ખોમાં ભગવાન બુદ્ધે માતાપિતાના પ્રત્યુષકાર દુર્લભ છે તે વર્ણવ્યું છે; તથા માતાપિતાને ધમમાં સ્થિર કરે તેા ખદલા વળે ખશે, એ પણ કહ્યું છે. જીએ અંગુત્તર૦ ૬-૪-૨. _2010_03 Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩. ધમ ૨. કેઈ ધનવાન કંઈ ગરીબને ધનની મદદ કરી વેપારે લગાડે, અને તેથી પરિણામે તે માણસ ગરીબ મટી ધનવાન બની જાય. સમય જતાં સંજોગવશાત્ પેલો ધનિક પુરુષ ગરીબ બની જાય અને પોતે કરેલી મદદથી ધનવાન બનેલા પેલા પુરુષ પાસે મદદ માગવા જાય ત્યારે તે માણસ પિતાનું સર્વસ્વ તેને આપી દે, તે પણ તે ઉપકારને બદલો વાળવા સમર્થ ન થઈ શકે. પણ જો તે કેવળીએ બતાવેલ ધમ સંભળાવી તેમાં તેને સ્થિર કરી શકે, તે તે ઉપકારનો બદલો વાળવા સમર્થ થઈ શકે ખરે. ૩. કોઈ પુરુષ ધર્માચાર્યનું માત્ર એક જ ધમવચન સાંભળી, બેધિલાભ કરી, યથાસમયે મૃત્યુ પામી, દેવલોકમાં ઉત્પન્ન થયે હોય અને પોતાની તે દેવયોનિને પ્રતાપે તે પિતાના ધર્મગુરુને દુષ્કાળવાળા દેશમાંથી ઉપાડી સુભિક્ષવાળા પ્રદેશમાં મૂકી દે; ગુરુ જે જંગલમાં અટવાઈ ગયા હોય તે ત્યાંથી ઉપાડી વસ્તીમાં મૂકી દે; ગુરુ રોગગ્રસ્ત હોય તો રેગમુક્ત કરે – આ બધું કરવા છતાં તે ગુરુના ઉપકારને બદલે વાળવા સમર્થ નથી. પણ જે પ્રસંગવશાત્ તે ગુરુ ધમભ્રષ્ટ થતા હોય અને તે વખતે આવી તેમને જે તે ધમમાગમાં સ્થિર કરી શકે, તે તેમ કરી તેમના ઉપકારને બદલો વાળવા સમર્થ થાય ખરો. [– સ્થા. ૧૩૫] ૨. ધર્મ પ્રાપ્તિ જે વડે આત્મા લેશને પામે છે, તે અધમ પ્રતિમા એક છે. જે વડે આત્મા જ્ઞાનાદિ વિશેષને પામે છે, તે ધર્મપ્રતિમા એક છે. [– સ્થા, ૩૯-૪૦] 2010_03 Page #44 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાં સમવાયાંગ ૧ હું બેધ – ધમપ્રાતિ બે છે – ૧. જ્ઞાનધિ (જીવાદિ તનું સમ્યગજ્ઞાન). ૨. દશનાધિ – સમ્યક્ત્વ (પદાર્થોને યથાર્થરૂપથી જાણવાની રુચિ). છે તે જ પ્રમાણે બુદ્ધ પણ બે છે – ૧. જ્ઞાનબુદ્ધ, ર. દશનબુદ્ધ. હું તે જ પ્રમાણે મેહ અને મૂઢ વિષે સમજવું. * [-સ્થા- ૧૦૪] હું બોધિ ત્રણ છે ૧. જ્ઞાનબોધિ; ૨. દશનબોધિ; ૩. ચારિત્રબોધિ. $ બુદ્ધ પણ ત્રણ છે– ૧. જ્ઞાનબુદ્ધ; ૨. દશનબુદ્ધ. ૩. ચારિત્રબુદ્ધ. • હું તે જ પ્રમાણે મેહ અને મૂઢ વિષે સમજવું. [-સ્થા. ૧૫૬] ૧. અરિહન્તને અવણુવાદ, ૨. ધમને અવર્ણવાદ, ૩. આચાર્યોપાધ્યાયને અવર્ણવાદ, ૪. સંઘનો વિવાદ અને ૫. દેવોને અવર્ણવાદ – આ પાંચ અણુવાદ હોય, તે જીવ ધમને પામી શકતું નથી. અને તેથી ઊલટું અરિહત આદિની પ્રશંસા કરે, તે જીવને ધમપ્રાપ્તિ સુલભ બને છે. [-સ્થા કર૬] નિ:શીલ, નિત અને પ્રત્યાખ્યાન વિનાના પુરુષના આ ત્રણ બગડે છે – ૧. આ લોક, ૨. પરાક, ૩. આજાતિ-જન્મ. ૧. બાટી નિદા. ૨. જુઓ આ પ્રકરણને અંતે ટિપ્પણ . . 2010_03 Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩. ધર્મ પણ સુશીલ, વ્રતવાન અને પ્રત્યાખ્યાનવાળા જીવનમાં એ ત્રણેય સુધરે છે– [– સ્થા. ૧૬૧] ધમપ્રાપ્તિના ચાર ઉપાય છે – ૧. ક્ષમા, ૨. નિલેભતા; ૩. જુતા;૧ ૪. મૃદુતા. -સ્થા૦ ૩૭૨ ] ધર્મારાધક (સાધકોને નીચેની પાંચ બાબતે ઉપકારી હોઈ, આલબનરૂપ છે. – ૧. જીવોના છ વગે; ૨. ગણ (- સમૂહ. એકાંતમાં રહી શરૂઆતમાં ધર્મારાધના મુશ્કેલ હોવાથી); ૩. રાજા (રક્ષા વડે); ૪. ગૃહસ્થ (અન્નવસ્ત્રાદિની મદદ વડે ); ૫. શરીર. [- Dાર ૪૪૭] ત્રણને બેધિ દુલભ છે – ૧. દુષ્ટને; ૨. મૂઢને; ૩. કુપ્રવચન (કુશાસ્ત્રમાં આગ્રહીને. ત્રણને બધિ સુલભ છે— ૧. અદુષ્ટને; ૨. અમૂઢને; ૩, કુપ્રવચનમાં અનાગ્રહીને. [-સ્થા. ૨૦૩] બધા ને આ છ સ્થાન સુલભ નથી— ૧. વિચાર, વાણી અને વર્તનની એકતા તે આર્જવ. ૨. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ, તથા હાલતા ચાલતા (ત્રીસ) છે. તેઓ વિવિધ રીતે જીવને ઉપકારક બને છે, એ તો સ્પષ્ટ છે. ૩. સરખા ઉત્તરાધ્યયન અ. ૩, અને અ. ૧૦. એ જ પ્રમાણે મનુષ્યજન્મની દુર્લભતા અને તેમાં પણ ધર્માચરણની દુર્લભતાની વાત બુદ્ધ અંગુત્તર૦ ૧-૧૯ માં લગભગ એ જ રીતે સમજાવી છે. તે ઉપરથી બુદ્ધ તથા મહાવીર બંનેની ધર્માચરણ તરફ રુચિ પેદા કરાવવા માટેની ઉપદેશ શેલી કેવી એક જેવી જ હતી, તે જણાય છે. 2010_03 Page #46 -------------------------------------------------------------------------- ________________ ૧૨ સ્થાનાં સમવાયાંગ ૧ ૧. મનુષ્યભવ; ૨. આયક્ષેત્રમાં જન્મ; ૩. સુકુલમાં જન્મ, ૪. કેવળીએ ઉપદેશેલ ધર્મનું શ્રવણ ૫. શ્રુત (શાસ્ત્રોમાં શ્રદ્ધા; ૬. શ્રદ્ધેલા, ગમેલા અને પ્રતીત ધમનું સમ્યગ આચરણ -સ્થા ૪૮૫] ૩. ધર્મના ભેદો S ધમ બે પ્રકારને છે – ૧. શ્રુત (શાસ્ત્રને લગત) ધમ (અર્થાત્ સ્વાધ્યાયાદિ). ૨. ચારિત્રધમ (આચાર). હું શ્રુત ધમ બે પ્રકારનો છે – ૧. સૂત્ર કૃતધર્મ, ૨. અર્થ મૃતધમ. [-સ્થા ૭૨] ધમ ત્રણ પ્રકાર છે – ૧. કૃતધમ, ૨. ચારિત્રધમ અસ્તિકાય ધમાલ [– સ્થા૧૮૮] ભગવાને ત્રણ પ્રકારને ધમ કહ્યો છે – સુઅધીત, અધ્યાત અને સુતપસ્થિત. ધમ જે સુઅધીત (સારી રીતે જાણેલો-ભણેલે) હાય, તે જ સુધ્યાત (સારી રીતે તેના ઉપર મનન-ચિન્તન) થઈ શકે. અને જે ધમ સુધ્યાત હોય, તે જ એ ધમને તપસ્યાનુષ્ઠાન વડે આચારમાં લાવી શકાય.૨ [–સ્થા ૨૧૭]. ૧. જૈન પરિભાષામાં ગતિ સહાયક એક વિશિષ્ટ દ્રવ્યને “ધર્મ ” અસ્તિકાય કહ્યું છે. તેની અપેક્ષાએ અહીં “ધમ ના ભેદ ત્રણ બતાવ્યા છે. ત્રીજે ભેદ ધર્મ શબ્દને એ જુદા અર્થમાં ગણીને બતાવ્યો છે. સ્વાધ્યાય એ મૃતધર્મ છે, આચાર એ ચારિત્રધર્મ છે, એ બે ભાવધર્મ છે. પરંતુ અસ્તિકાય ઘમ એ દ્રવ્યધમ છે. ૨. અહીં સુ-અધીત અને સુથાત એ શ્રતધર્મ છે; અને સુતપસ્થિત એ ચારિત્રધમ છે. 2010_03 Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩. ધ ૧૩ ધમ દશ પ્રકારના છે. ૧. ગ્રામ ધમ; ૨. નગર ધમ; ૩. રાષ્ટ્રધર્મ, ૪. પાખડ ધમ, ૫. કુલધર્મો, ૬. ગણધર્મ'; ૭. સઘધ', ૮. શ્રુતધમ'; ૯. ચારિત્ર ધમ; ૧૦ અસ્તિકાય ધમ [-સ્થા૭૬૦ ] વિર દશ છે ૧ ગ્રામ સ્થવિર; ૨. નગર સ્થવિર; ૩. રાષ્ટ્ર વિર; ૪. પ્રશસ્તા સ્થવિર; ૫. કુલ સ્થવિર; ૬. ગણુ સ્થવિર; ૭. સદ્ય સ્થવિર; ૮. જાતિ સ્થવિર; ૯. શ્રુત સ્થવિર; ૧૦. પર્યાય સ્થવિર. [- સ્થા॰ ૭૬૧] મગુના ધર્મ દ્રુશ છે ૧. ક્ષમા; ૨.નિર્લોભતા; ૩. ઋજુતા; ૪. મૃદુતા; પ. લઘુતાનમ્રતા; ૬. સત્ય; છ. સમ; ૮. તપ; ૯. ત્યાગ; ૧૦. બ્રહ્મચય'. -સ્થા॰ ૭૧૨, સમ॰ ૧૦] શૌચ પાંચ પ્રકારનુ છે ૧. પૃથ્વીશૌચ; ૨. અપશૌચ; ૩. તેજસશૌચ; ૪. મન્ત્રશૌચ; પૂ. બ્રહ્મશૌચ ૨ [-સ્થા॰ ૪૪૯] પાંચ આજવ સ્થાન છે- ૧. સાધુ આવ; ૨. સાધુ માવ; ૩. સાધુ લાઘવ; ૪. સાધુ ક્ષમા; પ. સાધુ મુક્તિ—નિÎભતા. [-સ્થા ૪૮૦] ૧. સરખાવે. મહાભારત–ાંતિષ ૩૧૩-૧૬-૨૦માં વર્ણવેલા સત્ત્વનાગુણ. ૨. માટી, પાણી, અગ્નિ, અને મત્રથી કરીશુદ્ધિ કરવી તે ચાર બાથ શૌચ છે. પરંતુ બ્રહ્મચર્યાદિ કુરાલાનુષ્ઠાનથી જે શુદ્ધિ થાય તે આંતરિક શુદ્ધિ છે. બ્રહ્મશૌચમાં સત્યશોચ, તપઃશૌચ, ઇંદ્રિયનિગ્રહશૌચ અને સર્વ ભૂતયાસોચ એ ચાર પ્રસિદ્ધ શૌચ આવી જાય છે. 2010_03 Page #48 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગ-સમવાયાંગઃ ૧ નીચે પાંચ પાંચનાં પંચકમાં જણાવેલી બાબતોની ભગવાન મહાવીરે નિગ્રન્થ માટે સદા પ્રશંસા કરી છે અને અનુજ્ઞા આપી છે – (૧) ૧. ક્ષમા, ૨. મુક્તિ; ૩. આજવ; ૪. માદ, ૫. લાઘવ. (૨) ૧. સત્ય; ૨. સંયમ; ૩. તપ; ૪. ત્યાગ, પ, બ્રહ્મચર્ય. (૩) ૧. ઉલ્લિતચારી – રાંધવાના પાત્રમાંથી જમવાના પાત્રમાં ગૃહસ્થ પિતાને ખાવા માટે કાઢયું હોય એવું જે તે આપે તે લેવું – સંક૯પ કરનાર; ૨. નિક્ષિપ્તચારી – રાંધવાના વાસણમાંથી બહાર કાઢેલ હોય તેવું લેવાનો સંકલ્પ કરનાર; ૩. અંતચારી —- ગૃહસ્થ ભેજન કરી લીધા પછી વધેલું ' લેવાને સક૯પ કરનાર; ૪. પ્રાન્તાચારી – તુચ્છ આહારની ગવેષણ કરવાને સંકલ્પ કરનાર; ૫. રૂક્ષચારી – લૂખું લેવાને સંકલ્પ કરનાર. (૪) ૧ અજ્ઞાતચારી – સ્વજાત્યાદિ દર્શાવ્યા વિના ગષણા કરનાર; ૨. અન્યગ્લાનચારી – બીજા રોગી માટે ભિક્ષાચર્યા કરનાર; ૩. મૌનચારી – મૌનવ્રતધારી; ૪. સંસ્કૃષ્ટ કલ્પિક–ખરડેલ હાથે ખપતી ભિક્ષા આપે તે લેવી એ સંકલ્પ કરનાર; ૧. અહીંથી લઈને રૂક્ષચારી સુધીની પાંચ બાબતો ભિક્ષુના ભજન સંબંધી અભિગ્રહને લગતી છે—જેની પ્રશંસા ભગવાને કરી છે. ૨. આ શબ્દના ટીકાકાર અનેક અર્થો જણાવે છે –અન્ન વિના રોગી થનાર; બીજા રેગી માટે ભિક્ષાચર્યા કરનાર; ભજન કાલે ભિક્ષાચર્યા કરનાર ઈ. 2010_03 Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩. ધમ પ. તજજાત સૃષ્ટ કલ્પિક - સાધુને આપવા યોગ્ય દ્રવ્યથી ખરડાયેલ હાથે ભિક્ષા આપે તે લેવી એ સંકલ્પ કરનાર. (૫) ૧. ઓપનિધિક – ગમે ત્યાંથી આવેલ હોય-એવું લેવાને સંકલ્પ કરનાર; ૨. શુદ્ધષણિક–નિર્દોષ આહારની ગવેષણ કરનાર; ૩. સખ્યાત્તિક–આજે અમુક દત્તિ લેવી છે એવું ધારીને એષણ કરનાર; ૪. દૃષ્ટલાભિક—-જોયેલી વસ્તુ લેવાનો સંકલ્પ કરનાર; પ. પૃષ્ઠલાભિક – “આપને આપું?” એમ પૂછી કેઈ આપે તે જ લેવું એ સંકલ્પ કરનાર, અથવા “નિર્દોષ છે કે સદોષ?' એમ પૂછીને ગ્રહણ કરનાર. (૬) ૧. આચાબ્લિક – આયંબિલર કરનાર. ૨. નિવિકૃતિક – ઘી આદિ વિકૃતિને છોડનાર. ૩. પુરિમાધક- દિવસના પ્રથમ બે પહેાર સુધી પ્રત્યા ખ્યાન કરનાર. ૪. પરિમિત પિંડપાતિક – પરિમિત ભેજન લેનાર. ૫. ભિન્ન પિંડપાતિક –અખંડ નહિં પણ ટુકડા કરેલ પિંડને લેનાર. (૭) ૧. અરસાહાર, ૨. વિરસાહારી, ૩. અતાહારી, ૪. પ્રાંસાહારી; રક્ષાહારી. (૮) ૧. અરસજીવી; ૨. વિરસ જીવી; ૩. અંતજીવી; ૪. પ્રાંતજીવી; ૫. રૂક્ષજીવી. ૧. સાધુના પાત્રમાં પ્રવાહી દ્રવ્ય હોય તે ધાર તૂટયા વિના જેટલું પડે તે એક દત્તિ અને પ્રવાહી ન હોય તો એક વારમાં જેટલું અપાય તે એક દત્તિ. ૨. ઘી-દૂધ વગેરે રસ વિનાનું ભાત વગેરે અને એક વાર ખાવું, અને ગરમ પાણી પીવું તે. 2010_03 Page #50 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગ સમવાયાંગ: ૧ 1. સ્થાનાતિદ– કાત્સગ કરનાર. ૨. ઉત્કટુકાસનિક – ઉકડા આસનવાળે. ૩. પ્રતિમા સ્થાયી –એક રાત્રિની આદિ પ્રતિમાઓને ધારણ કરનાર. ૪. વીરાસનિક – વીરાસને બેસનાર. ૫. નિષકિ – પલાંઠી વાળી બેસનાર. (૧૦) ૧. દંડાયતિક – લાકડીની જેમ પગ રાખી બેસનાર. ૨. લગડશાયી-વાંકાચૂકા લાકડાની જેમ ટૂંટિયું વાળી સૂનાર. ૩. આતાપક –ગરમી અને ઠંડીની પીડા સહનાર. ૪. અપ્રાવૃતક – આવરણ વગરને થઈ – નગ્ન થઈ પીડા - સહન કરનાર. ૫. અકડ઼યક – ચળ આવે છતાં ખંજવાળે નહિ તે. [–સ્થા૩૯૬] નિષદ્યા – અર્થાત્ બેસવાના–પ્રકારે પાંચ છે. ૧. જેમાં એવી રીતે ઉભડક બેસવું કે માત્ર પગનાં તળિયાં જ જમીન પર અડે તે “ઉત્કટકા. ૨. ગાય દોહતી વખતનું જે આસન હોય છે તે “ગોદોહિકા”. ૩. જમીનને પગ અને પુત બને અડે તેવું આસન તે સમપાદપુતા.” ૧. બૃહતકલ્પ ભાગ્યમાં એને અર્થ “ઊર્વ સ્થાનસ્થિત” એવો કર્યો છે. કાયોત્સર્ગ એટલે સ્થિર શરીરે ધ્યાન કરવું તે. ૨. ભેજનપ્રમાણની મર્યાદા, ઉપવાસ, શરીરને અમુક એક સ્થિતિમાં રાખવું – વગેરે યુક્ત તપક્રિયાઓ. જુઓ આ માળાનું “પાપ પુણય સંયમ પૃ. ૧૨૬-૧૨૭. ૩. અહીં જણાવેલાં આસનનું વિસ્તૃત વર્ણન બૃહત્કલ્પમાં છે. ત્યાં [પૃ. ૧૫૭૦] આ જ આસનોને નિગ્રંથીઓ માટે નિષેધેલાં છે. 2010_03 Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩. ધર્મ ૪. પલાંઠી –– પદ્માસન તે “પકા”. અને, પ. પગ ઉપર પગ ચડાવીને બેસવું તે “અધપયકા.” [ સ્થા. ૪૯૦] યેગસગ્રહ૧ ૩ર છે – - ૧. આલેચના– ગુરુ પાસે પોતાના દોષોનું નિવેદન (આ શિષ્યને ધમ છે); ૨. નિરપલાપ–શિષ્યનો દોષ બીજાને ન કહેવા તે (આ ગુરુને ધમ છે); ૩. આપત્તિમાં પણ ધમમાં દઢ રહેવું; ૪. અનિશ્ચિતપધાન – બીજાની સહાય વિના તપનુષ્ઠાન, પ. શિક્ષા –શાસ્ત્રનું પઠન-પાઠન; દ. નિપ્રતિકમતા – શરીરસંસ્કાર ન કરવા તે; ૭. અજ્ઞાતતા –પિતાનું તપ ગુપ્ત રાખવું; ૮. અલભતા; ૯. તિતિક્ષા – પરીષહજય; ૧૦. ત્રાજુભાવ; ૧૧. શુચિ – સત્ય અને સંયમ, ૧૨. સમ્યગ્દષ્ટિ; ૧૩. સમાધિ; ૧૪ આચાર; ૧૫. વિનય, ૧૬. પ્રતિમતિ દૈયપ્રધાન બુદ્ધિ, ૧૭. સંગ– સંસારભય; ૧૮. પ્રણિધિ—માયારહિત થવું; ૧૯. સુવિધિ – સદનુષ્ઠાન; ૨૦. સંવર; ૨૧. આમદપસંહાર – પિતાના દેષનો નિરોધ; ૨૨. સર્વકામવિરતિ; ૨૩. પ્રત્યાખ્યાન (પંચ મહાવ્રતરૂપી મૂલગુણવિષયક) ૨૪. પ્રત્યાખ્યાન (સ્વાધ્યાયાદિ ઉત્તરગુણવિષયક); ૨૫. ટુલ્સગ (ત્યાગ); ર૬. અપ્રમાદ; ર૭. લવાલવ–પ્રત્યેક ક્ષણમાં સાધવાચારનું પાલન; ર૭. ધ્યાન – સંવગ; ર૯. મારણાંતિક ઉદય – મરણ સમયે ક્ષોભ નહિં તે, ૩૦. સંગ ત્યાગ, ૩૧. પ્રાયશ્ચિત્તકરણ ૩ર. મારણાંતિક આરાધના –(શરીર અને કષાયે ક્ષીણ કરતા જવારૂપી તપ) [– સમ૦ ૩ર ] ૧ મન-વચન-કાયાના વ્યાપારે યોગ કહેવાય છે. અહીં પ્રશસ્ત વ્યાપાર સમજવાના છે. વિશેષ માટે જુઓ આવશ્યક બ્રહવૃત્તિ અ. ૪, ગા. ૭૩-૭, સ્થા-૨ 2010_03 Page #52 -------------------------------------------------------------------------- ________________ ૧૯ સ્થાનાંગ-સમવાયાંગ : ૧ ૪. ધ કથા૧ ધર્મકથાના ચાર પ્રકાર ૧. આક્ષેપણી — જેનાથી શ્રોતા તત્ત્વ પ્રત્યે આકર્ષાય -- તે કથા. ૨. વિક્ષેપણી — જેનાથી શ્રોતા વિક્ષિપ્ત થઈ જાય અને સમાગમાંથી કુમાર્ગે કે કુમાગ માંથી સન્માર્ગે ચડી જાય તે. ૩. સંવેદની શ્રોતાને સસારનેા ભય થાય તેવી. ૪. નિવેદની --- શ્રોતા સસારથી . વિરક્ત થાય તેવી. (૧) આક્ષેપણી ધમકથાના ચાર ભેદ છે - ― ૧. આચારર લેાચ, અસ્નાન આદિ આચાર. ૨. વ્યવહાર — દોષશુદ્ધિ અર્થે પ્રાયશ્ચિત્ત વિષયક. ૩. પ્રજ્ઞપ્તિ સંશયિત શ્રોતાને મધુર વચનથી નયવાદથી જીવાદિનુ ―― — - પ્રતિપાદન. ૪. દૃષ્ટિવાદ— શ્રોતાનુકૂલ પ્રતિપાદન. ૧. ધ કથાનું ફળ શું ’ એવા પ્રશ્નના જવાબમાં ઉતરાધ્યયન અ૦૨૯માં જણાવ્યું છે કે, તેથી પ્રવચન (શાસ્ત્ર-સિદ્ધાંત )ની પ્રભાવના થાય છે, અને તેથી જીવ આગામી ભવમાં કલ્યાણ પામે છે. ભગવાન ધમ કર્યાં કેવી કરતા તેને નમૂના ઔપપાતિક સૂત્રમાં છે. જ્ઞાતાધમકથાને દ્વિતીય શ્રુતક ધ ધર્માંકથા' કહેવાય છે. બૌદ્દગ્રંથ અંગુત્તર૦ ૧૦,૬૯માં જણાવ્યું છે કે, અલ્પે∞કથા, સંતુષ્ટિકથા, પ્રવિવેકકથા, અસંસ^કથા, વીચર ભકથા, શીલકથા, સમાધિકથા, પ્રજ્ઞાકથા, વિમુક્તિકથા, વિમુક્તિજ્ઞાનદાનકથા, – એ દેશ કથા જ ભિક્ષુએ કરવી જોઇએ. અર્થાત્ એ અપેચ્છા, સતેાષ આદિ દશ ગુણા વિષે જ કથા કરવી જોઇએ, બાકીની તજવી જોઈએ. ૨. કોઈને મતે આચારાદિ ચાર કથાએથી તે તે નામનાં શાસ્ત્રોની કથા સમજવી. _2010_03 Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩. ધર્મ (૨) વિક્ષેપણ કથાના ચાર ભેદે છે – ૧. સ્વસિદ્ધાન્ત બતાવીને પરસિદ્ધાન્ત બતાવે. ૨. પરસમય બતાવીને પિતાના સિદ્ધાન્તનું સ્થાપન કરે. ૩. સમ્યગ્વાદ કહીને મિથ્યાવાદ બતાવે. ૪. મિથ્યાવાદ કહીને સમ્યગ્વાદનું સ્થાપન કરે. સંવેદની કથાના ચાર ભેદ છે – ૧. ઈલોક સંવેદની. ૨. પરલોક સંવેદની. ૩. સ્વશરીર સંવેદની. ૪. પરશરીર સંવેદની. (૪) નિવેદની કથાના ચાર ભેદ છે –– હું ૧. આ લોકમાં કરેલાં માઠાં કર્મોનું માઠું ફળ અહીં જ મળે છે, એવી કથા. ૨. આ લેકમાં કરેલાં માઠાં કમેનું માઠું ફળ પર લોકમાં મળે છે, એવી કથા. ૩. પરલેકમાં કરેલાં માઠાં કર્મોનું માઠું ફળ આ લાકમાં મળે છે, એવી કથા. ૪. પરલોકમાં કરેલાં માઠાં કર્મોનું માઠું ફળ પરલોકમાં મળે છે, એવી કથા. હું ૧-૪. તેવી રીતે સત્કમના સુફળની ચતુર્ભાગી સમજી લેવી. -સ્થા. ર૮૨] . પ. વ્યવસાય ૧. વ્યવસાય અર્થાત્ પુરુષાથસિદ્ધિ માટેના અનુકાનના ત્રણ પ્રકાર છે – ધાર્મિક, અધાર્મિક અને મિશ્ર. ૨. અથવા બીજી રીતે વ્યવસાય (અર્થાત્ નિર્ણય) ના પ્રકારે આ છે:– પ્રત્યક્ષ, પ્રાયયિક, આનુગામિક. 2010_03 Page #54 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગ-સમવાચાંગ: ૧ એક બીજી રીતે પણ વ્યવસાયના ત્રણ ભેદો છે ઇડલૌકિક, પારલૌકિક અને ઉભય, ઇહલૌકિક વ્યવસાયના ત્રણ ભેદ — લૌકિક, વૈદિક, ૨૦ સામયિક૧. લૌકિક વ્યવસાયના ત્રણ ભેદ અથ, ધમ અને કામ. વૈદિક વ્યવસાયના ત્રણ ભેદ — વૈદિક, સામવેદિક, યન્નુવૈદિક. સામયિકવ્યવસાયના ત્રણ ભેદ – જ્ઞાન, દર્શન, ચારિત્ર. ! [ સ્થા॰ ૧૮૫] વિનિશ્ચય ત્રણ છેઃ~~~~ ૧. (અથ` બધી રીતે દુઃખદાયી છે એવા નિણુચ કરવા તે) અથવિનિશ્ચય.’ ર. ( ધમથી સર્વ વસ્તુ સિદ્ધ થાય છે માટે તે જ ઉપાદેય છે. એવે નિર્ણય તે) ધ વિનિશ્ચય ’. ૩. ( કામથી તા દુગતિમાં જવું પડે છે એવા નિણૅય તે) · કામવિનિશ્ચય ’. < : [ સ્થા॰ ૧૮૯ ] ૬. કરેણ કરણ — અનુષ્ઠાન ત્રણ છેઃ — ધાર્મિક ( શ્રમણનું ), અધામિક ( અસયતનું ) અને મિશ્ર (શ્રાવકનું ). [ સ્થા॰ ૨૧૬] ૭. ઉપક્રમ હુ ઉપક્રમ ( ઉપાયપૂર્વક આરંભ ) ત્રણ છે: ૧. (શ્રુત અને ચારિત્ર માટે પ્રયત્ન કરવા તે) ‘ધાર્મિક ઉપક્રમ, ર. (અધમ કૃત્ય માટે અસંયમ માટેના આરંભ તે ) અધાર્મિક ઉપક્રમ’, અને ૩. (શ્રાવકધમના અંગીકાર માટેના આરંભ તે) ‘ મિશ્ર. ઉપક્રમ ' ૧. સમ્યક્ત્વવાળે – એટલે યથા જ્ઞાનીએ ઉપદેશ્યા હાય તે પ્રમાણેના SLOVE _2010_03 Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩. ધમ ર૧ હું અથવા આત્મ, પર અને ઉભય એમ ત્રણ ભેદે પણ ઉપકમ છે. [ સ્થા. ૧૮૮] ટિપણું ૧. “આ જેના તીર્થકર તે દેવકૃત સમવસરણ આદિની અનુમતિ આપે છે તે ઠીક નથી; તેઓ કેવળજ્ઞાનથી જાણે છે કે ભાગ દુખદાયી છે, છતાં શા માટે ભેગવે છે? વળી સ્ત્રી તે કાંઈ તીર્થંકર. થઈ શકે? આમની તો દેશના બહુ કઠોર આચરણની છે.” -– ઇત્યાદિ કહ્યા કરવું તે તીર્થકરને અવર્ણવાદ છે.–– બૃહત્કલ્પ૦ ગા૦ ૪૯૭૬. ધમ બે છે – શ્રત અને ચારિત્ર. “આ તો પ્રાકૃત ભાષામાં છે – તેમાં તે વળી શું તત્વ હોય; એમાં એક જ વસ્તુનું પિષ્ટપેષણ છે.” ઇત્યાદિ કહેવું તે મૃતધમને અવર્ણવાદ. અને “ચારિત્ર પાળવું એ તો બહુ કઠણ કામ છે, માટે દાન દે અને પુણ્ય કમાઓ” ઇત્યાદિ કહ્યા કરવું, તે ચારિત્રધમને અવર્ણવાદ છે. – બૃહત્કલ્પ૦ ગા૦ ૪૯૭૯. “આ આચાર્ય માત્ર સારે ઉપદેશ આપી જાણે છે – પોતે તો સુખશીલ છે; તેમને તે પોતાના પેટની જ પડી છે.” ઇત્યાદિ આચાર્યને અવર્ણવાદ છે.-બુહકલ્પ ગા. ૪૯૮૦. તે જ પ્રમાણે ઉપાધ્યાય વિષે પણ સમજવું. “ આ કાંઈ સંઘ કહેવાય? સંઘ તો પશુઓને પણ હેય છે; હવે જો તમારે સંઘ – બધું ઠીક જ છે” – ઇત્યાદિ સંધને અવર્ણવાદ છે. – પૃહક૯૫૨ ગા૨ ૪૯૭૮, “દેવો છે જ નહિ, દેવ તો કામાસક્ત છે – એ તે વળી શું ભલું કરવાના હતા” – ઈત્યાદિ દેવાવણુવાદ છે. વળી બૃહત્કલ્પમાં, તીર્થંકર, પ્રવચન – સંધ, શ્રત, આચાર્ય, ગણધર અને મહદ્ધિક – આ પ્રત્યેકની આશાતના કરે તો શું પ્રાયશ્ચિત્ત લાગે. તેનું વર્ણન કરતાં અવર્ણવાદના ભેદે બીજી રીતે પણ ગણાવ્યા છે. -બૃહત્ક૯૫૦ ગા ૪૯૫ થી. 2010_03 Page #56 -------------------------------------------------------------------------- ________________ ૪ આરાધના, વિરાધના દિ ૧: આરાધના આરાધના બે પ્રકારની છેઃ ૧. ધાર્મિક પુરુષની આરાધના; ૨. કૈવળીની આરાધના. (૧) ધાર્મિક પુરુષની આરાધનાના બે ભેદ છે: ૧. શ્રુતધમની આરાધના, ચારિત્રધમની આરાધના. (૨) કેવળીની આરાધનાનાં એ ફળ છે:--- ૧. કાં તા જીવ અન્તકૃત (મેાક્ષગામી) થાય, અથવા ૨. કવિમાનમાં ઉત્પન્ન થાય. (-2410 200] § જ્ઞાન — શ્રુતજ્ઞાનની આરાધનાના ત્રણ ભેદ છેઃ ૧. જઘન્ય ૨. મધ્યમ ૩. ઉત્કૃષ્ટ. २ હુ તે જ પ્રમાણે દશન અને ચારિત્રારાધનાના ભેદો પણ સમજવા. [ - સ્થા॰ ૧૯૧} ૧. જ્ઞાનારાધના એટલે દોષ વગર રવાધ્યાયાદિ જ્ઞાનપ્રવૃત્તિ કરવી તે. રાકાદિથી રહિત થવું તે દર્શનારાધના, અને સતક્રિયા, નિગ્રહ વગેરેનું ચથાવત્ પાલન તે ચારિત્રારાધના. ૨. આ ત્રણ ભેદોનું વિશેષ નિરૂપણ, તથા તેમનું ચડતાઊતરતી ફળ વગેરે માટે જીએ! ભગવતીસૂત્ર શ॰ ૮, ૩૦ ૧૦. ૨૨ 2010_03 Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪. આરાધના, વિરાધના આદિ ૨. વિરાધના વિરાધના ત્રણ છે -- ૧. જ્ઞાનવિરાધના ૨. દર્શન [ સમ॰ ૩] વિરાધના ૩. ચારિત્રવિરાધના. ૩. સ‘કલેશ-અસલેશ ૨ ભેદ છેઃ - ત્રણ ♦ જ્ઞાનસ કલેશના २३ ૧. જઘન્ય, ૨. મધ્યમ, ૩. ઉત્કૃષ્ટ. હુ તે જ પ્રમાણે દશન અને ચારિત્ર્યના પણ સકલેશના ભેદો સમજવા. હુ તે જ પ્રમાણે જ્ઞાન, દંશન અને ચારિત્રના અસક્લેશના પણ જઘન્યાદિ ભેદ સમજી લેવા. ૪. અતિક્રમાદિ ઙ્ગ જ્ઞાનના અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચારક એ પ્રત્યેકના ત્રણ ભેદ છે ૧. વિરાધના એટલે ભગ. જ્ઞાનાન્નતિ માટે સ્વાધ્યાયાદિ જે નિયમે હાય, તેમના ભંગ તે જ્ઞાનવિરાધના. “ અમારે વધુ જ્ઞાનની શી જરૂર છે,” એવે ભાવ, તે પણ જ્ઞાનવિરાધના. શ્રદ્દાને દૂષિત કરવી તે દાનવિરાધના, અને ચારિત્રને દૂષિત કરવું તે ચારિત્રવિરાધના. ― ર. જ્ઞાનાદિ જેનાથી ધટે તે જ્ઞાનાદિસકલેરા, અને જ્ઞાનાતૢ જેનાથી {વશુદ્ધ થાય તે જ્ઞાનાટ્ટિના અસંકલેશ. સરખાવા અંગુત્તર૦ ૪. ૫૦ઃ— “જેમ સૂર્ય -ચક્રના ઉપકલેરો – વાદળાં, ધૂમસ, ધૂમરાજી, અને રાહુ એ ચાર છે, તેમ શ્રમણના ચાર કલેશે છે માદકપીણાં, મૈથુન, પરિગ્રહ, મિથ્યાવિકા. તેથી તેએ હંમેશાં પ્રકાશી શકતા નથી. ” ૩, વ્યતિક્રમ અને અતિચાર એ ઉમાસ્વાતિના મત પ્રમાણે ( તત્ત્વા ૭-૧૮ ) પર્યાચવાચી છે. પણ શાસ્ત્રમાં તેમના અર્થમાં ભેદ્ય પાડવામાં અન્યેા છે. સ્વીકારેલ વ્રત જેનાથી મલિન સદોષ થાય, તેવા દોષસેવનના સ’કલ્પ, તે અતિક્રમ; દોષસેવનનાં સાધના તરફ પ્રવૃત્તિ, તે વ્યક્તિક્રમ; અને દોષસેવન તે અતિચાર. વ્રતભંગ તે અનાચાર. 2010_03 Page #58 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગ સમવાયાંગ ૧ ૧. જઘન્ય અતિક્રમાદિ; ૨. મધ્યમ અતિક્રમાદિક ૩. ઉત્કૃષ્ટ અતિક્રમાદિ. હું તે જ પ્રમાણે દશન અને ચારિત્ર્યના અતિકમાદિ વિષે પણ સમજી લેવું. $ જ્ઞાન, દર્શન અને ચારિત્રને અતિકમ થયો હોય, તો તેની ગુરુ સમક્ષ આલોચના કરવી જોઈએ, તેનું પ્રતિક્રમણ કરવું જોઈએ, તેની નિંદા તથા ગહ કરવી. જોઈએ, વિર્ણોધન કરવું જોઈએ, ફરી ન કરવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ અને પ્રાયશ્ચિત્તરૂપે તપ કરવું જોઈએ. છુ તે જ પ્રમાણે જ્ઞાનાદિ સંબંધી વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર થયો હોય તે પણ આલોચનાદિ કરવા જોઈએ. [-સ્થાવ ૧૯૫ ૫ હિત–અહિત અનાદિ સંસારને શ્રમણ પાર કરી જાય તેના ત્રણ કારણ છે – * ૧. અનિદાનતા – ધર્માચરણના ફળની અભિલાષા ન રાખવી તે; ૨. દૃષ્ટિસંપન્નતા – સમ્યગ્દષ્ટિ હોવી તે; ૩. ગવાહિતા – તપનુષ્ઠાન કરવું તે. સ્થા. ૧૩૬] દશ કારણે જ ભદ્રકારક કામ કરે – ૧. આલોચના વિષે ભગવતીસૂત્રમાં વિસ્તૃત વિચારણા છે. – શ૦ ૨૫, ઉ૦–૭. 2010_03 Page #59 -------------------------------------------------------------------------- ________________ રિય ૫. હિત-અહિત ૧-૩. ઉપર પ્રમાણે, ૪. ક્ષાંતિ– ક્ષમા; પ. જિતેન્દ્રિયતા ૬. અમાયીપણું ૭. અપાશ્વસ્થતા – અશિથિલાચારીપણું; ૮. સુશ્રામયતા, ૯ પ્રવચન વાત્સલ્ય; ૧૦. પ્રવચનાવના. [– સ્થા૭૫૮, $ નિગ્રન્થ કે નિગ્રન્થીને આ ત્રણ અહિતકારી, અશુભર્તા, અક્ષમ્ય, અનિઃશ્રેયસકર્તા, તથા અશુભ બંધ કરનારાં છે – ૧. કૂજનતા (આ સ્વર); ૨. કર્કણતા (કકળાટ ); ૩. અપધ્યાન, ૬ અને ૧. અકૂજનતા; ૨. અકકણુતા; ૩. અનપધ્યાન – આ ત્રણ નિગ્રન્થ કે નિગ્રન્થીને હિતકારી છે યાવતુ શુભબંધી છે. [-સ્થા૧૮૨] હું અવ્યવસિતને આ ત્રણ અહિતકારી ચાવત્ અશુભબંધી છે— ૧. ઘરબાર છોડીને પ્રવજ્યા લીધા પછી નિગ્રન્થપ્રવચનમાં શંકા, કાંક્ષા, અને વિચિકિત્સાદૃષ્ટિ રાખે અને દુવિધામાં પડી, કલેશયુક્ત થઈ નિગ્રન્થ પ્રવચનમાં શ્રદ્ધા રાખે નહીં, રુચિ રાખે નહીં અને પરિષહને સભ્યપ્રકારે સહન કરે નહીં પણ તેથી હારી જાય. • ૨. તેવી જ રીતે પંચમહાવ્રતમાં અશ્રદ્ધાળુ થાય. ૩. તેવી જ રીતે જવનિકાય વિષે અશ્રદ્ધાળુ થાય. છુ વ્યવસિતને આ ત્રણ હિતકારી યાવત્ શુભબંધી છે – ૧. ઘરબાર છોડીને પ્રવ્રજ્યા લઈ નિગ્રન્થપ્રવચનમાં શંકા કરે નહીં, બીજા પ્રવચનની કાંક્ષા ન કરે અને ફળ વિષે સંદેહ કરે નહીં, પણ નિગ્રન્થપ્રવચનમાં સંપૂર્ણપણે 2010_03 Page #60 -------------------------------------------------------------------------- ________________ ૨૬ સ્થાનાં સમવાયાંગ: ૧ શ્રદ્ધા રાખે, રુચિ રાખે અને પરીષહને સમ્યફપ્રકારે સહન કરે પણ તેથી હારી ન જાય. ૨. તેવી જ રીતે પાંચ મહાવ્રતમાં શ્રદ્ધાળુ થાય. ૩. તેવી જ રીતે છ જવનિકાયમાં શ્રદ્ધા ધરાવે. [ –સ્થા રર૩] હું અનાત્મભાવવતી – બાહ્ય વસ્તુઓમાં રમનાર આત્માને અા છે અહિતકર્તા છે – ૧. પર્યાય – આયુ અથવા દીક્ષાકાલ, ૨. પરિવાર, ૩. ૩. શ્રત, ૪. તપ, ૫. લાભ, ૬. પૂજા-સત્કાર. $ પણ જે આત્મા આમભાવવતી હોય, તે એ જ છે હિતકર્તા બની જાય છે." [-- સ્થા. ૪૯૬] સદ્ગણ નાશ પામે તેમાં આ ચાર કારણે છે– ૧. ક્રોધ; ૨. ઈર્ષા, ૩. અકૃતજ્ઞતા; ૪. મિથ્યાભિનિવેશ. હું માણસ ચાર કારણે બીજાના ગુણેનું કથન કરે છે– ૧. અભ્યાસથી. ૨. બીજાની ઇચ્છાનું પાલન કરવા ખાતર. ૩. સામે માણસ પ્રસન્ન થઈ ભલું કરે તે ખાતર. ૪. બદલો વાળવા ખાતર. [-સ્થા, ૩૭૦] ઉમાદ બે પ્રકાર છે–૧. યક્ષાવેશજન્ય: ૨. મેહનીય કમના ઉદયજન્ય. તેમાં જે યક્ષાવેશજન્ય હોય છે તે તો સુખવેદ્ય છે અને જાય છે પણ જલદી. અને જે મેહનીય કમના ઉદયજન્ય હોય તે તો દુ:ખવેદ્ય છે અને જાય છે પણ દુઃખથી. • [–સ્થા ૬૮] જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૧. 2010_03 Page #61 -------------------------------------------------------------------------- ________________ થાય ૫. હિત-અહિત છ સ્થાનથી આત્મા ઉન્માદી ૧. અરિહંતને અવર્ણવાદ કરે તા; ૨. ધના અવવાદ કરે તા; ૩. આચાર્યે પાધ્યાયના અવવાદ કરે તા; ૪. ચતુવિધ સંઘના અવળુ વાદ કરે તે; ૧. યક્ષાવેશથી; ૬. માડુનીય કાઁના ઉદ્દયથી. [ - સ્થા૰૧૧] ટિપ્પણ ૧. આધ્યાત્મિક માર્ગ – સન્યાસ માગ સ્વીકાર્યાં પછી પણ જો વાસ્તવિક વૈરાગ્ય ન હોય,તા જે કાંઈ કરે – પછી ભલે તે કઠણમાં કઠણ તપસ્યા પણ હોય – એ બધું અહિતકર્તા જ છે. અને તે એ બધું કરવા સાથે સાચી દૃષ્ટિ – સાચા વૈરાગ્ય તેનામાં વસી ગયા હોય, તે જ તે હિતકર્તા બને છે, એવેા તાત્પર્યા છે. અહી આચારાંગનું ( ?. ૪. ૬. &.) ભગવાન મહાવીરનું ને ત્રાસવા તે સિવા એ વાકય સરખાવવા જેવું છે. એના અ એ છે કે, જે વસ્તુએ અજ્ઞાનીને આસ્રવરૂપ છે, એ જ વસ્તુએ જ્ઞાનીને નિજ રારૂપ છે. એક જ સ્ત્રીને જોઈને તેના રૂપમાં માહિત થનાર અજ્ઞાની પાપમાં પડે છે; અને એ જ સ્ત્રીને ોવાથી વૈરાગ્ય પામીને જ્ઞાની પેાતાનાં કર્યાં ખપાવી શકે છે. અહીં ઉત્તરાધ્યયનનું ૧૫મું અધ્યયન ખાસ વાંચવા જેવું છે. તેમાં શબ્દ, રૂપ, રસ વગેરેમાં આસક્ત અને અનાસક્તને શું ફળ મળે છે, તે બહુ જ સુંદર રીતે વિસ્તારથી વર્ણવ્યું છે. ' ૭ “ સરખાવા, અંગુત્ત૦ ૪,૭૭:— “આ ચાર અચિન્તનીય છે; તેમની ચિ'તા કરવાથી મનુષ્ય ઉન્માદી થઈ ાય છે (૧) બુદ્ધ ભગવાનના જ્ઞાનના વિષય; (ર)ધ્યાનીના ચાનના વિષય; (૩) કવિપાક; (૪) લેાકચિન્તા.” ગુ॰ ૪,૭૭. જેનામાં જોકે કČવિપાક ભાવના અને લેાકભાવના ભાવવાનું કહ્યું છે, ત્યારે અહીં તે એને ઉન્માદનાં કારણ બતાવ્યાં છે. પરંતુ તે વિરોધ એ ભાવના અથવા ચિંતનના ભિન્ન પ્રયોજન અને ભિન્ન સ્વરૂપની દૃષ્ટિએ જ રજૂ થયા હોવા જોઇએ. 2010_03 Page #62 -------------------------------------------------------------------------- ________________ ૨૮ સ્થાનાંગસમવાયાંગઃ ૧ અહીં મૂળમાં આત્મભાવ શબ્દ છે એ પણ ધ્યાનમાં લેવા જેવો છે. જેઓના મત પ્રમાણે આત્મા હોય તેઓ જ આત્મભાવમાં રહી શકે. પણ બૌદ્ધો તે આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ માનતા જ નથી. તેમને મતે ચિત્ત જ છે. તે સ્વભાવે પ્રભાસ્કર છે; પણ મલ આગંતુક છે અને તેનો નાશ થઈ શકે છે – અંગુર ૧, ૬. અને ચિત્તની જ રક્ષા અને ભાવના કરવી જોઈએ, એવું વારંવાર બુદ્દભગવાને કહ્યું છે. – અંગુર ૧, ૩. ઈત્યાદિ. અને તેથી જ કઈ પણ વસ્તુમાં જે આત્મભાવ ઘારણ કરે છે, તે પૃથસ્જન છે – સાધારણ મનુષ્ય છે; પણ સમ્યગ્દષ્ટિ છે તે ક્યાંય આત્મભાવ ધારણ કરતો નથી, એમ અંગુત્તર૦ (૧. ૧૫. ૩)માં કહ્યું છે. શું બધાં શીલત્ર સફલ છે? આ પ્રશ્નના જવાબમાં જણાવ્યું છે કે, જે વ્રતાચરણથી કુરાલ ધર્મની વૃદ્ધિ અને અકુશલધર્મની હાનિ થાય, તે જ વતાચરણ સફલ માનવું જોઈએ અને તેથી વિપરીત હોય તે નિરર્થક જ સમજવું જોઈએ. – અંગુત્તર૦ ૩,૭૮. સુખ- દુ:ખ સુખ દશ છે – ૧. આરોગ્ય; ૨. દીર્ધાયુ, ૩. ધનાઢયતા, ૪. કામ; પ. ભેગ; ૬. સંતેષ; ૭. અતિજે વખતે જે જોઈએ તે વખતે તે હાજર હોય; ૮. શુભભેગ; ૯. નિષ્ક્રમણ – પ્રવજ્યા, ૧૦. અનાબાધ – અનન્તસુખ. [–સ્થા છ૩૭] * ભગવાન બુદ્ધ પણ ગૃહીનું સુખ અને ત્યાગીનું સુખ એ બે વિભાગ કરીને સુખની વિવેચના કરી છે; પણ અગ્રસ્થાન તે ત્યાગીના સુખને જ આપ્યું છે. --અંગુત્તર૦ ૨,૭; ૪,૬૨. અહીં પણ બધાં સુખે સાથે ગણાવ્યો. છે. પણ જેન દૃષ્ટિએ નિષ્ક્રમણ અને અનાબાધ એ બે સુખે જ વાસ્તવિક સુખ સમજવાં જોઈએ. 2010_03 Page #63 -------------------------------------------------------------------------- ________________ ૬. સુખદુઃખ ચાર સુખશય્યા છે— ૧. ઘરબાર છોડીને નિગ્રન્થ પ્રવચનમાં શંકા કરે નહિ, બીજા ધમની કાંક્ષા કરે નહિ, અને વિચિકિત્સા કરે નહિ; પણ જિનપ્રવચનમાં દઢ શ્રદ્ધા, પ્રતીતિ અને નિર્વિ, ચિકિત્સા ધરાવે અને તેમ કરી મનને. સ્થિર રાખે અને કલેશમુક્ત કરે, તે પ્રથમ સુખશય્યા. ૨. તેવી જ રીતે અણગાર થઈ પિતાને જે કાંઈ મળે તેથી સંતુષ્ટ થાય પણ બીજા પાસેથી વધારેની આશા ન કરે, તે બીજી સુખશય્યા. ૩. અણગાર થઈ દિવ્ય, કે માનુષિક કામગોને આસ્વાદ પણ ન લે અને તેમને ઈછે પણ નહિ, તે ત્રીજી સુખશધ્યા છે.* ૪. અણગાર થઈએમ વિચારે કે આ સુંદર શરીરવાળા અરિહંત ભગવાન જે કમને ક્ષય કરનારાં તપ કમ સ્વીકારે છે, તો હું પણ તેવી રીતે કેમ ન કરું? વળી જે હું આવાં કષ્ટ સહન નહિ કરું, તે મારાં કમેને કેવી રીતે નાશ થશે? તેમનો નાશ કરવાનો તો આ ઉપાય જ છે કે કષ્ટો સહન કરવાં – આ ચેથી સુખશધ્યા છે. [ –સ્થા ૩૨૫] શ્રમણ ભગવાન મહાવીરે ગૌતમાદિ શ્રમણને લાવીને પૂછયું – “હે શ્રમણે! જીવોને શાને ભય છે?” શ્રમણે બોલ્યા – “ભગવન, અમે એ જાણતા નથી. જે આપને તદ્દી ન પડે, તો આપ જ અમને એ વાત સમજાવે.” ભગવાને ઉત્તર દીધો– “હે શ્રમણે! જીવેને દુઃખને ભય છે.” ૧. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. 2010_03 Page #64 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગ-સમવાયાંગ ૧ શ્રમણે બેલ્યા – “હે ભગવદ્ ! એ દુઃખ કોણે કર્યું?” ભગવાન – ‘જીવે જ એ દુઃખ પિતાના પ્રમાદવશ ઉત્પન્ન કર્યું છે?” શ્રમણ – “હે ભગવન ! એ દુ:ખને જોગવવું કેવી રીતે ?” ભગવાન – “અપ્રમત્ત થઈ એ દુઃખ જોગવવું જોઈએ. [–સ્થા. ૧૬૬] ચાર દુઃખશય્યા છે – ૧. ઘરબાર છોડી અણગાર થયે પણ પછી જિનપ્રવચન વિષે શંકા, કાંક્ષા, વિચિકિત્સા કરે અને જિનપ્રવ-- ચનમાં શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિહીન થાય એટલે તેને બુદ્ધિભેદ થાય છે, આ પ્રથમ દુઃખશય્યા છે. ૨. ઘરબાર છેડી શ્રમણ તે થાય પણ પછી જે કાંઈ મળે તેથી સંતુષ્ટ ન થતાં બીજા પાસેથી વધારે પ્રાપ્તિની આશા રાખે છે અને તેથી તેની બુદ્ધિ ઠેકાણે રહેતી નથી અને ધમભ્રષ્ટ થાય છે, આ બીજી દુઃખશય્યા છે. ૩. અણગાર થયા પછી પણ માનુષિક અને દૈવી કામગોનો આસ્વાદ લે અને વધારેની ઈચ્છા રાખે તથા આખરે ધર્મભ્રષ્ટ થાય, તે ત્રીજી દુખશય્યા છે. * ૪. અણગાર થયા પછી ગૃહસ્થજીવનમાં સ્નાન અને શરીરશુશ્રષા જે કરી હોય તેની યાદ લાવી મનમાં સંતાપ કરે કે, “આ સાધુ અવસ્થા તો કષ્ટદાયી છે જેમાં સ્નાન થાય * સરખાવ, અંગુત્તર૦ ૧,૬૮–૯ :– “પ્રમાદ જેવી બીજી કોઈ વસ્તુ હું નથી જેતો જે અનુત્પન્ન અકુશલને ઉત્પન્ન કરે અને ઉત્પન્ન કુલધર્મને નાશ કરે. પ્રમાદ જ એવો છે જે બધા અકુશલને ઉત્પન્ન કરે છે અને કુશલ ધર્મોને નાશ કરે છે.” ભગવાન બુદ્ધે આમ કહીને પછી અપ્રમાદને તેથી વિપરીત કહ્યો છે. 2010_03 Page #65 -------------------------------------------------------------------------- ________________ ૭. આવશ્યક કતવ્ય ૩૧. નહીં, શરીરે તેલ લગાવાય નહીં” વગેરે. આમ તે દુઃખી અને ધમભ્રષ્ટ થાય છે, આ ચોથી દુઃખશય્યા છે. [-સ્થા. ૩૨૫] (ટપણ ૧. “જેમ કોઈ ધનવાન મનુષ્ય નિશ્ચિંત થઈ સુખનિદ્રા લે છે, તેમ હું પણ સુખે સૂઉં છું. પણ જ્યારે એ ધનાઢથના રાગ દ્વેષ તથા મેહ ઉદયમાં આવે છે, ત્યારે તે સુખે સૂઈ શકતો નથી; પણ મારા વિશે તેમ નથી. મારા રાગદ્વેષ અને મોહ ક્ષીણ થયા છે તેથી મારી સુખનિદ્રામાં કદી બાધા આવતી જ નથી.”—આ પ્રમાણે ભગવાન બુદ્દે રાગ દ્વેષ અને મોહના વિજયને જ સુખશા કહી છે. -- અંગુત્તર૦ ૩. ૩૪. એક બીજે પ્રસંગે શવ્યાના ચાર પ્રકાર બુદ્ધ વર્ણવ્યા છે – ૧. પ્રેતશા, ૨. કામગીશયા, ૩. સિંહશય્યા, ૪. તથાગતા . —- અંગુત્તર૦ ૪, ૨૪૪. આવશ્યક કર્તવ્ય આ આઠ બાબતમાં સમ્યગ આપ, સમ્યક પ્રયત્ન કર, સમ્યક્ પરાક્રમ બતાવવું, અને જરાયે પ્રમાદ કરે નહિ– ૧. અમૃતધમનું શ્રવણ ૨. મૃતધમનું સમ્યક્ ગ્રહણ અને ધારણ; ૩. સંચમ સ્વીકારી પાપકારી કાર્યો ન કરવાને નિયમ; ૪. તપસ્યાથી જૂનાં કમની નિરા કરી વિશુદ્ધિ પ્રાપ્ત કરવી; ૫. આધાર વિનાના પરિજનને આશ્રય આપ; ૬. શૈક્ષ-નવા સાધુને આચાર તથા ગોચરીના વિષયમાં મદદરૂપ થવું; 2010_03 Page #66 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગ-સમવાયાંગ ૧ ૭. રેગીની સેવા કરવા તત્પર રહેવું; ૮. સાધમિકેના લેશને મધ્યસ્થ થઈ શાન્ત કરવા પ્રયત્ન કરવો. [– સ્થા. ૬૪૯ ] સમાધિ – અસમાધિ હું સમાધિ ૧ દશ છે – ૧. પ્રાણાતિપાત વિરમણ, ૨. મૃષાવાદવિરમણ, ૩. અદત્તાદાનવિરમણ, ૪. મૈથુનવિરમણ, ૫. પરિગ્રહવિરમણ, ૬. ઈસમિતિ–ચાલવામાં કાળજી, ૭. ભાષાસમિતિ– બોલવામાં કાળજી, ૮. એષણસમિતિ–ભિક્ષાચર્યામાં કાળજી, ૯. નિક્ષેપણસમિતિ –પાત્રાદિના લેવા-મૂકવામાં કાળજી, ૧૦. પારિકાપનિકા સમિતિ–મલમૂત્ર છાંડવામાં કાળજી. $ દશ અસમાધિ ઉપરથી ઊલટી સમજવી. [– સ્થા. ૭૧૧]. ચિત્તસમાધિસ્થાને દશ છે – ૧. પહેલાં નહિ અનુભવેલી એવી ધમચિંતા થાય, જેથી ધમસવસ્વ જાણવાની ઈચ્છા જાગ્રત થાય. ૨. એવું કંઈ અપૂવ” સ્વપ્નદશન થાય, જેથી સ્વપ્નદશન સાચું પડે. ૧. જુઓ પ્રકણને અંતે ટિપ્પણુ નં. ૧. ૨. દશાશ્રુતસ્કંધમાં પાંચમા અધ્યયનમાં આ સમાધિસ્થાનેનું વર્ણન ભગવાન મહાવીરે કર્યું છે. 2010_03 Page #67 -------------------------------------------------------------------------- ________________ ૮. સમાધિ – અસમાધિ ૩. એવું કેઈ અપૂવ સંશજ્ઞાન થાય, જેથી પૂર્વભવનું મરણ થઈ આવે. ૪. એવું કઈ અપૂવ દેવદર્શન થાય, જેથી તે દેવની અદ્ધિ, દુતિ આદિ જોઈ શકે. ૫. એવું કંઈ અપૂર્વ અવધિજ્ઞાન ઉત્પન્ન થાય, જેથી લોકને જાણી શકે. . એવું કઈ અપૂર્વ અવધિદશન ઉત્પન્ન થાય, જેથી લોકને દેખે. છે. એવું કંઈ અપૂર્વ મન ૫ર્યાય જ્ઞાન ઉત્પન્ન થાય, જેથી મને ગત ભાવને જાણી શકે. ૮. એવું કેઈ અપૂવ કેવલજ્ઞાન ઉત્પન્ન થાય, જેથી સંપૂર્ણ લોકને જાણે. ૯. એવું કેઈ અપૂવ કેવલદશન ઉત્પન્ન થાય, જેથી સંપૂર્ણ લેકને દેખી શકે. ૧૦. કેવલી મરણે મરે જેથી સર્વ દુઃખથી મુક્ત થાય. [–સમ૦ ૧૦ ] અસમાધિનાં સ્થાન ૨૦ છે. ૧, ધમાધમ કરતો ચાલે, ૨. પ્રભાજન કર્યા વિના ચાલે, ૩. માઠી રીતે પ્રભાજન કરી ચાલે, ૪. પ્રમાણથી વધારે શય્યા, આસન વગેરે રાખે, ૫. રાત્વિક – આચાર્યાદિ જેએ ગુણમાં ચડિયાતા હોય તેમની સામું બોલે – તેમને પરાભવ કરે, ૬. સ્થવિરને ઉપઘાત કરે, ૭. પ્રાણીને નાશ કરે, ૮. પ્રતિક્ષણ રેષ કરે, ૯ક્રોધી હેય, ૧૦. ચાડિયો ૧. માનસિક અસ્વાસ્થ તે અસમાધિ. આવી અસમાધિ જે કારણે કળાઈ જાય તે અસમાધિસ્થાન કહેવાય. દશાશ્રુત-કંઘના પ્રથમ અધ્યયનમાં આ ૨૦ અસમાધિસ્થાનનું વર્ણન ભગવાને કહ્યું છે. થ'-૩ 2010_03 Page #68 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાં સમવાયાંગ ૧ હેય, ૧૧. વારે વારે બીજાના ગુણને લોપ કરે અથવા પિતાની શક્તિ છુપાવે, ૧૨. નવા નવા કલહ ઊભા કરે, ૧૩. શમી ગયેલા કજિયા ફરી પાછા ઉખેળે, ૧૪, સચિત્ત રજવાળા હાથે અપાયેલ ભિક્ષા લેનાર અથવા સ્પંડિલ જઈ આવી હાથપગ ધુએ નહિ તે, ૧૫. અકાળે સ્વાધ્યાય કરે, ૧૬. કલહુ કરનાર, ૧૭. શબ્દ કરનાર, ૧૮. ગણભેદ કરનાર, ૧૯. આખો દિવસ ખાખા કરે, ૨૦. એષણમાં અસમિત હોય. [-સમ- ૨૦] ટિપણ ૧. દશવૈકાલિકમાં (અ૯, ૧૦ ૪) ચાર વિનયસમાધિઓ બતાવી છે:વિનયસમાધિ, શ્રતસમાધિ, તપસમાધિ અને આચારસમાધિ. અહીં ગણવેલ દશ સમાધિનો સમાવેશ આચારસમાધિમાં થઈ શકે છે. આચારસમાધિની વ્યાખ્યા દશવૈકાલિકમાં એમ કરી છે કે, આચારપાલન ન તો આ લોક માટે છે, ને પરલેક માટે છે, ન તો કીતિ માટે છે પણ પિતાના કમની નિજ રા માટે જ આચારપાલન છે – આમ સમજવું એ જ આચારસમાધિ છે. સમાધિનો સામાન્ય અર્થ છે મન:સ્વાથ્ય. અહિ ગણાવેલી સમાધિઓનું વર્ણન સૂત્રકૃતાંગ (૧. ૧૦)ના સમાધિ નામના અધ્યયનમાં છે. નિયુક્તિકાર સંક્ષેપમાં દર્શન, જ્ઞાન, તપ અને ચારિત્રસમાધિ જણાવે છે. સૂત્રકૃ૦ નિયુગા. ૧૦૬; –ઉત્તરા નિયુક્તિ ગા૩૮૪. 2010_03 Page #69 -------------------------------------------------------------------------- ________________ આસ્રવ ૧. આસવભેદ આસવ૧ એક છે. [-સ્થા. ૧૩, –સમય ૧] આસવદ્વારા પાંચ છે – ૧. મિથ્યાત્વ-અશ્રદ્ધાન; ૨. અવિરતિ- અવત; ૩. પ્રમાદ, ૪. કષાય - કોધ, માન, માયા અને લોભ; પ. વેગ - મન, વચન અને કાયનો વ્યાપાર. [–સ્થા ૪૧૮, –સમર ૫] ૨. મિથ્યાત્વ મિથ્યાત્વક ત્રણ પ્રકારનું છે – ૧. જે કારણે આત્મા સાથે કમને બંધ થાય, તે આસ્રવ કહેવાય છે. આસવના ભેદે ૪ર છે – ઈદ્રિય પાંચ, કષાય ચાર, અવ્રત પાંચ, ક્રિયા ૨૫ અને યોગ ત્રણ. તે બધાનું સામાન્ય લક્ષણ તે “કર્મબંધમાં નિમિત્ત થવું” તે છે. એટલે તે લક્ષણની અપેક્ષાએ અહીં આસવને એક કહ્યો છે. બૌદ્ધગ્રંથ અંગુત્તરમાં (૩.૫૮; ૬. ૬૩) આમ્રવનું નિદાન – કારણ અવિદ્યાને બતાવી છે; અને અવિદ્યાને નિરોધ એ જ આસ્રવનિરોધ છે, એમ જણાવ્યું છે. ત્યાં કામાસ્સવ, ભવાસવ અને અવિદ્યાસ્ત્રવ એવા આસ્રવના ત્રણ ભેદે ગણાવ્યા છે. ૨. ઉમાસ્વાતિએ જેમને કર્મબંધના હેતુઓ કહ્યા છે, તેમને જ અહીં આસ્રવદ્ધારરૂપે ગણાવ્યા છે. તત્ત્વાર્થ૦ ૮. ૧. ૩. અહીં મિથ્યાત્વને “અશ્રદ્ધા” એ ચાલુ અર્થ ન લે, પણ સામાન્યપણે અસમ્યગ્રતા કે વિષસ એવો અર્થ લે. તે જ્ઞાનને હેય, આચારને હોય કે દર્શનનો પણ હેય. એ ત્રણેનો સમાવેશ અહીં મિથ્યાત્વમાં અભિપ્રેત છે. 2010_03 Page #70 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગ-સમવાયાંગ : ૧ ૧. અક્રિયા – દુષ્ટક્રિયા (મિથ્યાત્વી જીવનું મેાશિવરાધી અનુષ્ઠાન ), ર. અવિનય૧, ૩. અજ્ઞાન – મિથ્યાજ્ઞાન. (૧) અક્રિયા અક્રિયા મિથ્યાત્વ ત્રણ પ્રકારનું છે ૧. પ્રયોગક્રિયા, ૨. સમુદાનક્રિયા;૩ ૩. અજ્ઞાનક્રિયા – અજ્ઞાનજન્ય ફ ૩૬ (૧) પ્રયાગક્રિયાના ત્રણ ભેદ છે :~ ૧. મનપ્રયાગક્રિયા; ૨. વચનપ્રયોગક્રિયા; ૩. કાયપ્રયાગક્રિયા. (૪) સમુદાનક્રિયાના ત્રણ પ્રકાર છે:~~~ ૧. અનન્તર સમુદાનક્રિયા – પ્રથમ સમયની; ૨. પરંપરા સમુદાનક્રિયા – દ્વિતીયાદિ સમયની; ૩. તભય સમુદાનક્રિયા – પ્રથમાપ્રથમ સમયની. - (૬) અજ્ઞાનક્રિયા ત્રણ પ્રકારની છેઃ— ૧. મતિ અજ્ઞાનક્રિયા, ૨. શ્રુત અજ્ઞાનક્રિયા; ૩. વિભંગજ્ઞાનક્રિયા – મિથ્યાઅવધિ. (૨) અવિનય અવિનય ત્રણ પ્રકારના છેઃ ૧. મિથ્યાત્વી જીવનાં વિનય કે જ્ઞાન મેાક્ષે લઈ જવાને બદલે સ'સાર વધારે છે, તેથી અવિનય તથા અજ્ઞાન કહેવાય છે. ૨. આત્માની વીરાક્તિનો વ્યાપાર તે પ્રયાગ. પ્રયાગનાં મન, વચન, કાયા એ ત્રણ આલખન હોવાથી તેના ત્રણ ભેદ છે. મિથ્યાત્વી જીવને તે પ્રયેાગ અસમ્યગ્રુપ હેાવાથી તે અક્રિયા જ કહેવાય છે, અને તેથી તેને કંબંધ જ થાય છે. ૩. પ્રયાક્રિયાથી જે કરજ દાખલ થાય, તે કરજ જ્ઞાનાવરણ, દેશનાવરણ, આયુષ્ય આદિ ભેદરૂપે ગાઢવાવી તે સમુદાનક્રિયા. 2010_03 Page #71 -------------------------------------------------------------------------- ________________ 9. ૯. આત્સવ ૧. દેશત્યાગી-માઠું લાગવાથી જન્મભૂમિ છેડીને જવું, ૨, નિરાલમ્બનતા -એકલા નીકળી પડવું ૩. નાનાપ્રેમદ્વેષ. (૩) અજ્ઞાન અજ્ઞાન ત્રણ પ્રકારનું છે. ૧. દેશઅજ્ઞાન; ૨. સવઅજ્ઞાન; ૩. ભાવઅજ્ઞાન – પર્યાય અજ્ઞાન. [સ્થા૦ ૧૮૭] મિથ્યાત્વ દશ પ્રકારનું છે?— ૧. અધમ ધમ માને, ૨. ધમને અધમ માને ૩. કુમાગને માગ સમજે, ૪. માગને ઉમાગ સમજે, પ. અજીવને જીવ સમજે; ૬. જીવને અજીવ સમજે, ૭. અસાધુને સાધુ સમજે ૮ સાધુને અસાધુ સમાજે; ૯. અમૂતને મૂત માને; ૧૦. મૂતને અમૂત માને. ૩. અત્રત પાંચ કારણે જ કમજ એકઠી કરે છે – ૧. પ્રાણાતિપાત – હિંસા, ૨. મૃષાવાદ– અસત્ય, ૩. અદત્તાદાન-ચેરી, ૪. મિથુન, ૫. પરિગ્રડ. [–સ્થા ૪૨૩] ૧. સામાન્ય રીતે એવો નિયમ છે કે આરાધ્યને જે પ્રિય હોય તેના પર જ આરાધકે પ્રેમ કરવો જોઈએ, અને તેનાથી વિપરીતમાં પ્રેમ ન રાખવો જોઈએ. આ નિયમથી વિપરીત ચાલનારની ક્રિયા “નાનાપ્રેમàષક્રિયા કહેવાય છે. ૨. જુઓ આ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૧. 2010_03 Page #72 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગસમવાયાંગ ૧ (૧) હિંસા - $ આરંભ૧ સાત પ્રકારને છે – ૧. પૃથ્વીકાયને આરંભ ૨. અષ્કાયારંભ, ૩. તેજસ્કાચારંભ; ૪. વાયુકાયારંભ, ૫. વનસ્પતિકાયાભ; ૬. ત્રસકાચાર ભ; ૭. અજીવકાર્યારંભ. અનારંભ, સંરંભ, અસંરંભ, સમારંભ અને અસમારંભના પણ ઉપર પ્રમાણે સાત સાત ભેદ છે. [– સ્થા. પ૭૧] શસ્ત્ર – જેનાથી હિંસા થાય તે – દશ છે – ૧. અગ્નિ, ૨, વિષ, ૩, લવણ ૪. સ્નેહ– તેલ, ઘી, આદિ; ૫. ક્ષાર; ૬.ખટાશ; ૭. દુ:પ્રયુક્તમન – અકુશલમન; ૮. દુઃપ્રયુક્તવચન – અકુશલવચન; ૯. દુપ્રયુક્તકાય અકુશલકાય; ૧૦. અવિરતિ. [-સ્થા ૭૪૩] ) મૃષા મૃષાના ચાર પ્રકાર છે – ૧. કાય-અનુજુકતા – ઠગારી કાયચેષ્ટા, ૨. ભાષાઅનુજુકતા – ઠગારું વચન, ૩. ભાવ-અનુજુકતા – ઠગારું ચિંતન, . વિસંવાદના-ચોગ – કહ્યા પ્રમાણે ન કરવું તે. - - સ્થા. ૨૫૪] હું મૃષાના દશ પ્રકાર છે – ૧. આરંભ એટલે ઉપદ્રવ; સમારંભ એટલે પરિતાપ આપવો તે; અને સંરંભ તે હિંસાને સંકલ્પ. કાયગુપ્તિની સાધના માટે આ આરંભ વગેરે ત્યાજ્ય છે. –ઉત્ત૮ ૨૪૨૬. ૨. શસ્ત્ર બે પ્રકારનાં છે – દ્રવ્ય અને ભાવ. તેમાં અગ્નિથી ખટાશ સુધીનાં દ્રવ્ય શસ્ત્ર છે અને દુ:પ્રયુક્ત મન વગેરે ભાવશસ્ત્ર છે. 2010_03 Page #73 -------------------------------------------------------------------------- ________________ ૩૯ ૯. આસવ ૧. કેનિશ્રિત – ધજન્ય, ૨. માનનિશ્રિત, ૩. માયાનિશ્રિત, ૪. લેભનિશ્રિત, ૫. પ્રેમનિશ્રિત, દ. ષનિશ્રિત; ૭. હાસ્યનિશ્રિત; ૮ ભયનિશ્રિત, ૯. આખ્યાયિકાનિશ્રિત – વાતનાં ગપ્પાં મારવા ખાતર, ૧૦. ઉપઘાતનિશ્રિત. હું સત્ય-મૃષા –મિશ્રવચનના દશ ભેદ છે – ૧. ઉત્પન્ન મિશ્રક – સંખ્યાને ઠીક નિશ્ચય હોય નહિ છતાં કેઈએમ કહે કે આજે આ શહેરમાં દશ પાળકો ઉત્પન્ન થયાં તો તે અધ સત્ય કહેવાય. આવી કોઈ પણ બનેલી બાબત વિષેની વાત – તે ઉત્પન્નમિશ્રક. ૨. વિગત મિશ્રક – જન્મની જેમ મરણ અથવા નાશની વાત કહેવી તે વિગતમિશ્રક. ૩. ઉત્પન્ન-વિગત મિશ્રક – ઉત્પત્તિ અને નાશ બન્ને વિષે અર્ધસત્ય કહેવું તે. ૪. જીવમિશ્રક – જીવતા અને મૃત જીના સમૂહને જીવસમૂહ કહે તે. ( ૫. અજીવમિશ્રક – તે જ સમૂહને અજીવસમૂહ કહેવે તે. ૬. જીવાજીવમિશ્રક – તેવા જ સમૂહમાં અનિશ્ચય છતાં એમ કહેવું કે અમુક તો જીવે છે અને અમુક મરી ગયા છે તે. ૭. અનન્તમિશ્રક – પાંદડા સહિતના કંદમૂળને અનન્તકાય કહેવું તે – કારણ પાંદડાં તે અનન્તકાય નથી. ૮. પીત્તમિશ્રક અનન્તકાયસંગી દ્રવ્યને અનન્ત ન કહેવું તે. ૯અદ્વામિશ્રક – કાલ વિષે અર્ધસત્ય બોલવું તે. જેમકે પાંચ ન વાગ્યા હોય છતાં કેઈ ઉતાવળ ખાતર કહે કે, “ચાલો, ચાલે, હવે પાંચ વાગી ગયા.” 2010_03 Page #74 -------------------------------------------------------------------------- ________________ ro સ્થાનાંગ-સમવાયાંગ ૧૦. અહ્વાહ્વામિશ્રક • અહ્વાહી એટલે રાત્રિ કે - દિવસના એક ભાગ - તદ્યાશ્રિત અધસત્ય બાલવું તે. જેમકે, પહેાર દિવસ ચડયો હાય છતાં કહેવું કે બાર તા થઈ ગયા. [ સ્થા॰ ૭૪૧ (૩) મૈથુન મનુષ્યી. § મથુન ત્રણ પ્રકારનું છે: ૧. દિવ્ય – દેવ સબ ંધી, ૨. માનવ; ૩. તિય ચયેાનિક. $ દેવ, મનુષ્ય અને તિયાઁચ એ ત્રણ વગેŕ મૈથુન સેવે છે.૧ $ સ્ત્રી, પુરુષ અને નપુંસક એ ત્રણ વગે[ મૈથુન સેવે છે.૧ ૧ -: [-સ્થા॰ ૧૨૩] દેવા ખીજા દેવા સાથે, બીજા દેવાની દેવીએ સાથે, પેાતાની દેવી સાથે, કે પેાતાના શરીરની વિકુવા કરીને (ફેરફાર કરીને) પેાતાની સાથે મૈથુન (પરિચારણા) કરે છે. કેટલાક દેવા એ ચારે પ્રકારે પરિચારણા કરે છે. પરિચારણા કરે છે, અને રિચારણા કરે છે.ર સવાસ (સ્ત્રી સાથે શયન) ચાર પ્રકારના છેઃ ૧. દિવ્ય, ૨. આસુર, ૩. રાક્ષસ, ૪. માનવ. તેમાં નીચેનાં જોડકાં સભવે છેઃ કેટલાક દેવા છેલ્લા બે પ્રકારે કેટલાક છેલ્લા એક જ પ્રકારે [-સ્થા॰ ૧૨૨] ૧. દેવ-દેવી, દેવ-અસુરી, અસુર-દેવી, અસુર-અસુરી. ૨. દેવ-દેવી, દેવ-રાક્ષસી, રાક્ષસ-દેવી, રાક્ષસ-રાક્ષસી. ૩. દેવ-દેવી, દેવ-મનુષ્યી, મનુષ્ય-દેવી, મનુષ્ય ૧. એમ મૈથુન ત્રણ પ્રકારનું છે. ર. એમ પરિચારણા ચાર પ્રકારની છે. _2010_03 Page #75 -------------------------------------------------------------------------- ________________ ૪૧ ૯. આત્રવ ૪. અસુર-અસુરી, અસુર-રાક્ષસ, રાક્ષસ-અસુરી, રાક્ષસરાક્ષસી. પ. અસુર-અસુરી, અસુર-મનુષ્પી, મનુષ્ય-અસુરી, મનુષ્ય-મનુષ્યી. ૬. રાક્ષસરાક્ષસ, રાક્ષસ-મનુષ્પી, મનુષ્ય-રાક્ષસી, મનુષ્ય-મનથી. -સ્થા. ૩૫૩] સંવાસ ચાર પ્રકારનો છે – ૧. કેઈ એક દેવ દેવી સાથે સંવાસ કરે. ૨. કેઈ એક દેવ છવિન સાથે સંવાસ કરે. ૩. કઈ એક છવી દેવી સાથે સંવાસ કરે. ૪. કોઈ એક છવી છવી સાથે સંવાસ કરે. ( [-સ્થા ૨૪૮] પરિચારણા પાંચ પ્રકારની છે – સૌધર્મ અને ઈશાનના દેવે કાયપરિચારક (દેવીઓના શરીરસંબંધથી જ કામસુખ ભેગવનારા) છે. સનસ્કુમાર અને મહેન્દ્રના દેવે સ્પશરિચારક (દેવીઓના સ્પર્શથી જ કામસુખ ભોગવનારા) છે. બ્રહ્મલોક અને લાંતકના દે રૂપપરિચારક (દેવીઓનું રૂપ નીરખવાથી જ કામતૃપ્તિ અનુભવનારા) છે. મહાશુક અને સહસ્ત્રારના દેવ શબ્દપરિચારક (દેવીએને શબ્દ સાંભળવાથી જ કામતૃપ્તિ અનુભવનારા) છે. ૧. છવિ એટલે ચામડી. અને ચામડીવાળું પણ છવિ કહેવાય. એટલે ઔદારિક (સ્થૂલ) શરીર પણ છવિ, અને ઔદારિક શરીરવાળા તિર્યંચ અને મનુષ્ય–પછી તે સ્ત્રી હોય કે પુરુષ તે પણ છવિ કહેવાથ. આ અર્થ ટીકાકારે કર્યો છે. બૌદ્ધ ગ્રંથ અંગુત્તરમાં તો છવ–છવાને અર્થે દુરાચારી, દુરશીલ સ્ત્રી-પુરુષ એ કરીને, તથા દેવ-દેવીને અથ સુશીલ-સદાચારી સ્ત્રી-પુરુષ એવો કરીને આ પ્રમાણે જેડકાં જણાવ્યાં છે:-- છવ-છવી; છવ-દેવી; દેવ-જીવી; અને દેવ-દેવી. (૪-૫૩, ૧૪) 2010_03 Page #76 -------------------------------------------------------------------------- ________________ સ્થાનોંગ-સમવાયાંગ : ૧ પ્રાણત અને અચ્યુતના દેવા મન:પરિચારક (દેવીઓનું મનથી ચિંતન કરવામાત્રથી કામતૃપ્તિ અનુભવનારા) છે.૧ [સ્થા ૧૧૬] ४२ બ્રહ્મચર્ય'ની નવ અગુપ્તિ છે ૧. સ્રી, પશુ, પંડકથી સસક્ત શય્યા અને આસનને ઉપયાગ; ૨. કથા; ૩. સ્ત્રીગણના સંસગ; ૪. સ્ત્રીની મનેાહર મનારમ ઇન્દ્રિયાનું અવલેાકન; ૫. પ્રણીત રસભોજન; ૬. પાન-ભેોજન અતિમાત્રામાં લેવું; છ. સ્ત્રી સાથેની પૂર્વ કાળની મૈથુનક્રીડાનું સ્મરણ; ૮. શબ્દ, રૂપ, ગન્ધ, રસ, સ્પર્શ અને પ્રશ’સાનું અનુસરણ; ૯. શાતા અને સુખ પાછળ પડવું. [સમ॰ ૯ ] હિંસા, અસત્ય, ચારી, અબ્રહ્મ, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લાભ, પ્રેમ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, વૈશૂન્ય, પરપરિવાદ, રતિ-અરતિ, માયામૃષા, મિથ્યાદર્શન [આ અઢાર પાપસ્થાના] એક એક છે. [-સ્થા° ૪૮ ] ૪. પ્રસાદ પ્રમાના છ પ્રકાર છે. ૧. મદ્ય પ્રમાદ, ૨. નિદ્રાપ્રમાદ, --- ૧. જુએ તત્ત્વાર્થસૂત્ર ૪, ૮–૧૦. ૨. બ્રહ્મચર્યાંનાં અસમાધિસ્થાના ક્યાં અને સમાધિસ્થાને કયાં એનું સુંદર વર્ણન ઉત્તરાધ્યયન અ૦૧૬માં છે. બૌદ્દગ્રંથ અગુત્તર૦ ૭-૪૭માં આને મળતું વન છે. ૩. સૂત્રકૃત્તાંગ – ૨, ૪, ૨. જુએ પ્રવચનસારીદ્વાર દ્વાર ૨૩૭. 2010_03 Page #77 -------------------------------------------------------------------------- ________________ ૯. આગ ૩. વિષયપ્રમાદ, ૪. કષાયપ્રમાદ, ૫. ધૃતપ્રમાદ, ૬. પ્રતિલેખના પ્રમાદ.૧ -સ્થા પ૨] ત્રિવિધ કથા છે—૧. અર્થ, ૨. ધમ, ૩. કામ. [સ્થા. ૧૮૯] વિથા ચાર છે – (૧) સ્ત્રીકથા (૨) ભક્તકથા – આહારકથા; (૩) દેશકથા (૪) રાજકથા. [-સ્થા૨૮૨, – સમર ૪] (૧). કથાના ચાર ભેદ છે. ૧. સ્ત્રીની જાતિની કથા; ૨. સ્ત્રીના કુલની કથા; ૩. સ્ત્રીના રૂપની કથા; ૪. સ્ત્રીના નેપથ્ય – પાષાકની કથા. ૧. પ્રતિલેખન એટલે નિરીક્ષણ. વસ્ત્ર–પાત્રનું યથાવત્ નિરીક્ષણ ન કરવું તે પ્રતિલેખનાપ્રમાદ. પ્રમાદિત્યાગ વિષે ઉત્તરાધ્યયનનું સમય નયમ મા પમાય પ્રસિદ્ધ છે. અત્રે ૧૦. મદ, વિષય, કષાય, નિદ્રા અને વિકથા આ પાંચ પ્રમાદ ગણવાની પરંપરા છે. નિયુક્તિ-ઉત્તરાગાત્ર ૧૮૦. અજ્ઞાન, સંશય, મિથ્યાજ્ઞાન, રાગ, દ્વેષ, સ્મૃતિભ્રંશ, ધમમાં અનાદર, ગદુ:પ્રણિધાન – પ્રવચન સારેદાર દ્વાર ૨૦૭. ૨. અર્થ કથા અને કામકથા તે વિકથા સમજવી, અને એ જ આમ્રવનું કારણ બને છે. ધર્મકથાથી તે નિર્જ થાય. વિકથા પણ પ્રમાદ તરીકે ગણવાની પરંપરા છે. તેથી અહીં આસ્રવપ્રસંગે વિકથાને સ્થાન આપ્યું છે. ૩. સંયમબાધક કથા તે વિકથા. જુએ આવશ્યક અ૦ ૪. ભાષાસમિતિની સાધના માટે વિકથાવજન જરૂરી છે. –ઉત્ત૦૩૪,૯. 2010_03 Page #78 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાં સમવાયાંગ: ૧ (૨) ભક્તકથાના ચાર ભેદ છે – ૧. ભક્તસંબંધી આવા કથા (અર્થાત્ જમણમાં આટલું શાક અને આટલું ઘી વય એવી વાતો કરવી તે). ૨. ભક્ત સંબંધી નિવપકથા (અર્થાત્ જમણમાં આટલાં પકવાન્ન અને આટલું અપકવાન્ન વધુ એવી વાતો કરવી તે). ૩. ભક્ત સંબંધી આરંભકથા (અમુક ભજનમાં આટલાં તેતર જોઈએ આવી વાત કરવી તે). ૪. ભક્ત સંબંધી નિષ્ઠાન કથા (આ જમણમાં આટલું ધન ખર્ચાયું એવી વાતો કરવી તે). (૩) દેશકથા ચાર પ્રકારની છે – ૧. દેશવિધિકથા – રીતભાતની વાત, ૨. દેશવિકલપ કથા – ધાન્ય વગેરેની કથા, ૩. દેશછંદ કથા – સામાજિક રીતરિવાજની કથા, ૪. દેશનેપથ્યકથા – વસ્ત્રાભૂષણની કથા. (૪) રાજકથા ચાર પ્રકારની છે – ૧. રાજાના નગરપ્રવેશની કથા, ૨. રાજાના નિગમનની કથા, ૩. રાજાના સિન્યની કથા, ૪. રાજાની તિજોરી તથા ભંડારની કથા. [-સ્થા. ર૮૨ ] વિકથા સાત પ્રકારની છે – ૧. સ્ત્રીકથા, ૨. ભક્તકથા, ૩. દેશકથા, ૪. રાજકથા, ૫. મૃદુકારુણિક કથા – હૃદયને કેમળ અને કરુણાળુ કરે ૧. બૌદ્ધગ્રંથ અંગુત્તરમાં વિકથાને તિરસ્કાન કથા નામે ઓળખાવી છે અને તેના અનેક ભેદ બતાવ્યા છે. જેમ કે -- રાજકથા, ચરકથા, મહામાત્યકથા, સેનાકથા, ભયકથા, યુદ્ધકથા, અન્નકથા, પાનકથા, વસ્ત્રકથા, શયનકથા, માલાકથા, ગંધકથા, જ્ઞાતિકથા, ચાનકથા, ગામકથા, નિગમકથા, નગરકથા, જનપદકથા, સ્ત્રી કથા, ઇત્યાદિ. – અંગુર ૧૦,૬૯. 2010_03 Page #79 -------------------------------------------------------------------------- ________________ ૯. આત્સવ તેવા વિલાપ, ૯. દશભેદિની –- શ્રદ્ધા મોળી પડે તેવી કથા, ૭. ચારિત્રભેદિની –ચારિત્ર મેળું પડે તેવી કથા. [ સ્થા૦ ૫૬૯] ૫. કષાય કષાય ચાર છે– ૧. ક્રોધ, ૨. માન, ૩. માયા, ૪. લાભ. [–સમય ૪, –સ્થા ૨૪૯] આવત – ભમરી - ચાર છે – ૧. ખરાવર્ત અતિ વેગવાન વમળ (પાણીનું ), ૨. ઉન્નતાવત – ઊંચી ભમરી (પર્વતાદિ જેવી ઊંચી જગ્યાને ચકા), ૩. ગૂઢાવત – વનસ્પતિમાંની ગાંઠ, ૪. આમિષાવત – સમળી વગેરે માંસ માટે ચક્કર ખાય છે તે. ખરાવત જે ક્રોધ છે, ઉન્નતાવત જેવું માને છે, ગૂઢાવત જેવી માયા છે, અને આમિષાવત જે લોભ છે. જે ખરાવત જેવા ક્રોધમાં હોય અને જીવ મૃત્યુ પામે, તે નરકમાં જાય છે. તેવી જ રીતે બીજા માનાદિનું પણ સમજવું. [–સ્થા- ૩૮૫] ૧. જીવસ્વભાવને કલુષિત-મલીન કરે તે કષાય. વિશેષસ્વરૂપ માટે જુઓ વિશેષાવશ્યક ભાષ્ય ગાથા ૧૨૨૬ – ૧૨૩૮; ર૯૭૮ – ૨૯૯૨; આિચારાંગનિયુક્તિ – ગા૧૮૧થી; કર્થગ્રંથ પ્રથમ, પૃ. ૩૪; પ્રજ્ઞાપના પદ ૧૩. કષાય સદા ઉન્નતિમાં બાધક છે એમ નમિરાજે ઈન્દ્રને કહ્યું છે. –ઉત્ત, ૯.૫૪. ભાષાસમિતિની સાધના માટે પણ ક્રોધાદિ કષાનું વજન આવશ્યક છે. –ઉત્તરા. ર૪,૯. કષાયના આ ચાર ભેદો માટે જુઓ ભગવતી સૂત્ર શ૦ ૧૮, ઉ૦ ૪, પૃ. ૩૮૭. જેણે કષાયોનું વમન કર્યું હોય તે જ ખરે ભિક્ષુ છે. –દશ૦ ૧૦,૬. 2010_03 Page #80 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગસમવાયાંગઃ ૧ કોધ ચાર પ્રકાર છે. ૧. પર્વતરાજિ- રેખા જે; ૨. પૃથ્વીરાજિ જે ૩. વાલુકારાજિ જે, ૪. ઉદકરાજિ જે પર્વતરાજ જેવા ક્રોધમાં હોય અને જે જીવ મૃત્યુ પામે, તો નરકમાં જાય. પૃથ્વીરાજિ જેવા કોધમાં હોય અને મૃત્યુ પામે, તો તિર્યંચગતિમાં જાય. વાસ્તુકારાજિ જેવા કોધમાં હોય અને મૃત્યુ પામે, તે મનુષ્યમાં ઉત્પન્ન થાય. અને ઉદકરાજિ જેવા ક્રોધમાં હોય અને જે જીવ મૃત્યુ પામે, તે દેવલોકમાં ઉત્પન્ન થાય. |–સ્થા૩૧૧] માન ચાર પ્રકારનું છે ૧. શલસ્તમ્ભ જેવું ૨. અસ્થિસ્તમ્ભ જેવું ૩. દારુસ્તમ્ભ જેવું; ૪. તિનિશિલતાસ્તબ્બર જેવું. શૈલસ્તમ્ભ જેવું માન હોય અને જીવ મૃત્યુ પામે, તો નરકમાં જાય; તથા અસ્થિસ્તમ્ભ જેવું, દારુસ્તમ્ભ જેવું, અને તિનિશસ્તમ્ભ જેવું માન મૃત્યુ વખતે હોય, તે ક્રમશઃ જીવ તિયચ, મનુષ્ય અને દેવમાં જાય. -સ્થા. ર૩] ૧. બૌદ્ધગ્રંથ અંગુત્તરમાં (૩. ૧૩૦) પણ મનુષ્યના ક્રોધને પાષાણરેખા, પૃથ્વીરેખા, અને ઉદયરેખાની ઉપમા આપી છે, અને તે પ્રમાણે મનુષ્યના ત્રણ ભેદ પાડયા છે. પથ્થરની રેખા જેમ અનેક વાયુ વાવા છતાં કે ઉપર થઈને ઘણું પાણી વહેવા છતાં લાંબા કાળ સુધી જેવી ને તેવી રહે છે, તેમ જેને ક્રોધ લાંબાકાળ સુધી ટકી રહે, તે પાષાણરેખેપમપુરુષ કહેવાય. એ પ્રમાણે જ બીજા બે ભેદનું પણ સમજવું. વળી આ ક્રોધના પ્રકારને આશીવિશ્વના દૃષ્ટાન્તથી પણ ત્યાં (૪, ૧૧૦) સમજાવ્યા છે. . ૨. તિનિશ એ લતાવિશેષ છે. એ અત્યંત મૃદુ હોય છે. 2010_03 Page #81 -------------------------------------------------------------------------- ________________ ૯. આસવ ગૌરવ ત્રણ છે – ૧. દ્ધિ ગૌરવ; ૨. રસ ગૌરવ, ૩. સાતા ગૌરવ. [ –સ્થા ૨૧૫, –સમય ૩] હું માયા ચાર પ્રકારની છે – ૧. વાંસના મૂલ જેવી વક; ૨. મેંઢાનાં શિંગડાં જેવી વક; ૩. ગેમૂત્રિકા જેવી વક; ૪. અવલેખનિકા – વાંસની ઉપલી છાલ જેવી વક્ર. પ્રથમાદિ માયા જે મૃત્યુ વખતે હોય, તે ક્રમશ: નારક, તિયચ, મનુષ્ય અને દેવમાં જાય. હું લોભ ચાર પ્રકાર છે: ૧. કિરમજીથી રંગાયેલા વસ્ત્ર જે; ૨. કમકાદવથી રંગાયેલા વસ્ત્ર જે; ૩. ખંજન – મશથી રંગાયેલા વસ્ત્ર જે; ૪. હળદરથી રંગાયેલા વસ્ત્ર જે. પ્રથમાદિ લોભ જે મૃત્યુ વખતે હોય, તો જીવ કમશઃ નારક, તિયચ, મનુષ્ય અને દેવગતિમાં જાય. [-સ્થા. ર૯૩] કોત્પત્તિનાં દશ કારણ છે: ૧. મનમાં એ ભાવ આવે કે આ તો મારા મનેશ શબ્દ, ગબ્ધ આદિ લઈ ગયે; ૨.–આ તો અમને શબ્દાદિ સામે લાવ્યો; ૩. મનેઝ શબ્દાદિ આ લઈ જાય છે; ૪. અમનેશ શબ્દાદિ સામે લાવે છે; ૫. મનેઝ શબ્દાદિ લઈ જશે; ૬. અમનેજ્ઞ શબ્દાદિ સામે લાવશે; ૭. મને જ્ઞ શબ્દાદિને લઈ ગયે, લઈ જાય છે, અને લઈ જશે, ૮. 2010_03 Page #82 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગન્સમવાયાંગ : ૧ અમનાજ્ઞ શબ્દાદિને સામે લાવ્યા, લાવે છે, અને લાવશે; ૯. મનારને તે લઈ ગયા, લઈ જાય છે, અને લઈ જશે તથા અમનેાનને સામે લાવ્યેા, લાવે છે, અને લાવશે; ૧૦. હું તે આચાય ઉપાધ્યાય સાથે સારી રીતે વતુ છું, પણ મારી સાથે તે બરાબર વત્તા નથી.૧ ૬. યોગ અસ વર – આસવ પાંચ છે. ૧. શ્રોત્રેન્દ્રિય અસવર, ૨. ઘ્રાણેન્દ્રિય અસંવર, ૩. રસને દ્રિય અસ ંવર, ૪. ચક્ષુરિન્દ્રિય અસવર, ૫. સ્પર્શનેન્દ્રિય અસવર. [ સ્થા॰ ૪૨૭] [ સ્થા॰ ૭૮ ] અસવર છ પ્રકારના છે ૧-૫. ઉપર પ્રમાણે, ૬. ને-ઇન્દ્રિય - મન અસવર. [-સ્થા॰ ૪૮૭] અસંવર આઠ પ્રકારનેા છે ૧-૬. ઉપર પ્રમાણે, ૭. વચન અસ ંવર, ૮. કાય અસવર. [ “સ્થા ૫૯૯ ] પ્રત્યેાગ ત્રણ છે ૧. સમ્યગ્, ૨. મિથ્યા, ૩. મિશ્ર. [સ્થા॰ ૧૮૪] ૧ ભગવતીમાં ક્રોધની ઉત્પત્તિમાં – ક્ષેત્ર, વાસ્તુ, શરીર, અને સાધનસામગ્રીને કારણેા તરીકે ગણાવ્યાં છે. તે જ પ્રમાણે માનઆદિનાં પણ. -શ॰ ૧૮, ઉ ૪, પૃ૦ ૩૮૭, 2010_03 Page #83 -------------------------------------------------------------------------- ________________ ૯ ૯. આસ્રવ (આત્મા જેથી દંડાય, અર્થાત્ જ્ઞાનાદિ ઐશ્વર્યથી રહિત થઈ જાય તે) દંડ એક છે – [–સ્થા, ૩, સમગ ૧ | દંડ બે છે – ૧. અથદંડ(સપ્રજન મન-વચન-કાયની પ્રવૃત્તિ), ૨. અનર્થ દંડ (નિધ્ધજન મન-વચન-કાયની પ્રવૃત્તિ). [–સમર ૨, –સ્થા ૬૯] દંડ ત્રણ છે – ૧. મને દંડ, ૨. વચનદડ, ૩. કાયદંડ. [–સમ૦ ૩, –સ્થા૧૨૬ ] દંડ પાંચ છે – ૧. અર્થદંડ, ૨. અનર્થદંડ, ૩. હિંસાદંડ- (અમુક મારા સ્વજનને માર્યો છે, હમણાં મને મારે છે, ભવિષ્યમાં પણ મારશે એમ માની હિંસામાં પ્રવૃત્ત થવું તે.) ૪. અકસ્માત દંડ (એકને મારવા પ્રયત્ન થાય, પરંતુ બીજે પણ વચ્ચે મરી જાય તે.) પ. દષ્ટિવિપર્યાસ દંડ (મિત્રને ૧. દુપ્રયુક્ત મન-વચન-કાયા એ ત્રણ દંડ છે, પણ અહીં સામાન્યપણે દંડ એક કહ્યો છે. જેને જેને દંડ કહે છે, તેને બૌદો કર્મ કહે છે. જેને ત્રણેય દંડમાં કાયદંડને પાપબંધમાં પ્રાધાન્ય આપે છે એમ બૌદ્ધો (મજિઝમનિકાય-ઉપાલિસુત્ત) કહે છે. પણ વસ્તુસ્થિતિ તેવી નથી. બાહ્યાચારના બહુ સૂકમ નિયમ બનાવવામાં જેને ઊતરી પડતા હોવાથી એવો ભ્રમ થાય છે. બાકી જિનાએ પણ બૌદ્ધમતને વિપર્યાસ કરીને તેમનું ખંડન કર્યું છે. જુઓ સૂત્રકૃતાંગ . ૧. ૨. ૨૪–૨; ૨. ૬. ૨૬-૨૮. ખરું જોતાં મને દંડ મુખ્ય માનવાના મુદ્દા ઉપર બંને એકમત જ છે. ૨. સૂત્રકૃતાંગ (૨. ૨)માં કિયાસ્થાનેનું વર્ણન છે. તેમાંથી પ્રથમનાં પાંચ અહીં બતાવેલ પાંચ દંડ છે. આવશયક અ. ૪ માં પણ કિયાસ્થાનનું વર્ણન છે. આ પાંચે દંડસમાદાન નામે પ્રસિદ્ધ છે. સ્થા-૪ * 2010_03 Page #84 -------------------------------------------------------------------------- ________________ ૫૦. સ્થાનાંગલ્સમવાયાંગઃ ૧ શત્રુ માનીને હણતાં, અને શત્રુને હણવા માટે પ્રવૃત્તિ કરતાં મિત્રને પણ મારતાં જે ક્રિયા લાગે છે.) [–સ્થા. ૪૧૮] તે તે સમયમાં દેવ, અસુર અને મનુષ્યને મનોયોગ એક એક હોય છે. [-સ્થા ૪૧ ] મની એક છે. [-સ્થા. ૧૯ મન ત્રણ છે – ૧. તમન – દેવદત્તનું અથવા ઘટે, વિષયક મન, ૨. તદન્યમન- દેવદત્તથી અન્ય યજ્ઞદત્તનું અથવા ઘટથી અન્ય પટવિષયક; ૩. ને-અમન- સંબંધવિશેષથી રહિત મનો માત્ર અમનર ત્રણ છે – ૧. ને-તમન, ૨, ને–તદન્યમન, ૩. અમન. [સ્થા ૧૫ ! વાકર એક છે. -િસ્થા૨૦] વચન ત્રણ છે – ૧. તન – તેનું વચન કે તે વિષયનું વચન, ૨. તદન્યવચન - તેનાથી ભિનનું વચન કે ભિન્નવિષયક વચન, ૩. ના-અવચન – વચન માત્ર. - ૧. મનના સ્વરૂપ માટે જુઓ ભગવતી શ૦ ૧૩, ૬, ૭, પૃ૦ ૩૬૬. ૨. “અમન’ના અભિધાન રાજેન્દ્રમાં અન્ત: પરિચ્છેદ-આંતરિક નિર્ણય, અધિગમન તથા મને વિદ્વેષી અથ – એમ અર્થો આપ્યા છે. . ૩. વાફ એટલે ભાષા. તેના સ્વરૂપ માટે જુઓ ભગવતી– શ૦ ૧૩, ઉ૦ ૭, પૃ૦ ૩૬૨. 2010_03 Page #85 -------------------------------------------------------------------------- ________________ ૧ ૯. આવા અવચની ત્રણ છે - ૧. ને ત ન – ઘડાને કપડું કહેવું તે, ૨. નો તદન્યવચન - ઘડાને ઘડે કહે તે, ૩. અવચન. [ સ્થા. ૧૭૫] વચનવિક૯૫ સાત છે – ૧. આલાપ-ઇષદ્ ભાષણ, ૨. અનાલાપ- કુત્સિત આલાપ, ૩. ઉલ્લાપ–પ્રશ્નગર્ભિત વચન (વા વર્ષનry:), ૪. અનુલ્લાપર – કુત્સિત ઉલાપ, પ. સલાપ – પરસ્પરની વાતચીત (સંજાઈ માપ નિય:), ૬. પ્રલાપ – નિરર્થક વચન (પ્રોડનર્થ વવ), ૭. વિપ્રલાપ – વિવિધ પ્રલાપ. [-સ્થાપ૮૪] કાયવ્યાપાર૩ એક છે. [ સ્થા ૨૧] ટિ૫ણુ ૧. સૂત્રકૃતાંગ સત્રમાં (આચારભૃતાધ્યયનમાં) “શું માનવું અને શું ન માનવું” એની એક લાંબી તાલિકી આપી છે. તેથી જિન દષ્ટિ શી છે તે જણાઈ આવે છે. સાથે સાથે શું ન માનવું તે પણ ત્યાંથી જ જાણવા મળે છે. એ જેનષ્ટિથી વિપરીત માન્યતા ધરાવવી તે મિથ્યાષ્ટિ અગર મિથ્યાત્વ કહેવાય છે. તેના અભિગૃહીત અને અનભિગ્રહીત એવા બે જ ભેદ તત્ત્વાર્થભાષ્યમાં (૮-૧) બતાવ્યા છે. ત્યારે તેના મુખ્ય ત્રણ ભેદે – ૧. સંશયિત, ૨. આભિગ્રહિક, અને ૩. અનાભિગ્રહિક છે – એમ આવશ્યક ચૂણિ અ૦ ૬, ગાથા ૧૬૫૮, – માં જણાવ્યું છે અને તેના કારણરૂપે અધ, અસદભિનિવેશ કે સંશયને બતાવ્યું છે. આ જ ભેદેને વધારીને મિથ્યાત્વના ૧. ઉપરના ત્રણે વચનમાંથી કોઈ એક ન હોય તે અવચન. ૨. કયાંઈક અનુલાય એ પાઠ મળે છે; તેને અર્થ પુનઃ પુનઃ ભાષણ થાય છે (મનુઢાપો મુહુiષા). . ૩. કાચના સ્વરૂપ વિશે જુઓ ભગવતી શ૦ ૧૩. ઉ૦ ૭, પૃ. ૩૬૬. 2010_03 Page #86 -------------------------------------------------------------------------- ________________ પર સ્થાનાંગસમવાયાંગ: ૧ પાંચ ભેદ પણ ગણાવવામાં આવે છે. તેમાં પ્રથમના ત્રણ ઉપર્યુક્ત, ૪. અભિનિવેશિક અને ૫. અનાગિક છે. તત્ત્વની પરીક્ષા કર્યા વિના જ કોઈ એક સિદ્ધાંતને સ્વીકારીને બીજાનું ખંડન કરવું તે આભિગ્રહિક મિથ્યાત્વ છે. જન્મ જિન હોય છતાં જે જેન તત્ત્વની પરીક્ષા કર્યા વિના તે માનીને બીજાના મતનું ખંડન કરે, તે પણ આભિગ્રહિક મિથ્યાત્વી સમજવો, એમ ધર્મ સંગ્રહમાં (પૃ. ૪૦) જણાવ્યું છે. પરીક્ષા કરવામાં અસમર્થ હોય છતાં પરીક્ષકની આજ્ઞામાં રહી જે તત્ત્વનો સ્વીકાર કરે, તો તેવા માષતુષાદિ જેવા ભિક્ષુઓને આભિગ્રહિક મિથ્યાત્વી ન ગણવા એમ પણ ત્યાં જ જણાવ્યું છે. ગુણદેવની પરીક્ષા કર્યા વિના બધાં મંતવ્યોને સરખાં સમજવાં તે અનભિગ્રહિક - મિથ્યાત્વ છે. આ મિથ્યાત્વ પરીક્ષા કરવામાં અસમર્થ એવા મંદબુદ્ધિ છમાં હોય છે. આ મિથ્યાત્વ એટલા માટે છે કે તેવું જાણનાર કેઈ એક માગમાં સ્થિર રહી શકતો નથી. દેવ, ગુરુ અને ધર્મના સ્વરૂપમાં સંદેહબુદ્ધિ રાખવી તે સંશયિત મિથ્યાત્વ છે. શાસ્ત્રોમાં પ્રતિપાદિત સૂક્ષ્મ વિષ વિષે કેટલીક વખત મોટા મોટા સાધુઓને પણ સંશય હોય છે અને તે વિષે તેઓ નિર્ણય બાંધી શકતા નથી, પણ છેવટે તેઓ જિનભગવાને જે કહ્યું છે તે સાચું જ હેવું જોઈએ એમ માની સંશય દૂર કરે છે. એટલે સંશય થયે એટલા માત્રથી તેમને સંશયમિથ્યાત્વો ન કહી શકાય. પણ જેમને સંશય કાયમ ટકી રહે તેમને જ આ મિથ્યાત્વની કેટીમાં ગણવા જોઈએ. પોતાના પક્ષને અસત્ય જાણવા છતાં તેને વળગી રહેવું તે આભિનિવેશિક મિથ્યાત્વ છે. વિચાર અને વિશેષ જ્ઞાનને અભાવ અર્થાત મોહની પ્રબલતમ અવસ્થા –એ અનાગિક મિથ્યાત્વ છે. આ એકેન્દ્રિયાદિ ક્ષુદ્રતમ જંતુઓમાં હોય છે. વિશેષ માટે જુઓ ધર્મસંગ્રહ પૃ. ૪૦થી; ફર્મગ્રંથ ચોથે હિન્દી પૃ. ૧૭૬; લેક પ્રકાશ સર્ગ ૩, ગાત્ર ૬૮૯ થી. અહીં ગણાવેલા દશ ભેદે આભિગ્રહિકમાં સમાવિષ્ટ છે એમ સમજવું જોઈ એ. સ્થાનકવાસી પ્રતિક્રમણમાં એક પચીસ પ્રકારના મિથ્યાત્વને પણ પાઠ છે. તેમાં શાસ્ત્રમાં પ્રસંગનુસાર વર્ણવેલા બધી પ્રકારના મિથ્યાત્વને સમાવેશ કરી લેવામાં આવ્યો છે. બૌદ્ધગ્રંથ અંગુત્તરમાં (૧, ૧૦થી)–જેઓ અમને ધમ, ધમને અધમ, અવિનયને વિનય, અભાષિતને, ભાષિત, અનાચીને આચર્ણ, આચીને 2010_03 Page #87 -------------------------------------------------------------------------- ________________ ૧૦, અર્ પદ્મ અનાચીણ, અપ્રજ્ઞપ્તને પ્રજ્ઞા, અને પ્રજ્ઞાને અપ્રજ્ઞપ્ત કહે છે, તેએ બહુજનને અહિતકર્તા, અસુખકર્તા, તથા બહુજનને અન^કારી બને છે અને પાપાનું ઉપાર્જન કરી સદ્દના લાપ કરે છે એમ જણાવ્યું છે. મિથ્યાદૃષ્ટિથી જીવ અકુશલ ધમના સંચય કરે છે અને કુરાલ ધ'ના નારા કરે છે, આ વસ્તુને વારવાર અનેક રીતે યુદ્ધ ભગવાને સમાવી છે અ’ગુત્તર ૧, ૧૭; ૧. ૧૮ ઇત્યાદિ. ૧૦ અંધ અધધ એક છે. અધર એ છે ૧. રાગમધ, ર. દ્વેષબધ. ૨. [-સ્થા॰ ૯, –સમરું ! ] [સમ॰ ૨, --સ્થા ૯૬] ૧, કષાયને કારણે જીવ ક પુદ્ગલેને ગ્રહણ કરે છે તે બંધ છે. તુએ તત્ત્વા૦ ૮.૨,૩, તેના પ્રકૃતિબંધ, સ્થિતિબધ, પ્રદેશમધ અને અનુભાગબંધ એવા ચાર ભેદ છે. છતાં અહીં સમાન્યપણે એક કહ્યો છે. આ મધ જીવને અનાદિ કાલથી છે, છતાં સાધનાથી જીવ તેમાંથી છૂટી શકે છે. ર. આ ભેદ માત્ર માહનીયમને લક્ષ્ય કરીને છે. તેમાં રાગમાં માયા અને લેબને સમાવેરા સમજ અને દ્વેષમાં ક્રોધ અને માનને. 2010_03 Page #88 -------------------------------------------------------------------------- ________________ ૧૧ પુણ્ય – પાપ પુણ્ય એક છે. [ સ્થા. ૧૧, સમય ૧ ] પુણ્ય નવ પ્રકારનું છે – ૧. અન્નપુણ્ય- અન્નદાનથી થતું પુણ્ય, ૨. પાનપુરા, ૩. વસ્ત્રપુણ્ય, ૪. લયન – ગૃહ પુણ્ય, ૫. શયનપુણ્ય, ૬. મનપુણ્ય – ગુણીજન જોઈ મનમાં પ્રસન્નતા થવાથી થાય તે, ૭. વચનપુરા – ગુણીજનની વચનથી પ્રશંસા કરવાથી થાય તે, ૮. કાયપુણ્ય –સેવા કરવાથી થતું પુણ્ય, ૯. નમસ્કારપુણ્ય. [–સ્થા ૬૭૬ ] પાપ એક છે. [ –સ્થા૧૨, -સમ૦ ૧] પાપબન્ધનાં નવ કારણ છે – ૧, પ્રાણાતિપાત, ૨. મૃષાવાદ, ૩. ચેરી, ૪. અબ્રહ્મ, પ. પરિગ્રહ, ૬. કોધ, ૭. માન, ૮. માયા, ૯ લોભ. -સ્થા ૬૭૭] : ૧. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ . ૧. ૨. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ ન. ૨. ૩. અહીં ગણાવેલા પુણ્યના ભેદો એ વસ્તુતઃ પુણયબંધનાં કારણ છે. ૪. જુએ પ્રકરણને અંતે ટિપ્પણુ નં. ૩. પ૪ 2010_03 Page #89 -------------------------------------------------------------------------- ________________ ૧૧. પુષય - પાપ ટિપણ ૧. શુભ કર્મપ્રકૃતિઓનો આસ્રવ તે પુણ્ય કહેવાય છે અને અશુભ કમપ્રકૃતિઓનો આસવ તે પાપ કહેવાય છે. ઉમાસ્વાતિએ જેનદનનાં સાત તત્વ ગણ્યાં છે અને પુણય તથા પાપને આસવના જ બે ભેદ તરીકે વર્ણવ્યાં છે. -તત્ત્વાર્થ. ૬. ૩૪. કેટલાક આચાર્યો પુણ્ય પાપને પણ સ્વતંત્ર તત્ત્વ ગણી નવ તત્ત્વની સંખ્યા પૂરી કરે છે. જુઓ નવતત્વ ગા) ૧. વિશેષ વ્યાખ્યા. માટે હરિભકૃત પુષ્ટક જેવું. પુયપાપ માનવાની ભલામણ ભગવાને સૂત્રકૃતાંગ (૨. ૫. ૧૬) માં કરી છે. ૨. પુણ્યના ૪૨ ભેદ છે અર્થાત શુભ પ્રકૃતિઓ જર છે – ૧. સાતવિદનીય, ૨. ઉચ્ચત્ર, ૩. મનુષ્યગતિ, ૪. મનુષ્યાનુપૂર્વી, ૫. દેવગતિ, ૬. દેવાનુમૂવી, ૭. પંચેન્દ્રિય જાતિ, ૮-૧૨. પાંચ શરીર, ૧૩-૧૫. ઔદારિક, વૈકિય અને આહારકનાં અંગે પાંગ, ૧૬. વર્ષભનારાચ સંધચણ, ૧૭. સમચતુરસ્ત્રસંસ્થાન, ૧૮. શુભ વર્ણ, ૧૯. શુભ ગંધ, ૨૦. શુભ રસ, ૨૧. શુભ સ્પર્શ, ૨૨. અગુરુલઘુ, ૨૩. પરાઘાત, ૨૪. શ્વાસે શ્વાસ, ૨૫. આતપ, ર૬. ઉદ્યોત, ર૭. શુભવિહગતિ, ૨૮, નિર્માણ, ૨૯-૩૮. ત્રસદશક, ૩૯. સુરાયુ, ૪૦. મનુષ્યાયુ, ૪૧. તિર્યંચાયુ, ૪૨. તીથ કરનામ. આ જરમાં સામાન્યપણે શુભતા હોવાથી તે અપેક્ષાએ પુણ્ય એક કહ્યું છે. – નવતગાર ૧૦–૧૧. આ સિવાયની ૮૨ પ્રકૃતિએ એ પાપપ્રકૃતિઓ છે. નવતત્વ ગા. ૧૩–૧૪. પુણ્યપ્રકૃતિની ગણતરીમાં મતભેદ પણ છે. જુઓ – તત્વાર્થ૦ ૮. ૨૬. ૩. અન્નપુણયની બાબતમાં સરખા બીદ્ધ માન્યતા પણ: “જે માણસ ભેજન દે છે, તે લેનારને ચાર વસ્તુ આપે છે: વણ, સુખ, બલ અને આયું. તેનું ફળ દાતાને એ છે કે દેવાયુ, દિગ્યવર્ણ, દિવ્યસુખ અને દિવ્યબલ.” – અંગુત્તર૦ ૪.૫૮. 2010_03 Page #90 -------------------------------------------------------------------------- ________________ ૧ર કમ ૧. કર્મના ભેદ કમ બે પ્રકારનું છે – ૧. પ્રદેશકમ – જે કમને રસ નહિ પણ તેના પુદ્ગલો વેદાય તે, ૨. અનુભવિકમ – જે કમને રસ વેદાય તે. [-સ્થા ૮૫) કમ ચાર પ્રકારનું છે – ૧. પ્રકૃતિકમ – કમના વિશેષ સ્વભાવભેદે તે ૨. સ્થિતિકર્મ – કમનું અમુક કાળ સુધી અવસ્થાન; ૧. જૈનદર્શનને મતે કમ એ એક વિશિષ્ટ પ્રકારનું અજીવ દ્રવ્ય છે; અને તે ખરેખર જીવ ઉપર બંધાય છે – ચોટે છે. કર્મ પગલે જીવ દ્વારા ગ્રહણ થઈ કર્મરૂપે બંધાય છે. એનો અર્થ એ છે કે, તે જ વખતે તે પુદ્ગલોમાં ચાર અંશેનું નિર્માણ થાય છે; અને તે જ અંશે બંધના પ્રકાર પણ કહેવાય છે:– ૧. કર્મ પુદ્ગલોમાં જ્ઞાનને આવૃત કરવાને; દર્શનને અટકાવવાનો, સુખદુઃખ અનુભવવા વગેરે સ્વભાવ બંધાય, તે પ્રકૃતિબંધ. ૨. તેની સાથે જ તે સ્વભાવથી અમુક વખત સુધી ગ્રુત ન થવાની જે કાલમર્યાદાનું નિર્માણ થાય, તે સ્થિતિબંધ. ૩. સાથે સાથે તેમાં તીવ્રતા, મંદતા, -આદિપણે ફલાનુભવ કરાવનારી જે વિશેષતાઓ બંધાય તે અનુભાવબંધ. ૪. તથા ગ્રહણ કરાઈ ભિન્ન ભિન્ન સ્વભાવમાં પરિણામ પામતે તે કમરાશિ સ્વભાવ દીઠ અમુક અમુક પરિમાણમાં વહેંચાઈ જાય, તે પરિમાણવિભાગ તે પ્રદેશબંધ. આ બધાનાં દૃષ્ટાંત સાથે વર્ણન માટે જાએ પ્રથમ કર્મગ્રંથ ગાથા ૨. કમ્બાબત બૌદ્ધ માન્યતા વિષે જુએ આ પ્રકરણને અંતે ટિપ્પણુ નં. ૧, 2010_03 Page #91 -------------------------------------------------------------------------- ________________ ૧૨. કર્મ કુ. અનુભાવકમ – કમને તીત્રાદિરૂપવિપાક-રસ, ૪. પ્રદેશકમ – કમના પુદ્ગલે. [–સ્થા ૩૬૨ કમબંધના ચાર પ્રકાર છે – ૧. પ્રકૃતિબંધ ૨. સ્થિતિબંધ; ૩. અનુભાવ-બંધ; ૪. પ્રદેશબંધ. -સ્થા૦ ૨૯૬ –સમ * હું કમ–ઉપક્રમના ચાર પ્રકાર છે – ૧. બંધનેપકમ (કમપુગલ અને જીવપ્રદેશને પરસ્પર સંબંધ તે બંધન); ૨. ઉદીરણેપકમ (ફલ દેવાને સમય આવ્યો ન હોય તેવા કમને ઉદયાવલિકામાં પ્રવેશ કરાવો તે ઉદીરણા); ૩. ઉપશમનોપકમ (કમને ઉદયમાં ન આવવા. દેવું તે ઉપશમન); ૪. વિપરિણામનેપક્રમ (કમની સત્તા, ઉદય, ઉપશમ, ક્ષય વગેરે વિવિધ અવસ્થાઓ કરવી તે વિપરિણામના). (૧) બંધનેપકમ ચાર પ્રકારનો છે– ૧. પ્રકૃતિબંધનેપકમ (પ્રકૃતિબધનું કારણ એ * જીવને ગરૂપ પરિણામ); ૨. સ્થિતિબંધનોપકમ ( સ્થિતિબંધને હેતુ જીવને કષાયરૂપ પરિણામ); ૩. અનુભાવબંધનોપકમ (અનુભાવબંધનું કારણ પણ જીવન કષાયરૂપ પરિણામ છે, માટે કષાય એ જ અનુભાવબંધનેપકમ છે); ૧. ઉપક્રમ એટલે આરંભ. અથવા જેના વડે કમનું બંધન, ઉદીરણ વગેરે થાય, તે ઉપક્રમ, અર્થાત્ જીવને શકિતવિશેષ જેને શાસ્ત્રીય પરિભાષામાં કરણ કહે છે. 2010_03 Page #92 -------------------------------------------------------------------------- ________________ પ સ્થાનાંગ અવાચાંગ: ૧ ૪. પ્રદેશ ધનાપકમ (પ્રદેશમધનું કારણ જીવના યોગ એટલે કે મન-વાણી કાયાની પ્રવૃત્તિ રૂપ પરિણામ). (૨) ઉદીરણેાપક્રમના ચાર પ્રાર~~ ૧. પ્રકૃતિઉદીરણ,પક્રમ (ઉદયકાળ ન હોવા છતાં વી વિશેષથી કમલિકને ઉયાવલિકામાં પ્રવિષ્ટ કરી દેવા, તે પ્રકૃતિ ઉદીરણા; અને તેવી ઉદીરણા યોગરૂપ પરિણામથી થતી હોવાથી તે ચાગપરિણામ. અથવા એવી ઉદીરણાને આરભ તે ); ૨. સ્થિતિઉદીરણેાપક્રમ (જેના ઉદય નથી થયા તેવી સ્થિતિ વીય વિશેષથી ભોગવવી તે સ્થિત્યુદીરા; આવી ઉદીરણ! જીવના કષાયરૂપ પરિણામથી થતી હાવાથી તે કષાયપરિણામ; અથવા એવી ઉદીરણાના આરંભ તે); ૩. અનુભાવદીરાપક્રમ ( ઉપર મુજબ અનુ ભાવની બાબલમાં અથ ઘટાવવા ); ૪. પ્રદેશ દીરાપક્રમ (ઉપર મુજબ પ્રદેશની ખખતમાં ). (૩) ઉપશમનેાપક્રમ ચાર પ્રકારના છે-~~ ૧. પ્રકૃતિઉપશમનાપકમ; ૨. સ્થિતિઉપશમને પ ક્રમ; ૩. અનુભાવઉપશમનેપક્રમ; ૪. પ્રદેશઉપશમનાપક્રમ. (આ ચારના અથ પણ ઉદીરણાપક્રમની પેઠે ઘટાવી લેવા.) (૪) વિપરિણામને પક્રમ ચાર પ્રકારના છે૧. પ્રકૃતિ વિપરિણામનેાપક્રમ; ૨. સ્થિતિવિપરિ ણામનાપક્રમ; ૩. અનુભાવિપરિણામનેાપક્રમ; 2010_03 Page #93 -------------------------------------------------------------------------- ________________ ૧૨. કર્મ પ૯ ૪. પ્રદેશ વિપરિણામનોપકમ (અથ ઉપર મુજબ ઘટાવવો. 8 અલ્પબડુત્વ ચાર પ્રકારનું છે – ૧. પ્રકૃતિ અ૯પમહત્વ; ૨. સ્થિતિ અલપબહુત્વ; અનુભાવ અલ્પબત્વનું . પ્રદેશ અપબહુત્વ. હું સંક્રમર ચાર પ્રકારનો છે – ૧. પ્રકૃતિસકમ, ૨. સ્થિતિસકમ, ૩. અનુભાવ- સંકમ; ૪. પ્રદેશસક્રમ. $ નિધત્તર ચાર પ્રકારને છે – ૧. પ્રકૃતિનિધત્ત ૨. સ્થિતિનિધત્ત, ૩. અનુભાવ નિધત્ત; ૪ પ્રદેશનિધત્ત. ૧. પ્રકૃતિ આદિ બંધ કેને અલ્પ છે, અને કોને બહુ છે, તે વિચાર. વિશેષ વિગત માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણુ નં. ૨. ર. એવો નિયમ છે કે, કર્મના સ્વભાવ પ્રમાણે ફળ મળે છે. અર્થાત જ્ઞાનને આવરવાના સ્વભાવવાળું કર્મ જ્ઞાનને આવરવાનું કામ કરે છે, પણ દર્શનશક્તિને આવરવાનું કે સુખદુઃખ અનુભવાવવાનું કાર્ય નથી કરતું. પરંતુ આ નિયમ કમની મૂલ પ્રકૃતિઓ (આઠ મુખ્ય વિભાગો) ને જ લાગુ પડે છે. તે આઠમાંના દરેકના પેટાવિભાગ (ઉત્તરપ્રકૃતિએ) તો પાછળથી અવ્યવસાયને બળે એકને બદલે બીજારૂપે બદલાઈ શકે છે. તે સંક્રમ કહેવાય છે. જોકે ઉત્તરપ્રવૃતિઓમાં પણ કેટલીક એવી છે કે જે સજાતીય હેવા છતાં પરસ્પર સંક્રમ નથી પામતી. જેમકે, દશનામહ ચારિત્રમોહ રૂપે પરસ્પર સંક્રમ નથી પામત. એ જ રીતે નારક આયુષ્ક તિર્યંચ આયુક રૂપે, કે તે આયુષ્ક અન્ય કેઈ આયુષ્ક રૂપે સંક્રમ નથી પામતા. પ્રકૃતિસંક્રમની પેઠે બંધકાલીન રસ (અનુભાવ), સ્થિતિ તેમજ પ્રદેશમાં પણ પાછળથી અવ્યવસાયને બળે ફેરફાર થાય છે. ૩. નિધન એવી કર્માવસ્થા છે કે, જેમાં તે કર્મોની સ્થિતિ અને અનુભાવ અવ્યવસાયવિશેષથી હીન થઈ શકે, અથવા વધી શકે પરંતુ તે સિવાય સંક્રમણ આદિ કાંઈ થઈ ન શકે. જુઓ કમ પ્રકૃતિ ગાત્ર ૨. 2010_03 Page #94 -------------------------------------------------------------------------- ________________ . to સ્થાનાંગ-સમવાયાંગ: ૧ - ઙ્ગ નિકાચિતના ચાર પ્રકાર છે. ૧. પ્રકૃતિનિકાચિત; ૨. સ્થિતિનિકાચિત; ૩. અનુભાવનિકાચિત; ૪. પ્રદેશનિકાચિત, [સ્થા ૨૬] કમ' ચાર પ્રકારનુ છે (૧) ૧. શુભ ને શુભાનુબધી;૨ ૨. શુભ ને અશુભાનુબધી; ૩. અશુભ ને અશુભાનુખશ્રી ૪. અશુભ ને શુભાનુબધી. (ર) ૧. શુભ ને શુભવપાકી; ર. શુભ ને અશુભવિપાકી; ૩. અશુભ ને અશુભવિપાકી; ૪. અશુભ ને શુભવિપાકી. [-સ્થા॰ ૩૬૨] ૨, અધકો અને કર્મ બંધનું કારણ § જીવે ત્રસરૂપે રહીને અને સ્થાવર રૂપે રહીને પાપકમનું ચયન કરે છે. (પાપકમ એકઠાં કરે છે), કાળમાં ચયન કર્યું છે અને ભવિષ્યમાં કરશે. ભૂત હુ તેવી જ રીતે ત્રણે કાળ સંબધી ઉપચયન ( વૃદ્ધિ, પુષ્ટિ), બંધ, ઉદીરણા, વેદના, અને નિર્જરા વિષે પણ સમજવું. - [સ્થા ૧૧૭] ૧. નિકાચિત એ એવી કર્નાવસ્થા છે કે, જેમાં આછુંવત્તું કરવું, સક્રમ કરવા વગેરે કાંઈ ફેરફાર શક જ નથી. _2010_03 ર. શુક એટલે પુણ્યકમ; તે જ્યારે ભેગવાતું હોય ત્યારે આત્મપરિણામ એવા રહે કે પાછા શુભકર્માનો જ બંધ થાય. આને મળતી બૌદ્ધ માન્યતા માટે જીએ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૩. ૩, કોઈ કર્મીને શુભ ખધ પડી હોય, અને તેના વિષાક પણ શુભ હાય. જેમકે, સાતાવેનીય કમ બાંધ્યું હોય અને જ્યારે તે ઉદયમાં આવે ત્યારે તે સુખ આપે તે તે શુભ અને શુભવિપાકી કહેવાય. Page #95 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨. કર્મ જીએ સીરૂપે, પુરુષરૂપે અને નપુંસકરૂપે પાપકમના પુગલનું ચયન કર્યું છે, કરે છે અને કરશે. તેવી જ રીતે ઉપચયન, યાવત્ નિર્જરા વિષે પણ સમજવું. [–સ્થાર૩૩] $ જીવો બે પ્રકારે પાપકર્મ બાંધે છે૧. રાગથી, ૨. દ્વેિષથી. ડ છ બે પ્રકારે પાપકમની ઉદીરણ કરે છે, અર્થાત્ સમય પહેલાં પ્રયત્નવિશેષથી કમફલને અનુભવ કરી લે છે – ૧. આભુપગમિકી વેદના વડે – પિતાની મેળે સ્વીકારેલી વેદના વડે. ૨. ઔપકમિટી – કમની ઉદીરણને કારણે આવી પડેલી વેદના વડે. $ તે જ પ્રમાણે વેદના અને નિરા વિષે સમજવું * [–સ્થા ૯૬] શું છે એ ચાર સ્થાનથી આડે કમ પ્રકૃતિનું ચયન કર્યું છે, કરે છે અને કરશે: • ૧ ક્રોધથી; ૨. માનથી; ૩. માયાથી; ૪. લોભથી. $ નારકથી માંડી વિમાનિક સુધીનારજીએ ઉપરનાં ચાર કારણથી આઠે કમનું ચયન કર્યું છે, કરે છે અને કરશે. ૧. અંગુત્તરમાં ત્રણ પ્રકારે કર્મસમુદય માન્યો છે – લોભજ, દોષજ – દ્વેષજ અને મેહજ. – ૩, ૩૩. અને સર્વમાં મેહજ વધારે દોષજનક છે એમ કહ્યું છે.– અંગુઠ ૩. ૯૭; તથા ૬. ૩૯. ૨. (૧) નારક, (૨–૧૧) ભવનપતિ, (૧૨–૧૯) સ્થાવરકાય તથા કીન્દ્રિય, ત્રીન્દ્રિય, અને ચતુરિન્દ્રિય, (૨૦) તિર્યંચ પંચેન્દ્રિય, (૨૧) મનુષ્ય, (૨૨-૨૪) વાણવ્યંતર, જતિષ્ક, અને વૈમાનિક. 2010_03 Page #96 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગ-સમવાયાંગ: ૧ તેવી જ રીતે ઉપયન, બંધ, ઉદીરણ, વેદના અને નિજરાના ત્રણ ત્રણ દંડક કહેવા. [ સ્થા ૨૫૦ ] જીવેએ ચાર સ્થાનથી૧ પાપકામના પુદ્ગલોનું ચયન કર્યું છે, કરે છે અને કરશે - ૧. નારકરૂપે ૨. તિય"ચરૂપે; ૩. મનુષ્યરૂપ; ૪. દેવરૂપે. શુ તેવી જ રીતે ઉપચયન, બંધ, ઉદીરણું, વેદના અને નિજ રા વિષે પણ સમજવું. - - સ્થા૦ ૩૮૭] $ જીએ પાંચ સ્થાનથી પાપકમનું ચયન કર્યું છે, કરે છે અને કરશે - ૧. એકેન્દ્રિયરૂપે, ર, બેઈન્દ્રિયરૂપે, ૩. ત્રીન્દ્રિયરૂપે, ૪. ચતુરિન્દ્રિયરૂપે; પ. પચેન્દ્રિયરૂપે. $ તેવી જ રીતે ઉપયન યાવત્ નિજરા વિષે પણ સમજવું. [- સ્થા૪૭૪ ] ૧. આ ચારમાંથી પછીના ત્રણમાં નર-માદા એ બે બે ભેદો ઉમેરી સાત સ્થાનક થાય છે. –સ્થા. ૫૯૨; અને ચારેને પ્રથમ સમયના અને અપ્રથમસમયના એમ બે બે ભેદ લગાડવાથી આઠ સ્થાનક થાય છે. –સ્થા૦ ૬૬ ૦. ૨. આ પાંચમાં પણ દરેકમાં પ્રથમ સમયના અને અપ્રથમ સમયના એવા બે બે ભેદ ઉમેરતાં દશ સ્થાનક થાય. (-સ્થા ૭૮૩); તથા એકેન્દ્રિયને બદલે પૃથ્વી, અપ, તેજસુ, વાયુ, અને વનસ્પતિ એ વિભાગો ઉમેરતાં નવ સ્થાનક થાય (સ્થા૦ ૭૦૨). 2010_03 Page #97 -------------------------------------------------------------------------- ________________ ૧૨. કમ $ જીવોએ છ સ્થાનથી પાપકર્મનું ચયન કર્યું છે, કરે છે અને કરશેઃ ૧. પૃથ્વીકાયરૂપે; ૨. અપકાયરૂપ; ૩. તેજસ કાયરૂપે, ૪. વાયુકાયરૂપ; ૫. વનસ્પતિકાયરૂપિ; ૬. ત્રસકાયરૂપે. છુ તેવી જ રીતે ઉપયન યાવતુ નિરા વિષે સમજી લેવું. - સ્થા. ૫૪૦ ] $ દાનના દશ ભેદ છે – ૧. અનુકંપાદાન (અનાથ કે પીડિતને કૃપાથી દેવાતું); ૨. સંગ્રડદાન (આપત્તિમાં કે અભ્યદયમાં સહાય કરવી તે); ૩. ભયદાન (ડરીને જે કંઈ રાજા કે પોલીસને દેવું તે) ૪. કારુણ્યદાન (શેક અર્થાત્ પુત્રાદિ વિયોગને કારણે, તેની પાછળ કોઈ દેવું તે; ૫. લજજાદાન (ઈચ્છા ન હોવા છતાં પાંચ માણસ વચ્ચે બેઠે હોય અને આપે તે); ૬. ગૌરવદાન (પોતાના યશ માટે ગર્વથી દેવું તે); ૭. અધર્માદાન (અધમી પુરુષને દાન); ૮. ધમદાન (સુપાત્રને દાન); ૯. આશાદાન (સુફળની આશાથી દીધેલું દાન); ૧૦. પ્રત્યુપકાર દાન (કરેલા ઉપકારનો બદલો વાળવા કરાતું દાન). ૧. દાન સાતવેદનીયના બંધના કારણરૂપ હેવાથી અહીં કમબંધના નિમિત્તના પ્રકરણમાં ગોઠવ્યું છે. જુઓ તત્ત્વાર્થ૦ ૬, ૧૩. વિશેષ માટે જુઓ પ્રકરણને અતે ટિપ્પણ ન. ૪. 2010_03 Page #98 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગસમવાયાંગ ૧ મોહનીય કમનાં ત્રીસ નિમિત્તો છે –– ૧. ત્રસ જીવોને પાણીમાં નાખી પગથી કચરી મારી નાખે. ૨. કોઈના માથાને ચામડાથી વીંટી મારી નાખે. ૩. કેઈને મઢે ડૂચે દઈ મારી નાખે. ૪. બંધ ઘરમાં ખૂબ અગ્નિ સળગાવી તેના ધૂમાડાથી જીની હત્યા કરે. ૫. સંકિલષ્ટ ચિત્તથી કેઈના માથાને ધડથી કાપી નાખી પછી ધડને પણ વિદ્યારે તે. દ. કોઈને ઠગીને (વિષયુક્ત) ફળથી અથવા લાકડીથી હત્યા કરતાં કરતાં પણ તેની પાછી મજાક કરે. ૭. પિતાના કપટ વડે બીજા કપટને ઢાંકી દે (ગૂઢાચારી), પિતાના દેશને અ૫લાપ કરે, તથા અસત્ય બોલે. ૮. પિતાના અપકૃત્યને ભાર બીજાને માથે નાખી દે અથવા બીજાની સામે કેઈના દોષ ઉઘાડા પાડી દે અને તેને કહ્યું કે તે આ કયુ છે વગેરે. ૯. અસત્ય જાણવા છતાં સાચું-જૂઠું પરિષદમાં બેલ્યા કરે અને કલહ કરાવે. ૧૦. રાજાને અમાત્ય હોય છતાં પ્રજામાં વિદ્રોહ જગવી તેની આવકના માર્ગો બંધ કરે અથવા રાણીને મારી નખાવે અને રાજાને બહાર કઢાવી મૂકે. ૧. આ જ મોહનીયસ્થાનનું વર્ણન ભગવાને દશાશ્રુતરકંધ અ૦ ૯માં કહ્યું છે. ટીકાકાર જણાવે છે કે, અહીં મોહનીય શબ્દથી સામાન્ય રીતે આઠે કમ સમજવાં જોઈએ અને વિશેષ રીતે જ મોહનીય કે જે ચોથું કામ છે, તે સમજવું. આવશ્યક સૂત્રમાં (અ. ૪) પણ આ મહામોહનીય સ્થાનને ઉલ્લેખ છે. 2010_03 Page #99 -------------------------------------------------------------------------- ________________ ક ૧૨. કમ ૧૧. કઈ દીન વાણીથી દયાની માગણી કરતે હેય છતાં તેને જવાબ તિરસ્કારભરી વાણીમાં આપે અને તેના ગેને નાશ કરે, ૧૨. સ્ત્રીમાં લાલુપ હોય અને પોતે બાલબ્રહ્મચારી ન હોવા છતાં બાલબ્રહ્મચારી છે, એવું કહ્યા કરે. પોતે અબ્રહ્મચારી છતાં બ્રહ્મચારી છે તેમ કહ્યા કરે. આવું કહેનાર ગાયની વચ્ચે ગધેડાની જેમ સૂંકનાર જ છે. ફક્ત સ્ત્રીમાં પિતાની વૃદ્ધિને લઈને આવે મનુષ્ય પોતાનું જ અહિત કરે છે અને બહુ જ માયાથી જૂઠું બોલે છે. ૧૩. આ તે અમુક રાજાને આશ્રિત છે એવી પ્રસિદ્ધિ થવાથી લોકોમાં ધન વગેરે મળે છે એમ ધારી, જે રાજ્યાશ્રય સ્વીકારે. ૧૪. સાવ દરિદ્ર હેાય પણ ગામને રાજા કે ગામ મળીને તે દરિદ્રને રાજા બનાવે અને તેથી તેને બહુ જ ધન મળે; પછી ઈર્ષા થઈ, સંકિલષ્ટ. ચિત્તવાળે થઈ, તે બીજાની જીવિકાને નાશ કરે. ૧૫. જેમ નાગણ પિતાનાં બચ્ચાંને જ મારે છે, તેમ કે પોતાના માલિક સેનાપતિ કે શાસ્તાને મારી નાખે. ૧૨. રાષ્ટ્રના નાયકને કે નિગમના નેતાને કે યશસ્વી શેઠને મારી નાખે. ૧૭. અનેક જીના નેતા અને પ્રાણીઓને દરિયામાં જેમ બેટ તેમ-શરણ આપનારને મારી નાખે. ૧૮જે સયમ માટે તત્પર હોય, કે સયમી હોય, કે તપસ્વી હોય તેવાને ધમથી ભ્રષ્ટ કરે. - ૧૯ અનતજ્ઞાની અને શ્રેષ્ઠદશનવાળા પુરુષની નિંદા કરે. ૨૦. ન્યાયમાગને દ્વેષી થઈ તેની નિન્દા કરી અપકાર કરે. સ્થા–પ 2010_03 Page #100 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગન્સમવાયાંગ : ૧ ૨૧. આચાય -ઉપાધ્યાય પાસેથી શ્રુત શીખીને તેમની જ નિન્દા કરવા મડી જાય. રર. જેની પાસેથી શ્રુત લીધું હોય તેને અહંભાવથી પ્રત્યુપકાર ન કરે. ર૩. બહુશ્રુત ન હોય પણ બહુશ્રુત હોવાને ઢાંગ કરી યશ કમાય અને પાતે વિશુદ્ધ સ્વાધ્યાય કરે છે એવું ખીજાને ઠસાવે. ૨૪. તપસ્વી ન હોય છતાં તપસ્વી હોવાના આખર કરે. આ લેાકમાં સૌથી માટેા ચાર તે છે. ૨૫. ‘આ તે મારું શું ભલુ કરવાના હતા ' એવા ભાવથી, સાધારણ મદદ માગનાર કોઈ ગ્લાનને, સમથ હોવા છતાં મદ ન કરે. આવા મનુષ્ય શઠે છે, માયાવી છે અને ક્લિષ્ટ ચિત્તવાળા છે, તથા પેાતાની ઐધિને તે પેાતે જ દુલભ બનાવે છે. ૨૬. જે સધમતીના નાશ કરનારી કથા કરે અને કલહ કરે. ૨૭. જે વશીકરણાદિ અધામિક યોગાનું આચરણ પ્રશંસા માટે કરે. ૨૮. આ લેાકના કે પરલોકના કામભોગેાને અતૃપ્ત થઈ સદા ભાગવે. ૨૯. દેવાની ઋદ્ધિ, ધ્રુતિ, યશ, વણુ, અલ, વીય એ બધાની નિન્દા કરે. ૩૦. મને કાઈ જિન માની પૂજે એવી યશની આકાંક્ષા રાખી પાતે દેવ, યક્ષ, ગુહ્યકને ન દેખતા હોય, અજ્ઞાની હાય, છતાં કહે કે હું તે! તે બધાને જોઉં છું. [ –સમ ૩૦ ] 2010_03 Page #101 -------------------------------------------------------------------------- ________________ ૧૨. કમ હું ચારિત્રને નાશ ચાર પ્રકારે છે : ૧. આસુર (ભવનપતિ વગેરે દેવે અસુર કહેવાય છે. તેમને ભાવના તે આસુરી ભાવના. આ ભાવનાજન્ય ચારિત્રનાશ). ૨. આભિગ (દેવમાં કરચાકરનું કામ કરનારા આભિગિક દેવ કહેવાય છે. તેમને યોગ્ય ભાવના તે આભિયોગિકી. એવી ભાવનાથી થતો ચારિત્રનાશ.) . સામેહ (મૂઢાતિના દેવોને એગ્ય ભાવના તે સામેાહી. આ ભાવનાથી તે ચારિત્રનાશ) ૪. દેવ કિલિબષ (ચાંડાલ જેવી દેવાની અછૂત જાતિ તે દેવકિબિષ. તેમને એગ્ય ભાવનાથી થતા ચારિત્રનાશ.) $ ચાર કારણે જ અસુરોગ્ય કર્મ કરે છે ? ૧. કેપશીલતાથી; ૨. કલહશીલતાથી, ૩. સંસક્ત તપ કમથી– આહારદિની આશાએ કરાયેલા તપકમથી. ૪. નિમિત્તોપજીવનથી – નિમિત્તાદિ વિદ્યાઓના આશ્રયે જીવનનિર્વાહ કરવાથી. $ ચાર કારણે જ આભિગ્યને લાયક કમ કરે છે? ૧. આત્મર્ષ – ખોટી આપબડાઈથી. ૨. પરંપરિતાપ – બીજાને પીડા આપવાથી. ૧. બૃહત્કામાં (ગા. ૧૨૯૩ – ૧૩૨૭) પાંચ અપ્રશસ્ત ભાવનાઓ ગણાવી છે. ૧. કાન્દ૫, ૨. દૈવકિબિષી, ૩. આભિયેગી, ૪. આસુરી અને ૫. સાંમોહી. આ પાંચે ભાવનાથી થતો ચારિત્રનાશ પણ તે તે નામે ઓળખાય છે. તે તે ભાવનાથી જીવો તે તે પ્રકારના હલકા દેવરૂપે અવતરે છે. 2010_03 Page #102 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગ-સમવાયાંગ ૧ ૩ભૂતિકમ – દોરાધાગા કરી રોગ મટાડવાની વિદ્યાના પ્રગથી. ૪. કૌતુકકરણ – સૌભાગ્યાદિ કાંક્ષીઓને માટે સ્નાન હોમ આદિ કરવાથી. $ ચાર કારણે જ સંમેહ યેગ્ય કામ કરે છે– ૧. ઉન્માગ દેશનાથી ૨. માર્થાન્તરાયથી; ૩. કામાભિલાષથી; ૪. લાભપૂર્વક નિદાનથી. $ ચાર કારણે કિતિબષી દેવ ગ્ય કામ કરે છે – ૧. અરિહંતના અવર્ણવાદ (નિંદા) થી, ૨. અરિહતે ઉપદેશેલા ધમના અવર્ણવાદથી, ૩. આચાર્યોપાધ્યાયના અવણવાદથી, ૪. ચતુવિધ સંઘના અવર્ણવાદથી. [–સ્થા. ૩૫૪] નારક યોગ્ય કમબંધના ચાર કારણ છે – ૧. મહારમ્ભ (પ્રાણુઓને દુઃખ થાય તેવી કષાય પૂવક પ્રવૃત્તિ), ૨. મહાપરિગ્રહ; ૩. પંચેન્દ્રિયવધ; ૪. કુણિમાહાર– માં ભજન. $ તિયચગ્ય કમબંધનાં ૨ ચાર કારણ છે : ૧. માયાવીપણું, ૨. નિકૃતિભાવ – ઠગવા માટે કાયિક ઉપચાર; ૩. અલીકવચન, ૪. ખેટાં તોલ-માપ. $ મનુષ્યયોગ્ય કમબંધના ચાર કારણે છે – ૧. ભદ્રપ્રકૃતિ, ૨. વિનયશીલતા; ૩. સાનુકોશતા સદયતા ૪. અમત્સરતા. ૧. કર્મગ્રંથ, પ્રથમ, ગાપ૬; તત્ત્વાર્થ. ૬-૧૬. ગા૨ ૫૭; , ૬-૧૭ ૩. ગા. ૫૭; , ૬-૧૮. 2010_03 Page #103 -------------------------------------------------------------------------- ________________ ૧૨. કર્મ તુ દેવોગ્ય કમબન્ધનાં ચાર કારણ છે— ૧. સરાગ સંયમ (સયમ લીધા છતાં કષાયના કાંઈક અંશે બાકી રહેવા); ૨. સંયમસંયમ (હિસાવિરતિ આદિ વ્રતો અપાશે લેવાં); ૩. બાલતપ:કમ (વિવેક વિના અગ્નિપ્રવેશ, અનશન આદિ દેહદમન); ૪. અકામનિજ રા (પરાધીનપણે અથવા અનુકરણ ખાતર અહિતકર પ્રવૃત્તિ કે આહારાદિનો ત્યાગ). [–સ્થા. ૩૭૩ ] પાછું ચાર પ્રકારનાં છે – ૧. કાદવનું ૨. કીચડનું; ૩. રેતીનું, ૪. પર્વતનું. જીવના પરિણામ પણ એ પાણી જેવા છે. કાદવના પાણી જેવા પરિણુમથી જીવ નારકીમાં જાય છે. કીચડના પાણી જેવા પરિણામથી જીવ તિયચરૂપે ઉત્પન્ન થાય છે. રેતીના પાણી જેવા પરિણામથી જીવ મનુષ્ય થાય છે. અને પવતના પાણી જેવા પરિણામથી જીવ દેવ થાય છે. * [-સ્થા. ૩૧૧] S અપાયું કમબંધનાં ત્રણ કારણે છે – ૧. પ્રાણાતિપાત (હિંસા), ૨. મૃષાવાદ (અસત્ય); ૩. તથારૂપ શ્રમણને અયોગ્ય જનાદિ આપવાં તે. હું દીર્ધાયુ કમબંધનાં ત્રણ કારણે :– ૧. પ્રાણાતિપાત ન કરે, ૨. મૃષા ન લે; ૩. તથા રૂ૫ શ્રમણને યોગ્ય આહારાદિનું દાન કરે. હું અશુભ દીર્ધાયુબંધનાં ત્રણ કારણે – ૧. પ્રાણાતિપાત, ૨. મૃષાવાદ: ૩. શ્રમણની નિદા આદિ કરે અને તેમને અયોગ્ય આહારાદિનું દાન આપે. ૧, કર્મગ્રંથ, પ્રથમ, ગા૨ ૫૮; તત્વાર્થ૦ ૬-૨૦. 2010_03 Page #104 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગસમવાયાંગઃ ૧ હું શુભ દીર્ધાયુબંધનાં ત્રણ કારણેઃ ૧. પ્રાણાતિપાત ન કરે, ૨. મૃષા ન લે; ૩. શ્રમણને સત્કાર વગેરે કરે અને આદરપૂર્વક ચોગ્ય આહારાદિનું દાન કરે.૧ [-સ્થા ૧૨૫] ૩. પ્રકૃતિબંધ s જીએ કમની આઠ પ્રકૃતિએનું ચયન કર્યું છે, કરે છે અને કરશે– ૧. જ્ઞાનાવરણ (જેના વડે જ્ઞાન -વિશેષબાધ આવરાય તે); ૨. દશનાવરણ (જેના વડે દશન - સામાન્યબેધ આવાય તે); ૩. વેદનીય (જેથી સુખદુઃખ અનુભવાય તે); ૪. મોહનીય (જેના વડે આત્મા મોહ પામે તે); ૫. આયુ (જેથી ભવધારણ થાય તે); દિ. નામ (જેથી વિશિષ્ટ ગતિ-જાતિ આદિ પ્રાપ્ત થાય તે); ૭ ગોત્ર (જેથી ઉપણું કે નીચપણું પમાય તે); ૮. અંતરાય (જેથી દેવા-લેવામાં વિશ્ન આવે તે); ૬ નારકથી માંડી વૈમાનિક સુધીના જીવોએ આ આઠે કમ પ્રકૃતિનું ચયન કર્યું છે, કરે છે અને કરશે. ૧. અલ્પાયુબંધ અને દીર્ધાયુબંધના કારણાની જિજ્ઞાસાને શમાવવા ગૌતમને ભગવાને જે ભગવતીમાં ઉત્તર આપે છે, તે જ અહીં શબ્દરાઃ ઊતારી લીધેલ છે – ભગવતી શ૦ ૫, ઉ૦ ૬, પૃ. ૫ર. ૨. કર્મની મૂળ તથા ઉત્તર પ્રકૃતિના વિવેચન માટે જુઓ પ્રથમ કર્મગ્રન્થ ગા૦ ૩-પર અને તવાથ૦ ૮, ૫-૧૪. ભગવતી સૂત્રમાં ૮ મૂળ પ્રકૃતિએ ગણાવી છે–શ૦ ૬, ઉ. ૯, પૃ૦ ૪૫૩. 2010_03 Page #105 -------------------------------------------------------------------------- ________________ ૧૨. ક ૧ $ તેવી જ રીતે ઉપચયન, મધ, ઉદીરણા, વેદના અને નિર્જરા વિષે પણ સમજી લેવું. [ સ્થા॰ ૫૯૬ ] જ્ઞાનાવરણીયની ૫, માહનીયની ૨૮,ગોત્રની ૨, આયુની ૪, એમ આ ચાર કમની ઉત્તરપ્રકૃતિ ( પેટાવિભાગ) ૩૯ છે.૧ [ –સમ॰ ૩૯ ] દેશનાવરણની ૯, અને નામકમની ૪૨ એમ એ એની ઉત્તરપ્રકૃતિ ૫૧ છે. [ સમ૦૫૧] જ્ઞાનાવરણની ૫, નામકમની ૪૨, અને અંતરાયની ૫ એમ એ ત્રણની ઉત્તરપ્રકૃતિ પર છે. દેશનાવરણની ૯, નામની ૪૨, એમ એ ત્રણની ૫૫ ઉત્તરપ્રકૃતિ છે. અને [સમ૦ ૫૫] જ્ઞાનાવરણની ૫, વેદનીયની ૨, આયુની ૪, નામની ૪૨ અને અંતરાયની ૫ એમ એ પાંચની ૫૮ ઉત્તરપ્રકૃતિ છે. [ -સમ॰ ૫૮ ] માડુનીયને છેડીને બાકીનાંકમની ૬૯ છે. ( ૭ - ૨૮ = ૬૯ ) [ -સમ॰ પર] આયુની ૪ 2010 _ 03 ઉત્તરપ્રકૃતિ [ સમ॰ ૬૯] જ્ઞાનાવરણીય અને અન્તરાય વિનાનાં બાકીનાં છ કમની ઉત્તરપ્રકૃતિ ૮૭ છે. [-સમ ૮૦] ૧. વિગતા માટે જુએ તત્ત્વા′૦૮, ૬–૧૪. Page #106 -------------------------------------------------------------------------- ________________ ઘર સ્થાનાં સમવાયાંગ: ૧ આયુ અને ગેત્ર વિનાનાં બાકીના ૬ કમની ૯૧ ઉત્તરપ્રકૃતિ છે. [-સમર ૯૧] આઠે કમની ઉત્તરપ્રકૃતિએ ૭ છે. [-સમ૦ ૯૭] (૧) જ્ઞાનાવરણયના બે ભેદ છે?— ૧. દેશજ્ઞાનાવરણીય મત્યાદિ ચાર ૨. સવજ્ઞાનાવરણીય – કેવલજ્ઞાનાવરણ. ૨. દશનાવરણીયના બે ભેદ છે – ૧. દેશદશનાવરણય-ચક્ષુરાદિ ત્રણ દશનાવરણ ૨. સવદશનાવરણીય– કેવલદશનાવરણ અને નિદ્રાપચક. (૩) વેદનીય કમના બે ભેદ છે – ૧. સાતવેદનીય (જેના ઉદયથી પ્રાણીને સુખને અનુભવ થાય તે); ૨. અસાતવેદનીય (જેનાથી દુઃખને અનુભવ થાય તે); , (૪) મોહનીયના ભેદ બે છે – ૧. દશમેહનીય (જેના ઉદયથી તવેના યથાર્થ સ્વરૂપની રુચિ થતી અટકે તે); ૨. ચારિત્રમેહનીય. ૧. સમજૂતીને માટે જુઓ પ્રકરણને અતે ટિપ્પણ નં. ૫. ૨. જુઓ વિગત માટે તત્ત્વાર્થ૦ ૮, ૬-૧૪. ' 2010_03 Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧૨. કર્મ (૫) આયુકમના બે ભેદ છે – ૧. અદ્ધાયુ (પ્રસ્તુત ભવ પૂરો થયા પછી તરત જ ફરીથી તે જ મળે તેવું આયુ; જેમ કે મનુષ્ય અને તિય"ચનું.) ૨. ભવાયુ-(પ્રસ્તુત ભવ પૂરો થયા પછી તરત જ ફરીથી તે જ ભવ ન મળે તેવું આયુ; જેમકે દેવ, નારકીનું) (૬) નામકમના બે ભેદ છે – ૧. શુભનામ – તીર્થંકરનામાદિ, ૨. અશુભનામ– અનાદેય નામાદિ. () ગોત્રકમના બે ભેદ છે – ૧. ઊંચ નેત્ર; ૨. નીચ નેત્ર; (૮) અન્તરાયકમના બે ભેદ છે – ૧. પ્રત્યુત્પન્નવિનાશી (વર્તમાન વસ્તુના ભાગને રેકનાર); ૨. આગામીને નિરાધ કરનાર. [ સ્થા ૧૦૫] જ્ઞાનાવરણીય કમ પાંચ પ્રકારનું છે. ૧. આભિનિધિકજ્ઞાનાવરણીય; ૨. શ્રુતજ્ઞાનાવરણીય; ૩. અવધિજ્ઞાનાવરણીય; ૪. મન પર્યાયજ્ઞાનાવરણીય ૫. કેવલજ્ઞાનાવરણીય. [– સ્થા૪૬૪] * આ બધી ઉત્તર પ્રકૃતિએની સમજણ માટે જુઓ આ માળાનું તત્વાર્થસૂત્ર” પુસ્તક, સૂત્ર, ૮, ૬-૧૪. 2010_03 Page #108 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગ સમવાયાંગ: ૧ દશનાવરણીયકમની ૯ ઉત્તરપ્રકૃતિઓ છે – ૧. નિદ્રા (જેનાથી સુખપૂર્વક જાગી શકાય તેવી નિદ્રા આવે તે); ૨. પ્રચલા (જેનાથી બેઠા બેઠા કે ઊભા ઊભા ઊંઘ આવે તે); ૩. નિદ્રાનિદ્રા, (જેનાથી નિદ્રામાંથી જાગવું વધારે મુશ્કેલ બને તે); ૪. પ્રચલા પ્રચલા (જેનાથી ચાલતાં ચાલતાં પણ નિદ્રા આવે તે); ૫. સ્થાનદ્ધિ (જાગૃતમાં ચિતવેલ કાર્યો નિદ્રાવસ્થામાં સાધવાનું જેનાથી બળ આવે તે); ૬. ચક્ષુદશનાવર; ૭. અચક્ષુદશનાવરણ; ૮. અવધિદશનાવરણ ૯. કેવલદશનાવરણ. [-સમ૦ ૯, –સ્થા. ૬૬૮] સાત (સુખ)ના છ પ્રકાર છે – ૧. શ્રોત્રેન્દ્રિયસાતા, ૨. ધ્રાણેન્દ્રિયસાતા; ૩. રસનેન્દ્રિય સાતા; ૪. ચક્ષુરિન્દ્રિય સાતા; ૫. પદ્રિય સાતા ૬. ઈદ્રિય (મન) સાતા. અસાતાના છ પ્રકાર છે – (૧૬) શ્રોત્રેન્દ્રિય અસતાથી માંડીને ઈન્દ્રિય અસાતા સુધી. [સ્થા ૪૮૮] • 2010_03 Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૨. કર્મ s મેહનીય કમરનાં બાવન નામ છે – ૧. ક્રોધ-જેથી કૃત્યકૃત્યનું ભાન ન રહે તે; ૨. કે પ–જેથી સ્વભાવથી ચલિત થવાય તે; ૩. રેષ- ક્રોધની પરંપરા » Àષ-પિતાને કે પરને દૂષણ જેથી અપાય; ૫. અક્ષમા- અસહનશીલતા; ૬. સાંવલન વારંવાર ક્રોધથી બળવું તે, ૭. કલહ-મેટેથી બૂમ પાડી બોલવું તે; ૮. ચાડિકડ્ય-રૌદ્રાકાર; ૯. લંડન-લાકડીથી લડવું તે, ૧૦. વિવાદ-વિરોધથી પક્ષપ્રતિપક્ષભાવ ગ્રહી બોલવું તે; ૧૧. માન-અભિમાન; ૧૨. મદ– મૂઢતા; ૧૩. દપ – અહંકાર; ૧૪. સ્તંભ– અનામન; ૧૫. આત્મત્કર્ષ – પિતાની બડાઈ ૧૨. ગવ – અનુશય; ૧૭. પરપરિવાદ- બીજની નિંદા; ૧૮. આક્રોશ – તિરસ્કાર; ૧૯. અપકર્ષ [પરિભવ-અભિમાનથી પિતાના અથવા પરના કોઈ કાયથી વિરત થવું; ૨૦. ઉનય - અભિમાનથી નીતિને ત્યાગ; ૨૧. ઉન્નામ – અભિમાનથી પ્રતિનમન ન કરવું, ૧. અહીં ગણાવેલ બાવન નામ મુખ્યપણે ક્રોધ, માન, માયા અને લેભ તથા તેમના વિશેષ છે. ૧-૧૦ ક્રોધ અને તેના વિશેષ છે. ૧૧-૨૧ માન અને તેના વિશે છે. ર૨-૩૮ માયા અને તેના વિશેષ છે; અને ૩૯–પર લભ અને તેના વિશેષ છે. આ જ ભેદોને લઈને મેહનીયના વર્ણાદિને વિચાર ભગવતીમાં છે: શતક ૧૫, ઉ. ૫. દેની ગણના માટે જુઓ વિસુમિન્ગ ૭, ૫૯. 2010_03 Page #110 -------------------------------------------------------------------------- ________________ ૭૬ સ્થાન ગસમવાયાંગ: ૧ રર. માયા – કપટ; ૨૩. ઉપધિ – ઠગવા માટે વંચક ભાવ ધારણ કરે તે ૨૪. નિકૃતિ-આદરથી બીજાની વંચના; ૨૫. વલય -વક સ્વભાવ; ૨૬. ગહન-ન સમજાય તેવી વચન જાળ; ર૭. નમ– ઠગવા માટે નીચતાને આશ્રય ૨૮. કક - હિંસાદિનિમિત્તે બીજાને છેતરવાનો અભિપ્રાય. ર૯ કુરુક (કુરૂ૫) ભૂંડા ચાળા; ૩૦. દંભ - ઠાઠખીઠ; ૩૧. કટ – કપટજાલ; ૩૨. જહ્મ- વચના માટે મંદતા; ૩૩. કિબિષ – કિલિબષ ચગ્ય માયા; ૩૪. અનાચરણતા – વંચના માટેનું આચરણ; ૩૫. ગૂહનતા-સ્વરૂપ છુપાવવું તે; ૩૬. વચનતા - છેતરપિંડી; ૩૭. પ્રાતકુંચનતા-છલ; ૩૮. સાતિયોગ –ઉત્તમની સાથે હલકાની મિલાવટ; ૩૯. લોભ- તૃષ્ણા; ૪૦. ઇચ્છાઅભિલાષા; ૪૧. મૂચ્છ– મેહં; ૪ર. કાંક્ષા–અપ્રાપ્ત પદાથની ઈચ્છા; ૪૩. ગૃદ્ધિ પ્રાપ્ત અર્થમાં આસક્તિ; ૪૪. તૃષ્ણ પ્રાપ્તપદાથનો વ્યય ન થાય તેવી ઈચ્છા ૪૫. ભિધ્યા – વિષયનુ ધ્યાન; - ૪૬. અભિયા-ચિત્તની ચલાયમાન સ્થિતિ; ૪૭. કામાશા -ઈષ્ટ શબ્દાદિની આશા; ૪૮. ભેગાશા – ઈષ્ટ ધાદિની આશા; 2010_03 Page #111 -------------------------------------------------------------------------- ________________ ૪૯ કવિતાશા- જીવવાની આશા; ૫૦. મરણુશા – મરણની ઇચ્છા; ૫૧. નન્દી – સમૃદ્ધિમાં આનંદ; પર. રાગ-સ્નેહ; , મદસ્થાન આપ્યું છે - ૧. જાતિમદ; ૨. કુલમદ; ૩. બલમદ; ૪. રૂપમદ; ૫. તમદ; ૬. શ્રુતમદ; ૭. લાભમદ; ૮. ઐશ્વયમદ. [ સ્થા. ૬૦૬, –સમય ૮] દશ કારણે અહંભાવ આણી મદ કરે છે – ૧. જાતિમદથી; ૨. કુલમદથી; ૩. બલમદથી; ૪. રૂપમદથી; ૫. શ્રતમદથી; ૬. તપમદથી; ૭. લાભમદથી; ૮. એશ્વયમદથી; ૯. નાગકુમારે કે સુપર્ણકુમારે મારી પાસે શીધ્ર આવે છે એમ માની; ૧૦. બીજા પુરુષોને ન થાય તેવું શ્રેષ્ઠ અવધિજ્ઞાન મને થયું છે એમ માની. [–સ્થા ૭૧૦] મૂછ (મેહ) બે પ્રકારની છે – ૧. પ્રેમ પ્રત્યયા; ૨. દ્વેષ પ્રત્યયા; - (૧) પ્રેમ પ્રત્યયા મૂછ બે પ્રકારની છે – ૧. સૂત્રકૃતાંગ (૧. ૨. ૨. ૧-૨)માં કહ્યું છે કે, જે અહંકાર કરી બીજાની અવજ્ઞા કરે છે તેનું ફળ તેને એ મળે છે કે, તેને સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે; માટે મદ ન કર. અહિં નિયુક્તિકાર પ્રસંગ જોઈ આડે મદ કરવાનો નિષેધ કરે છે (નિ. ૪૪). આવશ્યક સૂત્ર અ. ૪માં પણ આઠ સદસ્થાનથી નિવૃત્ત થવાનું કહ્યું છે. દશ (૮. ૩૦)માં પણ બીજાને પરાભવ અને આત્મોત્કર્ષ કરવાનો નિષેધ કર્યો છે. અંગુત્તરમાં ત્રણ પ્રકારના મદ ગણાવ્યા છે:- યૌવન, આરોગ્ય અને જીવિતમદ. આ ત્રણે મદથી મનુષ્ય દુરાચારી બને છે–અંગુત્ત૨ ૩. ૩૯ 2010_03 Page #112 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાં સમવાયાંગ: ૧ ૧. માયા; ૨. લેભ. (૨) દ્વેષ પ્રત્યયા મૂછ બે પ્રકારની છે – ૧. ક્રોધ; ૨. માન. સ્થા૧૦૬] આશંસાપ્રયોગ દશા પ્રકારને –૧. ઈહલોક આ૦; ૨. પરફેક આ૦; ૩. ઉભયલાક આવે;૪.જીવિતાસંસાપ્રગ; ૫. મરણશ0; ૬. કામાશ૦; ૭. ભેગાશ ; ૮. લાભાશં; ૯ પૂજાશ૦; ૧૦. સકારાશ૦. * [–સ્થા. ૫૯ ] દશનર ત્રણ છે. ૧. સમ્મદશન; ૨. મિથ્યાદશન; ૩. સમ્યમિથ્યાદશન. [-સ્થા ૮૪] રુચિ પણ ત્રણ છે. ૧. સમ્યગરુચિ, ૨. મિથ્યારુચિ, ૩. સમ્યગમિથ્યા રુચિ. [– સ્થા. ૧૮૪] ૧. ગુજરાતીમાં જેને નિયાણું કહે છે તે આશંસાપ્રગ કહેવાય છે. કેઈ પણ સદનુષ્ઠાન પાછળને મેક્ષ સિવાયને હેતુ તે નિયાણું કહેવાય છે. શ્રમ નિદાન નિયાણારહિત થવું જોઈએ તેમ આવશ્યક (અ૬) માં કહ્યું છે. મોહનીયનાં બાવન નામે ગણાવ્યાં તેમાં લોભના વિશેષમાં આ આશંસાના અમુક ભેદો આવે છે. સૂત્રકૃતાંગમાં (૨.૧.૧૫) આશંસા વિના પોતાનાં બધાં અનુષ્ઠાન કરે એમ કહ્યું છે. ૨. મિથ્યાત્વમેહનીયના શુદ્ધ દલિક તે સમ્યગ્દર્શન, અશુદ્ધદલિક તે મિથ્યાદર્શન અને મિશ્રદલિક તે સમ્યગમિશ્ચાદર્શન –વિશેષ માટે જુઓ કર્મગ્રી , પ્રથમ, ગા૨ ૧૪-૧૬. ૩. સમ્યક્ત્વમેહનીયના ક્ષપશમાદિથી તત્ત્વનું પ્રદાન થાય તે રૂચિ. આ રૂચિના દશ ભેદ ઉત્તરાધ્યયન અ૦ ૨૮, ૧૬-ર૭માં વર્ણવ્યા છે. 2010_03 Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૨. કમ કષાય સોળ ૧ – (૧-૪) અનન્તાનુબંધી કોધ, માન, માયા અને લોભ; (પ-૮) અપ્રત્યાખાન ક્રોધ, માન, માયા અને લોભ; (C૧૨) પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, અને લેભ. (૧૩-૧૬) સંજવલન ક્રોધ, માન, માયા, અને લેભ. [-સમ- ૧૬] નેકષાયવેદનીયર કમના નવ પ્રકાર છે – ૧. સ્ત્રીવેદ, ૨. પુરુષવેદ, ૩. નપુંસકવેદ, ૪. હાસ્ય; ૫. રતિ; ૬. અરતિક છે. ભય, ૮. શેક, ૯ જુગુસા. ' [ સ્થા૭૦૦] આયુબંધ છ પ્રકારને છે – ૧. (એકેન્દ્રિય, હીન્દ્રિય આદિ પાંચ જતિ છે અને એ જાતિઓ નામકમની ઉત્તરપ્રકૃતિ છે. એ જાતિ નામકમની ૧. ક્રોધાદિ ચાર કષાની તીવ્રતાના ચાર પ્રકાર બતાવાય છે. જે ક્રોધાદિ એટલા બધા તીવ્ર હોય છે, જેથી જીવને અનંતકાળ સંસારમાં ભટકવું પડે, તે “અનંતાનુબંધી” કહેવાય. જે કોધાદિ વિરતિ (ત્યાગવૃત્તિ) ને પ્રતિબંધ કરવા પૂરતા જ તીવ્ર હેય, તે “અપ્રત્યાખ્યાનાવરણીય કહેવાય છે. જે કોધાદિ અમુક અંશે વિરતિ થવા દે, માત્ર સર્વવિરતિ ન થવા દે, તે પ્રત્યાખ્યાનાવરણીય'; અને જે ક્રોધાદિની તીવ્રતા સર્વવિરતિને પ્રતિબંધ કરવા જેટલી નહીં, પણ તેમાં સ્કૂલન અને માલિન્ચ કરવા જેટલી જ હોય, તે “સંજવલન” કહેવાય. ૨. આગળ જણાવેલા ૧૬ કષાયના સહચારી તથા ઉદીપક એવા આ નવ નેકષાય કહેવાય છે. એ પચીસ મળીને ચારિત્રમેહનીચના ૨૫ પ્રકાર થાય છે. ૩. આ જ છ પ્રકારના બંધ ભગવતીમાં પણ બતાવવામાં આવ્યા છે. –શ૦ ૬, ઉ૦ ૮, પૃ૦ ૪૭૩. 2010_03 Page #114 -------------------------------------------------------------------------- ________________ - સ્થાનાં સમવાયાંગ: ૧ સાથે પ્રતિસમય ભોગવવા માટે આયુકમના દલિની નિક નામની રચના તે) “જાતિનામ નિધત્તાયુ”. ૨. (ગતિ નામકમ ચાર પ્રકારનું છે – નરક, દેવ, તિયચ અને મનુષ્ય. એ ગતિ નામકમ સાથે પ્રતિસમય ભોગવવા માટે આયુકમના દલિકેની નિષેકરચના કરવી તે) “ગતિનામ નિધત્તાયુ.” ૩. (સ્થિતિની અપેક્ષાએ નિષેકરચના કરવી તે) સ્થિતિનામ નિધત્તાયુ”. ૪. (જેની અંદર આત્મા રહે તે અવગાહના એટલે કે દારિકાદિ શરીર – તે શરીર નામકમ સાથે પૂર્વોક્ત રચના કરવી તે) “અવગાહના નામ નિધત્તાયુ.” ૫. (પ્રદેશરૂપ નામકમની સાથે પૂર્વોક્ત રચના કરવી તે) “પ્રદેશનામ નિધત્તાયુ”. ૬ (અનુભાવ – વિપાકરૂપ નામકમ સાથે પૂર્વોક્ત રચના કરવી તે). “અનુભાવનામ નિધત્તાયુ.” નારકથી માંડીને વૈમાનિક સુધીના જીવોને આ ચે આયુબંધ હોય છે. - નારક, છ માસ આયુ બાકી હોય ત્યારે આગામી ભવના આયુનો બંધ કરે છે. ભવનપતિ પણ તે જ પ્રમાણે. અસંખ્યાત વર્ષાયુવાળા સંસી પંચેન્દ્રિય તિયચ પણ તે જ પ્રમાણે. અસંખ્યાત વર્ષાયુષી સંજ્ઞી મનુષ્ય પણ તે જ પ્રમાણે. વાણવ્યંતર તિષ્ક અને વૈમાનિક પણ. સિમર ૧૫૪, –સ્થા. પ૩૬] - હે ભગવન! નારકે જાતિનામ નિધત્તાયુબંધાદિ છ બંધને કેટલા હપ્તામાં બાંધે છે? 13 2010_03 Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૨. ક મેં હું ગૌતમ! એકથી માંડી આઠ હપ્તામાં આંધી લે છે. નવ હપ્તા થતા નથી. બાકીના વૈમાનિક સુધીના જીવાની .ખાખતમાં પણ તે જ પ્રમાણે સમજવુ. ૧ [-સમ॰ ૧૫૪] આયુપરિણામસ્વભાવ-શક્તિ–ધમ નવવિધ કહે છે.-૧. જીવની નિયત થયેલી ગતિને આયુકમ જે શક્તિ વડે પ્ર!સ કરાવે તે ગતિ પરિણામ ’. ૨. (આયુકમના જે સ્વભાવ વડે અમુક જ ગતિના અધ થાય જેમકે નરકાયુના સ્વભાવ એવો છે કે તેથી મનુષ્યગતિ કે તિયચતિ નામકમ તા બધાય, પણ દેવગતિ કે નરકગતિ નામકમ નથી ખધાતુ — તે ) ‘ગતિબધ્ધન પરિણામ. ’ ૩. (આયુની જે અન્તમુહૂતથી માંડીને ૩૩ સાગરે પમ સુધીની સ્થિતિ છે તે ) ‘ સ્થિતિપરિણામ ’, ૪. ( પૂર્વના આયુકમના જે સ્વભાવ વડે અમુક જ પ્રમાણમાં ભાવી આધુસ્થિતિના ખધ પડે છે જેમકે — તિય ચ આયુ જો ભાગવતા હોય તે ભાવી દેવાયુને ઉત્કૃષ્ટ અધ ૧૮ જ સાગરોપમ પડે છે- તે ) · સ્થિતિ અધનપરિણામ.’ પ. (આયુના જે સ્વભાવથી જીવ ઊધ્વગમનની શક્તિ પામે છે તે ) ઊવગૌરવપરિણામ. 6 - C > ૧ જે આયુધક પરિણામ તીવ્ર હોય તે એક સાથે જ આયુકના બધા દલિકાને ગ્રહણ કરી લે છે, અને પરિણામની જેવી મદતા તે પ્રમાણે એ વખતમાં કે ત્રણ વખતમાં એમ વધારેમાં વધારે આઠ વારમાં બધા આયુના દલિકાને ગ્રહણ કરી જ લે છે. ૨. અહીં ગૌરવના અથ ગમન સમજવે. આગળનાં ગૌરવ પણ આ જ રીતે સમજી લેવાં. થા 2010_03 Page #116 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગ સમવાયાંગઃ ૧ ૬. અગૌરવપરિણામ. ૭. તિગૌરવપરિણામ. ૮. દીઘગૌરવપરિણામ. ૯. હુસ્વગૌરવપરિણામ. સ્થા૬૮૬) નામકમ કર પ્રકારનું છે – ૧. ગતિનામ (દેવાદિ ચાર ગતિઓ પ્રાપ્ત કરાવનાર કમ); [ સમાન પરિણમ અનુભવાવનાર); ૨. જાતિનામ (એકે દિયત્વથી લઈ પચેંદ્રિયત્ન સુધી ૩શરીરનામ; ૪. શરીરાંગોપાંગ નામ; ૫. શરીર બંધન નામ (પ્રથમ ગૃહીત ઔદારિકાદિ પુગલો સાથે નવા ગ્રહણ કરાતાં તેવાં પુદ્ગલોને સંબંધ કરી આપનાર ); ૬, શરીર સંઘાતન નામ (બદ્ધ પગલેને તે તે શરીરના આકારમાં ગોઠવી આપનાર); ૭. સંહનન નામ (હાડબંધની વિશિષ્ટ રચનાઓનું નિમિત્ત); ૮. સંસ્થાનું નામ (શરીરની વિવિધ આકૃતિઓનું નિમિત્ત); ૯ વર્ણનામ; ૧૦, ગંધનામ; ૧૨. સ્પશનામ; ૧૩. અગુરુલનામ (નહી ભારે, નહીં હલકું એવા શરીરનું નિમિત્ત); ૧૪. ઉપઘાત નામ (પડજીભ, ચોરદાંત, રસળી વગેરે અવયવે પ્રાપ્ત કરાવનાર); 2010_03 Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૨. કમ ૧૫. પરાઘાત નામ (દશન કે વાણીથી બીજાને આંજી નાખે તેવી દશા પ્રાપ્ત કરાવનાર); ૧૬, આનુપૂવી નામ (જન્માંતર જતા જીવને આકાશ પ્રદેશની શ્રેણી અનુસાર ગમન કરાવનાર); ૧૭. ઉચ્છવાસનામ(શ્વાસોચ્છવાસની શક્તિનું નિયામક); ૧૮. આપનામ (અનુષ્ણ શરીરમાં ઉષ્ણપ્રકાશનું નિયામક ); ૧૯ ઉદ્યોતનામ (શીતપ્રકાશનું નિયામક); ૨૦. વિહગગતિનામ (પ્રશસ્ત અને અપ્રશસ્ત ચાલનું નિયામક); ૨૧. ત્રસનામ (સ્વતંત્રપણે ગમન કરવાની શક્તિનું નિયામક); ૨૨. સ્થાવરનામ (ઉપરથી ઊલટું); ર૩. સૂક્ષ્મનામ (ચમચક્ષુને અગેર શરીરની પ્રાપ્તિનું નિયામક); ર૪. બાદરનામ (ઉપરથી ઊલટું); ૨૫. પર્યાપ્તનામ (શરીરને યોગ્ય ઇંદ્રિયાદિની પર્યાતિ પૂરી કરાવનાર); ર૬. અપર્યાપ્ત નામ (તેથી ઊલટું); ૨૭. સાધારણશરીર નામ (અનંત જી વચ્ચે એક સાધારણ શરીર પ્રાપ્ત કરાવનાર); ૨૮. પ્રત્યેક શરીર નામ (જીવદીઠ ભિન્ન ભિન્ન શરીર પ્રાપ્ત કરાવનાર); ર૯. સ્થિરનામ (હાડકાં, દાંત આદિ સ્થિર અવય પ્રાપ્ત કરાવનાર); ૩૦, અસ્થિરનામ (જીભ આદિ અસ્થિર અવયવે પ્રાપ્ત કરાવનાર); 2010_03 Page #118 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગ-સમવાયાંગઃ ૧ ૩૧. શુભનામ (નાભિની ઉપરના અવયવે પ્રશસ્ત ગણાવનાર); ૩૨. અશુભનામ (નાભિની નીચેના અવયવો અપ્રશસ્ત ગણવનાર); ૩૩. સુભગનામ (ઉપકાર નહીં કરવા છતાં સવને પ્રિય બનાવનાર); ૩૪. દુર્ભાગનામ (ઉપકાર કરવા છતાં સવને પ્રિય ન બનાવનાર); . ૩૫. સુસ્વરનામ; ૩૬. દુઃસ્વરનામ; ૩૭. આયનામ (બેલ્યું બહુ માન્ય કરાવનાર); ૩૮. અનાદેયનામ (એથી ઊલટું); ૩. યશેકીતિનામ; ૪૦. અયશેકીતિનામ; ૪૧. નિર્માણનામ (શરીરનાં અંગપ્રત્યંગ યથોચિત | ગઠવનાર); ૪૨. તીર્થ કરનામ (ધમતી પ્રવર્તાવવાની શક્તિ અપનાર). -સમ૦ ૪૨] મિથ્યાષ્ટિ અપર્યાપ્ત વિકન્દ્રિયન સંકિલષ્ટ પરિણા. વાળ થઈ નામકની ૨૫ ઉત્તરપ્રકૃતિએ બાંધે – ૧. હીન્દ્રિય, ત્રીન્દ્રિય, અને ચતુરિન્દ્રિયમને કોઈ વિકલૈંટિય મિથ્યાષ્ટિ જીવ જ્યારે વિકસેંદ્રિય પ્રાયોગ્ય નામકર્મ બાંધો હોય, અને તે પણ અપર્યાપ્ત વિકસેંદ્રિય પ્રાગ્ય નામકર્મ બાંધતો હોય, ત્યારે અહીં ગણાવેલી ૨૫ અપ્રશસ્ત નામકર્મની પ્રકૃતિએ બાંધે છે, અન્યથા નહીં. જુઓ છો કર્મગ્રંથ, (મ, ટીકા) પૃ. ૧૭૭. 2010_03 Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૨, ફ ૮૫ ૩ ૧. તિય ચગતિ નામ; ૨. વિલેન્દ્રિય જાતિના;૧ ૩. ઔદારિક શરીરનામ;૨ ૪. તૈજસ શરીરનામ; ૫. કામણુ શરીરનામ;૬. હુડક સંસ્થાનનામ; ૭. ઔદારિક શરીરગાપાંગના, ૮. સેવાત સહનનનામ;૪ ૯. વર્ણનામ; ૧૦; ગધનામ; ૧૧, રસનામ; ૧૨. સ્પર્શ'નામ; ૧૩.તિય ચાનુપૂર્વીનામ; ૧૪. અગુરુલઘુનામ; ૧૫. ઉપદ્યાતનામ; ૧૬. નામ; ૧૭. બાદરનામ; ૧૮. અપર્યાપ્ત નામ; ૧૯. પ્રત્યેક શરીરનામઃ ૨૦. અસ્થિરનામ; ર૧. અશુભનામ; ૨૨. દુગનામ; ૨૩. અનાદેયનામ; ર૪. અયશ કીતિનામ; ૨૫. નિર્માણુનાસ. [સમ૦ ૨૫] જીવ જ્યારે દેવગતિના અધ કરે છેપ ત્યારે નામકની ૨૮ ઉત્તરપ્રકૃતિ બાંધે છે ૧. વિકલેત્રિય જાતિનામ ત્રણ પ્રકારનું છે; ફોન્દ્રિય, ત્રીન્દ્રિય, અને ચતુરિટ્રિય, તેમાંનું કોઈ પણ એક બાવે; ત્રણે નહી. એટલે તે મુજબ ત્રણ પ્રકાર સમજવા. ૨. શરીરના પાંચ પ્રકાર માન્યા છે: ઔદારિક, વૈક્રિય, આહાર, તેજસ, અને કાણ. ઔદારિક એટલે સ્થૂલ શરીર. વૈક્રિય અને આહારક શરીરા ખાસ સિદ્ધિ-શક્તિથી પ્રાપ્ત થાય છે. ખાધેલા આહાર આદિને પચાવવામાં અને તૃપ્તિમાં કારણભૂત શરીર તે તેજસ, અને કસમૂહ એ જ કામ શરીર. ૩. શરીરની વિવિધ આકૃતિઓનું નિમિત્ત તે સંસ્થાનનામક કહેવાય. ૪. હાડબધની વિશિષ્ટ રચનાનું નિમિત્ત તે સહનનનામક કહેવાય. ૫. મિથ્યા-ષ્ટિ, સાસ્વાદન, મિશ્ર, અવિરત સમ્યગદૃષ્ટિ, દેશવિરત, અને સવરત એ છે ગુણસ્થાનમાંથી કોઈ પણ ગુણસ્થાનવાળા છવ આ દેવગતિપ્રાયોગ્ય ૨૮ પ્રકૃતિએ ખાંધે છે. તુ છઠ્ઠો કગ્રંથ, (મ. ટીકા) પૃ. ૧૦૯, ગુણસ્થાનોની સમજૂતી માટે જીએ આ પ્રકરણના વિભાગ૭, કમ ક્ષય. _2010_03 Page #120 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાં સમવાયાંગઃ ૧ ૧. દેવગતિનામ;૨. પગેન્દ્રિય જાતિનામ, ૩. વૈશિરીરનામ; ૪. તિજ શરીરનામ; ૫. કામણિશરીરનામ; ૬. સમચતુરસસંસ્થાનનામ; ૭. વૈયિશરીરાંગોપાંગનામ; ૮ વર્ણનામ; ૯ ગધનામ; ૧૦. રસનામ; ૧૧. સ્પશનામ; ૧૨. દેવાનુપૂવીનામ; ૧૩. અગુરુલઘુનામ; ૧૪. ઉપઘાતનામ; ૧૫. પરાઘાતનામ; ૧૬. ઉચ્છવાસનામ; ૧૭. પ્રશસ્તવિહાગતિનામ; ૧૮. ત્રસનામ; ૧૯. બાદરનામ; ૨૦. પર્યાપ્તનામ; ૨૧. પ્રત્યેક શરીરનામ; રર. સ્થિર અસ્થિર એ બેમાંથી એક ૨૩. શુભ-અશુભમાંથી એક ૨૪. આદેય-અનાદેયમાંથી એક ૨૫. યશકીતિનામ; ર૬. નિર્માણનામ; ર૭. સુભગનામ, ૨૮. સુસ્વરનામ. [–સમ૦ ૨૮ ] નરકગતિનો બધ જયારે જીવ કરે, ત્યારે નામકમની અઠ્ઠાવીશ ઉત્તરપ્રકૃતિએ બાંધ: ૧. નરકગતિ; ૨-૫, દેવગતિ પ્રમાણે, ૬. હુંડકસંસ્થાન; ૭-૧૧. દેવગતિ પ્રમાણે; ૧૨. નરકાસુપૂવી ૧૩-૧૬. દેવગતિ પ્રમાણે; ૧૭. અપ્રશસ્ત વિહાગતિ, ૧૮૨૧. દેવગતિ પ્રમાણે ૨૨, અસ્થિરનામ; ૨૩. અશુભનામ; ર૪. અનાદેયનામ; ૨૫. અયશકીતિ; ર૬. નિર્માણનામ; ર૭. દુર્ભાગનામ; ૨૮. દુ:સ્વર. [–સમય ર૮ ] ૧. છઠ્ઠા કર્મગ્રન્થમાં આદેય-અનાદેયને વિકલ્પ નહિં પણ યશકીર્તિ – અયશકીતિને વિકલ્પ છે. જુઓ ૫૦ ૧૭૯. ૨. છાપેલ પ્રતમાં આ બે અંતિમ નામ ભૂલથી છપાવા રહી ગયાં છે. ૩. અહીં મિથ્યાષ્ટિ જીવ સમજ. જુઓ છઠ્ઠ કર્મગ્રંથ, પૃ. ૧૭૯. નારકગ્ય અપ્રશસ્ત જ હોય છે, એટલે શુભાશુભાદિના દેવપ્રાગ્ય જેમ વિકલ્પ નથી. 2010_03 Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૨. કર્મ પ્રશસ્ત અધ્યવસાયવાળે ભવ્ય સમ્યગ્દષ્ટિ જીવ જે વિમાનિકમાં ઉત્પન્ન થવાનો હોય અને તેણે તીર્થંકર નામકમ આંધ્યું હોય, તો તે મળી નામકમની કુલ ર૯ ઉત્તરપ્રકૃતિએ બાંધે.૧ [-સમ૦ ૨૯] ક સ્થિતિબંધ આભિનિબંધિક જ્ઞાનની ઉત્કૃષ્ટસ્થિતિ ૬૦ સાગરોપમ છે. [–સમ૦ ૬૬]. મિહનીયમની ૭૦ કટાર્કટિ સાગરોપમ સ્થિતિમાંથી અબાધાકાળ જતાં જે કમરસ્થિતિ બાકી રહે છે, તેમાં તેને કમનિષેક છે. [-સમ૦ ૭૦] નપુસંકદનીય કમને બંધ થાય ત્યારથી તેના તે બંધની સ્થિતિ ૨૦ કેટકેટિ સાગરોપમ છે. [-સમય ૨૦] હું પુરુષવેદનીય કમની બંધસ્થિતિ જઘન્યથી ૮ વર્ષ છે. $ યશકીર્તાિનામકમની જઘન્યથી ૮મુહૂત બંધસ્થિતિ છે. ઊંચ ગાત્રની પણ તે જ પ્રમાણે. [–સ્થા૬૫૮] ૧ અહીં ૨૯ પ્રકૃતિએ જણાવતાં ટીકાકારે આદેય-અનાદેય અને યશકીતિ-અયશકીર્તિ બન્નેના વિકલ્પ ગણાવ્યા છે. પણ છઠ્ઠા કર્મગ્રન્થમાં આદેય-અનાદેયનો વિકલ્પ નથી–પૃ૦ ૧૭૯. અહીં બાકીની ૨૮ તો દેવપ્રાયોગ્ય પ્રમાણે પૂર્વવત્ સમજવાની છે અને આના અધિકારી અવિરત સમ્યગ્રષ્ટિ છે. પ્રથમના ત્રણ ગુણસ્થાન વાળા નહિ. ૨. કર્મોની સ્થિતિ માટે જુઓ તત્વાર્થ, ૮, ૧૫–૨૧; પંચમ કમગ્રન્થ ગા. ૨૬-૬૨. ૩. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણું નં. ૬. ૪. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૭. 2010_03 Page #122 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગ-સમવાયાંગ: ૧ પ. કમને અનુભવ હું સતાવેદનીય કમને અનુભાવ સાત પ્રકાર છે – ૧. મનેઝ શબ્દ; ૨. મનેઝ રૂપ;૩. મનેણ રસ, ૪. મનેશ ગધ; ૫. મનોજ્ઞ સ્પર્શ, ૬. મનઃશુભતા ૭. વચ:શભતા. ' હું અસતાવેદનીય કમનો અનુભાવ સાત પ્રકારનો છે – ૧-૭. અમનેઝ શબ્દથી વચનદુઃખતા સુધી. $ હાસ્યપત્તિનાં ચાર કારણ છેઃ ૧. દેખવાથી; ૨. બાલવાથી; ૩. સાંભળવાથી ૪. યાદ કરવાથી. [ –સ્થા. ર૬૯} ૬. કર્મસત્તા અને વેદન અભવ્ય જીવને મોહનીય કમની ૨૬ પ્રકૃતિઓ સત્તામાં હોય છે. ૧. મિથ્યાત્વ મેહનીયર, ૨-૧૭. સોળ કષાય; ૧૮-૨૬. નવનેકષાય. [–સમ. ર૬ વેદક સમ્યકત્વના બંધથી વિરત થયેલા જીવને મોહનીય કમની ૨૭ ઉત્તરપ્રકૃતિમાં સત્તામાં હોય છે. [--સમ. ર૭ } ૧. ગુણસ્થાનાશ્રયી કમસત્તા માટે જુઓ દ્વિતીય કર્મગ્રંથ, ગાત્ર ૨૫૩૪, અને કર્મોદય-વેદન માટે ગા૧૩–૨૩. ૨. મેહનીયનાં સત્તાસ્થાને માટે જાઓ છો કર્મગ્રંથ, ગા. ૧૨-૩. ૩. અભવ્ય જીવ મિથ્યાત્વ મેહનીચના ત્રણ પુંજ નથી કરતો તેથી તેને દર્શનમોહનીચની માત્ર એક જ મિથ્યાત્વમેહનીય હોય છે. ૪. ક્ષાપશામિક સભ્યત્વને વેદકસભ્યત્વ કહેવાય છે. તેમાં સમ્યકત્વ મેહનીયના પુગલનું વેદના હોવાથી તે વેદક સમ્યકત્વ કહેવાય 2010_03 Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૨. કર્મ ભવ્ય જીવોમાંથી કેટલાકને મોહનીય કામની ર૮ ઉત્તરપ્રકૃતિએ સત્તામાં હોય છે – ૧. સમ્યકત્વ વેદનીય, ૨. મિથ્યાત્વ વેદનીય; ૩. સમ્યકૃમિથ્યાત્વ વેદનીય; ૪–૧૯. સોળ કપાવ; ૨૦-૨૮. નવ નેકષાય. [–સમર ૨૮ છે. જેણે મેહનયની સાત પ્રકૃતિને તે ક્ષય કરી નાખ્યા હોય તેવા નિવૃત્તિબાદરસ્થાનવતી જીવને મેહનીયની ૨૧ ઉત્તરપ્રકૃતિએ સત્તામાં હોય છે. ૧. અપ્રત્યાખ્યાન કષાય કોઇ; ૨. અપ્રત્યાખ્યાન કષાય માન; ૩. અપ્રત્યાખ્યાન કષાય માયા; ૪. અપ્રત્યા ખ્યાન કષાય લાભ; પ-૮, પ્રત્યાખ્યાનાવરણ કષાય. ક્રોધ, માન, માયા અને લાભ; -૧૨, સંજવલન કષાય કોધ, માન, માયા અને લોભ; ૧૩–૨૧, નવ નેકષાય. [–સમ૦ ૨૧] છબસ્થવીતરાગર મેહનીય વિનાની સાત કમપ્રકૃતિઓને ૧. જ્ઞાનાવરણુ, ૨. દશનાવરણ; ૩. વેદનીય; ૪. આયુ, પ. નામ; દ. ગોત્ર; ૭. અન્તરાય. [ –સ્થા. પ૬૬] છે. તે સમ્યકત્વના વદન વખતે જે મિથ્યાત્વ મોહનીયનાં પુદ્ગલ ઉદયમાં આવ્યાં હોય તેમને ક્ષય અને અનુદીર્ણને ઉપશમ હેાય છે. જુઓ ચતુર્થ કર્મગ્રંથ, ગા૧૩, ૧. જે ભળે મિથ્યામોહનીયના ત્રિપુંજ કર્યા હોય અને તેમાંથી એકેયનું ઉવલન ન કર્યું હોય, તેની અપેક્ષાએ આ સમજવું. ૨ ઉપશાંત મેહગુણસ્થાનવતી અથવા ક્ષીણમેહગુણસ્થાનવતી જીવ. 2010_03 Page #124 -------------------------------------------------------------------------- ________________ ૮૦ સ્થાનાંગસમવાયાંગ: ૧ જે દેવે ઊવિકલ્પમાં વિમાનમાં ઉત્પન્ન થાય છે, જે ચારે પપન્ન (ગતિવાળાં વિમાનમાં ઉત્પન્ન થયેલા) છે, જે ચારસ્થિતિક (સ્થિર વિનાનમાં ઉત્પન્ન થયેલા) છે અને જે ગતિરતિક છે, તે દેવે જે હંમેશાં પાપકમ બાંધે છે, તેને કેઈ તે ત્યાં જ ભેગવે છે અને કોઈ અન્યત્ર ભેગવે છે. (૧) નારક જે હમેશાં પાપકર્મ બાંધે છે તેમને પણ કેઈને ત્યાં ભોગવવું પડે છે અને કોઈને અન્યત્ર ભેગવવું પડે છે. (૨-૧૧) ભવનપતિમાં પણ તે જ પ્રમાણે. (૧ર-૧૯) સ્થાવરકાય તથા કીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિયને પણ તે જ પ્રમાણે. (૨૦) તિય-ચપંચેન્દ્રિયને પણ તે જ પ્રમાણે. (૨૧) મનુષ્ય તો કઈ અહીં જ ભોગવે છે અને બીજા કેઈ અન્યત્ર ભગવે છે. (૨૨૪) વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક નરક જેમ. [-સ્થા ૭૭] હે ભદન્ત અન્યતીથિકોર કયાં કમ ભેગવવાં પડે છે ૧. મનુષ્ય સિવાયના દંડકામાં ત્યાં જ અને અન્યત્ર” એમ છે. જ્યારે સૂત્રકાર પિતે મનુષ્ય હોવાથી પ્રગમાં પ્રત્યક્ષતા લાવવા ખાતર કહ્યું કે, “અહીં જ અને અન્યત્ર . વળી અહીં બધા દંડકમાં, પોતાના વર્તમાનભવમાં” અને “પરભવમાં ભેગવે છે – એમ બે વિકલ્પ લીધા છે. પણ ખરી રીતે વિકલ્પો ચાર છે –- ૧. તે જ ભવમાં, ર. અન્ય ભવમાં, ૩. બંને ભવમાં અને ૪. ક્યાંય નહીં. કારણ કે કેટલાંક કમને વિપાકોદય થ નથી. અહીં અંતિમ બે વિકલ્પ વિસ્થાનાધિકાર હોવાથી સૂત્રકારે ગણાવ્યા નથી, એમ ગણવું જોઈએ. ૨. તાપસે કે વિર્ભાગજ્ઞાનીઓ અન્યતીથિંક શબ્દથી લેવા એમ ટીકાકાર જણાવે છે. પણ બૌદ્ધને આ મત હોય તેમ જણાય છે. કારણ 2010_03 Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૨. કમ એ વિષે વારંવાર અમારી સાથે વિવાદ કરે છે. “કરેલાં કમ જોગવવાં પડે છે – આ વિષે તેમને પ્રશ્ન નથી. “કરેલાં કમ હોય છતાં ભોગવવાં ન પણ પડે” – આ વિષે પણ તેમને પ્રશ્ન નથી. ‘નહિં કરેલાં કમ નથી જોગવવાં પડતાં – આમાં પણ તેમને વિવાદ નથી. પરંતુ તેઓ કહે છે કે“નહિં કરેલાં પણ કમ ભેગવવા પડે છે – જીવે દુઃખદાયક કમ ન કર્યું હોય અને ન કરતા હોય છતાં દુઃખ તો ભોગવવું પડે છે. તેઓ કહે છે કે, આ વાતને તમે નિગ્રન્થ શા માટે નથી માનતા?” ભગવાન બોલ્યા – “હે શ્રમણ નિગ્રન્થ! જેઓ આમ કહે છે તેઓ મિથ્યા કહે છે. મારી પ્રરૂપણ તે આવી છે–દુઃખદાયક કમ જે જીએ કર્યું હોય કે કરતા હોય, તે જીવોને જ દુઃખની વેદના થાય છે, બીજાને નહિ.” [-સ્થા૦ ૧૬૭] ૭ કર્મક્ષય કમવિશુદ્ધિમાગણની અપેક્ષાથી જીવનાં ૧૪ સ્થાને ૧. મિથ્યાષ્ટિ; ૨. સાસ્વાદન સમ્યગદૃષ્ટિ; ૩. સમ્યમિથ્યાષ્ટિ, ૪. અવિરત સમ્યગ્દષ્ટિ, ૫. વિરતાવિરત, દ. પ્રમત્તસયત; ૭. અપ્રમત્ત સંયત; ૮. નિવૃત્તિ બાદર; કે, સંતાનને નિરન્વય નાશ થવાથી ઉત્તરકાલમાં સંતાનમાં જે દુઃખ ઉત્પન્ન થાય છે, તે પૂર્વનું ફળ જ છે એમ નહીં કહી શકાય. જુઓ પ્રકરણને અતે ટિપ્પણ નં. ૮ પણ. ૧. આ ચૌદ ગુણસ્થાનોની વિસ્તૃત સમજૂતી માટે જુઓ પ્રકરણને અને ટિપ્પણ નં. ૯. 2010_03 Page #126 -------------------------------------------------------------------------- ________________ ર. સ્થાનાંગ-સમવાયાંગઃ ૧ - ૯ અનિવૃત્તિ બાદર, ૧૦. સૂમસપરાય ઉપશામક અથવા ક્ષેપક, ૧૧. ઉપશાંત ; ૧૨. ક્ષીણમે; ૧૩. સગી કેવલી, ૧૪. અગીકવલી. [–સમય ૧૪ ] ક્ષીણમેડ અને ત્રણ કમશ યુગપદુ ક્ષય પામે —– ૧. જ્ઞાનાવરણીય; ૨. દશનાવરણીય, ૩. અન્તરાય. [સ્થા૦ ૨૨૬] હું પ્રથમ સમયના જિનને ચાર કર્મ ક્ષીણ હાય – ૧. જ્ઞાનાવરણીય; ૨. દશનાવરણીય; ૩. મેહનીય; ૪. અન્તરાય. $ જેને જ્ઞાનદશન ઉત્પન્ન થયું છે તેવા અડત્ જિન, કેવળી ચાર કર્મો વેદે – ૧. વેદનીય; ૨. આયુ; ૩. નામ; ; ગોત્ર. ૬ પ્રથમ સમયના સિદ્ધના ચાર કર્યા છે યુગપદ્ ક્ષય પામે છે – * ૧. વેદનીય; ૨. આયુ, ૩, નામ; ૪. ગોત્ર. [-સ્થા૦ ૨૬૮] ટિપણે ૧. કર્મ વિષે બાંદ્ધ માન્યતા – અંગુત્તરમાં કહ્યું છે કે ચેતના એ જ કામ છે. અને ચેતનાથી – મન, વચન, અને કાયાથી કામ કરે છે. સ્પર્શ (ઈદ્રિય-વિષય-સંનિકર્ષ) એ કર્મનું કારણ છે. કેઈ કમ નરકમાં, કઈ સ્વર્ગમાં કોઈ તિર્યંચમાં, તે કઈ કર્મ મનુષ્યમાં જન્મી જોગવવું પડે છે. કોઈ કર્મનું ફળ આ જ ભવમાં મળે છે, તો કેઈ કમનું ફળ પરભવમાં પણ મળે છે. સ્પર્શનિધિથી કર્મનિરોધ થાય છે. આર્યઅષ્ટાંગિક માગ એ કમનિરોધનો માર્ગ છે. [–અંગુ. ૬. ૬૩] 2010_03 Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૨. કર્મ ૨. અલ્પબદ્ધત્વ વિષે જે માત્ર વેદનીય બાંધતો હોય તેવો ઉપશાંતહી છવ અલ્પાબંધી કહેવાય; છ કર્મ બાંધનાર સૂમસાંપરાથી જીવ હોય તે બહુબંધી કહેવાય – તેમ સાત તથા આઠ બાંધનાર બહુતર અને બહુતમ બંધી કહેવાય. આ પ્રતિબંધની અપેક્ષાએ અલ્પબહુત્વને વિચાર છે. સ્થિતિની અપેક્ષાએ તે જ પ્રમાણે અલ્પબદુત્વને વિચાર જેમકે – સંયત પુરુષને સ્થિતિબંધ સૌથી છેડો પડે અને એનેંદ્રિય બાદરપર્યાપ્ત છોને તેથી અસંખ્ય ગણે જઘન્ય સ્થિતિબંધ પડે – આમ સ્થિતિની અપેક્ષાએ અલ્પબહુવને વિચાર કરવો તે. આ જ પ્રમાણે અનુભાવ વિષે સમજવું. જેમ કે કેઈ કમને અનતગુણ વૃદ્ધિસ્થાનયુક્ત રસ સૌથી છેડે હેય, તે તેનાથી પાછા અસંખ્યાતગુણ વૃદ્ધિસ્થાનયુક્ત રસ બહુ ગણાય. આમ વધતા જવું. પ્રદેશની અપેક્ષાએ અલ્પબદુત્વને વિચાર જેમકે -- એક સમયપ્રબદ્ધ કર્મપુગલોમાંથી સૌથી શેડાં પગલો આયુકમને ભાગે જાય છે, પણ તેથી કાંઈક વધારે પુદ્ગલ નામ અને ગેત્રને સરખે ભાગે જાય છે, આવો વિચાર તે. ૩. અનુબંધ અને વિપાક– આને લગતી નીચેની બૌદ્ધ માન્યતા સરખાવવા જેવી છે – ૧. કોઈ કમ એવું છે જે કૃષ્ણ હેય અને કૃષ્ણવિપાકી હેય. ૨. કઈ કમ એવું છે જે શુક્લ હેય અને શુક્લવિપાકી હેય. ૩. કઈ કમ એવું હોય છે જે કૃષણશુક્લમિત્ર હોય છે અને તેવા જ વિપાકવાળું હોય છે. ૪. કઈ એવું હોય છે જે અકૃષ્ણશુકલ હોય છે અને અકૃષ્ણશુકલવિપાકી હોય છે. જે સાવદ્ય કર્મ કરે છે અને પછી નરકમાં જઈ તદનુલ વેદના ભગવે છે, તે પ્રથમ પ્રકારનું કામ છે. જે અનવદ્ય કામ કરે છે તે દેવલોકમાં જઈ અનવદ્યવિપાક પામે છે - તે બીજા પ્રકારનું કમ છે. મિશ્ર કર્મવાળા છો તદનુલ સુખદુઃખને મનુષ્યભવમાં અને હલકા દેવલોકમાં ભગવે છે. અને પ્રથમનાં ત્રણે કમને વિદારવાની ચેતના તે ચોથા પ્રકારનું કર્મ છે; તે કર્મનો ક્ષયને કરે છે. – અંગુત્તર૦ ૪,૨૩૨, ૨૩૩ ઇત્યાદિ. 2010_03 Page #128 -------------------------------------------------------------------------- ________________ ૯૪ સ્થાનાંગસમવાયાંગ ૧ ૪. દાન વિષે – “જે દાનને પ્રશંસે છે તે આત્મવધનો ભાગી થાય છે ને જે નિધે છે તે બીજાની જીવિકાને છેદ કરે છે; માટે દાનના વિધિનિષેધથી દૂર રહેવું” – આ સૂત્રકૃતાંગનાં (૧. ૧૧. ૨૦) વાક્યોને તાત્પર્યાથે હરિભદ્રના ઉપદેશપદને અનુસરીને યશવિજયજી તેમની પ્રથમ બત્રીશીમાં અને ઉપદેશરહસ્યમાં (ગા. ૧૬૮) આમ જણાવે છે – જે આગમમાં વિહિત હોય તેવા દાનની પ્રશંસામાં અને જે આગમમાં નિષિદ્ધ હોય તેવા દાનના નિષેધમાં સાધુ દેષભાગી નથી થતો. જે સામાન્ય બધા દાનને વિધિ-નિષેધ સબ ગણાતો હોય, તો તે પછી શાસ્ત્રમાં પાત્રાપાત્રને વિવેક વગેરે જે બતાવ્યું છે, તે નકામું જોય છે. સૌ દાનમાં અભયદાનને શ્રેષ્ઠ ગણાવ્યું છે. જુઓ – સૂત્રકૃતાંગ ૧.૬.૨૩. દાનના સ્વરૂપ વિશે જુઓ તત્વાર્થ૦ ૭.૩૩,૩૪. ભગવાન બુદ્દે-આમિષદાન (ઇનિદ્રયના વિષયેનું દાન) અને ધમદાન એવા દાનના બે ભેદ પાડયા છે. અને ધર્મદાનને મુખ્ય ગયું છે – અંગુત્ર ૨૦૧૩. - સિંહસેનાપતિના પ્રશ્નના ઉત્તરમાં ભગવાન બુદ્ધ દાનથી આ લોકમાં જ ચાર લાભે થાય છે તે ગણાવ્યા છે – ૧. દાતા બહુજનને પ્રિય થાય છે, ૨. પુરુષને સંસર્ગ થાય છે, ૩, કલ્યાણકારી કીર્તિ વધે છે, ૪. કઈ પણ સભામાં વિશારદની જેમ જઈ શકે છે. અને પરલોકમાં સ્વર્ગમાં જાય છે તે અદૃષ્ટ લાભ છે. અંગુર ૫. ૩૪. વળી કાલિદાનના ચાર ભેદ બતાવ્યા છે – ૧. આગન્તુકને, ૨. જનારને, ૩. શ્વાનને, ૪. દુર્ભિક્ષમાં – અંગુઠ ૫, ૩૬. અંગુત્તરમાં દાનના આઠ ભેદ પણ બતાવ્યા છે જે અહી ગણાવેલ દશ ભેદ સાથે ઘણું સામ્ય ધરાવે છે – અંગુર ૮, ૩૧, ૩૨. ૫. જ્ઞાનાવરણુચના બે ભેદ– જ્ઞાનાવરણની સર્વઘાતી અને દેશધાતી એમ બે જાતની પ્રકૃતિઓ છે. જે પ્રકૃતિ સ્વઘાન્ય જ્ઞાન ગુણને સંપૂર્ણ પણે ઘાત કરે, તે સર્વઘાતી જ્ઞાનાવરણીય કહેવાય છે. કેવલજ્ઞાનાવરણ સર્વઘાતી કહેવાય છે. અને જે સ્વધાય ગુણ જ્ઞાનને આંશિક ઘાત કરે, તે દેશઘાતીજ્ઞાનાવરણીય કહેવાય છે. મતિજ્ઞાનાવરણ, શ્રતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ અને મન:પર્યયજ્ઞાનાવરણ આ ચાર પ્રકૃતિએ દેશઘાતી જ્ઞાનાવરણીય કહેવાય છે. 2010_03 Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨. કમ કેવલજ્ઞાનાવરણ સર્વઘાતી કહેવાય છે પણ તે આત્માના જ્ઞાનગુણને સર્વથા આવૃત કરી શકતું નથી, કારણ, જે તેમ બને તો તે જીવ અને અછવ વચ્ચે જરાપણ ભેદ ન રહે. નિગોદના જીવ જેને ઉત્કટ જ્ઞાનાવરણ મનાય છે, તેમને પણ અત્યંત સૂક્ષ્મ અવ્યક્ત જ્ઞાનમાત્રા છે જ, એટલે કેવલજ્ઞાનાવરણને સર્વઘાતી કહેવામાં આવ્યું છે તે પ્રબલ આવરણની દૃષ્ટિએ. જેમ ઘનઘોર વાદળાંથી સૂર્ય કે ચંદ્ર ઢંકાઈ જાય છે, છતાં દિવસ અને રાત્રીને વિભાગ થઈ શકે એવો તેમને પ્રકાશ તે અનાવૃત રહે જ છે; તે જ પ્રમાણે કેવલજ્ઞાનાવરણથી આત્માને કેવલજ્ઞાનગુણ ગમે તેટલા પ્રબલપણે આવૃત થઈ જાય, છતાં કેવલજ્ઞાનને અનંત ભાગ અનાવૃત જ સૂર્યના ગાઢા વાદળાના આવરણને પણ ભેદીને જે પ્રકાશ આવે છે, તે પણ પાછો આપણા ઘરમાં– જે તેનું છાપરું ઘાસનું બનેલું હોય તે મંદ આવે છે, જે નળિયાં માળેલું હોય તે મંદતર આવે છે અને જે પતરાંથી અગર સીમેન્ટથી માળેલું હોય તો મંદતમ આવે છે – એમ એ અનાવૃત પ્રકાશ પણ તેના બીજા આવને લઈને અનેક ભેદે દેખાય છે. તેવી જ રીતે કેવલજ્ઞાનાવરણથી જેટલો અંશ અનાવૃત રહી જાય છે – તેટલા ભાગને પણ આવરનારાં જુદી જુદી શક્તિ ધરાવનારાં મતિજ્ઞાનાવરણાદિ બીજા ચાર આવરણો છે – જે અંશને આવરણ કરતાં હોવાથી દેશાવરણ કહેવાય છે. આ જ ન્યાયે દશનાવરણના દેશઘાતી અને સર્વધાતી વિષે સમજી લેવું. ૬. આભિનિધિજ્ઞાનની ઉત્કૃષ્ટ સ્થિતિ– મતિજ્ઞાન – આભિનિધિજ્ઞાન બે પ્રકારનું છે – ઉપયોગરૂપ અને લમ્બિરૂપ. મતિજ્ઞાન જધન્ય અને ઉત્કૃષ્ટ અક્તમુહૂર્ત રહે છે; કારણ અઃમુહૂર્ત પછી નિશ્ચયરૂપે ઉપગારની પ્રવૃત્તિ થાય છે. લબ્ધિરૂપ મતિજ્ઞાન મતિજ્ઞાનાવરણના ક્ષપશમરૂપ છે. અને તે જ પ્રસ્તુત સૂત્રમાં આભિનિબેધિકજ્ઞાન પદથી સમજવાનું છે. તેની જઘન્ય સ્થિતિ તો અન્તમુહૂત જ છે, અને ઉત્કૃષ્ટસ્થિતિ ૬૬ સાગરોપમથી અધિક છે. અધિકની વિવા કર્યા વગર સામાન્યપણે અહીં ૬૬ સાગરેપમ કહ્યા છે તેમ સમજવું. કેઈ એક સાધુને જીવ મત્યાદિ જ્ઞાનવાળો હોય; તે પૂર્વ ટિમાં કાઈક ઓછું સાધુપણું પાળી વિજયાદિ ચાર અનુત્તરમાંથી કોઈ એકમાં ઉત્પન્ન થઈ 2010_03 Page #130 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગસમવાયાંગઃ ૧ ત્યાં ઉત્કૃષ્ટ ૩૩ સાગર આયુ ભોગવે – અને તે દમિયાન તે સમ્યગ્દષ્ટિ હોવાથી તેનું લબ્ધિરૂપ મતિજ્ઞાન કાયમ રહે છે. ત્યાંથી આયપૂર્ણ થયે વળી પાછો મનુષ્યમાં આવે અને દીક્ષા લે. ત્યાં પણ તેનું લબ્ધિરૂપ મતિજ્ઞાન કાયમ રહે. અને તે જે અવસ્થામાં પૂર્વ કેષ્ટિ આયુ ભેગવી વળી પાછા કઈ પણ અનુત્તરમાં ૩૩ સાગર આયુ ભગવે. તે દરમિયાન પણ સમ્પષ્ટિ હોવાથી મતિજ્ઞાન કાયમ રહે. ત્યાંથી આયુ પૂર્ણ થયે વળી પાછો મનુષ્ય થાય, ત્યાં પણ તેનું મતિજ્ઞાન કાયમ રહે – અને સાધુપણું પાળી પૂર્વકેટિનું આયુ પૂર્ણ કરી સિદ્ધ થાય. આ રીતે એ જીવની અપેક્ષાએ અનુત્તરના બે ભવના ૬૬ સાગરોપમ અને મનુષ્યના ત્રણ ભવના ત્રણ પૂર્વ ટિ—- અધિક – એટલો ઉત્કૃષ્ટ સમય મતિજ્ઞાન કાયમ રહે છે. અથવા તે જ કેઈ જીવ અનુત્તરના બદલે અય્યત દેવલોકમાં – જેનું ઉત્કૃષ્ટ આયુ ૨૨ સાગર છે તેમાં ત્રણ વાર ઉત્પન્ન થાય અને મનુષ્યના ચાર ભવ કરે તો --- તેની અપેક્ષાએ પણ ૬૬ સાગરેપમ અને ચારપૂર્વકેટિ સમય પર્યન્ત મતિજ્ઞાનની ઉત્કૃષ્ટ સ્થિતિ છે.- જુઓ વિશેષાવશ્યક ભાષ્ય ગાત્ર ૪૩૪–૪૩૬. ૭. અબાધા અને નિષેક સામાન્ય નિયમ એવો છે કે કર્મબન્ધ થયા પછી તરત જ તે તે કર્મ પિતાને વિષાક દેવાનું શરૂ કરતાં નથી; પણ અબાધાકાળ વ્યતીત થયા પછી જ વિપાક શરૂ થાય છે. તેથી જેટલા સમયમાં તે બાધ નથી આપતાં, તેટલા સમયને અબાધાકાળ કહેવામાં આવે છે. પ્રત્યેક કર્મની જધન્ય બંધસ્થિતિને જઘન્ય અબાધાકાળ અંતમુહૂર્ત છે. પણ આયુકમની ઉત્કૃષ્ટ સ્થિતિ માટે પણ અબાધાકાળ અંતમુહૂત જ છે. આયુ સિવાયના કર્મના ઉત્કૃષ્ટ સ્થિતિબંધ માટે અબાધાકાળનો એવો નિયમ છે કે, જેની જેટલી કટાકેટી ઉત્કૃષ્ટ સ્થિતિ હોય, તેટલા સે વર્ષને તેને ઉત્કૃષ્ટ અબાધાકાળ સમજવો. અબાધાકાળ પૂરો થયા પછી કમંદલિકોની નિષેક રચના થાય છે અને તે રચનાને ક્રમે દૃલિકે વિપાક આપવાનું શરૂ કરે છે. નિષેકરચનાને ક્રમ એ છે કે પ્રથમ સમયમાં વિપાક આપનારા દલિક ઝાઝા ગોઠવાય છે અને પછીના સમયમાં વિપાક આપનારા દલિક મશઃ ન્યૂન ન્યૂન હોય છે. આ પ્રમાણે સંપૂર્ણ અબાધારહિત સ્થિતિમાં કમંદલિકે ગોઠવાઈ જાય છે તે નિરચના કહેવાય છે. વિશેષ માટે જુઓ પાંચ કર્મગ્રંથ, ટીકા ગા૦ ૨૭–૩૯, 2010_03 Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨. કર્મ ૮. અન્યતીથિકે – ભગવાન બુદ્ધ અંગુત્તરનિકામાં, વર્તમાનમાં જે કાંઈ સુખદુઃખનું સંવેદન છે – તે પૂર્વકૃત કમજન્ય જ છે, ઈશ્વરહેતુક જ છે, અને નિહેતુક જ છે – આવા ત્રણે પક્ષોનું ખંડન કર્યું છે, તેમને પ્રથમ પક્ષ જિનેને છે. આ મતનું ખંડન કરતી વખતે તેમણે કહ્યું છે કે, જે તેમ જ હેય તે પછી અત્યારે કોઈ પાપ કરે તે પણ પૂર્વકૃતનું ફળ માનવું જોઈએ; અને જે કાંઈ સુકૃત્ય – વિરતિ – વગેરે કરે તે પણ પૂર્વકૃતનું ફળ જ માનવું જોઈએ. એવી અવસ્થામાં પુરુષની સ્વતંત્ર ઇચ્છા - પરાક્રમ- વ્યાયામ ઇત્યાદિને કોઈ અવકાશ રહે જ નથી અને તે અક્રિયાવાદમાં પરિણમે છે. માટે એ નિયમ ન કરવો જોઈએ કે, જે કોઈ સુખાદિનું સંવેદન છે તે પૂર્વકૃત જ હોય અને અકૃત ન હોય. - અંગુત્તર૦ ૩, ૬૧. મઝિમનિકાયમાં તો વળી આ જ વસ્તુને ભયંકર રીતે મૂકી છે અને છેવટે કહ્યું છે કે, છે એમ જ છે તો પછી નિન્ય સંપ્રદાયમાં જે લેકે ભળે છે તે બધા પૂર્વભવમાં મહાપાપીઓ જ લેવા જોઈએ; કારણ, તેઓ આ જન્મમાં આકરી તપસ્યા કરી અત્યંત દુઃખ પામે છે. - જુઓ મજિઝમર સુત ૧૦૧. જન કર્મવાદનું આ ખંડન માત્ર સાંપ્રદાયિક અભિનિવેશનું ફળ છે, એમ કઈ પણ 'જન કર્મશાસ્ત્રને મર્મજ્ઞ કહી શકે તેમ છે. અંગુત્તર નિકાયમ (૪.૧૫) એક પ્ર નામના નિર્ગસ્થ શ્રાવક અને મહામગલાયન બૌદ્ધ ભિક્ષુને આ જ વિષયમાં વિવાદ ટાંક્યો છે. ત્યાં નિગ્રંથે શ્રાવકને મગલાચન એમ કહે છે કે, જે મનુષ્ય કાય, વચન અને મનથી સંવૃત હોય, તેને પછી દુઃખનું કારણ કાંઈ રહેતું નથી; એટલે એને દુઃખ આવવાને સંભવ નથી. આ સાંભળી તે શ્રાવકે ઉત્તર આપ્યો કે, વસ્તુત: એમ નથી. એવો પણ કઈ મનુષ્ય હોય જે સંવૃત હોચ છતાં તેના પૂર્વકૃત કમને વિપાક જે બાકી હોય, તે તેને દુઃખ ભગવું પડે છે. અહીં નિગ્રંથ શ્રાવકે જે જવાબ આપે છે, તે બરાબર જનશાસ્ત્રસંમત જ છે. પણ જ્યારે આ વાત ભગવાન બુદ્ધે સાંભળી, ત્યારે તેમણે તે શ્રાવકને પિતાને સિદ્ધાંત સમજાવ્યો અને કહ્યું કે, જે સંવૃત હેય તેને પછી દુઃખવેદના હોતી નથી. કારણ, તેને કાયસમારંભજન્ય જે દુઃખને સંભવ હતો, તે તે કાયસમારંભ બંધ થવાથી ન જ થાય અને જે પૂર્વકૃત કમ હેય, તે પણ માત્ર સ્પર્શ કરીને ખરી પડે છે એટલે એની પણ ખાસ દુખદાયક વેદના એને ન થાય. આ જ પ્રમાણે માનસિક સ્થા- 19 2010_03 Page #132 -------------------------------------------------------------------------- ________________ ૯૮ સ્થાનાંગ-સમવાયાંગ: ૧ અને વાચિક કર્મ વિષે પણ તેમણે સમદ્ભૂત આપી, અને સંવૃત હોવાથી ભવિષ્યમાં પણ દુઃખના સ'ભવ જ નથી, એ પણ સમજાવ્યું. આ પ્રમાણે પૂકની પણ સવ્રત મનુષ્યને દુ:ખદાયક વેદના ભોગવવી નથી પડતી, તે બૌદ્ધ સિદ્ધાંત તેમણે તે નિન્થના મનમાં સાન્યા અને તેને પેાતાને અનુયાયી બનાવ્યેા. અહીં એક જ વાત સ્પષ્ટ કરવાની છે કે, જેને બુદ્ધ ભગવાન સંવૃત કહે છે, તે જો આપણે સાતાવેદનીયના ઉદયવાળા સયાગી કેવળી માનીએ, તા.પછી બન્ને વચ્ચે કાંઈ ખાસ ઝઘડા રહે નહી, અને જો અસાતાના ઉદયવાળા ક્ષીણમાહાદિ કાઈ પણ માનીએ, તે એમ કહેવું જોઈએ કે, દુ:ખના ઉદય તા હોય પણ તેમની સહનશક્તિ અદ્ભુત હાવાથી તે દુઃખ તેમને દુઃખરૂપે પરિણમતું નથી. તે દુ:ખને દુ:ખ માનતા જ નથી. સમભાવી છે, તેથી દુ:ખાય પણ નિષ્ફલ જ છે. પણ અહીં એ ધ્યાનમાં રહે કે, બુદ્ધને નિર્જરા માટે તપસ્યા અનાવશ્યક ગણવી હતી માટે તેમણે સંવૃતને દુઃખ જ નથી એમ માનીને પતાવ્યું. ૯. ગુણસ્થાના — દિગબર સાહિત્યમાં ગુણસ્થાનને સંક્ષેપ, એધ, સામાન્ય અને જીવસમાસ – એ નામથી પણ જણાવવામાં આવે છે. ગુણ – અર્થાત આત્મશક્તિનાં સ્થાનેા અર્થાત્ વિકાસની ક્રમિક અવસ્થાએ ગુણસ્થાન કહેવાય છે. આ ગુણસ્થાનાનું વન બીજાં હિન્દી કગ્રંથમાં અને ચોથા હિન્દી કમ ગ્રંથમાં બહુજ સુંદર રીતે પહિંતશ્રી સુખલાલજીએ કર્યું" છે, તે ઉપરથી જ તેના સાર અગર અનુવાદરૂપે અહીં પ્રત્યેક ગુણસ્થાનની વ્યાખ્યા નોંધવામાં આવી છે ← d.com (૧) મિથ્યાદૃષ્ટિ : આત્માનું વાસ્તવિક સ્વરૂપ શુદ્ધ ચેતના અને પૂર્ણાનંદ છે. પણ જયાં સુધી તેના પર તીવ્ર આવરણાની ઘટા હોય ત્યાં સુધી તેના અસલી સ્વરૂપનું દર્દેન નથી થતું. યારે આવાની તીવ્રતા અંતિમ હટ્ટની હોય, સૌથી વધારે હોય, ત્યારે તેની તે અવસ્થા મિથ્યાદષ્ટિ ગુણસ્થાન નામે ઓળખાય છે. આ અવસ્થામાં આત્મા સર્વાંધા અવિકસિત તથા અધ:પતિત હોય છે. આ દશામાં સ્વપરના ચથા દર્શનને રોકનાર દાનમેાહ તથા સ્વરૂપમાં સ્થિર ન થવા દેનાર ચારિત્રમેહ આ બન્ને પ્રકારના માહ પ્રબલરૂપે હેાય છે. તેથી આત્મા આધ્યાત્મિક દૃષ્ટિએ તદ્દન હીન અવસ્થામાં જ વિદ્યમાન હોય છે. આ ભૂમિકાના આત્મા આધિભૌતિક _2010_03 Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨. કમ ઉત્કર્ષ તે ગમે તેટલો સાધી લે, પણ તેની પ્રત્યેક પ્રવૃત્તિ અંતિમ ધ્યેય મેક્ષની દિશાથી વિપરીત જ હોય છે. જેમ દિક્યૂમવાળે મનુષ્ય પૂર્વને પશ્ચિમ માનીને ચાલ્યા જ કરે, પણ તે પોતાના ઇષ્ટ સ્થાનને પ્રાપ્ત નથી કરતો એવી સ્થિતિ આ મિથ્યાષ્ટિની છે. (૨) સાસ્વાદન સમ્યગ્ગદષ્ટિઃ- આ ગુણસ્થાનમાં પ્રથમ ગુણસ્થાન કરતાં આત્મશુદ્ધિ થોડી વધારે છે તેથી જ તેને ગુણસ્થાનકમમાં બીજું ગણવામાં આવે છે; પણ એ ધ્યાનમાં રાખવું જોઈએ કે, આ ઉત્ક્રાંતિસ્થાન નથી. કારણ, આમા જ્યારે ઉત્ક્રાંતિ કરતે હેચ – વિકાસન્મુખ હેચ – ત્યારે આ ગુણસ્થાનમાં આવતો નથી; પણ જ્યારે આત્મા વિકાસના રાજમાર્ગથી એટલે કે ચતુર્થ આદિ ગુણસ્થાનથી શ્રુત થાય છે અને મથ્યાષ્ટિ જેવી તત્ત્વજ્ઞાનથી શૂન્ય દશામાં જવા માટે અધઃપતન કરતો હોય છે, ત્યારે તેની જે સમ્યગ્દર્શન અને મિથ્યાદર્શનની વચ્ચેની સ્થિતિ હોય છે, તે જ સાસ્વાદન સમ્યગ્દષ્ટિ કહેવાય છે. આ પ્રમાણે આ ગુણસ્થાનને પ્રથમ ગુણસ્થાનથી વિકાસોન્મુખ આત્મા નહીં પણ અન્ય ગુણસ્થાનોથી ભ્રષ્ટ થત આત્મા પ્રાપ્ત કરે છે. તેથી આને ઉત્ક્રાંતિસ્થાન ન જ કહી શકાય. અધ:પતન મેહના ઉદ્દેથી થાય છે. એટલે આ ગુણસ્થાન વખતે મોહની તીવ્ર કાષાયિક શક્તિને આવિર્ભાવ હોય છે. ખીર જેવું મીઠું ભોજન કર્યા પછી જ્યારે વમન થઈ તે બહાર નીકળી જાય છે, ત્યારે મોઢામાં એક પ્રકારનો વિલક્ષણ સ્વાદ એટલે કે ન તો અતિ મધુર અને ન તો અતિ – હોય છે; તે પ્રમાણે જ્યારે આત્મા ન તો તત્વજ્ઞાનની નિશ્ચિત ભૂમિકા ઉપર હોય અને ન તો તત્ત્વજ્ઞાનન્ય ભૂમિ ઉપર હોય, ત્યારે જે એક વિલક્ષણ અવસ્થા હોય છે, તે જ આ સાસ્વાદન ગુણસ્થાન કહેવાય છે. આવી સ્થિતિ એાછામાં ઓછી એક સમયની અને વધારેમાં વધારે આવલિકા ( શ્વાસને એક અંશ) પથતિ સમજવી. ત્યાર પછી અવશ્ય મિથ્યાષ્ટિ થઈ જાય છે. (૩) સમિથ્યાદષ્ટિ : સમ્યગ્દર્શન અને મિથ્યાદશનની મિશ્રિત અવસ્થામાં જ્યારે આમાં વિદ્યમાન હોય, ત્યારે સમ્યમિથ્યાષ્ટિ કહેવાય છે. આ અવસ્થામાં જીવ ન તો એકાંત સમ્યકત્વી અને ન તો એકાન્ત મિથ્યાત્વી હોય છે; પણ દેલાયમાન સ્થિતિમાં હોય છે. તેથી સંદેહદશા બની રહે છે. આ ત્રીજું ગુણસ્થાન ઉલ્કાન્તિસ્થાન પણ છે અને અપક્રાંતિનું સ્થાન પણ છે. કેઈ આત્મા મિથ્યાદર્શન છેડી સીધો આ અવસ્થામાં 2010_03 Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦. સ્થાનાંગસમવાયાંગ ૧ આવે, ત્યારે તેની અપેક્ષાએ ઉત્કાતિસ્થાન કહેવાય; પણ જે કઈ આત્મા અધઃપતને ભુખ હોય અને ચોથા ગુણસ્થાનથી આ અવસ્થાને પામે, તે તેની અપેક્ષાએ અપક્રાન્તિસ્થાન પણ છે. સાસ્વાદન અને આ મિશ્રને મુખ્ય ભેદ પણ એ જ છે કે, બીજું ગુણસ્થાન અપક્રાતિનું જ સ્થાન છે; ત્યારે આ ત્રીજુ અપક્રાતિ તેમજ ઉત્ક્રાન્તિ બન્નેનું સ્થાન છે. આવી અવસ્થા માત્ર અંતમુહૂર્ત પ્રમાણ જ આત્માને રહે છે તેથી વધારે નહિ. (૪) અધિત સમ્યગદષ્ટિ: શારીરિક અને માનસિક દુઃખ ભોગવતાં ભેગવતાં અજ્ઞાતરૂપે ગિરિ નદી - પાષાણ ન્યાયે જ્યારે આત્માનું આવરણ કાંઈક શિથિલ થઈ જાય છે અને તેથી જ્યારે તેના અનુભવની અને વર્ષોલ્લાસની માત્રા વધે છે, ત્યારે તેવા વિકાસગામી આત્માનાં પરિણામોની શુદ્ધિ કાંઈક વધતી જાય છે અને તેથી જ તે પોતાના તીવ્ર રાગ અને દ્વેષનાં બંધનેની ગાંઠને છોડવાની ઘણે અંશે યોગ્યતા પ્રાપ્ત કરે છે. આવી – અજ્ઞાનપૂર્વક માત્ર દુઃખને ભેગવતાં ભેગવતાં – જે યોગ્યતા પ્રાપ્ત થાય છે, તેને જેનશાસ્ત્રમાં “યથાપ્રવૃત્તિકરણ” કહેવામાં આવે છે. ત્યાર પછી આત્મશુદ્ધિ જ્યારે વધે છે અને વર્ષોલ્લાસની માત્રા પણ જ્યારે વધે છે, ત્યારે તે આત્મા રાગદ્વેષના તીવ્ર બંધનની ગાંઠને છેડી નાખે છે. આવી ગ્રંથભેદન યંગ્ય શુદ્ધિને “અપૂર્વ કરણ” કહેવામાં આવે છે. આવી ગ્યતા છમાં અપૂર્વ– પ્રથમ જ આવતી હોવાથી અપૂર્વ કારણ કહેવાય છે. આટલું થયા પછી વળી પાછી આત્મશુદ્ધિ અને વર્ષોલ્લાસની માત્રા વધે છે ત્યારે આત્મા મેહની પ્રધાનશક્તિ દર્શનમોહને અવશ્ય પરાજિત કરે છે. આવી દર્શન મેહને પરાજિત કરનાર આત્મશુદ્ધિ “અનિવૃત્તિકરણ” કહેવાય છે. તે એટલા માટે કે, આ શક્તિ જ્યારે મળે છે ત્યારે આત્મા અવશ્ય દર્શનમેહ પર વિજયલાભ કરે છે. પાછા નથી વળતે – નિવૃત્ત નથી થતું. આ ત્રણે કરણમાં અપૂર્વકરણ જ સૌથી દુર્લભ છે. કારણ, રાગદ્વેષના તીવ્રતમ વેગને રોકવાનું અત્યંત કઠણ કામ આ શક્તિથી જ થાય છે. આવી શક્તિ મળ્યા પછી વિકાસગામી આત્મા ભલે પડે-આખડે, પણ છેવટે તો તે પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવાનો જ. દર્શનમોહને પરાજય આપનાર આત્મા પોતાના સ્વરૂપનું દર્શન કરે છે એટલે તેની ભ્રાંતિ ટળી જાય છે. અને તેથી જ તેને પ્રત્યેક પ્રયત્ન તેને લક્ષ્ય તરફ લઈ જાય છે. અત્યાર સુધી તેની ગતિ ઊલટી હતી તે હવે સીધી થાય છે. તે વિવેકી બની કર્તવ્યાકર્તવ્યને વિવેક કરતાં શીખે છે. 2010_03 Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨. કર્મ ૧૦૧ આ દશાને સમ્યગ્દષ્ટિ ગુણસ્થાન કહેવામાં આવે છે. તે એટલા માટે કે, તેની દૃષ્ટિ આ અવસ્થામાં વિપર્યાસથી મુક્ત થઈને સમ્યગ બની ગઈ હોય છે. આ અવસ્થામાં દિશાભ્રમ જ દૂર થાય, પણ હજી સ્વરૂપસ્થિતિમાં બાધક ચારિત્રમોહનો પરાજય કર બાકી રહે છે. તે કામ જ્યારે તે કરે છે, ત્યારે આથી આગળની ભૂમિકા કહેવાય છે. અને તેથી જ આ ગુણસ્થાનને અવિરત સમ્યગ્દષ્ટિ એવું સાર્થક નામ આપવામાં આવ્યું છે. આ ગુણસ્થાનવતી જીવ કઈ પણ પ્રકારનું ચારિત્ર ધારણ કરી શકતો નથી; કોઈ પણ પ્રકારના વ્રત - નિયમ ધારણ કરી શકતો નથી. આવા અવિરત સમ્યગ્દષ્ટિ જીવ પણ ત્રણ પ્રકારના છે.–૧. પથમિક સમ્યકત્વી – અર્થાત મિથ્યાત્વ મોહનીય કર્મને વિપાકેદય અને પ્રદેશદયને જ્યારે અભાવ હેય, પણ મિથ્યાત્વમેહનીય સત્તામાં તો હોય જ, તે વખતે જે આત્માને સમ્યકત્વ ગુણ પ્રકટ થાય છે, તે ઔપશમિક સમ્યકત્વ કહેવાય છે; અને તેવી અવસ્થાવાળા પથમિક સમ્યકત્વી કહેવાય છે. ૨. ક્ષાપશમિક સમ્યકત્વી– મિથ્યાત્વ મેહનીય કર્મના વિશુદ્ધ દલિકે જ્યારે ઉદયમાં હોય ત્યારે આત્માના સમ્યકત્વ ગુણનો ઘાત નથી થતો; પણ તે વખતે જે સમ્યકત્વ હોય છે તે ક્ષાપથમિક સભ્યત્વ કહેવાય છે; અને તેવું સમ્યકત્વ ધરાવનાર આત્મા ક્ષાપશમિક સમ્યકત્વી કહેવાય છે. ૩. હાયિક સમ્યકત્વી મિથ્યાત્વમેહનો સદંતર નાશ થવાથી આભાને જે સભ્યત્વ ગુણ પ્રકટ થાય છે, તે ક્ષાયિક સમ્યકત્વ કહેવાય છે; અને તે જેને હેય તે ક્ષાયિકસમ્યકત્વી કહેવાય છે. (૫) વિરતાવિરત – મોહની પ્રધાનશક્તિ દર્શનમોહને શિથિલ કર્યો હોય તેથી સમ્યગ્દર્શન – વિવેકપ્રાપ્તિ તે થાય છે; પણ જ્યાં સુધી મોહની ચારિત્રમોહ શકિતને શિથિલ ન કરવામાં આવે, ત્યાં સુધી સ્વરૂપમાં સ્થિતિ નથી થઈ શકતી. એટલે વિકાસગામી આત્મા વિવેકલાભ કર્યા પછી ચારિત્રમેહને શિથિલ કરવાનો પ્રયાસ કરે છે. જ્યારે આ પ્રયાસમાં તે અંશતઃ સફળ થાય છે, ત્યારે તે—વિરતાવિરત શ્રાવક – દેશવિરતને નામે ઓળખાય છે. આ દિશામાં તેને પ્રથમ કરતાં અધિક આત્મિક શાંતિનો અનુભવ થાય છે. આ અવસ્થામાં તે સંપૂર્ણ પાપકારી ક્રિયાઓથી અલગ નથી થઈ શકતો; એટલે જ આ અવસ્થામાં આવેલ આત્માઓ તેમના ત્યાગની અપેક્ષાએ અનેક પ્રકારના હોય છે. 2010_03 Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ સ્થાનાંગ-સમવાયગઃ ૧ કેાઈ એકાદ વ્રત લઈ શકે છે તો કેઈ બે કે તેથી વધારે. વળી કઈ તો પાપકાર્યમાં માત્ર અનુમતિની જ છૂટ વાળા હોય છે; પોતે જાતે પાપકાર્યો કરતા નથી, તેમ જ બીજા પાસે કરાવતા પણ નથી. અત: જેઓ આ દેશવિરત અવસ્થામાં હોય, તે સૌમાં આવી અનુમતિની ટવાળા સૌથી અગ્રગામી ગણાય છે. સર્વ પાપકર્યોથી આવી અનુમતિ પણ ત્યાગવામાં આવે, તો તે આ અવસ્થાથી આગળની સર્વવિરતિને નામે ઓળખાતી દશાનો લાભ કરે છે; પણ આ અવસ્થામાં એ શક્ય ન હોવાથી તેઓ દેશવિરત જ કહેવાય છે. (૧) પ્રમત્તસંચતા :-દેશવિરત આત્માને એવી અલ્પવિરતિથી પણ જે આમિક શાંતિને લાભ થાય છે, તેથી તે વિચારે છે કે આવી અલ્પ વિરતિમાં પણ જે આ પ્રકારની શાંતિ અને સ્વસ્થતા હોય, તો પછી જે સર્વપાપજનક પ્રવૃત્તિથી નિવૃત્ત થાઉં તે તો કેવી પરમ શાંતિને પામું ? આ વિચારમાંથી ચારિત્રમોહને નિર્બળ કરવાની તેની પ્રવૃત્તિ વેગવંતી બને છે અને તે ચારિત્રહની શકિતને અધિકાંશમાં નિર્બળ બનાવી દે છે. પરિણામ એ આવે છે કે, તે સર્વ સાવદ્ય યોગથી નિવૃત્ત થાય છે. આ અવસ્થામાં પગલિક ભાવ જે સ્વથી ભિન્ન છે, તેમની આસક્તિનો અભાવ થઈ જાય છે. આ અવસ્થામાં પણ તે સદેવ પિતાના લીધેલ વ્રતમાં જાગ્રત નથી રહી શકતો અને પરિણામે છેડેઘણે પ્રમાદ પણ ક્યારેક આવી જાય છે, તેથી જ આ અવસ્થાને પ્રમસંવત એવું સાથે ક નામ મળ્યું છે. (૭) અપ્રમત્તસંચત? – સવ સાવદ્ય યોગ વિરત થયા છતાં જ્યારે આત્મા પ્રમાદવશ થાય છે, ત્યારે પોતાની શાંતિમાં બાધાનો અનુભવ કરે છે. તેથી નિકુલ શાંતિનો અનુભવ કરવાની લાલસા સેવે છે. આ લાલસામાંથી જ નિદ્રા, વિષય, કષાય અને વિકથા– ઈત્યાદિ પ્રમાદોમાંથી પોતાને બચાવી લેવાનો પ્રયત્ન કરે છે. એ પ્રયત્નમાં જ્યારે તે સફળ થાય છે, ત્યારે પ્રમાદે પર વિજયલાભ કરી અપ્રમત્તસંયત અવસ્થાને પામે છે. પણ આ અવરથામાં પણ એક તરફ અપ્રમાદજન્ય ઉત્કટ સુખનો અનુભવ થતો હોવાથી તે જ સ્થિતિમાં ટકી રહેવાને સતત પ્રયત્ન આત્મા કરતો હોય છે, અને બીજી તરફ પ્રમાદજન્ય પૂર્વાનુભૂત વાસનાઓ તેને પિતાના તરફ ખેંચે છે. આ ખેંચાતામાં વિકાસન્મુખ આત્મા પણ ક્યારેક પ્રમાદની તન્હામાં અને ક્યારેક અપ્રમાદની જાગૃતિમાં ડોલાં ખાય 2010_03 Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨. કમ છે. એટલે કે તે અનેક વાર પ્રમત્તસંચતાવસ્થામાં અને અનેકવાર અપ્રમત્ત સંયત અવસ્થામાં આવાગમન કર્યા કરે છે. જેમ પાણની ભમરી ચા વાતભ્રમીમાં પડેલું તણખલું આમતેમ ચલાયમાન હોય છે, તે જ પ્રમાણે આ છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનના સમયમાં વિકાસગામી આત્માની સ્થિતિ ડેલાયમાન થાય છે. (૮) નિવૃત્તિ બાદર – અપ્રમાદ અવસ્થાની એવી સ્થિતિ કે જે રિથતિ આવે એટલે પ્રમાદ અવસ્થામાં જવાનું ન બને – પણ વિકાસ તરફ આભા પ્રયાણ કરવા સમર્થ થાય, તે નિવૃત્તિનાદર અવસ્થા કહેવાય - છે. આ અવસ્થામાં આત્મા વિશેષ પ્રકારે મેહને દબાવવા અગર નિમૂલ કરવાની યોગ્યતા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. આને અપૂર્વ કરણ ગુણસ્થાન એવા બીજા નામથી પણ ઓળખવામાં આવે છે; કારણ આ ગુણસ્થાનમાં સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણી, ગુણસંક્રમણ અને અપૂર્વ સ્થિતિબંધ એ પાંચ બાબતે જીવનમાં પ્રથમ જ કરે છે, એટલે પ્રથમ ન અનુભવાયલી અપૂર્વ જ આત્મશુદ્ધિને લાભ આ ગુણસ્થાને આત્મા કરે છે. (૯) અનિવૃત્તિ બાદર – આઠમી - નિવૃત્તિ બાદ ૨ અને આ નવમી અનિવૃત્તિ બાદ ૨ અવસ્થામાં મુખ્ય ભેદ એ છે કે, આઠમી અવસ્થામાં સમસમયે વર્તમાન જીવોની શુદ્ધિની તરતમતાને આશ્રી તેમના અસખ્યાત ભેદ થઈ શકે છે; પણ નવમી અવસ્થામાં તેમ નથી. તેમાં સમસમયમાં વર્તમાન સકલ જીવોની શુદ્ધિ એકસરખી માનવામાં આવી છે. નિવૃત્તિ એટલે ભિન્નતા અને બાદર એટલે સ્થૂલ. સ્થૂલ કષાયની તરતમતાને આશ્રીને જ્યારે જીવેની ભિન્નતા સ્પષ્ટપણે કરી શકાય તે અવસ્થા નિવૃત્તિ બાદ ગુણસ્થાન; અને જે અવસ્થામાં સ્થૂલ કષાયાશ્રયી જીની ભિન્નતા ન કરી શકાય, તે અનિવૃત્તિ બાદર ગુણસ્થાન. આમ બનવાનું કારણ એ છે કે, જેમ જેમ કષાયની મંદતા થતી જાય છે, તેમ અધ્યવસાયસ્થાને ઓછાં થતાં જાય છે, અને વિશુદ્ધિ વધતી જાય છે. આઠમા ગુણસ્થાન કરતાં નવમામાં વિશુદ્ધિ અધિક છે જ તેથી અવ્યવસાયસ્થાન ઓછાં થાય છે. અને ઓછાં થવાને લીધે સમકાલીન જીનાં અધ્યવસાયસ્થાન એક જેવાં પ્રાપ્ત થાય છે. આ નવમા ગુણસ્થાનમાં છવો સ્પષ્ટપણે બે શ્રેણીમાં વિભક્ત થઈ જાય છે. એક ગીવાળા તો એવા હોય છે કે જે મેહને દબાવતા જાય 2010_03 Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ સ્થાનાંગ-સમવાયાંગ ૧ છે પણ સર્વથા નિમૂલ નથી કરી શકતા; એટલે જ જેમ કેઈ વાસણમાં ભરેલી વરાળ જ્યાં સુધી દબાઈ રહે ત્યાં સુધી તે ઠીક, પણ જ્યારે તેને વેગ વધી જાય છે ત્યારે તે વાસણને પણ ઊડાડી મૂકે છે; અથવા જેમ રાખની નીચે ઢંકાયેલો અગ્નિ જરા હવા ચાલે કે પ્રકટ થઈ પોતાનું પિત પ્રકાશે છે; અથવા પાણીની નીચે બેઠેલે કાદવ જરાક ક્ષોભ થતાં તરત જ ઉપર આવી જાય છે તેમ દબાયેલ મોહ પણ જ્યારે એ આધ્યાત્મિક યુદ્ધને વેદો જરા થાક ખાવા બેસે છે, ત્યારે તેને પોતાના વેગથી હરાવી દે છે. આવી હાર એ મેહના ઉપશામકને અગિયારમા ગુણસ્થાને મળે છે. બીજી શ્રેણીવાળા જીવો એવા હોય છે જેઓ મોહને દબાવતા નથી પણ નિર્મૂળ કરતા જાય છે, તેથી આ શ્રેણીના જીને પતનને અવકાશ નથી. તેઓ મેહને સંપૂર્ણ નાશ ક્યાં કરે છે તે બારમું ગુણસ્થાન છે. પ્રથમ શ્રેણીવાળા કરતાં આ છમાં આત્મશુદ્ધિ વિશેષ છે જેને કારણે તેઓ ઉપશમ નહિ પણ ક્ષય કરે છે. (૧૦) સૂમસં૫રાય ઉપશમક અથવા ક્ષેપક – આ ગુણસ્થાનમાં ઉપયુક્ત બન્ને પ્રણવાળા, થોડી વધારે આત્મશુદ્ધિ થાય અને તેથી જ્યારે ઉપશમન અને ક્ષપણાની ઘેાડી વધારે શક્તિ વધે છે ત્યારે આવે છે. આ અવસ્થામાં સ્કૂલ કષાને તે તદ્દન ઉપશમ ચા ક્ષય જ થઈ ગયો હોય છે. માત્ર સૂક્ષ્મસં૫રાય –ભકષાય ઉદયમાં હોય છે. તેથી જેઓ મેહનો ઉપશમ કરનાર હોય છે, તે આ અવસ્થામાં સૂક્ષ્મસંપરા, ઉપશામક અને જેઓ મેહનો ક્ષય કરનારા હોય છે તેઓ સૂક્ષ્મસં૫રાય ક્ષેપક કહેવાય છે. (૧૧) ઉપશાંત મેહ – દશમા ગુણસ્થાનમાં જેઓ કષાયને ઉપશમાં કરતા હતા, તેઓ ક્રમશઃ વિશુદ્ધિ વધવાથી સંપૂર્ણ મેહને અર્થાત શેષા રહેલ લોભના સૂક્ષ્માંશને પણ દબાવી દે છે અને તેથી આ અવસ્થા ઉપશાંતમોહ કહેવાય છે. દશમામાં જેઓ કષાયને ક્ષય કરતા હતા, તેઓ આ ઉપશાંતમહાવસ્થાને નહિ પણ ક્ષીણમેહાવસ્થા જે બારમી છે તેને પામે છે. આ ઉપશાંત અવસ્થામાં આવેલ જીવ અવશ્ય પતનને પામે છે. કારણ, મિહને દબાવવાની અંતિમ સીમા સુધી એ પહોંચી ગયે; એટલે પછી દબાયેલા મોહને વારે આવે છે. અને જઘન્ય એક સમય અને 2010_03 Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨. કમ ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત પ્રમાણ કાળ સુધી તે આત્મા વીતરાગાવસ્થામાં રહે છે, પણ પછી તો અવશ્ય મેહનું સામ્રાજ્ય જામે છે. દબાયેલા મેહ - દારૂના ઢગલામાં આગની કણી લાગવાથી ભડાકે થાય તેમ એકદમ ફૂટી નીકળે છે અને આત્માને વળી પાછા અધોગામી બનાવે છે. તે વખતે જે તેનું આયુ પૂરું થયું હોય, તે તે જીવ મરીને અનુત્તરમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે અને સમ્યગ્દષ્ટિ નામની ચોથી અવસ્થાને પામે છે. અને જે આયુ પૂરું ન થયું હોય, તો જે ક્રમે તેણે આરહણ કર્યું હોય છે તે જ ક્રમે પતન શરૂ થાય છે. અર્થાત આરોહણ વખતે જે જે ગુણસ્થાનને પ્રાપ્ત કરી કમની જે જે પ્રકૃતિએના બંધ, ઉદય અને ઉદીરણાનો વિચ્છેદ કર્યો હત, પતન વખતે તે તે ગુણસ્થાનને કમશ: પ્રાપ્ત કરીને ફરી તે તે કમની પ્રકૃતિનાં બંધ, ઉદય અને ઉદીરણાને શરૂ કરે છે અને તે પ્રમાણે પતનો—ખ આત્મામાંથી કઈ છઠ્ઠામાં, તો કઈ પાંચમામાં તો કઈ ચોથામાં અને કેઈ તે બીજામાં પણ આવી જાય છે. (૧૨) ક્ષીણમેહઃ જેમ અગિયારમું ગુણસ્થાન દશમામાંથી ઉત્તરોત્તર વિશુદ્ધ થયેલે આત્મા પામે અને મોહને તદન ઉપશમ હોવાથી ઉપશાંતમેહ કહેવાય છે, તેમ દશમામાં રહેલો સૂમસં૫રાચક્ષપક જ્યારે એ લાભના સૂમ અંશને પણ ક્ષય કરે છે, ત્યારે સીધો આ અવસ્થામાં આવે છે અને તે ક્ષીણમેહ કહેવાય છે. જેમ ઉપશાંતમૂહ અવસ્થા માત્ર ઉપશમકને જ આવે છે, તેમ આ ક્ષીણમેહ અવસ્થા માત્ર ક્ષયક શ્રણવાળા ને જ આવે છે. ઉપરાંત મહાવસ્થામાંથી અવશ્ય પતન છે, જ્યારે આ ક્ષીણમહાવસ્થામાં પતનને અવકાશ જ નથી. તે ક્રમશઃ સિદ્ધગતિને જ પામે છે. આ ક્ષીણમેહાવસ્થામાં અંતમુહુર્ત કાળ રહીને આત્મા આગળના ગુણસ્થાનને પ્રાપ્ત કરે છે. (૧૩) સગી કેવલીઃ આત્માના વિકાસને રેધક જે મોટું સિન્ય છે તેમાં મેહ એ સેનાપતિ છે. સેનાપતિ મેહ જ્યારે નાશ પામ્યા, ત્યારે તેના નાના મોટા સિનિની દુરવસ્થા થાય છે. મેહના નાશ થવાથી બીજા જ્ઞાનાવરણ દર્શનાવરણ અને અંતરાય એ ત્રણ ઘાતકમની શક્તિ પણ ક્ષીણ થઈ જાય છે અને અંતમું હૂત પછી એ ત્રણે ઘાતી કર્મને નાશ થઈ જાય છે અને આત્મા નિરતિશય જ્ઞાન આદિ ગુણોને પ્રાપ્ત કરે છે. એ સમયમાં મન, વચન અને કાય કેગની પ્રવૃત્તિ બંધ ન હોવાથી તે અવસ્થાને સગી કેવળી અવસ્થા કહે છે. 2010_03 Page #140 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગન્સમવાયાંગ : ૧ (૧૪) યાગી કેવલી ઃ એ અવસ્થા જ્યારે સ યેાગેને પણ નિરોધ થઈ જાય છે અને આત્મા અધાતી કના પણ નાશ કરવા તત્પર થઈ જાય છે તે અયેાગી કેવલી ગુણસ્થાન કહેવાય છે. સસારી આત્માનું આ અંતિમ ગુણસ્થાન છે. આને વટાવી જીવ સિદ્ધ થાય છે. ૧૦૬ ૧૩ સવર સવ૧ એક છે. અક્રિયા એક છે, અદડ એક છે. સ્થા॰ ૧૪, – સમ॰૧] [ -સમ॰૧ ] સવરદ્વાર'પાંચ છે. (૧) સમ્યક્ત્વ; (૨) વિરતિ; (૩) અપ્રમત્તતા; (૪) અકષાય, (૫) અયેાગતા. [ –સમ॰ ૫] સવર પાંચ છે— (૧) શ્રોત્રેન્દ્રિયસ વર; (ર) ચક્ષુરિન્દ્રિય સંવર; (૩) ૧. આસ્રવ નિરાધ તે સવર. ભગવતીમાં આત્મા જ સવર છે એમ કહ્યું છે. -શ. ૧, ૩. ૯. સવરના પછ ભેદ છે :- ૫ સમિતિ, ૩ ગુપ્તિ, ૨૨ પરીષહ, ૧૦ અતિધમ, ૧૨ ભાવના, અને ચારિત્ર. (જીએ તા. ૨૦ ૯ તથા નવતત્ત્વ ગા૦ ૨૩) છતાં સામાન્યપણે અહીં સવરને ૧ કહ્યો છે. પ્રશ્નવ્યાકરણ (૬–૧૦)માં પાંચ ત્રતાને સવર તરીકે ગણાવ્યાં છે. સ્વર વિષે બૌદ્ધ માન્યતા માટે જીએ પ્રકરણને અંતે પણ ન, ૧. ૨. પાંચ આસવદ્વારથી વિપરીત પાંચ સવરદ્વાર છે. _2010_03 Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩. સંવર ૧૦૭ ધ્રાણેન્દ્રિય સંવર; (૪) રસનેન્દ્રિય સંવર, (૫) સ્પશનેન્દ્રિય સંવર. - સ્થા૦ ૪૨૭] સુંવર આઠ છે– (૧-૫) ઉપર પ્રમાણે (૬) મનઃસંવર; (૭) વચનસંવર; (૮) કાયસંવર. [-સ્થા પ૯૮] ૧. વ્રત – વિરતિ ૧. પ્રાણાતિપાત વિરમણ એક છે. ૨. મૃષાવિરમણ એક છે. ૩. અદત્તાદાનવિરમણ એક છે. જ. અબ્રહ્મવિરમણ એક છે. ૫. પરિગ્રહવિરમણ એક છે. ૬. ક્રોધવિવેક એક છે. ૭. માનવિવેક એક છે. ૮. માયાવિવેક એક છે. ૯. ભવિવેક એક છે. ૧૦. પ્રેમત્યાગ એક છે. ૧૧. ષવિવેક એક છે. ૧ર. કલહવિવેક એક છે. ૧૩. અભ્યાખ્યાનવિવેક એક છે. ૧૪. પિશ વિવેક એક છે. ૧૫. પરંપરિવાદવિવેક એક છે. ૧. અહિ અઢાર પાષસ્થાનથી વિરતિ ગણાવેલી છે. 2010_03 Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ સ્થાનાંગ-સમવાયાંગ : ૧ ૧૬. રત્યરતિત્યાગ એક છે. ૧૭. માયા મૃષાત્યાગ એક છે. ૧૮. મિથ્યાદર્શનવિવેક એક છે. પાંચ મહાવ્રત છે (૧) સવ પ્રાણાતિપાતથી વિરમણુ; (૨) સવ મૃષાવાદથી વિરમણુ; (૩) સવ" અદત્તાદાનથી વિરમણ; (૪) સવ મૈથુનથી વિરમણુ; (પ) સત્ર પરિગ્રડથી વિરમણુ. [-સ્થા॰ ૩૮૯,- સમુ૦૫] [ - સ્થા॰ ૪૮ } સામાયિકર એ પ્રકારનું છે-(૧) અગાર સામાયિક; (ર) અણુગાર સામાયિક. [સ્થા ૮૪ અણુવ્રત પાંચ છે (૧) સ્થૂલ પ્રાણાતિપાતવિરમણ; (ર) સ્થૂલ મૃષાવાદવિરમણુ; (૩) સ્થૂલ અદત્તાદાનવિરમણુ; (૪) સ્વદાર સñાષ; (૫) ઇચ્છા પરિમાણુ, [-સ્થા॰ ૩૮૯ ] ――― ૧. પાંચ મહાવ્રતના વિવરણ માટે જીએ પ્રશ્નવ્યાકરણ ૬-૧૦; દશવૈકાલિક – -અ૦૪, અને તત્ત્વાર્થાં અ॰ ૭. ભગવતીમાં પ્રત્યાખ્યાનની સમજમાં પાંચ મહાવ્રતાના ઉલ્લેખ છે.-શ૦ ૭, ઉ૦ ૨, પૃ. ૧૩૫. ર, જેનાથી સમત્વની પ્રાપ્તિ થાય, તે સામાયિક. આ વ્રતમાં સાધુને સ` સાવદ્ય (દોષિત) વ્યાપારને જીવનપર્યંત અને ગૃહસ્થને નક્કી કરેલ. કાલ સુધી ત્યાગ કરવાના હોય છે. વધુ માટે જીએ પ્રકરણને અંતે ન. ર. ટિ ૩. ખૌમતની સરખામણી માટે જુએ પ્રકરણને અંતે ટિપ્પણ ન: ૩. 2010_03 Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩. સંવર ૧૦૯ ભાષાના ચાર પ્રકાર છે – ૧. સત્યભાષા, ૨. મૃષાભાષા; 3; સત્યમૃષા–અધસત્ય; ૪. અસત્ય-મૃષા – ન સત્ય ન મૃષા જેમકે, “આપ”, ‘લ્ય” એવી વ્યવહારની ભાષા – [ –સ્થા. ર૩૮ ] સત્ય ચાર છે – (૧) ૧. કાયઋજુતા – કાયની અવિસંવાદી પ્રવૃત્તિ ૨. ભાષા-ત્ર જુતા – વચનની અવિસંવાદી પ્રવૃત્તિ ૩. ભાવ-ઋજુતા – મનની અવિસંવાદી પ્રવૃત્તિ; ૪. અવિસંવાદ – કહે તેજ કરે તે. [– સ્થા. ૨૫૪] (૨) ૧. નામસત્ય – (સત્ય એવું નામ); ૨. સ્થાપના સત્ય – (સત્યની સ્થાપના – પ્રતિમા ); ૩. દ્રવ્યસત્ય – (સત્યમાં અનુપયોગી જીવનું સત્ય); ૪. ભાવસત્ય – (સત્યમાં ઉપયોગવાળા જીવનું સત્ય). [–સ્થા. ૩૦૮] ૧. ભાષાના વિશેષ સ્વરૂપ માટે જુઓ પ્રજ્ઞાપનાપદ ૧૧. ભાષાશુદ્ધિ માટે આચારાંગ શ્રત ૨માં ૪થું ભાષાધ્યયન છે; અને દશવૈકાલિકમાં સાતમું સુવાક્યશુદ્ધિ નામનું અધ્યયન છે. સાધુએ મૃષા અને સત્યમૂષા ભાષા ત્યાગવી જોઈએ. ૨. આવશ્યક નિર્યુકિતમાં આ ચાર ભેદ જણાવ્યા છે. ભાષ્યકારે ત્યાં તે ચારેની વ્યાખ્યા આમ કરી છે: મુનિ, ગુણ કે પદાર્થ એ “સત” કહેવાય. તેમને હિતકારી તે સત્ય, અને અહિતકારી તે અસત્ય. તદુભયસ્વભાવી તે મિશ્ર; અને તે ત્રણેથી ભિન્ન – આજ્ઞાપની આદિ – તે અસત્યમૃષા. વિશેષાવશ્યક ભાષ્ય ગાત્ર ૩૫-૩૭૭. વિશેષ માટે જુઓ દશવૈકાલિક નિયુક્તિનું સાતમું અધ્યયન. સાધુચ્ચ સત્યભાષામાં પણ જે બીજાને પીડાકારી ન હોય, તે જ ઉત્તમ ભાષા છે. સૂત્રકૃતાંગ ૧.૬.૨૩ 2010_03 Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ સ્થાનાં સમવાયાંગ ૧ સત્ય દશ પ્રકારનું છે – ૧. જનપદસત્ય; ૨. સમ્મસત્ય ૩. સ્થાપના સત્ય; ૪. નામ સત્ય, ૫. રૂપસત્ય. ૬. પ્રતીત્યસત્ય છે. વ્યવહારસત્ય; ૮. ભાવસત્ય; લ ગસત્ય; ૧૦. ઉપમા સત્ય; -સ્થા ૭૪૧] સત્ય વચનના અતિશય રૂ૫ છે. [– સમ છે બ્રહ્મચર્યગુપ્તિ નવ છે – ૧. વિવિક્ત શયનાસન વાપરવાં અને સ્ત્રી, પશુ અને પડકના સંસગવાળાં શયનાસન વાપરવાં નહિ. ૨. સ્ત્રીકથા કરવી નહિ, ૩. સ્ત્રી જ્યાં રહેતી હોય ત્યાં રહેવું નહિ. ૪. સ્ત્રીની મનોહર ઇન્દ્રિયોનું દર્શન તથા ધ્યાન કરવું નહિ. ૫. પ્રણીત રસવાળું ભજન કરવું નહિ. દ. આહારપાણું વધારે પડતાં લેવાં નહિ. ૭. પૂર્વકાળમાં સેવેલ મથુનનું સ્મરણ કરવું નહિ. ૮. શબ્દ, રૂપ, અને પ્રશંસાનું અનુસરણ કરવું નડુિ. ૯ શાતા અને સુખમાં આસક્તિ રાખવી નડિ. –સ્થા ૬૬૩ ] બ્રહ્મચર્યની ગુપ્તિ નવ છે – ૧-૨. ઉપરપ્રમાણે. ૩. સ્ત્રીગણ સાથે રહેવું નહિ. ૧. આના વિવરણ માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૪. ૨. વિવરણ માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૫. 2010_03 Page #145 -------------------------------------------------------------------------- ________________ અનુસરણ કરવું નહિ. ૯. ઉપર પ્રમાણે. ૧૩. સુવર ૪૭. ઉપર પ્રમાણે. ૮. શબ્દ, રૂપ, ગન્ધ, રસ, સ્પર્શ અને પ્રશંસાનુ ૧૧૧. ૨. વ્રતની ભાવના પ્રથમ અને અંતિમ તીર્થંકરના પાંચ યામની ૨૫ ભાવનાઓ છે (૧) ૧. ઈય્યસમિતિ --~ સ્વપરને ક્લેશ ન થાય તે રીતે યતનાપૂર્વક ગમનાગમન કરવું તે કૌંસમિતિ. ર. મનાગુપ્તિ મનને અશુભધ્યાનમાંથી શુભ ધ્યાનમાં પ્રવૃત્ત કરવુ તે. ૩. વચનશુપ્તિ - સત્ય અને હિતકારી બાલવું તે. ૪. આલાકભાજનનેાજન — પાત્રમાં ભાજન જોઈને કરવું તે. [ -સમ॰ ૯ ૧. પ્રાણાતિપાત વિરમણાદિ પાંચ તે છે. તેમના સંરક્ષણ માટે જેને અભ્યાસ આવશ્યક છે, તે ભાવનાએ કહેવાય છે. આ ભાવનાથી વ્રતા દૃઢ બને છે. પ્રથમ અને અતિમ સિવાયના વચલા ર૭ તીથ"કાના સમયમાં ચામ પાંચ નહીં પણ ચાર હોય છે. અર્થાત્ પ્રાણાતિપાતવિરમણ, મૃષાવાદવિરમણ, અત્તાદાનવિરમણ; અને પરિગ્રહવિરમ; આ માટે જુઓ ઉત્તરાધ્યયન : કેશીગૌતમ સવાદ. અ. ૨૩. ૧૨, ભાવનાએ માટે તુ તત્ત્વા૦ ૭,૩; અને પ્રદ્મવ્યાકરણ ૬.૧૦, * ૨. અહિંસાવ્રતની ભાવનામાં ઉમાસ્વાતિ ભાષ્યમાં આને નથી ગણતા પણ એષણાસમિતિને ગણે છે. સર્વાર્થસિદ્ધિને મૂળસૂત્રપાઠ સમવાયાંગસૂત્રને અનુસરે છે, તે નેોંધપાત્ર છે. પ્રશ્નવ્યાકરણમાં એષણાસમિતિને પણ અહિ’સાની ભાવના તરીકે ગણાવી છે. ૩. તત્ત્વાર્થીમાં આલેાકિત પાનભેાજન' એવા પાડે છે, અને પ્રસિદ્ધ પણ એ જ છે. 2010_03 Page #146 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાં સમવાયાંગ: ૧ ૫. આદાન નિક્ષેપણ સમિતિ – પાત્રાદિ વસ્તુને લેવા કે મૂકવામાં અવલોકન અને પ્રમાજનથી યતના રાખવી તે. (૨) ૬. અનુવાચિભાષણ – વિચારપૂર્વક બેલવું તે. છે. ક્રોધવિવેક – ફોધપ્રત્યાખ્યાન. ૮. વિવેક. ૯. ભયવિવેક. ૧૦. હાસ્યવિવેક. (3) ૧૧. અવગ્રહાનુજ્ઞાપના – અવગ્રેડ એટલે નિવાસ સ્થાન તેની આજ્ઞા લેવી તે. ૧૨. અવગ્રહસીમા પરિજ્ઞાન – નિવાસસ્થાનની સીમા જાણી લેવી તે. ૧૩. સ્વયં અવગ્રડનો સ્વીકાર – અર્થાત્ તેમાં રહેવું તે. ૧૪. સાધમિક પાસેથી અવગ્રહયાચન – કોઈ ભિક્ષુએ નિવાસસ્થાન માગ્યું હોય – તો તેની અનુમતિ લઈ તે સ્થાનમાં રહેવું તે. ૧૫. સાધારણ ભેજનને આચાયને બતાવીને ખાવું તે. (૪) ૧૬. સ્ત્રી, પશુ અથવા નપુંસક દ્વારા સેવેલ શયનાસનનું વજન. ૧૭. સ્ત્રીકથા વજન. ૧૮. સ્ત્રીઓની મનોહર ઇંદ્રિયોના અવલોકનનું વજન. ૧૯. પૂવે ભેગવેલ રતિવિલાસનું મરણ ન કરવું. ૧. તસ્વાર્થભાષ્યમાં અનુવાચિ–અવગ્રહ-વાચન એમ પાઠ છે. ૨. દિગંબર મતભેદ માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણુ નં. ૬-છ. ૩. તત્ત્વાર્થમાં આને બદલે અભણ-અવગ્રહ-વાચન છે. અર્થાત સમયમર્યાદા પૂરી થયે નિવાસ–સ્થાન વારંવાર માગવું તે. ૪. તત્ત્વાર્થ માં માત્ર અનુજ્ઞાપિત – પાન – ભજન એ પાઠ છે. 2010_03 Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩. સવાર ૨૦. પ્રણીત આહારનું વજન. (૫) ૨૧. શ્રોત્રેન્દ્રિય રાગોપતિ.૧ ૨૨. ચક્ષુરિન્દ્રિય રાગપતિ. ૨૩. ધ્રાણેન્દ્રિય રાગપરતિ. ર૪. જિન્દ્રિય રાગપરતિ. ૨૫. સ્પશેન્દ્રિય રાગપરતિ. [– સમ. ર૫] ૩. પ્રવચનમાતા અઠ પ્રવચનમાતા છે – ૧. ઈસમિતિ (કોઈ પણ જીવને કલેશ ન થાય તે રીતે સાવધાનતાથી ચાલવું તે); ૨. ભાષાસમિતિ (સત્ય, હિતકારી, અને પરિમિત તથા સંશયજનક ન બને તેવું બોલવું તે); ૩. એષણસમિતિ (જીવનયાત્રામાં આવશ્યક સાધન મેળવવામાં સાવધાનતાપૂર્વક પ્રવૃત્તિ); ૪. આદાન- ભાંડ - માત્ર નિક્ષેપણું - સમિતિ (પાત્રાદિ વસ્તુમાત્રને લેતાં-મૂકતાં સાવધાની); ૫. ઉચ્ચાર- પ્રશ્રવણ- ખેલ - જલ્લ - સિઘાણ - પારિષ્ઠાપનિકા સમિતિ (મળ, મૂત્ર, શ્લેષ્મ, શરીરને મેલ, નાકને મેલ વગેરે પરઠવવામાં સાવધાની); ૬. મને ગુપ્તિ (દુષ્ટ સંકલ્પને ત્યાગ અને પ્રશસ્ત સંકલપને સ્વીકાર); ૭. વચનગુપ્તિ (અસત્ય, અહિતકર, અને અપરિમિત ૧. તત્વાર્થમાં આ પાંચને બદલે આમ કહ્યું છે? – પાંચે ઈદ્ધિના મજ્ઞ વિષયમાં રાગ ન કરવો અને અમને જ્ઞમાં દ્વેષ ન કર. ૨. જિન શાસ્ત્ર કે આચારને આધાર – સારભૂત તત્વ. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૮. સ્થા-૮ 2010_03 Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ સ્થાનાંગ-સમવાયાંગ : ૧ વચનને ત્યાગ અને સત્ય, હિતકર, અને પરિમિત વચનને સ્વીકાર અથવા પ્રસંગે મૌનાવલંબન); ૮. કાયમુખિ (અકુશલ પ્રવૃત્તિને ત્યાગ અને કુશલ પ્રવૃત્તિને સ્વીકાર) [- સમય ૮.] ઈસમિતિ આદિ પાંચ સમિતિઓ છે. [– સ્થા. ૪પ૭; –સમર ૫} ઈસમિતિ આદિ પાંચ સમિતિ અને મનગતિ આદિ ત્રણ ગુપ્તિ એ આઠ સમિતિ કહેવાય છે.' [– સ્થા૦ ૬૦૩] મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ આ ત્રણ ગુપ્તિએ છે અને તે સંયત મનુષ્યને હેાય છે. [– સ્થા૦ ૧૨૬; –સમ ૩] ૪. ઉપસર્ગ– પરીષહ ઉપસર્ગ (વિજ્ઞ) ચાર છે – ૧. દિવ્ય, ૨. માનુષ; ૩. તિય સંબંધી, ૪. સ્વયકૃત. (૧) દિવ્ય ઉપસર્ગના ચાર પ્રકાર છે૧. હાસ્ય ખાતર – કોઈ માત્ર ગમ્મત ખાતર સાધુનો પીડા દે તે. ૨. પ્રદ્વેષથી –જેમ સંગમે ભગવાન મહાવીરને પીડા દીધી. ૧. સમિતિમાં અસપ્રવૃત્તિનું રેકવું તો છે જ, પણ પ્રધાનપણે સમાં પ્રવૃત્તિ છે; અને ગુપ્તિમાં પ્રધાનપણે અસતની નિવૃતિ છે. જુઓ તત્વાર્થ ૯. ૪–૫. ૨. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ ન. ૯. 2010_03 Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ ૧૩. સંવર ૩. વિમષથી–સાધુ વિષે સંશય હોય તો દેવ પરીક્ષા ખાતર જે પીડા આપે તે. ૪. પૃથગ્વિમાત્રા –જેમાં હાસ્યાદિ અનેક કારણે સાથે હોય. (૨) માનુષ ઉપસર્ગના ચાર પ્રકાર છે – ૧–૩. દિવ્ય પ્રમાણે. ૪. કુશીલપ્રતિસેવના – કુશલ એટલે અબ્રહ્મ – તેને સેવન માટે આમંત્રણ – આ બ્રહ્મચારીને પીડાકર થઈ પડે. (૩) તિર્યંચ સંબંધી ઉપસર્ગો ચાર છે – ૧. ભયથી – કેટલાક કૂતરાઓ વગેરે પ્રાણીઓ ભયથી ૨. ષથી - ચંડકૌશિક સાપ ભગવાન મહાવીરને કરડ્યો તે ૩. આહારને કારણે - સિંહ, વાઘ, વગેરે આહાર માટે મારી નાખે છે તે. ૪. સંતતિરક્ષા માટે – જેમ બિલાડી કે કૂતરી પિતાનાં બચ્ચાંની રક્ષા માટે કરડે છે તે. (૪) સ્વયકૃત ઉપગના ચાર પ્રકાર છે – ૧. ચેળવાથી – જેમ કે આંખમાં કણું પડયું હોય તે આંખને ચાળીને જે પરાણે પીડા ઊભી કરવી તે, ૨. પડવાથી, ૩. સ્તબ્ધતાથી – એક ઠેકાણે ઊભા રહેવાથી હાથ પગમાં ખાલી ચડી જાય છે તેવું; ૪. આકુંચનથી – હાથપગ સંકેચીને બેઠા હોઈએ અને ખાલી ચડી જાય–તેવું [–સ્થા૦ ૩૬૧] 2010_03 Page #150 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાં સમવાયાંગ ૧ પરીષહ૧ બાવીસર છે – ૧. સુધા. ૧૨. આકાશ. ૨. પિપાસા. ૧૩. વધ. ૩. શીત. ૧૪. યાચના. ૪. ઉષ્ણ. ૧૫. અલાભ. ૫. દંશ-મશક ૧૬. રોગ. ૬. અચેલ. ૧૭. તૃણસ્પશ. ૭. અરતિ. ૧૮. જલ – શરીર અને ૮. સ્ત્રી. વને મેલ. ૯. ચર્યા. ૧૯. સકારપુરસ્કાર. ૧૦. નિષદ્યા – સ્વા- ૨૦. પ્રજ્ઞા. દયાચભૂમિ ૨૧. અજ્ઞાન. ૧૧. શય્યા. ૨૨. દશન – સમ્યગ્દર્શન. [ – સમય ૨૨] આવેલા પરીષહાને તથા ઉપસર્ગોને છદ્મસ્થ સમ્યક્ પ્રકારે સહન કરે તેનાં કારણે પાંચ છે - ૧. માર્ગ પર દઢ રહેવા અને નિજસ માટે જે સહન કરવું આવશ્યક છે, તે પરીષહ કહેવાય. ઉપસર્ગ તો આવી પડે છે, પણ પરીષહ તો સ્વયં સ્વીકારેલા હોય છે. ૨. વિસ્તાર માટે ભગવતી (શ૦ ૮૦. ઉ૦ ૮, પૃ૦ ૧૬૧) અને ઉત્તરાધ્યયનસૂત્ર અ૦ ૨ જુઓ. નિયુક્તિકાર પરીષહાધ્યયનને કર્મપ્રવાદનામના પૂર્વના ૧૭મા પ્રાભૂતમાંથી નીકળેલું જણાવે છે. અહીં ભગવતીસૂત્ર, તત્વાર્થસૂત્ર (૯. ૮–૧૭) અને પ્રસ્તુત અધ્યયનની નિયુક્તિ વિષવિવેચનની દૃષ્ટિએ સરખાવવાં જેવાં છે. ૩. આ સાથે ઉમાસ્વાતિએ તત્ત્વાર્થભાષ્યમાં ક્ષમાનો પ્રકાર જે વર્ણવ્યા છે તે સરખાવવા જેવો છે તત્ત્વાર્થ૦ ૯-૬. . 2010_03 Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩. સંવર ૧૧૭ ૧. આ પરીષહ તથા ઉપસગ કરનારે જીવ પિતાના કમના ઉદયને વશ થઈને ઉન્મત્ત થયેલ છે અને તેથી જ મને વઢે છે, મારી મશ્કરી કરે છે, મને બાંધે છે કે મારી ચામડી ઉતારે છે અને મારાં વસ્ત્ર વગેરે લઈ જાય છે, ફાડી નાખે છે અને ટુકડા કરી નાખે છે, – એમ વિચારીને. ૨. આ તો યક્ષાવિષ્ટ છે અને તેથી જ મને વઢે છે ઇત્યાદિ વિચારે. ૩. મારા જ કંઈ પૂર્વકમને ઉદય થયે હશે તેથી મને આ વઢે છે ઇત્યાદિ વિચારે. ૪. આ દુઃખને જે હું સમ્યફ નહિ સહન કરું, ક્ષમા નહિં ધરું, તે મને જ નવાં પાપકમ બંધાશે એમ વિચારે. પ. અને જે હું સમ્યકુ સહન કરીશ તે મારા જ કમની નિજા થશે એમ વિચારે. -િસ્થા. ૪૦૯] કેવલી આવેલા ઉપગ અને પરીષહને સમ્યક રીતે રહે છે તેનાં પાંચ કારણે છે – ૧. આનું તે ચિત્ત જ ઠેકાણે નથી તેથી મારા પર આક્રોશ કરે છે, ઈત્યાદિ વિચારે. ૨. આનું ચિત્ત જ ઉન્મત્ત છે તેથી આક્રોશ કરે છે ઇત્યાદિ વિચારે. ૩. આ પુરુષ યક્ષાવિષ્ટ છે તેથી આક્રોશ આદિ કરે છે એમ વિચારે ૪. મારા પૂર્વભવના કમને ઉદય છે જેથી કરીને આ માણસ મારા પર આક્રોશ કરે છે ઇત્યાદિ વિચારે. ૫. મને આવી રીતે સમ્યક્ પ્રકારે ઉપસગ અને પરીષહને સહન કરતે જોઈને બીજા શ્રમણ- નિગ્રંથે પણ 2010_03 Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ સ્થાનાંગ-સમવાયાંગ : ૧ મારી દેખાદેખી કરીને સમ્યક રીતે તેમને સહન કરશે એમ વિચારે. ૫. પ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન એ પ્રકારનું છે (૧) ૧. કોઈ મનથી પ્રત્યાખ્યાન લે છે. ૨. કાઈ વચનથી પ્રત્યાખ્યાન લે છે. -- ત્યાગ [-સ્થા॰ ૪૦૯ ] (૨) ૧. કાઈ લાંબા કાળનું પ્રત્યાખ્યાન કરે છે. ૨. કાઈ ટૂંકા કાળનું પ્રત્યાખ્યાન કરે છે. [ –સ્થા ૬૨] પ્રત્યાખ્યાન ત્રણ પ્રકારનું છે (૧) ૧. કાઈ મનથી પ્રત્યાખ્યાન લે છે. ૨. કાઈ વચનથી પ્રત્યાખ્યાન લે છે. ૩. કાઈ કાયાથી પ્રત્યાખ્યાન લે છે. (૨) ૧. કાઈ દીઘકાલનું પ્રત્યાખ્યાન લે છે. ૨. કાઈ અલ્પકાલનું પ્રત્યાંખ્યાન લે છે. ૩. કાઈ કાયને રોકવાનું પ્રત્યાખ્યાન લે છે. 2010_03 *[-થા॰ ૧૨૭] ૧. ઉત્તરાધ્યન અ. ૨૯. પ્ર. ૧૩ના જવાણમાં ભગવાને જણાવ્યું છે કે, પ્રત્યાખ્યાનથી આસવદ્વાર બંધ થાય છે અને ઇચ્છાના નિરોધ થાય છે. ઇચ્છાનિરોધ થવાથી જીવ વિસ્તૃષ્ણ થઈ શાંતપણે વિચરે છે. ભગવતી . ઉ, ૫ માં જણાવ્યું છે કે, પ્રત્યખ્યાનનું ફળ સચમ છે, અને સંચમથી ઉત્તરાત્તર કમ ક્ષય થઈ મેાક્ષ મળે છે. પ્રત્યાખ્યાન માટે વિશેષ વિરતાર માટે જીએ આવશ્યકસૂત્ર અ॰ હું અને તેની નિયુક્તિ; તથા ભગવતી ર. ૭, ૭. ૨; શ. ૮, ઉ, પ. હરિભદ્રે પ્રત્યાખ્યાન”ક લખ્યું છે. ૨, Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ૧૩. સંવર પ્રત્યાખ્યાન પાંચ પ્રકારનું છે – ૧. શ્રદ્ધાનશુદ્ધ (સવ પ્રત્યાખ્યાન જે પ્રમાણે લેવાનું કહ્યું હોય તે પ્રમાણે શ્રદ્ધાપૂર્વક લીધેલું); ૨. વિનયશુદ્ધ (ગુરુને વિધિપૂર્વક વદન કરી, મનવચન-કાયથી ગુપ્ત થઈને લીધેલું); ૩. અનુભાષણા-શુદ્ધ (ગુરુ જે શબ્દોમાં લેવરાવે તે શબ્દોની આવૃત્તિપૂર્વક લેવાયેલું); ૪. અનુપાલના શુદ્ધ (લીધેલી પ્રતિજ્ઞાનું પૂરેપૂરું પાલન જેમાં થાય તે); ૫. ભાવશુદ્ધ (પિતાની પ્રતિજ્ઞાને આ લેક કે પરલેકાદિની અભિલાષાથી, રાગ કે દ્વેષથી દૂષિત ન કરે તે). [-સ્થા૦ ૪૬૬] પ્રત્યાખ્યાન દશ પ્રકારનું છે? – ૧. અનાગત પ્રત્યાખ્યાન ( ભવિષ્યમાં તપ કમ આદિમાં બાધા આવશે એમ ધારી પ્રથમથી જ કરી લેવાતું); ૨. અતિકાન્ત પ્રત્યાખ્યાન (વર્તમાન તપ કર્મ આદિ ન કરી શકાયું હોય તો તેને બદલે પાછળથી કરાતું); ૩. કેટીસહિત પ્રત્યાખ્યાન (એક પ્રત્યાખ્યાન જે વખતે પૂરું થતું હોય ત્યાંથી જ બીજાની શરૂઆત કરવામાં આવે તે; ૪. નિયત્રિત પ્રત્યાખ્યાન (દરેક માસના અમુક દિવસે કરવાના તપની પ્રતિજ્ઞા), ૧. એક છઠ્ઠ જ્ઞાનશુદ્ધ પ્રત્યાખ્યાન પણ છે. પણ તેને શ્રદ્ધાનશુદ્ધમાં સમજી લેવું. ૨. આ દશ ભેદ ભગવતી શતક ૭, ઉદેવ ર૭; પૃ. ૧૩૬માં ગણાવ્યા છે. 3. આ પ્રતિજ્ઞા રાગોત્પત્તિ કે એવું બીજું કારણ આવી પડે તે પણ નભાવવી પડે છે. આ કાલમાં આવી પ્રતિજ્ઞા વિચ્છિન્ન થઈ ગઈ છે એટલે કે કેઈ આચરી શકતું નથી. 2010_03 Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ સ્થાનાંગ-સમવાયાંગ ૧ ૫. સાગાર પ્રત્યાખ્યાન (મર્યાદાઓ કે અજાણતાં ભંગ થાય, રાજાજ્ઞા થાય, રોગી થાઉં – ઇત્યાદિ અગારે – અપવા સાથે લેવાતું); ૬. અનાગાર પ્રત્યાખ્યાન (ઉપરથી ઊલટું અપવાદે સિવાયનુ૧); ૭. પરિમાણકૃત પ્રત્યાખ્યાન (જે પ્રતિજ્ઞામાં દત્ત ભિક્ષા માગવાનાં ઘર, ભિક્ષા માગવાનું દ્રવ્ય ઇત્યાદિનું પરિમાણ નક્કી કરી લેવામાં આવે તે); ૮. નિરવશેષ પ્રત્યાખ્યાન (સવ પ્રકારનાં અશનાદિને ત્યાગ); ૯ સંકેતક પ્રત્યાખ્યાન (કાંઈક નિશાન રાખી કરાયેલું પ્રત્યાખ્યાન); ૧૦. અદ્ધા પ્રત્યાખ્યાન (કાળની અપેક્ષાથી કરાયેલું પ્રત્યાખ્યાન). [– સ્થા. ૭૪૮ ] વ્યાવૃત્તિ –નિવૃત્તિ ત્રણ પ્રકારે છે.– ૧. જ્ઞાનપૂર્વક; ૨. અજ્ઞાનપૂર્વક, ૩. સંશયપૂર્વક. 3 આસક્તિ અને આસેવાના પણ તે જ રીતે ત્રણ ભેદ છે. [–સ્થા. ૨૧૮] ત્યાગ ચાર પ્રકારને છે– ૧. મનથી ત્યાગ અથવા મનને ત્યાગ. ૨, વચનથી ત્યાગ અથવા વચનને ત્યાગ. ૩. કાયથી ત્યાગ અથવા કાયાને ત્યાગ. ૪. ઉપકરણને ત્યાગ. અકિચનતાના પણ તે જ ચાર ભેદ છે. [સ્થા૦ ૩૧૦] ૧. આમાં અજાણતાં તથા સહસાકારની છૂટ હેાય છે. 2010_03 Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ૧૨. સંવર ટિપણ ૧. સંવર – ભગવાન બુદ્ધ અંગુત્તર નિકાયમાં આસવને નિરોધ માત્ર સંવરથી જ થતો નથી બતાવ્યું પણ વિભાગ કરીને નીચે પ્રમાણે બતાવ્યો છે – (૧) સંવરથી– ઇદ્ધિ મોકળી હોય તે ત્રિને સંવર કરવાથી – ગુપ્તેન્દ્રિય થવાથી તજજન્ય આસ્રવ નથી થતું. (૨) પ્રતિસેવનથી – પાન-ભેજન, વસ્ત્ર, ચિકિત્સા આદિ- આ. બધું જ ન કરવામાં આવે તો ઊલટું મન પ્રસન્ન નથી રહેતું અને કર્મ-- બંધ થાય છે. માટે મનને સ્વસ્થ રાખવા ખાતર આ બધી ચીજોને ઉપચોગ કરવાથી આસ્રવનિરાધ થાય છે. પણ એ પાન-ભોજન વગેરે શેખ ખાતર ભેગવવામાં આવે, તે આસ્રવનું જ કારણ બને છે એ ધ્યાનમાં રાખવું. (૩) અધિવાસનાથી – સહન કરવાથી – કેઈને શારીરિક કષ્ટ સહન. કરવું પસંદ હોય તે પછી તેને શરીરસુખ મળે તેવી અવસ્થા પસંદ આવે જ નહિ; એટલે તેને તે કષ્ટ સહનથી જ આવ્યવનિરોધ થાય. (૪) પરિવર્જનથી – ત્યાગથી – ચંડ એવા હાથી, અશ્વ, વગેરે જાનવર તથા સર્પ, વીંછી જેવા જંતુઓ, ખાડે, કાંટાવાળું સ્થાન, પાપમિત્ર એ. બધાં દુઃખદાયક છે તેથી તેમને ત્યાગવાથી તજન્ય આસ્રવને નિરોધ થાય છે. (૫) વિનોદનાથી – હાંકી કાઢવાથી – હિસાવિતક, પાપવિત કામવિક આદિ બંધક વિતર્કોની ભજન ન કરવાથી તજ્જન્ય આસવને. નિરોધ થાય છે. (૬) ભાવનાથી – શુભ ભાવનાથી પણ આઅવનિરોધ થાય છે. જે એ શુભ ભાવનાઓ ન ભાવીએ તો ઊલટા કમબંધ થાય છે. માટે તે રેકવા ભાવના ભાવવી જોઈએ. -અંગુત્તર૦ ૬. ૫૮. વળી અવિદ્યાનિરોધ એ જ આઝવનિરાધ છે એમ પણ કહ્યું છે.. –અંગુત્તર૦ ૬. ૬૩. ૨. સામાયિક – | સામાયિક એ જ આત્મા છે – આવું પ્રથમ નહિ સાંભળેલુ મન્તવ્ય સાંભળીને, અને તેને સમજીને પાશ્વના અનુયાયી કાલાસ્યવેષિપુત્રે મહાવીરને પંચ મહાવ્રતને ધર્મ અંગીકાર કર્યાની વાત ભગવતીમાં (શ૦ ૧, ઉ૦ ૯, પૃ. ૫૦ ૫૯૧) છે. એ બતાવે છે કે ભગવાન મહાવીરે સામાચિક વિષે કેટલાંક 2010_03 Page #156 -------------------------------------------------------------------------- ________________ - ૧૨ સ્થાનાંગ-સમવાયાંગ ૧ નવાં મન્તવ્યો રજૂ કર્યા હતાં. જૈન સંઘમાં સામાયિકને બહુ મહત્વ આપવામાં આવ્યું છે. એકલા સામાયિક આવશ્યક ઉપર જ જિનભદ્ર વિશેષાવશ્યક જે મહાન ગ્રંથ રચ્યો છે. ૩. અણુવત:– બૌદ્ધ ધર્મમાં ઉપાસક થવાની પ્રથમ શરત એ છે કે તેણે બુદ્ધ, ઘમ અને સંઘના શરણને સ્વીકારવું જોઈએ. તે જ પ્રમાણે જેન ઉપાસક માટે ત્રિશરણ છે જ. વળી જેમ જિન ઉપાસકનાં પાંચ અણુવ્રત છે, તેમ બૌદ્ધ ઉપાસકનાં પણ પાંચ શીલ છે –તે આ: (૧) પ્રાણાતિપાત-વિરમણ : (૨) અદત્તાદાન-વિરમણ; (૩) કામ- ભોગમાં મિથ્યાચારથી વિરમણ (૪) મૃષાવાદ-વિરમણ; (૫) સુરા, મેર, મદ્ય અને પ્રમાદિસ્થાનથી વિરમણ. – જુઓ અંગુર ૮, ૨૫. જન અણુવ્રતના ઉલ્લેખ માટે જુઓ ભગવતી ( શ૦ ૭, ૯, ૨, પૃ. ૧૩૫.) વિવરણ માટે જુઓ તસ્વાર્થ૦ ૭, ૧૫. ૪. સત્યના દશ પ્રકારો :-- (૧) એક દેશમાં જે અર્થમાં એક શબ્દ વપરાતો હોય તે જ અર્થમાં બીજા દેશોમાં પણ એ શબ્દ વપરાતો હોય તે તે અર્થને બંધ કરવા માટે એ શબ્દનો પ્રયોગ તે જનપદ-સત્ય – અર્થાત દેશની અપેક્ષાએ સત્ય. (૨) શબ્દને વ્યુત્પત્તિજન્ય અર્થ ગમે તે થતો હેય પણ જે અર્થમાં સો સંમત હોય તે જ અર્થ બેધ માટે તેનો પ્રગ કર તે સંમત-સત્ય. જેમકે પંકમાંથી તો કમળ વગેરે ઘણી ચીજો ઉત્પન્ન થાય છે, પણ પંકજ શબ્દનો કમળના જ અર્થમાં પ્રયોગ કરવો તે સંમત - સત્ય. (૩) સ્થાપના – પ્રતિમા એ કાંઈ જિન ન કહેવાય છતાં પ્રતિમાને જઈને વ્યવહાર થાય છે કે “આ જિન છે.” આ વ્યવહાર તે સ્થાપના - સત્ય. (૪) કેઈનુ વર્ધમાન એવું નામ હેય પછી ભલે તે કશાની વૃદ્ધિ ન કરતો હોય પણ તે વધમાન જ કહેવાય છે. આ “નામ - સત્ય” કહેવાય. (૫) રૂપની અપેક્ષાએ સત્ય તે રૂપસત્ય. જેમ કોઈએ ચતિને માત્ર કપટથી વેશ પહેર્યો હોય અને એનું એવું બાથરૂપ જોઈને ( આ યતિ છે) એવો વ્યવહાર થાય છે તે રૂપ- સત્ય. (૬) પ્રતીય - સત્ય એટલે આપેક્ષિક સત્ય. જેમકે આમળું મોટું પણ કહેવાય અને નાનું પણ બોરની અપેક્ષાએ મોટું અને કેરીની અપેક્ષાએ નાનું. 2010_03 Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩. સંવર ૧૨૩ (૭) વ્યવહારની અપેક્ષાએ સત્ય – જેમકે પર્વત પરનાં ઝાડ બળી રહ્યાં હોય છતાં આપણે કહીએ છીએ કે પર્વત બળે છે, ગેળામાંનું પાણી ઝમતું હોય છે પણ આપણે કહી છીએ કે ગોળ ઝમે છે. આવા ઔપચારિક પ્રયોગો તે વ્યવહાર- સત્ય છે. (૯) ભાવ એટલે પર્યાય. કેઈ એક પર્યાયને મુખ્યતાથી પ્રયોગ કરે તે ભાવ - સત્ય. જેમ બગલામાં બીજા વર્ણ હોય પણ કહેવું કે બગલો ધોળે છે તે અર્થાત તેમાં બીજા વણ છતાં શુકલનું બાહુલ્ય છે – તેથી તેને - શુકલ કહ્યો. (૯) ધોગ એટલે સંબંધ. સંબંધથી સત્ય તે –જેમકે માણસના હાથમાં દંડ હોય તો તે દંડી કહેવાય તે, યોગ - સત્ય. (૧૦) કેઈનું પરાક્રમ જોઈ તેને સિંહ કહેવો તે ઉપમા - સત્ય; અર્થાત તિનું પરાક્રમ સિંહ જેવું છે. ૫. સત્યવચનના અતિશય – ટીકાકાર કહે છે કે આ અતિશય આગમશાસ્ત્રમાં જોવામાં નથી આવ્યા પણ બીજા ગ્રન્થમાં જે જોયા છે તે આ હશે એમ ધારી તે જ અહીં ગણાવી દઉં છું. તે આ પ્રમાણ:- ૧. સંરકારી; ર. ઉદાત્ત-ઊંચે – બુલંદ અવાજ; ૩. ઉપચારોપેત – સાવ ગ્રામ્ય નહિં તેવું; ૪. ગંભીર – મેચની જેમ; ૫. અનુનાદિતા –પડઘો પડે તેવું; ૬. દક્ષિણ -- સરલતા; ૭. ઉપનીત રાગત – માલ કેશાદિ રોગયુક્ત. આ સાત અતિશયો શબ્દાશ્રયી છે. અને બાકીના અર્થાશ્રયી છે. તે આ પ્રમાણે -૮મહાથતા; ૯. આવ્યાહત પૌપચં—પૂર્વાપરને વિરોધ નહિ; ૧૦. શિષ્ટતા-સ્વસિદ્ધાન્ત જે હોય તે કહે અથવા બોલનારની સભ્યતાસુચક વાણી; ૧૧. અસંદિગ્ધત્વ - સાંભળનારને સંશય ન ઊપજે તેવું; ૧૨. અપહતા ત્તર – બીજે જેમાં દૂષણ ન દઈ શકે તેવું; ૧૩. હૃદયગ્રાહિત્ય-શ્રોતાના મનને હરી લે તેવું; ૧૪. દેશકાલાવ્યતીત – પ્રસંગોચિત; ૧૫. તસ્વાનુરૂપત્ર – જે કહેવાની વસ્તુ હોય તદનકૂલ; ૧૧. અપ્રકીર્ણ પ્રસૂતત્વ – વિસ્તાર થાય પણ સંબદ્ધ રીતે અર્થાત અસંબદ્ધ નહિ તેવું અથવા અનધિકૃત અને અતિવિસ્તૃત ન હોય તેવું ૧૭. અન્યપ્રગૃહીત –વાક્યો અને પદોની પરસ્પર સાપેક્ષતા; ૧૮. અભિજાતત્વ – વકતા અથવા શ્રોતાની ભૂમિકાને અનુસરનારું; ૧૯. અતિનિગ્ધ અને મધુર; ૨૦. અપરમમંધિત્વ – બીજાનાં મમસ્થાનને ઉઘાડાં ન પડે તેવું; ૨૧. અર્થ ધર્માભ્યાસાનપતત્વ – અર્થ ધર્મ અને અભ્યાસ 2010_03 Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ સ્થાનાંગ-સમવાયાંગ: ૧ વાળું; ૨૨. ઉદાર; ૨૩. બીજાની નિન્દાયુક્ત નહિં અને આત્મઉત્કર્ષ યુક્ત નહિ; ૨૪. ઉપગતથ્યાત્વ – ઉપરના ગુણને લઈને જેની પ્રશંસા થાય તેવું; ૫. અનાનીત – કાલ, કારક, વચન, લિંગાદિને વ્યત્યય જેમાં ન હોય તેવું; ર૬. ઉત્પાદિતાછિન્નકૌતુહલત્વ – વિષયમાં શ્રોતાને બરાબર એકધારું કુતુહલ પેદા કરે તેવું; ૨૭. અભુતત્વ; ૨૮. અનતિવિલંબ; ૨૯. વિભ્રમ – વિક્ષેપ – કિલિકિંચિતાદિ રહિત— વિભ્રમ એટલે વક્તાના મનની બ્રાતિ, વિક્ષેપ એટલે અભિધેયાથ વિષે મનની અનાસક્તિ, કિલિકિંચિત એટલે રેષ, ભય, અભિલાષ આદિ ભાવોને એક સાથે કે એકેકે કરવા તે, આદિશબ્દથી બીજ માનસિક દેનું ગ્રહણ છે – આ બધા દેથી રહિત એવું વચન; ૩૦. અનેક જાતિ અર્થાત વિષયના ભેદે, તેમને આશ્રય લેવાથી વિચિત્ર લાગે તેવું; ૩૧. આહિતવિશેષત્વ – બીજું વચન કરતાં કાંઈક વિશેષતા યુક્ત; ૩૨. સકારત્વ – વણ, પદ, વાક્યો બધાં અલગ અલગ હોવાથી આકારવાળું બનેલું; ૩૩. સર્વપરિગ્રહીતત્વ – સાહસયુક્ત; ૩૪. અપરિખેદિતત્વ – બાલતાં બોલતાં થાક ન ચડે તેવું; ૩૫. અત્ર્યદિત્વ – કહેવા ધાર્યું હોય તે કહેવાઈ રહે ત્યાં સુધી એકધારું બેલિવું તે. ભગવાન મહાવીરને આ ૩૫ અતિશયથી યુક્ત પપાતિક સૂત્રમાં કહ્યા છે. ૬-૭. દિગંબર મતભેદ - (૬) અદત્તાદાનની પાંચ ભાવનાઓમાં સર્વાર્થસિદ્ધિસંમત તત્વાર્થઅત્રપાઠમાં મૌલિક મતભેદ છે. દિગમ્બર અને શ્વેતામ્બરના જીવનવ્યવહારમાં જે મૌલિક મતભેદ છે તે સ્થાન પરત્વેની આ પાંચ ભાવનાઓમાં વ્યકત થાય છે. સટ સિટ પ્રમાણે પાંચ ભાવનાએ આ પ્રમાણે છે – (૧) શન્યાગાર જેવાં કે પર્વતની ગુફા, ઝાડની બખેલ આદિ જેનો કઈ સ્વામી ન હેય તેમાં નિવાસ, (૨) વિચિતાવાસ પડી ભાંગેલ ગામમાં ખાલી પડેલ પરિત્યકત મકાનમાં નિવાસ–(૩) પરેપરોધાકરણ– બીજા પર બલાત્કાર ન કર-તે, (૪) ભિક્ષશુદ્ધિ, (૫) સધમવિસંવાદ– બીજા ભિક્ષુ સાથે તારુંમારું કરી ઝઘડો ન કરવો તે. (૭) સર્વાર્થસિદ્ધિમાં-(૭, ૭) બ્રહ્મચર્યની ભાવના આ પ્રમાણે છે :. (૧) સ્ત્રીરામકથાશ્રવણત્યાગ, (૨) સ્ત્રીના મનહરાંગના નિરીક્ષણને ત્યાગ, (૩) પૂર્વ રતિવિલાસના સ્મરણને ત્યાગ, (૪) વૃધ્યેષ્ટરસત્યાગ- ઉત્પાદક દષ્ટ રસેન ત્યાગ, (૫) શરીરસંસ્કારનો ત્યાગ. 2010_03 Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૩. સંવર ૧૨૫ ૮ પ્રવચનમાતા : પ્રવચનમાતા” નો ઉલ્લેખ ભગવતી (શ૦ ૨૫, ઉ૦ ૬, પૃ. ૭૨ ) માં પણ છે. ઉત્તરાધ્યયનમાં તો “પ્રવચનમાતા” એ નામનું ૨૪ મું અધ્યયન જ છે. “પવામાય” એવા પ્રાકૃત શબ્દનાં સંસ્કૃત રૂપો બે સંભવે છેપ્રવચનમાત અને પ્રવચનમાતું. તેમાં ઉત્તરાધ્યયનની નિયુકિતમાં પ્રથમ રૂ૫ સ્વીકારીને એ અર્થ કર્યો છે કે, જેમાં સંપૂર્ણ દ્વાદશાંગ સમાઈ જાય છે તે પ્રવચનમાતા. પણ ટીકાકાર શાંત્યાચાર્યે એક બીજી ગાથા પણ ટાંકી છે જેમાં પ્રવચનમાતૃરૂપ પણ માનવામાં આવ્યું છે; અને અર્થ કર્યો છે કે, આ પ્રવચનમાતૃ એટલા માટે કહેવાય છે કે સંપૂર્ણ દ્વાદશાંગનો પ્રસવ એમાંથી જ છે. પ્રથમ અર્થ કરતાં આ બીજ અર્થવાળા પ્રવચનમાતૃ. શબ્દને જ જન સાહિત્યમાં વધારે પ્રચાર છે. સાર એ છે કે, જેનશાસ્ત્ર કહે કે આચાર કહો તે સૌને આધાર- સૌનું સારભૂત તત્વ તે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ જ છે, જે પ્રવચનમાતા તરીકે પ્રસિદ્ધ છે. ઉત્તવના પ્રવચનમાતુ અધ્યયનને અંતે કહ્યું છે કે, આ પ્રવચનમાતાનું જે વ્યથાયોગ્ય પાલન કરે, તે સર્વ કર્મને ક્ષય કરી શીધ્ર મોક્ષે જાય છે. ૯. ઉપસર્ગ - સૂત્રકૃતાંગના તૃતીય અધ્યયનનું નામ ઉપસર્વાધ્યયન છે. તેની નિયુક્તિમાં કહ્યું છે કે, દ્રવ્યઉપસર્ગ ચેતનકૃત અને અચેનકૃત એમ બે પ્રકારના છે; અને જે આગંતુક હોય તથા પીડાકારી હોય તે ઉપસર્ગ કહેવાય છે. કમનો ઉદય તે ભાવઉપસર્ગ કહેવાય છે. વળી સર્વ ઉપસર્ગના ઔધિક અને ઔપકમિક એવા બે ભેદ છે. ઔધિક તો તે છે જે સામાન્યપણે કર્મપ્રકૃતિના ઉદયનિત હોય છે; પણ દંડઘાત આદિ જે વડે અસતાવેદનીય . ને ઉદય થાય છે અને જેને લઈને અ૫વીર્ય ભિક્ષુના સંયમને ઉપઘાત થાય છે, તે ઔપક્રમિક ઉપસર્ગ છે. અહીં જે ચાર ભેદ દિવ્યાદિ ગણાવ્યા છે, તે આ ઓપક્રમિક ઉપસર્ગને સમજવાના છે. અહીં ગણાવેલા ઉપભેદે પણ નિયુક્તિકારે ગણાવ્યા છે. એ ઉપસર્ગો કેટલીક વખત અનુલ હેય છે અને કેટલીક વખત પ્રતિલ હોય છે. અનુકુલનું તથા પ્રતિકૃલનું વર્ણન સૂત્રકૃતાંગમાં તે જ અધ્યયનના ક્રમશઃ પ્રથમ – દ્વિતીય ઉદેશમાં કર્યું છે. 2010_03 Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૪ નિર્જરા નિરાશ એક છે. [ સ્થા૦ ૧૬; –સમય ૧] નિરાસ્થાન પાંચ છે – ૧. પ્રાણુતિપાતથી વિરમણ, ૨. મૃષાવાદથી વિરમણુક ૩. અદત્તાદાનથી વિરમણ; ૪. મિથુનથી વિરમણ, પ. પરિગ્રહથી વિરમણ. [–સમય ૫] પાંચ કારણે જીવ (કમ) રજને વમે છે – (૧–૫) ઉપર પ્રમાણે [–સ્થા૦ ૪ર૩] પરિજ્ઞાર પાંચ છે – ૧. ઉપધિ (વસ્ત્રાદિઉપકરણ) પરિજ્ઞા;૨. ઉપાશ્રય પરિજ્ઞા ૩. કષાયપરિજ્ઞા, ૪. ગપરિજ્ઞા, પ. ભક્તપાન પરિઝા. -સ્થા૪ર૦ ] છુ ત્રણ કારણે શ્રમણનિગ્રન્થ મહાનિર્જરા અને મહાપર્યાવસાન પામે – ૧. જ્યારે હું થોડું ઘણું શ્રુત ભણીશ; ૧. કમનું ખરી જવું તે નિર્જરા. આઠ કર્મની અપેક્ષાએ નિજ આઠ પ્રકારની થાય છે; તથા જે બાર તપ વડે નિજ થાય છે, તેમની અપેક્ષાએ નિર્જરા બાર પ્રકારની પણ ગણાય છે. ૨. વસ્તુનું જ્ઞાન કરી, તે વિષે કરવા-ન કરવાની પ્રતિજ્ઞા કરવી તેઆ પણ નિજેરાનું કારણ છે. ૧૨૬ 2010_03 Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૭. ૧૪. નિર્જર ૨. ક્યારે એકલવિહારી થઈ વિચરીશ; ૩, ક્યારે હું મરણ વખતે લેખના વ્રત સ્વીકારી શ– આમ આ ત્રણે ભાવના મનમાં કરે; વચનથી બેલે અને કાયથી આદરે છે. હું ત્રણ કારણે શ્રમણોપાસક મહાનિજારા અને મહાપય. વસાનને પામે – ૧. જ્યારે હું થડે કે ઝાઝો પરિગ્રહ છેડીશ, ૨. ક્યારે હું આ ઘર છોડીને દીક્ષા લઈ વિહરીશ; ૩. ક્યારે હું મરણ વખતે સંલેખના વ્રત લઈશે આમ આ ત્રણે ભાવના મનમાં કરે, વચનમાં ઉતારે, અને કાયાથી આદરે તો. [–સ્થા ૨૧૦] શ્રમણનિગ્રન્થ મહાનિજા અને મહાપયવસાન પામે તેનાં પાંચ કારણે – (૧) ૧. ગ્લાનિ વિના આચાયની સેવા કરે. ૨. તેવી જ રીતે ઉપાધ્યાયની સેવા કરે. ૩. તેવી જ રીતે સ્થવિરની સેવા કરે. ૪. તેવી જ રીતે તપસ્વીની સેવા કરે. પ. પ્લાનની પણ સેવા તેવી જ રીતે કરે. (૨) ૧. ગ્લાનિ વિના નવા સાધુની સેવા કરે. ૨. લાનિ વિના કુલની સેવા કરે. ૩. ગ્લાનિ વિના ગણુની સેવા કરે. ૪. ગ્લાનિ વિના સંઘની સેવા કરે. ૫. ગ્લાનિ વિના સાધર્મિકની સેવા કરે. [-સ્થા. ૩૯૭] 2010_03 Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ સ્થાનાંગન્સમવાયાંગ : ૧ ૧. મદ્યુતપ આજીવિકરનું તપ ચાર પ્રકારનું કર્યુ છે (૧) ઉગ્રતપ; (૨) ઘેારતપ; (૩) રસપરિત્યાગ; (૪) [-સ્થા॰ ૩૦૯] પૅચેન્દ્રિય પ્રતિસલીનતા. માથે તપ છ પ્રકારનું છે (૧) અનશન; (૨) અવમેાદય – ઊણેાદરિકા; (૩) ભિક્ષાચર્યા ( ગોચરી જતી વખતે અમુક અભિગ્રહ ધરીને જવું . તે — તેનું બીજું નામ વૃત્તિસક્ષેપ પણ છે); (૪) રસપરિત્યાગ, (૫) કાયક્લેશ; (૬) પ્રતિસલીનતા (ઇંદ્રિય, કષાય, અને યોગના જય, અથવા વિવિક્તશયનાસનનું સેવન ). [-સ્થા ૫૧૧] અદ્વૈતપ છ પ્રકારનું છે— (૧) અનશન; (૨) ઊણાદરિકા; (૩) વૃત્તિસક્ષેપ; (૪) રસપરિત્યાગ; (૫) કાયક્લેશ; (૬) સલીનતા --ઈન્દ્રિયજય આદિ. [-સમ ૬] હુ અવમાય ત્રણ પ્રકારનું છે— (૧) ઉપકરણ વિષયક; (૨) ભક્તપાન વિષયક; (૩) ભાવવિષયક – ક્રોધાદિ કષાયા ન્યૂન કરવા તે. ૧. તપ વિષે નુએ ભગવતીસુત્ર શ ૨૫, ઉર્દૂ છુ, પૃ॰ ૧૪૬; ઉત્તરાધ્યન, અ॰ ૩૦; તત્ત્વાર્થ ૯; ૧૯૦૪૬. ૨. ગાલાશક મતના અનુયાયીઓ. _2010_03 Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪. નિજા ઉપકરણ અવોદય ત્રણ પ્રકારનું છે– (૧) એક વસ્ત્ર; (૨) એક પાત્ર; (૩) સંયમીસંમત ઉપધિધારણ. [–સ્થા. ૧૮૨] કાયક્લેશ સાત પ્રકારને છે– (૧) સ્થાનાયતિક; ૨. ઉત્કટુકાસનિક; ૩. પ્રતિમા સ્થાયી, ૪. વીરાસનિક; પ. નિષધિક; ૬. દંડાયતિક; ૭. લગડશાયી. – સ્થા. ૫૫૪] ૨, આત્યંતર તપ આભ્યતર તપ છ છે– ૧. પ્રાયશ્ચિત્ત, ૨. વિનય, (જ્ઞાન આદિ સણો વિષે બહુમાન); ૩. વૈયાવૃત્ય (સેવાશુશ્રુષા); ૪. સ્વાધ્યાય (વિવિધ અભ્યાસ); ૫. ધ્યાન; ૬. બુલ્સગ (ચિત્તના વિક્ષેપને ત્યાગ). [–સ્થા૦ ૫૧૧; -સમ૦ ૬] ૩. પ્રાયશ્ચિત્ત પ્રાયશ્ચિત્ત એટલે દોષશુદ્ધિ માટેનું અનુષ્ઠાન ત્રણ પ્રકારનું છે– (૧) ૧. જ્ઞાનપ્રાયશ્ચિત્ત (જ્ઞાનના અતિચાર લાગ્યા હોય તેની શુદ્ધિ માટે આલોચનાદિ અનુષ્ઠાન કરવું તે); ૨. દશન પ્રાયશ્ચિત્ત; ૩. ચારિત્ર પ્રાયશ્ચિત્ત. ૧. વ્યાખ્યા માટે જુઓ પૃ૦ ૧૬, થા-૯ 2010_03 Page #164 -------------------------------------------------------------------------- ________________ છું સ્થાનોંગન્સમવાયાંગ : ૧ (ર) ૧. આલાચનાહુ; ૨. પ્રતિક્રમણાહૂ'; ૩. તદુભયાહે. [-સ્થા॰ ૨૦૧, ૧૨૬] પ્રાયશ્ચિત્ત ચાર પ્રકારનું છે૧–૩. ઉપર્યુક્ત જ્ઞાનાદિ; ૪. વ્યક્તકૃત્ય પ્રાયશ્ચિત્તર (વિવેકાહ'). પ્રાયશ્ચિત્ત ચાર પ્રકારનું છે:-૩ ૧. પરિસેવના પ્રાયશ્ચિત્ત; [પ્રતિસેવના એટલે અકૃત્ય-અપકૃત્ય-કરવું તે. એ પ્રતિસેવનના બે ભેદ છે. ૧. પરિણામની અપેક્ષાએ — અર્થાત્ અકૃત્યકરણ વખતે જેવા મનના ભાવે હાય તદનુસારી; અને ૨. અકૃત્યાનુસારી. પરિણામના બે ભેદ છે —— કુશલ અને અકુશલ. જો કુશલ પરિણામથી અકૃત્ય કરાયું હાય તો તે કલ્પમાં ગણાય છે પણ જો અકુશલભાવથી અકૃત્ય કરાયું ૧. આ ભેદો પ્રાયશ્ચિત્તના અનુષ્ઠાનને લક્ષીને કરવામાં આવ્યા છે. પ્રથમના ત્રણ ભેદો જે કારણે જે દોષે પ્રાયશ્ચિત્ત આવે તેને લક્ષીને છે. ગુરુ સમક્ષ નિખાલસ ભાવે પેાતાની ભૂલ પ્રગટ કરવી તે આલેાચન, અને થયેલ ભૂલનો અનુતાય કરી તેથી નિવૃત્તિ થવું અને નવી ભૂલ ન કરવા સાવધાન થવું, તે પ્રતિક્રમણ, < 1 ર. વ્યક્ત · એટલે આચા તેનું પ્રત્યેક કૃત્ય વિવેકપૂર્વક હોવાથી પાવિશેાધક જ બને છે. અથવા વ્યક્ત એટલે સ્પષ્ટ એવાં શાસ્ત્રો –તેમાં જુદાઝુદા દોષો માટે કહેલાં આલાચનાદ્રિ કૃત્યા તે – અર્થાત્ શાસ્રપતિ પ્રાયશ્ચિત્ત. અથવા પ્રાકૃત વિચત્ત રાખ્તમાંથી સસ્કૃત વિદ્યત્ત શબ્દ ઉપજાવીને અથ કરીએ, તે શાસ્ત્રમાં વિહિત ન હોવા છતાં આચાયે અવસ્થા વગેરે જોઈને આપેલું કૃત્ય – અનુષ્ટાનરૂપ પ્રાયશ્ચિત્ત. પ્રાકૃત ‘ચિયત્ત’ એવા પાાન્તર લઈએ તેા તેનો અર્થ" આચાય ને પ્રીતિ ઉપવે તેવું વૈચાત્યાદિ કાર્યો કે થાય. તે પણ પાપવિરોાધક હોઈ, પ્રાયશ્ચિત્ત ગણાય. ૩. જીઆ વ્યવહારલા ગા. ૩૬. - 2010_03 Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪. નિજ રે હોય તો તે દ૫ – અર્થાત્ અહંકારથી કરાયેલું ગણાય છે, અને તેને માટે પ્રાયશ્ચિત્ત જરૂરી છે. અકૃત્યાનુસારી પ્રતિસેવનાના મૂલગુણસંબંધી અને ઉત્તરગુણસંબંધી એમ બે ભેદ છે. મૂલગુણપ્રતિસેવના પાંચ પ્રકારની, પાંચ મહાવ્રતસંબંધી; અને ઉત્તરગુણપ્રતિસેવના પિંડવિશુદ્ધિ આદિસંબધી અનેક ભેદે છે. – આ બન્ને પ્રકારની પ્રતિસેવનામાં ૧૦ પ્રકારનાં આલોચનાદિ પ્રાયશ્ચિત્ત છે જેની વિગત આગળ આવશે.] ૨. સંજના પ્રાયશ્ચિત્ત; [સંયોજના એટલે એક જ જાતિના અતિચાર ઉપરાઉપરી કરવા તે; એવી સંયોજનામાં જે પ્રાયશ્ચિત્ત દેવાય તે. જેમકે, ભિક્ષાચર્યાના અનેક અતિચાર એક પછી એક કરવા – પ્રથમ તે શય્યાતરને પિંડ ન લેવો જોઈએ તે લે, વળી તે પણ બીજાને ત્યાંથી સાધુ માટે લાવેલું ન હોય તે જ લેવું જોઈએ છતાં તેવું લે. – આ સજનાને પેશ્ય પ્રાયશ્ચિત્ત તે સંજના પ્રા..] ૩. આપણું પ્રાયશ્ચિત્ત; [આપણા–એટલે ઉમેરવું–એક અપરાધ માટેનું પ્રાયશ્ચિત્તાનુષ્ઠાન ચાલતું હોય તે દરમિયાન ફરી પાછે તેવો જ અપરાધ કરે, તો પ્રાયશ્ચિત્તમાં વધારો કરે તે. જેમકે, પાંચ દિવસના ઉપવાસગ્ય અપરાધ માટે પાંચ ઉપવાસનું પ્રાયશ્ચિત ચાલતું હોય તે જ વખતે ફરી તે દેષ કરે તે દશ ઉપવાસનું પ્રાયશ્ચિત્ત થાય. વળી ફરી કરે તો ૧૫નું થાય; એમ ઉત્તરોત્તર વધતું જતું ઉત્કૃષ્ટ છ માસનું પ્રાયશ્ચિત્ત આપણા પ્રા. કહેવાય.] 2010_03 Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ સ્થાનાગ સમવાયાંગઃ ૧ ૪. પરિકુંચના પ્રાયશ્ચિત્ત; [ અપરાધ કે, કયા પ્રસંગે કરેલ વગેરે અપરાધ સંબંધીહકીકતેને વિપરીત બતાવી ઠગે તે પરિકુચના આ દેષને માટે દેવાતું પ્રાયશ્ચિત્ત તે પરિકુચના પ્રારા કહેવાય.] પ્રતિવણી દશ પ્રકારે છે – ૧. દપપ્રતિસેવના [અહંકારપૂર્વક અકૃત્યસેવન ]; ૨. પ્રમાદપ્રતિસેવના; ૩. અનાજોગ પ્ર. [વિસ્મૃતિપૂર્વક પ્ર૦]; ૪. આતુર પ્ર. [રોગી અવસ્થામાં પ્રવે]; પ. આપત્તિ પ્ર. દુર્મિક્ષ વગેરે કારણે પ્રવે; ૬. શકિત પ્ર; ૭. સહસાકાર પ્ર. [અકસ્માત પ્ર.]; ૮. ભય પ્ર; ૯. પ્રઢષ પ્ર; ૧૦. વિમશ પ્ર. [ શિષ્યની પરીક્ષાથે પ્ર]. [– સ્થા૭૩૩] પ્રાયશ્ચિત્તના છ પ્રકાર છે – ૨ ૧. આલોચના, ૨. પ્રતિક્રમણ ૧ પ્રતિસેવના – પાપપ્રવૃત્તિ બે પ્રકારે છે:– દપિકા અને કલ્પિકા. જે રાગદ્વેષવશ કરવામાં આવે છે તે દપિકા છે. એથી જીવ વિરાધક બને છે. પણ રાગદ્વેષ રહિત થઈ કઈ કહેવાતી પાપપ્રવૃત્તિ કરી હોય તો તે કલ્પિકા કહેવાય છે. આ જીવ આરાધક છે. –વૃહતકલ્પ ગા૦ ૪૯૪૩. જુઓ ભગવતી શ૦ ર૫, ઉ. ૪. ૨. પ્રાયશ્ચિત્તના ભેદ તે દશ છે. પણ અહીં અને આગળ તે તે સ્થાનને લક્ષીને તેટતેટલા ભેદ કહ્યા છે. દશ ભેદ માટે જુઓ ભગવતી શ૦ ૨૫, ઉ૦ ૭. 2010_03 Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪. નિજર ૩. તદુભયાહ [ઉપરનાં બને આવશ્યક હોય તે; ૪. વિવેકા [ માત્ર દેશવાળી ચીજો પરઠવી દેવાથી દોષશુદ્ધિ થાય તે]; ૫. વ્યુત્સર્ગોડું [ કાયની ચેષ્ટાને નિરોધ કરવાથી (કાયેત્સગ કરવાથી) જે દેષની શુદ્ધિ થાય તે ]; ૬. તહિં [પનુષ્ઠાનથી જે દેશની શુદ્ધિ થાય તે ]. [-સ્થાવ ૪૮૯] ક૯૫- સાધવાચાર– સંબંધી પ્રાયશ્ચિત્તના છ પ્રસ્તાર છે ૧. પ્રાણાતિપાતનું વચન બોલનાર વિષેને (મેટા સાધુએ દેડકો માર્યો ન હોવા છતાં, તેમના પગ પાસે મરેલ દેડકે જોઈ નાના સાધુએ આળ દેવું કે તમે માર્યો ઈ0); ૨. મૃષાવાદનું વચન બેલનાર વિષેને (મેટા સાધુએ અમુક વાત ન કહી હેવા છતાં, તેમણે તેવી કહી છે એવું નાને સાધુ કહે ઈ0); ૩. અદત્તાદાન વિષે વચન બોલનાર વિષેને (અમુક ચીજ મેટા સાધુએ ચરીને ન આણી હોવા છતાં, નાને સાધુ કહે કે તેમણે ચેરી લીધી છે ઇ.); ૪. અવિરતિનું વચન બેલનાર વિષેને (ઉપર પ્રમાણે અબ્રહ્મચય વિષે કહે); . અપુરુષવાદ કરનાર વિશે (તે પ્રમાણે, પુરુષ હેવા છતાં અમુક નપુંસક છે, એવું તેને દીક્ષા દેનાર આચાય પાસે કહેવું ઈo ); ૬. દાસવાદ બેલનાર વિષેનો (કેઈને વિષે દાસહલકા હોવાનો આક્ષેપ કરો . ૧. પ્રસ્તાર એટલે પ્રાયશ્ચિત્તની રચનાવિશેષ. બૃહત્કલ્પના છઠ્ઠા ઉદ્દેશાનું બીજું સૂત્ર આવું જ છે. વિસ્તાર માટે તે સ્થાને જોવું. 2010_03 Page #168 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગ-સમવાયાંગ -૧ આ યે પ્રસ્તારમાંથી જેને જે પ્રાપ્ત હોય અને તની સમ્યક્ રીતે પૂર્તિ ન કરે, તે તેને તે જ પ્રસ્તારસ્થાન પ્રાપ્ત થાય છે. [-સ્થા॰ પર૮] ૩૪ પ્રાયશ્ચિત્તના આઠ પ્રકાર છે ૧. આલાચનાહ, ૨. પ્રતિક્રમણાહ', ૩. તદુલયાહ, ૪. વિવેકાહ, ૫. વ્યુત્સર્ગા', ૬. તા', છ. છેદા' ( પૂવ પર્યાયને છેદી મહાવ્રતના આરેપણુરૂપ પ્રાયશ્ચિત્તથી જે દોષની શુદ્ધિ થાય તે), ૮ મૂલા (મૂલવ્રતનું ફરી આરાપણ કરવારૂપ પ્રાયશ્રિત્તથી જે દોષની શુદ્ધિ થાય તે). [-સ્થા ૬૦૫] --- પ્રાયશ્ચિત્તના નવ પ્રકાર છે ૧–૮. ઉપર પ્રમાણે, ૯. અનવસ્થાપ્યાદુ' (જે દોષની શુદ્ધિ સાધુને અમુક સમય સુધી વ્રત વિનાના રાખી ફરી પાછું વ્રતનું આરેાપણુ કરવારૂપ પ્રાયશ્ચિત્તથી થાય તે.) [ “સ્થા ૬૮૯ ] www પ્રાયશ્ચિત્ત દશ પ્રકારનું છે — ૧–૯ ઉપર પ્રમાણે; ૧૦. પારાંચિકાહ' ( ગૃહસ્થનાં કપડાં પહેરાવી જે પ્રાયશ્ચિત્ત આપવામાં છે તે). -સ્થા॰ ૭૩૩] ૧. જીએ વ્યવહારભાષ્ય ગા૦ ૫૩, ૫૦ ૨૦, 2010_03 Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪. નિજ રા પ શ્રમણનિગ્રન્થને પાંચ કારણે પારાંચિત આપે છતાં (આચાય') અતિક્રમણ નથી કરતા — ૧. જો કાઈ ફુલગચ્છમાં રહીને પરસ્પર કલર્ડ કરાવતા હોય, ૨. જો કાઈ ગણુમાં કલહ કરાવવા ગણુમાં રહેતા હોય, ૩. હિંસાપ્રેક્ષી હાય, ૪. છિદ્રપ્રેક્ષી હાય, ૫. પ્રશ્નશાસ્ત્રના વારંવાર પ્રયોગ કરતા હાય. ૪. આલાચના, પ્રતિક્રમણ, ગાઁ આફ્રિ હુ ત્રણ કારણે માયાવી માયા કરીને તેની આલેચના, પ્રતિક્રમણ, નિંદા, ગાઁ, વિત્રીટન, અને વિશેાધન કરતા નથી; તથા ફરી ન કરવાની પ્રતિજ્ઞા નથી કરતા; અને પ્રાયચિત્ત નથી લેતા (૧) ૧. મે· કર્યુ છે એવું અભિમાન ડાય; ર. હજી પણ કરું છું એવું અભિમાન હોય; ૩. ક્રી પણ કરીશ એવું અભિમાન હાય. (૨) ૧. અકીતિ થશે એમ માને; ૨. અવણુવાદ થશે એમ માને; ૩. મારે અવિનય થશે એમ માને. [ -સ્થા° ૩૯૮ ] (૩) ૧. મારી કીતિ' ઘટશે એમ માને; ૨. યશ ઘટશે એમ માને; ૩. પૂજા—સત્કાર ઘટી જશે એમ માને. ૧. મંત્રવિદ્યાવિશેષ, જેમાં દ*ણમાં દેવનું આહવાન કરવામાં આવે છે, અને શુભાશુભ ફળ બતાવવામાં આવે છે. 2010_03 Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ સ્થાનાં સમવાયાંગઃ ૧ હું ત્રણ કારણે માયા કરીને તેની આચના કરે ચાવત્ પ્રાયશ્ચિત્ત લે છે– (૧) ૧. માયાવીને આ લોક નિન્દનીય બને છે એમ માને, ૨. ઉપપાત (દેવનારકમાં જન્મ) નિન્દ્રિત બને છે એમ માને; ૩. ભવિષ્યનો જન્મ નિન્દનીય બને છે એમ માને. (૨) ૧. અમાયને આ લેક પ્રશસ્ત બને છે એમ માને, ૨. અમાયાવીના ઉપપાત પ્રશસ્ત બને છે એમ માને; ૩. અમાયાવીને થનારો જન્મ પ્રશસ્ત બને છે એમ માને. (૩) ૫. જ્ઞાનપ્રાપ્તિ માટે, ૨. દશનપ્રાપ્તિ માટે, ૩. ચારિત્રપ્રાપ્તિ માટે. [-સ્થા. ૧૬૮]. હું માયાવી માયા કરીને આલોચનાદિ ન કરે તેનાં આઠ કારણે છે – ૧. મેં કહ્યું છે એવું અભિમાન હોય, ૨. હું કરું છું એવું અભિમાન હોય, ૩. હું કરીશ એવું અભિમાન હોય, ૪. મારી અકીતિ થશે, પ. મારે વિવાદ થશે, ૬. મારે અવિનય થશે, ૭. મારી કીતિ ઓછી થશે, ૮. મારે યશ ઓછો થશે. $ માયાવી માયા કરીને તેની આલોચનાદિ કરે તેનાં આઠ કારણે – ૧. માયાવીને આ લેક નિન્દિત બને છે, 2010_03 Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ૧૪. નિરા ૨. ઉપપાત નિન્દ્રિત બને છે, ૩. આજાતિ-જન્મ નિન્દિત બને છે, ૪. એક વખત માયા કરી આલેચના ન કરે તો આરાધક નથી થઈ શકતે, ૫. એક વખત માયા કરી આલોચના કરે તે આરાધક બને છે, ૬. બહુ વખત માયા કરી આલોચના કરે તે આરાધક નથી બનતે, ૭. બહુ વખત માયા કરીને આલેચના કરે તો આરાધક બને છે, ૮. મારા આચાર્ય કે ઉપાધ્યાયને અતિશયિત જ્ઞાન દશન થાય તે તેમને જણાઈ આવે કે “આ તે માયાવી છે.” જેમ નાના પ્રકારની ભઠ્ઠીઓને અગ્નિ અંદર ને અંદર ખૂબ બન્યા કરે છે, તેમ માયાવી માયા કરીને પિતાના હૃદયમાં જ અંદર ને અંદર બન્યા કરે છે અને તેને મનમાં એમ થયા કરે છે કે આ બધા મારા પર શંકાની નજરે જુએ છે. - માયાવી માયા કરીને તેની આલોચના જે નથી કરતે તે કઈ પણ દેવલોકમાં તે ઉત્પન્ન થઈ જાય છે પણ તે મહકિદે માં ચાવતું સૌધર્માદિમાં ઉત્પન્ન થતો નથી, ચિરકાલીન સ્થિતિવાળા દેવોમાં ઉત્પન્ન થતો નથી, અને તેને બાહ્ય કે આત્યંતર પરિષદ મળી હોય છે પણ તેના દે પણ તેને આદર કરતા નથી, તેનો સમાદર કરતા નથી, તેને આસન આપતા નથી. ઊલટું તે કાંઈ બોલવા જાય છે તે ચારપાંચ દેવે તેની સામે આવીને તેનું અપમાન કરે છે અને કહે છે કે બહુ બેલ માં; બહુ થયું આદિ. 2010_03 Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ સ્થાનાં સમવાયાંગ: ૧ ત્યાંથી આયુ પૂરું થયે ચ્યવીને આ મનુષ્યલોકમાં જે હલકાં કુલે છે તેમાં તે પુરુષ તરીકે ઉત્પન્ન થાય છે. જેમ કે - અંતકુલ, પ્રાંતકુલ, તુચ્છકુલ, દરિદ્રકુલ, ભિક્ષુકુલ, કૃપણકુલ આદિ. અને તેમાં પણ તે દૂરૂપ, દુર્વણ, દુગન્ધવાળે દુરસવાળો, દુસ્પલવાળે, અનિષ્ટ, અકાંત, અપ્રિય, અમ જ્ઞ, હીનસ્વર, દીનસ્વર, અનિષ્ટસ્વર, અકાંતસ્વર, અપ્રિયસ્વર, અમને જ્ઞસ્વર, અમનામ-સ્વર, અનાદેયવચન, એવે તે થાય છે અને તેની આસપાસના લોકો પણ તેને આદર કરતા નથી. તે કાંઈ બેલવા જાય છે તે બીજા ચાર પાંચ જણું તેને રેકે છે અને કહે છે કે બહુ બેલે નહિ. પણ માયાવી માયા કરીને જે આચના કરે, તે મરણ પામીને તે ત્રદ્ધિવાળા દેવ થાય છે, ચિરકાલીન સ્થિતિવાળો દેવ થાય છે, હારથી તેની છાતી ભાયમાન હોય છે, તેના હાથમાં કટકાદિ આભૂષણો શોભી રહે છે, વિવિધ મુકુટ વગેરે આભૂષણથી તે શોભાયમાન બને છે, કલ્યાણકારી વચ્ચે વગેરેથી શાભિત બને છે, સુંદર શરીર દિવ્યવદિવાળે બને છે, તે પાવન દિવ્ય ભેગપગ ભગવે છે, તે કાંઈ બોલવા માગે છે ત્યારે બીજા ચારપાંચ દેવે આગળ આવી તેને ખૂબ બેલો એમ કહી ઉત્સાહી બનાવે છે. તે દેવ દેવલોકમાંથી ચ્યવી આ મનુષ્ય લેકમાં ઊંચા કુલમાં જન્મ લે છે, અને સુંદર શરીરવાળો થાય છે. તેની આસપાસના લોકો તેને આદર કરે છે. તે બોલવા ચાહે છે તે તેની આસપાસના લોકો બહુ બોલવા માટે તેને આગ્રહ કરે છે. [– સ્થા. ૫૯૭] 2010_03 Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૪. નિરા શલ્ય ત્રણ છે – ૧. માયાશલ્ય; ૨. નિદાનશલ્ય; ૩. મિથ્યાદશનશલ્ય. [– સ્થા૦ ૧૮૨; સમ૦ ૩] દશ સ્થાન યુક્ત સાધુ પિતાના દેષની આલોચના કરે– ૧. જાતિસંપન્ન; ૨. કુલસંપન્ન; ૩. વિનયસન્ન; ૪જ્ઞાનસંપન્ન; ૫. દશનસંપન્ન; ૬. ચારિત્રસંપન્ન; ૭. ક્ષમાશીલ; ૮. દમનશીલ, ૯. અમારી; ૧૦. અપશ્ચાત્તાપી (આલેચના લીધા પછી પસ્તાવે ન કરે તે ). [–સ્થા૦ ૭૩૩] આઠ સ્થાન સંપન્ન અણગાર (સાધુ) આલેચના લેવા યોગ્ય છે – ૧-૮. ઉપર પ્રમાણે. [-સ્થા. ૬૦૪] દશ સ્થાન સંપન્ન સાધુ આલેચના સાંભળવા યોગ્ય છે૧. આચારવાળે; ૨. અવધારણવાળે; ૩. વ્યવહાર વાળે;૪ ૪. આલોચકની શરમ ટાળે તે ૫. શુદ્ધિ કરવામાં સમર્થ; ૬. આલેચકની શક્તિ જોઈ પ્રાયશ્ચિત્ત દેનાર; ૭. આલેચકના દેશે બીજાને ૧. મેક્ષમાર્ગમાં કાટારૂપ હેવાથી આ ત્રણ શલ્ય કહેવાય છે. આલેચનાનું ફલ આ શલ્યને ઉદ્ધાર છે. જુઓ –ઉત્તરાધ્યન, અ. ૨૯, પ્રશ્ન ૫. આલોચના વિષે વધુ માટે જુઓ– ઘનિયુક્તિ, ગા૨ ૧૩-૨૯, ૨. જુઓ ભગવતી. રાતક ૨૫, ઉ૦ ૭, પૃ. ૧૪૩. ૩. ભગવતીમાં દશને બદલે અંતનાં બે છોડીને આઠ ગણાવ્યાં છે. * ૪. વ્યવહાર પાંચ પ્રકારને છે: આગમ, શ્રત, આજ્ઞા, ધારણા, અને છત – જુઓ વ્યવહાર ભાષ્ય, ગા. ૨૦૦. 2010_03 Page #174 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગ-સમવાયાંગ: ૧ ન કહે તે; ૮. દેષસેવનથી અનિષ્ટ થાય છે એમ સમજાવી શકનાર; ૯ પ્રિયધમ; ૧૦. દઢધમ. [–સ્થા ૭૩૩] આઠ સ્થાન સંપન્ન અણગાર આલોચના સાંભળવા યેગ્ય છે – ૧-૮. ઉપર પ્રમાણે. -િસ્થા ૬૦૪] હું આલેચનાના દશ દે છે – ૧. અનુકંપા ઉત્પન્ન કરીને આલેચન કરે. [આલેચના લીધા પહેલાં ગુરુની સેવા કરે છે એમ માનીને કે આ સેવાથી પ્રસન્ન થઈને ગુરુ અનુકંપાથી ઓછું પ્રાયશ્ચિત્ત આપશે. ] - ૨. અનુમાન કરીને આલોચના કરે. [ આ મૃદુ દંડ દેનાર છે કે કઠોર એમ અનુમાનથી જાણીને પછી મૃદુ દંડ મળે એવી આશાથી આલેચના કરે.] ૩. દેખી લીધું છે, એમ ધારી આલોચના કરે. [ આચાર્યો માટે અપરાધ જોઈ તે લીધો જ છે, હવે છુપા ચ્ચે શું ફાયદો? તેમની પાસે જઈને નિવેદન કરીશ તો આચાય ખુશ થશે એમ ધારી આલેચના કરે. પણ જે એને એમ લાગે કે કેઈએ જોયું નથી, તે આમ વિચારનાર આલોચના નથી કરતે માટે આ દેષ ગણાય છે. ] ૪. સ્થલ દેશની આલોચના કરે. [ પિતાના મોટા દેવની આલોચના કરે છે માટે આ કે સાચા બોલે છે, આવી પ્રતીતિ કરાવવા ખાતર મેટા દેશની આલોચના કરે.] ૫. સૂમષની આલોચના કરે. [“અહો આ તો આવા ઝીણા ઝીણા દેશની પણ આલોચના કરે છે તો સ્થૂલદોષની 2010_03 Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૪. નિરા ૧૧ તે કરે જ, એવી પ્રતીતિ કરાવવા ખાતર સૂમદેષની આલોચના કરે.] ૬. પ્રચ્છન્નપણે આલોચના કરે. [આલોચના કરી પણ કહેવાય અને આચાય સાંભળી શકે પણ નહિ તેમ તદ્દન નીચા સ્વરે આલોચના કરવી તે.] ૭. મોટેથી બેલીને આલોચના કરે. [ આલેચના માત્ર ગીતાથ સાધુને જ સંભળાવવી જોઈએ; પણ મોટેથી બોલીને અગીતાને પણ સંભળાવે.] ૮. અનેક જણ પાસે આલોચના કરે. [ષની આલેચના એક પાસે જ કરવી જોઈએ; પણ તે ને તે દેષની અનેક જણુ પાસે આલેચના લે.] ૯. અગીતાથ પાસે આલોચના કરે. [આલોચના ગીતાથ પાસે જ લેવી જોઈએ; તેમ ન કરતાં અગીતાર્થ પાસે લે.]. ૧૦. દુષસેવી પાસે આલોચના કરે. [ મારે જે અપરાધ છે તે ગુરુને પણ છે જ, એટલે મને તે હલકુ પ્રાયશ્ચિત્ત આપશે એમ ધારી આલોચના કરે.] $ પ્રતિક્રમણ પાંચ પ્રકારનું છે– ૧. આસવદ્વારનું પ્રતિકમણ (પ્રાણાતિપાતાદિ આસવ દ્વારથી પાછા ફરવું–ફરી હિંસાદિ ન કરવાં તે); " ૨. મિથ્યાત્વનું પ્રતિક્રમણ ૩. કષાયનું પ્રતિકમણું; ૧. પ્રતિક્રમણ એટલે પાછા ફરવું. શુભ યોગમાંથી અશુભ યોગમાં લેવાયું હોય, તે પાછા શુભાગમાં આવવું તે; સ્વસ્થાનમાંથી પ્રમાદને કારણે પરસ્થાનમાં જવાયું હોય, તે પાછું સ્વસ્થાને જવું તે. તે “મારું દુષ્કૃત મિથ્યા થાઓ.” એમ કહેવારૂપ પ્રાયશ્ચિત્ત છે. પણ અહીં તેને વિષય બતાવ્યું છે. 2010_03 Page #176 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાં સમવાયાંગ: ૧ ૪. યોગનું પ્રતિક્રમણ ૫. ભાવનું પ્રતિકમણ (ઉપયુક્ત વિશેની વિરક્ષા વિનાનું સામાન્ય પ્રતિકમણ). [-સ્થા ૪૬૭] પ્રતિક્રમણ છ પ્રકારનું છે – ૧. ઉચ્ચાર પ્રતિકમણ (મલ પરઠવીને પાછા ફરી રસ્તે ચાલતાં લાગેલા નું પ્રતિક્રમણ કરવું તે), ૨. પ્રશ્રવણ પ્રતિકમણ (ઉપર પ્રમાણે મૂત્ર સંબંધી), ૩. ઇત્વરિક પ્રતિક્રમણ (ઘેડા કાળ સંબંધી જેમકે રાત્રીનું, દિવસનું આદિ), ૪. જાવજીવ પ્રતિકમણ (મહાવ્રત કે ભક્તપરિજ્ઞાન સ્વીકારરૂપ), ૫. જે કાંઈ મિથ્યા થયું હોય તેનું પ્રતિકમણ, ૬. સ્વાસ્નાન્તિક પ્રતિકમણ (સ્વગ્નવિષયક પ્રતિક્રમણ). [ સ્થા. પ૩૮] ગહ બે પ્રકારની છે – (૧) ૧. કેઈ મનથી ગોં કરે છે, ૨. કઈ વચનથી ગહ કરે છે. (૨) ૧. કેઈ દીઘ કાળ પિયત ગહ કરે છે, ૨. કઈ અલપ કાળ પયત કરે છે. [-સ્થા. ૬૧] પાપકમ નહિ કરવા માટે ગર્લી ત્રણ પ્રકારની છે – (૧) ૧. કોઈ મનથી ગહ કરે છે, ૨. કેઈ વચનથી ગહ કરે છે, ૩. કઈ કાયાથી ગહ કરે છે. ૧. પ્રાયશ્ચિત્તને બીજો ભેદ “મારું દુષ્કૃત મિથ્યા થાઓ” એમ કહેવારૂપ. 2010_03 Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ૧૪. નિજ (૨) ૧. કઈ દીઘકાલ પયત ગહ કરે છે, ૨. કઈ અલપકાલ પયત ગë કરે છે, ૩. કઈ શરીરને રેકે છે. [ –સ્થા૧૨૭] ગહ ચાર પ્રકારની છે – ૧. સ્વીકારું છું; [“હવે હું મારા દુશ્ચરિતનું નિવેદન કરવા માટે ગુરુને આશ્રય લઉં” અથવા “હવે હું ઉચિત પ્રાયશ્ચિત્ત લઉ” આ આત્મપરિણામ થ તે.૧] ૨. નિરાકરણ કરું છું; [ સેવેલ પાપનું હું નિરાકરણ કરું” – આ આત્મપરિણામ પણ ઉક્ત પ્રકારે ગહ છે.] ૩. મેં જે કાંઈ કર્યું છે તે ખોટું કર્યું છે, ૪. “મેં આવું કર્યું ” આમ સ્વદેષને સ્વીકાર. [ સ્થા. ર૮૮) પ. અનુદ્દઘાતિમ આદિ પ્રાયશ્ચિત્તક હું અનુદ્ધાતિક પ્રાયશ્ચિત્ત ચોગ્ય ત્રણ છે – ૧. આ આત્મપરિણામ પતે ગહરૂપ નથી; પણ એ પરિણામહેય તો ગુરુ સમક્ષ જઈ અથવા પોતાની મેળે દુશ્ચરિતની નિંદા કરે માટે આ આત્મપરિણામને પણ ઉપચારથી ગહ કહ્યો છે. અહીં કાર્યને કારણમાં ઉપચાર છે. ભગવતીસૂત્રમાં એક પ્રસંગે આવી આત્મપરિણામરૂપ ગોં કરનારને આરાધક કહ્યો છે. ૨. આ ગહનું સ્વરૂપ છે. ૩. અનુઘાતિક એટલે જેમાંથી ઓછું ન થઈ શકે તેવું ગુરુ પ્રાયશ્ચિત્ત. પ્રસ્તુત સૂત્રની નિયુક્તિના ભાગ્યમાં હસ્તકર્માદિ દે સેવનાર અને તેને તે અંગે વિવિધ પ્રકારે સલાહ આપનારને કેવાં કેવાં ગુરુ માસતપ વગેરે પ્રાયશ્ચિત્તો આવે તેનું વિસ્તારથી વર્ણન છે. આ સૂત્ર બ્રહ-કલ્પમાં પણ છે, ઉં. ૪, ૨. ૧. 2010_03 Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૪ સ્થાનાંગસમવાયાંગ: ૧ ૧. હસ્તકમ કરનાર, ૨. મિથુન સેવનાર, ૩. રાત્રિ જન સેવનાર. ડુ પારાંચિક પ્રાયશ્ચિત્ત (એટલે ઉપાશ્રય, ગ્રામ, દેશ આદિમાંથી બહિષ્કાર) યોગ્ય ત્રણ છે – ૧. દુષ્ટપારાચિક, ૨. પ્રમત્તપરાંચિક, ૩. અન્ય મિથુનસેવી પારાચિક. હું ત્રણ અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્તગ્ય છે– ૧. સાધમિકની કચેરી કરનાર, ૨. અન્યધમીની ચેરી કરનાર, ૩. હાથથી કેઈને મારનાર.૪ ૬. વિનય હું વિનય સાત પ્રકાર છે – ૧. જ્ઞાનવિનય (જ્ઞાન પ્રત્યે ભક્તિ, બહુમાન, અર્થાત્ વિધિપૂર્વક જ્ઞાનનું ગ્રહણ અને અભ્યાસ, જ્ઞાનીને પણ વિનય), ૨. દશનવિનય (સમ્યગદશની પુરુષની સેવા), ૧. બધી બાબતોમાં અપવાદ હોય છે, પણ મિથુન વિષે નથી. કારણ, મિથુન રાગદ્વેષને અભાવે થતું જ નથી. જુઓ બહ૯૫ ભાષ્ય ગા. ૪૯૪૪થી. ૨. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ ન. ૧. ૩. જુઓ પ્રકરણને અતે ટિપ્પણ . ૨. ૪. બુહકલ્પને ટીકાકાર અહીં “હલ્યાબં” એવો પાઠ નેધે છે – અને અર્થ કરે છે કે અશિવાદિના શમન માટે અભિચારક મંત્રને પ્રયોગ કરનાર. વળી અથાદાણું’ એ પાઠ પણ નોંધે છે અને અષ્ટાંગ નિમિત્તને પ્રયોગ કરનાર એવો અર્થ કરે છે. પ. જુઓ ભગવતી શ૦ ૨૫, ૬ ૭; દશવૈકાલિક નવમું અવ; ઉત્તરાષ્ય૦ ૧. 2010_03 Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૪. નિરા ૧૪પ ૩. ચારિત્રવિનય (ચારિત્રની શ્રદ્ધા, અંગીકાર અને બીજાને ઉપદેશ), ૪. મને વિનય (આદરાગ્ય આચાર્યાદિ વિષે અકુ શલ માનસિક વ્યાપારને નિરોધ અને કુશલ વ્યાપારોની પ્રવૃત્તિ), પ. વચનવિનય, ૬. કાયવિનય, ૭. લોકપચારવિનય (લોકવ્યવહારાનુકૂલ વતન). પ્રશસ્ત મને વિનયના સાત પ્રકાર છે – ૧. અપાપક - શુભ ચિંતા રૂપ, ૨. અસાવદ્ય-ચૌર્યાદિ નિન્દ્રિત કમવિષયક મનની અપ્રવૃત્તિ, ૩. અકિય– કાયિકીઆદિ ક્રિયાથી રહિત, ૪. નિરુપલેશ-શેકાદિ બાધાવજિત, ૫. અનાસવકર-કમને આસવ ન થાય તેવું, ૬. અક્ષચિકર – પ્રાણીને વ્યથા ન કરે તેવું, ૭. અભયંકર. S અપ્રશસ્ત મને વિનયના સાત પ્રકાર છે – ૧. પાપક; ૨. સાવધ; ૩. સક્રિય છે. ઉપલેશકર, ૫. આસવકર; ; ક્ષયિકર; ૭. ભયંકર. $ પ્રશસ્તવચનવિનય અને અપ્રશસ્તવચનવિનયના ઉપર પ્રમાણે સાત સાત ભેદ છે. $ પ્રશસ્ત કાયવિનય સાત પ્રકાર છે – ૧. આયુક્ત ગમન – ઉપગપૂર્વક ગમન; ૨. આયુક્ત સ્થિતિ, ૩. આયુક્ત નિષદબેસવું; સ્થા–૧૦ 2010_03 Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ થાનગરન્સમવાયાંગ: ૧ ૪. આયુક્ત શયન; ૫. આયુક્ત ઉલ્લંઘન કૂદીને ઓળંગવું; ૬. આયુક્ત પ્રલંઘન – ઓળંગવું, છે. આયુક્ત સન્દ્રિયોગયુક્તતા. અપ્રશસ્ત કાયવિનય સાત પ્રકાર છે – ૧-૭. અનાયુક્ત ગમન યાવત્ અનાયુક્ત સન્દ્રિયયેગ યુક્તતા. $ લેકેપચાર વિનય સાત પ્રકારનો છે – ૧. નજીક રહેવું–જેથી બેલનારને તકલીફ ન પડે, ૨. પરાભિપ્રાયનું અનુસરણ; ૩. કાયહેતુ–જેમકે આમણે મને શ્રત આપ્યું તે તે કહે તે મારે કરવું જોઈએ એમ સમજી; ૪. કૃતપ્રતિકૃતિતા – આમનું કાંઈક કામ કરું તો મારા પર ઉપકાર કરશે એમ સમજી; ૫. આતગવેષણ – રેગીને શોધીને તેની દવા કરવી તે. • ૬. દેશકાલજ્ઞતા; ૭. સેવાર્થમાં અનુકૂલતા. [-સ્થાવ ૫૮૫] ૭. વૈયાવૃત્ય – સેવા વૈયાવૃજ્ય ત્રણ પ્રકારનું છે – (૧) ૧. ધામિક વૈ; ૨. અધામિક વિ; ૩. ઉભય વૈ૦. ૧. ભેજનાદિ વડે સેવા – ઉપકાર કરે . ભગવતી સૂત્રમાં વૈયાવૃજ્યના આચાર્યાદિ અધિકારી ભેદે દશ ભેદ ગણાવ્યા છે પૃ. ૧૫૦. 2010_03 Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ ૧૪. નિજ રા ૧૪૭ (ર) ૧. આત્મ વૈયાવૃત્ય, ૨. પર વિયાવૃત્ય; ૩. ઉભય વૈયાવૃત્ય. તેવી જ રીતે અનુગ્રહ, અનુશાસન, ઉપાલંભના પણ આલાપક સમજી લેવા. [-સ્થા. ૧૮૮] ૮. સ્વાધ્યાય સ્વાધ્યાય પાંચ પ્રકારને છે – ૧. વાચન:-(જેમાં શિષ્ય ભણે છે અને ગુરુ ભણાવે છે); ૨. પ્રચ્છની? – (ભણવામાં આવ્યું તેમાં જે વિષયમાં શકા રહી ગઈ હોય તે વિષે પૂછવું તે); ૩. પરિવર્તના -(નિઃશંક થયા પછી ભણેલ મૂળપાઠની વારંવાર આવૃત્તિ કરવી તે); ૪. અનુપ્રેક્ષા:-(સૂત્રની જેમ અર્થ વિશે પણ વારંવાર ચિતન મનન કરવું તે); ૫. ધમકથા :-(સૂત્રાથને અભ્યાસ થયા પછી ધમ વિષે કથા – વ્યાખ્યાન – કરવું તે). [–સ્થા ૪૬૫] ૧. માત્ર પિતા જ માટે ભાજન લાવવું તે – આમ જે સાધુ ગચ્છમાંથી નીકળી ગયા હોય તે કરે. ૨. ગચ્છમાં રહેલા રેગી વગેરેની સેવા. ૩. ભગવતી પૃ. ૧૫૦. સ્વાધ્યાયનું ફલ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય છે. – ઉત્તરાધ્યાયન અ૦ ૨૯, પ્રશ્ન ૧૮. 2010_03 Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ સ્થાનાંગ-સમવાયાંગ : ૧ પ્રશ્ન છ પ્રકારે થાય છે ૧. સંશય પ્રશ્ન ( કોઈ વિષયમાં સશય થવાથી ); ૨. મિથ્યાભિનિવેશ પ્રશ્ન ( પર પક્ષમાં દૂષણ દેવા માટે); ૩. અનુયાગી પ્રશ્ન (જે વસ્તુનું વ્યાખ્યાન કરવું હોય તે જ વિષયમાં ગુરુ પેાતે પ્રશ્ન ઉપાડી વ્યાખ્યા કરે તે); ૪. અનુલામ પ્રશ્ન ( સાંભળનારને અનુકૂલ બનાવવા માટે કુશળપ્રશ્ન વગેરે પૂછવા તે); ૫. જાણીને કરાયેલા પ્રશ્ન (જેમ શાસ્ત્રમાં ગૌતમ પૂછે છે); ૬. ન જાણતા હોવાથી કરાયલા પ્રશ્ન. [ સ્થા॰ ૫૩૪] હુ આ ચાર માટી એકમેાએ નિગ્રન્થ કે નિગ્રન્થીને સ્વાધ્યાયર કરવા ક૨ે નહિ - ૧. આષાડી એકમ (વદની ), ૨. આસાની એકમ (વની), ૧. પ્રશ્નોનું વિવેચન કરતાં ભગવાન બુદ્ધે કહ્યુ છે કે, કોઈ પ્રશ્ન એવા હાય જેના એક અંશના ઉત્તર આપવા જોઈએ; કોઈ પ્રશ્ન એવે હાય છે જેના સામેા પ્રશ્ન કરીને ઉત્તર આપવા જોઈએ; કોઈ પ્રશ્ન એવા હાય છે જેના ઉત્તર આપવા જ નહિ; કોઈ એવા હાય છે જેના વિભાગ કરીને ઉત્તર આપવા જોઈએ. – અંગુત્તર૦ ૪-૪૨, પ્રશ્નનાં અહીં જણાવેલ કારણા જેવાં જ અ'ગુત્તર૦માં પણ મતાવ્યાં છે. ૫-૧૬૫. ૨. અહીં સ્વાધ્યાય શબ્દથી નદી આદિ સૂત્રની વાચનાદિને નિષેધ સમજવે. અનુપ્રેક્ષા કરવાની છૂટ છે. આ દિવસે મહાત્સવના હોવાથી તે દિવસે સ્વાધ્યાય કરવાથી લાકવિરુદ્ધ આચરણ કર્યુ કહેવાય, માટે નિષેધ કર્યો છે. 2010_03 Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ ૧૪. નિરા ૩. કાર્તિકી એકમ (વદની), ૪. ચિત્રી એકમ (વદની). $ આ ચાર સંધ્યાએ નિગ્રન્થ કે નિગ્રન્થીને સ્વાધ્યાય કર ન ક૯૫ – ૧. પ્રથમ (સૂર્યોદય પૂવે), ૨. પશ્ચિમ (સૂર્યાસ્ત સમયે), ૩. મધ્યાહન, ૪. અર્ધરાત્રિ. છે આ ચાર કાળમાં નિગ્રન્થ કે નિગ્રન્થીને સ્વાધ્યાય કરે કપે – - ૧. પૂર્વાહન – દિવસને પહેલો પહોર, ૨. અપરાડુન - દિવસને અંતિમ પહેર, ૩. પ્રદેષ – રાત્રિને પહેલે પહોર, ૪. પ્રત્યુષ – રાત્રિને અંતિમ પહેર. [-સ્થા. ર૮૫] $ આંતરિક્ષ –આકાશસંબધી અસ્વાધ્યાય દશ કારણે ૧. ઉલ્કાપાત - તારાનું પડવું વગેરે, ૨. દિગ્દાહ – દિશાએ બળતી દેખાય તે, ૩. ગજિત –મેઘગર્જના, ૪. વિદ્યુતું, ૫. નિર્ધાતુ - વ્યતરકૃત ગજના, ૬. યુગપદ્ – સંધ્યાની અને ચંદ્રની પ્રજાનું મિલન, ૭. ચક્ષાદીત – ભૂતપિશાચકૃત પ્રકાશ, ૮. ધૂમિકા – ધૂમસ, ૯. મહિકા – ઝાકળ, 2010_03 Page #184 -------------------------------------------------------------------------- ________________ ૨પ૦ સ્થાનાંગ સમવાયાંગઃ ૧ ૧૦. રજઉદ્દઘાત – ધૂળ ઊડતી હોય તે. હું ઔદારિક અસ્વાધ્યાય દશ કારણે છે – ૧. અસ્થિ , ૨. માંસ, ૩. શેણિત, ૪. નજીકમાં અશુચિ હોય, ૫. સ્મશાન નજીક, ૬. ચંદ્રોપરાગ – ચંદ્રગ્રહણ, ૭. સૂપરાગ – સૂર્યગ્રહણ, ૮. પતન – મેટા પુરુષનું મરણ, ૯. રાજસંગ્રામ, ૧૦. ઉપાશ્રયમાં મૃત ઔદારિક શરીર પડ્યું હોય. [–સ્થા ૭૧૪] - ૯ ધ્યાન ધ્યાન ચાર છે – ૧. આ ધ્યાન; ૨. રૌદ્રધ્યાન; ૩. ધર્મધ્યાન. ૪. શુક્લધ્યાન. [–સમય ૪, –સ્થા. ર૪૭] (૧) આ ધ્યાન ચાર પ્રકારનું છે – ૧. અણગમતી વસ્તુના વિયોગને વિચાર, ૨, મનગમતી વસ્તુને વિયોગ ન થાય તે વિચાર, ૩. આવી પડેલ રોગથી મુક્ત થવાને વિચાર, ૪. ક્ષીણ થઈ ગયો હોય છતાં કામગ ન ત્યાગવાને | વિચાર, ૧. ભગવતી પૃ. ૧૫૦, શતક ૨૫, ઉ૦ ૭; અને તત્ત્વાર્થ અ૦૯, રથી; લેક-પ્રકાશ સર્ગ ૩૦, શ્લ૦ ૧૧થી. 2010_03 Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૪. નિરા આતધ્યાનનાં ચાર લક્ષણા છે ૧. ક્રેન્દ્રન, ૨. શાક, ૩. તેપનતા – અશ્રુવિમાચન, ૪. પરિદેવના - વારે વારે ક્લેશ ઉપાવે તેવી ભાષાના પ્રયોગ. (૨) રૌદ્રધ્યાન ચાર પ્રકારનું છે --~ ૧. હુિ સાનુબંધી, ૨. મૃષાનુબંધી, ૩. સ્તેયાનુબંધી, ૪. સંરક્ષણાનુમન્ત્રી – વિષયસંરક્ષણના ઉપાયનું ચિંતન. રૌદ્રધ્યાનનાં ચાર લક્ષણા — ― ૧. આસન્નદોષ – પ્રવૃત્તિની અઠુલતારૂપ દોષ, ૨. બહુદોષ – હિંસાદિ અનેક દોષ, ૩. અજ્ઞાનદોષ - અજ્ઞાનથી હિંસાદિમાં પ્રવૃત્તિ તે, - ૪. આમરણાંત દોષ – મરણપયંતને હિંસાદિ દોષ, (૩) ધર્મધ્યાન ચાર પ્રકારનું છે ૧૫૧ ૧. આજ્ઞાવિચય --પ્રવચનની પર્યાલેાચના, ૨. અપાયવિચય – રાગાદિન્ય દોષાની પર્યાલાચના, ૩. વિપાકવિચય – કમલનું ચિ’તન, - ૪. સ’સ્થાનવિચય – જીવ લેાક આદિના સંસ્થાનના વિચાર. ધર્મધ્યાનનાં ચાર લક્ષણ છે ૧. આજ્ઞારુચિ,-પ્રવચન વ્યાખ્યાનમાં શ્રદ્ધા, ૨. નિસગ રુચિ – ઉપદેશ વિના શ્રદ્ધા થવી તે, ૩. સૂત્રરુચિ – આગમમાં શ્રદ્ધા, ૪. અવગાઢચિ - આગમના વિસ્તૃત અધ્યયનથી શ્રદ્ધા. _2010_03 Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ સ્થાનાંગ-સમવાયાંગ : ૧ ધર્મધ્યાનનાં ચાર આલમન છે . -- ૧. વાચના (શાસ્ત્રના પાઠ લેવા), ર. પ્રતિસ્પૃચ્છા (શંકા દૂર કરવા પડપૂર્ણ), ૩. પરિવતના (શીખેલાનું પુનરાવર્તન), ૪. અનુપ્રેક્ષા (શીખેલાનું ઊંડું ચિંતન). મધ્યાનની ચાર અનુપ્રેક્ષા છે ૧. એકાનુપ્રેક્ષા (હું એકલા છું, એવી વિચારણા), ૨. અનિત્યાનુપ્રેક્ષા, ૩. અશરણાનુપ્રેક્ષા, ૪. સંસારાનુપ્રેક્ષા. (૪) શુકલધ્યાન ચાર પ્રકારનું છે ૧. પૃથકત્વવિતક સવિચારી [એકદ્રવ્યના નાના પ્રકારના પર્યાયાને પૂગત શ્રુત(શાસ્ત્ર)ને અનુસરીને અનેક નયા વડે ભિન્નભિન્ન રીતે વિચારવા તે]; ――― ૨. એકત્વ વિતક અવિચારી [એક દ્રવ્યના અનેક પાંચાના અભેદનું શ્રુતાનુસારી ચિંતન — જેમાં અથનું ચિંતન ચાલતું હોય તા વ્યંજનમાં વિચરણ નથી થતું અને મન, વચન કે કાયના કાઈ પણ એક યાગમાંથી ખીજા ચેાગમાં વિચરણ નથી થતું ]; ૩. સૂક્ષ્મક્રિયા અનિવૃત્તિ [નિર્વાણગમન પૂર્વે કૈવળીએ મન અને વચનની પ્રવૃત્તિ.તા રાકી હોય છે પણ કાયની સૂક્ષ્મ ઉચ્છ્વાસાદિ અમુક પ્રવૃત્તિ નથી રાકી હાતી — એ વખતનું ધ્યાન]; ૪. સમુચ્છિન્નક્રિયા અપ્રતિપાતી. [શૈલેશીકરણમાં ચૈગને નિરાય થવાથી બધી ક્રિયા ક્ષીણ થઈ ગઈ હોય છે તે વખતનું અનુપતિ સ્વભાવવાળું ધ્યાન ]. 2010_03 Page #187 -------------------------------------------------------------------------- ________________ ઉપલ ૧૪. નિરા શુકલ ધ્યાનનાં ચાર લક્ષણ છે – ૧. અવ્યથા – ભયને અભાવ, ૨. અસંમેહ, ૩. વિવેક – શરીરાત્મનો વિવેક, ૪. વ્યુત્સગ – અસંગતા. શુકલ ધ્યાનનાં ચાર આલંબન – ૧. ક્ષમા, ૨. મુક્તિ , ૩. મૃદુતા, ૪. ઋજુતા. શુકલ દયાનની ચાર અનુપ્રેક્ષા – ૧. અનન્તવૃત્તિતાનુપ્રેક્ષા (સંસાર અનંત છે એવી ભાવના); ૨. વિપરિણા માનુપ્રેક્ષા (સંસારની પ્રત્યેક વસ્તુ પરિણમનશીલ છે એવી ભાવના); ૩. અશુભાનુપ્રેક્ષા (સંસારની અશુભતાની ભાવના); ૪. અપાયાનુપ્રેક્ષા (રાગ દ્વેષાદિ દોષોને વિચાર); [–સ્થા ૨૪૭] ટિપ્પણું ૧. પારસંચિકઃ પ્રસ્તુત સૂત્ર માટે જુઓ બૃહત્ક ઉ. ૪, સૂ૦ ૨. એના ભાગમાં બહુ વિસ્તારથી કેવા કેવા અપરાધમાં કહ્યું કયું પારાંચિક પ્રાયશ્ચિત્ત લાગે તે વિસ્તારથી વર્ણવ્યું છે – બૃહત્ક૯૫ ભાષ્ય ગા૦ ૪૯૭૧ થી. મારાંચિકને સામાન્ય અર્થ બહિષ્કાર એવો છે. તેના ઉપાશ્રય, ગ્રામ, દેશ આદિ ભેદે અનેક ભેદ છે. જેમકે કોઈને ઉપાશ્રયમાંથી બહિષ્કાર કરે, કોઈને ગ્રામમાંથી બહિષ્કાર કરે -- આદિ. વળી કુલ, ગણ, સંઘ એ સમૂહની આપેક્ષાએ પણ. 2010_03 Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ સ્થાનાગસમવાયગઃ ૧ બહિષ્કારના પ્રકારે છે. વળી કેઈને લિંગ-બહિષ્કૃત કરે એટલે કે તેને વેશ લઈ લેવામાં આવે. વળી છ માસથી માંડીને બાર વર્ષ પર્યન્તને બહિષ્કાર હોય છે તેથી કાલભેદે પણ તેના અનેક ભેદો થાય છે. વળી કોઈ તપ:પારસંચિક પણ હોય છે. આમ વિવિધ અપરાધે માટેનાં વિવિધ પારાચિક છે. વિસ્તરાથીએ બૂ૦ ભાષ્ય જેવું જોઈએ. તેના મુખ્ય બે ભેદ છે – ૧. આશાતના પારાચિક – તીર્થકર અને સંધની એકસાથે આશાતન કરે કે ગણધરની એકલાની આશાતના કરે તે પારાચિક પ્રાયશ્ચિત્ત લાગે છે; અને ૨. પ્રતિસેવના પારાચિક – એના ત્રણ ભેદ છે જે અહીં પ્રસ્તુત સૂત્રમાં બતાવ્યા છે. દુષ્ટ, પ્રમત્ત અને અન્યકારી. (૧) દુષ્ટના બે ભેદ છેઃ કષાયદુષ્ટ અને વિષયદુષ્ટ. અત્યંત લોભાદિ કષાય યુક્ત જે હોય તે કષાયદુષ્ટ પારાચિક કહેવાય – આવા જીવો પોતાને વિપક્ષો મરી ગયો હોય તો તેના મડદા પર પણ પોતાને રોષ ઠાલવે છે – આને માટે ભાષ્યમાં એવા સાધુનાં દ્રષ્ટાતો આપ્યાં છે જેમણે પોતાના ગુરુના મડદા પર પણ રોષ દાખવ્યો છે. આવા કષાયદુને લિંગપરાંચિકની સજા છે. –ભાષ્ય ગાત્ર ૪૯૮૬ થી. આ ગુરુ શિષ્ય બને સાધુ હેવાથી સ્વપક્ષકષાયદુષ્ટ કહેવાય છે. જેઓ પરપક્ષ અર્થાત સાધુ સિવાયના બીજા રાજા, અમાત્ય વગેરેને વધ કરવાનું વિચારતા હોય કે જેણે કર્યો હોય તેવા પર૫ક્ષકષાયદુષ્ટને પણ લિંગપરાંચિક છે. –ગા. ૪૯૯૪ થી. જે સાધુ સાધ્વીના વિષે કે ગૃહસ્થની પુત્રી કે પત્ની વિષે કે અન્યતીથિકની સાધ્વી વિષે આસકત હોય તે વિષયદુષ્ટ કહેવાય. આવા દુષ્ટને ક્ષેત્રપારાચિક આદિ પારાચિકે દેવાં. આવો સાધુ સકલ આર્યાસંઘનું અપમાન કરનાર ગણાય છે અને તે સૌથી પાપી લેખાય છે. તેવાને ફરી તેવું ન કરે માટે દૂર કરવો જોઈએ – ગાત્ર ૫૦૦૬ થી. (૨) કષાય, વિકથા આદિ પાંચ પ્રમાદમાંથી નિદ્રા પ્રમાદ અહીં પ્રસ્તુત છે. તેમાં પણ ત્યાન િનિદ્રા પ્રસ્તુત છે. આ નિદ્રા હોય તેને લિંગયારસંચિક છે. –ગાર પ૦૧૬ થી. (૩) સાધુ જે પરસ્પર ગુદાથી કે મુખથી કુચેષ્ટા કરે તે તેમને લિંગ પારાંચિક છે. –ગા૫૦૨૬ થી. ૨. અનવસ્થાપ્યઃ આ સૂત્ર બૃહકલ્પમાં (૪. ૩.) છે. પૃ૦ ૧૩૪૯. અહીં બતાવેલા , અપરાધો માટે જેટજેટલા સમય માટેનું અનવસ્થાપ્ય હેય તે પૂરું ન 2010_03 Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ ૧૫. ક્ષમાગ થાય ત્યાં સુધી ભલે તે દેવમુક્ત થઈ ગયો હોય છતાં તેને વ્રત આપવામાં નથી આવતાં. તેણે જિનકલ્પીની જેમ ઉગ્ર તપસ્યાપૂર્વક રહેવાનું હોય છે અને તેને સૌ નાના-મોટાને વંદન કરવું પડે છે તથા કેઈની સાથે વાર્તાલાપ વગેરેને સંબંધ રાખવાની મનાઈ છે. આને અધિકારી વર્ષભનારાચસંઘયણી હેય છે અને તે ઉપાધ્યાય હોય છે. જુઓ ગાત્ર ૫૦૫૮ થી. ૧૫ મેક્ષમાર્ગ વિદ્યા અને ચારિત્ર' આ બે હોય તે સાધુ અનાદ એવા દીઘકાલીન ચાર ગતિવાળા સંસારને તરી જાય છે. [-સ્થા ૬૩] એકર જ્ઞાન, એક દશન, એક ચારિત્ર (આ મેક્ષમાગ છે). [-સ્થા ૪૩ ] જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ સમ્યક છે અને એ ત્રણની શાસ્ત્રમાં પ્રજ્ઞાપના – ભેદનિરૂપણ છે. [ –સ્થા. ૧૯૪] મુક્ત અને મુક્તિ મક્ષ એક છે. [–સ્થા ૧૦; –સમર ૧] ૧. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ ન. ૧. ૨. આ ત્રણ સમ્યફ હોય તો જ મેક્ષમાર્ગ છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ પ્રત્યેકના ભેદો તે ઘણા છે, પણ તેમને સામાન્યદૃષ્ટિએ અહીં એક એમ કહ્યાં છે. 2010_03 Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ સ્થાનાંગલ્સમવાયાંગ ૧ સિદ્ધિ એક છે, સિદ્ધ એક છે, પરિનિર્વાણ એક છે, પરિનિવૃત એક છે. [ સ્થા૪૬] સંશુદ્ધ યથાભૂત પાત્ર એક છે. સ્થા ૩૭] ૩. સિદ્ધોને પ્રથમ સમયમાં એકત્રીસ ગુણ હોય છે – ૧. આભિનિબાધિકજ્ઞાનાવરણને ક્ષય, ૨. શ્રુતજ્ઞાનાવરણ ક્ષય, અવધિજ્ઞાનાવરણને ક્ષય, મન:પર્યાયજ્ઞાનાવરણને ક્ષય, ૫. કેવલજ્ઞાનાવરણને ક્ષય, ૬. ચક્ષુર્દશનાવરણને ક્ષય, 9. અચક્ષુર્દશનાવરણને ક્ષય, ૮. અવધિદશનાવરણને ક્ષય, ૯. કેવલદશનાવરણને ક્ષય, ૧૦. નિદ્રાને ક્ષય, ૧૧. નિદ્રાનિદ્રાને ક્ષય, ૧૨. પ્રચલાનો ક્ષય, ૧૩. પ્રચલા પ્રચલાને ક્ષય, ૧૪. ત્યાનદ્ધિનો ક્ષય, ૧૫. સાતવેદનીયને ક્ષય, - ૧૯. અસાતવેદનીયને ક્ષય, ૧૭. દશરનમેહનીયને ક્ષય, ૧. ટીકાકારના કથન પ્રમાણે પ્રથમ સમયમાં એવો અર્થ કર્યો છે. ખરી રીતે એમ કહેવું જોઈએ કે, સિદ્ધોને આ બધા ગુણો છે. 2010_03 Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૫. મોક્ષમાર્ગ ૧૮. ચારિત્રમાહનીયના ક્ષય, ૧૯. નરકાયુના ક્ષય, ૨૦. તિય"ગાયુને ક્ષય, ૨૧. મનુષ્યાસુને ક્ષય, રર. દેવાયુના ક્ષય, ૨૩. ઉચ્ચગેાત્રને ક્ષય, ૨૪. નીચચાત્રના ક્ષય, ૨૫. શુભનામના ક્ષય, ૨૬. અશુભનામના ક્ષય, ૨૭. દાનાંતરાયના ક્ષય, ૨૮. લાભાંતરાયના ક્ષય, ૨૯. ભાગાન્તરાયના ક્ષય, ૩૦. ઉપભાગાન્તરાયને ક્ષય, ૩૧. વીર્યાન્તરાયના ક્ષય. હાય છે. [સમ॰ ૩૧] જીવાની સાથે એકત્વ સાધનારને એક ભવનું દુઃખ જે કાઈ એવા ભન્ય જીવા હાય છે કરીને સિદ્ધ થશે, યુદ્ધ થશે, મુક્ત થશે, અને સવ દુઃખના અંત કરશે. ૧૭ [ –સ્થા॰ ૩૮ ] એક ભવ ગ્રહણ પરિનિર્વાણ પામશે [સમ॰ ૧] ભવ્ય જીવેામાંના કાઈ એ ભવ ગ્રહણ કરી, કાઇ ત્રણ ભવ ગ્રહણ કરી, કાઈ ચાર ભવ ગ્રહણ કરી, કાઈ પાંચ ભવ ગ્રહણ કરી, કાઈ છ ભવ ગ્રહણ કરી, કાઈ સાત ભવ, કૈાઈ આઠ ભવ, કાઈ નવ ભવ, કાઈ દશ, કાઈ અગિયાર, કાઈ ખર, કાઈ તેર, કાઈ ચૌઢ, કાઈ પાદર, કાઈ સાળ, કાઈ 2010_03 Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ સ્થાના સમવાયાંગ ૧ સત્તર, કેઈ અઢાર, કેઈ ઓગણીસ, કોઈ વસ, કોઈ એકવીસ, કઈ બાવીસ, કેઈ તેવીસ, કેાઈ ચોવીસ, કઈ પચીસ, કઈ છવ્વીસ, કઈ સત્તાવીસ, કેઈ અઠ્ઠાવીસ, કઈ ઓગણત્રીસ, કઈ ત્રીસ, ઈ એકત્રીસ, કંઈ બત્રીસ, કઈ તેત્રીશ ભવ ઘણુ કરી મુક્ત થશે. [-સમ૨-૩૩] ઈષત્રામ્ભારા પૃથ્વીનાં બાર નામે છે – ૧. ઈષત; ૨. ઈશ્વસ્ત્રાગભારા; ૩. તનુ; ૪. તનુકાર; ૫. સિદ્ધિ; ૬. સિદ્ધાલય; ૭. મુક્તિ; ૮. મુકતાલય; ૯. બ્રહ્મ; ૧૦. બ્રહ્માવતંસક; ૧૧. લોકપ્રતિપૂરણ; ૧૨. લેકાગચૂલિકા, | [ –સમ૦ ૧૨] ઈષપ્રાગભારા પૃથ્વીને આયામ – વિષ્કભ ૪૫ લાખ જન છે [–સમર ૪૫] સિદ્ધગતિમાં ઉપપાત વિરહકાળ' ઉત્કૃષ્ટ છ માસ છે. [-સ્થા પ૩૫] જે જીવનું ચરમશરીર ૫૦૦ ધનુષ્ય પ્રમાણ હોય છે, તે જીવ જ્યારે સિદ્ધગતિમાં જાય ત્યારે ત્યાં તેના જીવપ્રદેશની અવગાહના ૩૦૦ ધનુષથી કાંઈક વધારે હોય છે. [-સમ૦ ૧૦૪} * ૧ એક જીવ સિદ્ધ થયા પછી વધારેમાં વધારે છ મહિના સુધી કોઈ પણ જીવ સિદ્ધ ન થાય એવું બને. 2010_03 Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ ૧૫. મોક્ષમાર્ગ ૧૯. ટિપણ ૧. જે કાંઈ જ્ઞાન છે તેને સાર તો ચારિત્ર છે. અને ચારિત્રને સાર નિર્વાણ છે. આવશ્યક નિર્યુક્તિ (ગા. ૯૧) માં ભદ્રબાહુએ જ્યારે આ સિદ્ધાન્ત મૂકયો ત્યારે તેમના મનમાં મેક્ષમાર્ગ તરીકે ગમે તે ગણાવીએ પણ તે સોમાં ચારિત્ર જ સાક્ષાત કારણ – મુખ્ય છે, એમ હતું. જ્ઞાન ગમે તેટલું હેચ પણ જે સમુદ્રમાં હાથપગ ન હલાવીએ તે અને તે ડૂબવાનું જ છે (ગા૦૯૫). નિપુણ જ્ઞાનરૂ૫ નાવિક મર્યો હોય પણ વાયુરૂપ ચારિત્ર ન હોય તે આપણું જીવરૂપી વહાણ કાઈ સિદ્ધગતિએ પહોચે નહિ (ગા. ૯૪). જીવને કેવળજ્ઞાન થાય છતાં તરત જ મેક્ષ નથી થતું, જ્યારે સંપૂર્ણ યોગનિરોધરૂપ ચારિત્ર આવે છે ત્યારે જ મેક્ષ મળે છે. એટલે મોક્ષનું એક કારણું કહેવું હોય તે ચારિત્રને ગણાવી શકાય. પણ આગળ ચાલીને એ જ આચાર્ય. સાક્ષાત અને પરંપરાથી મેક્ષના કારણનો વિચાર કરતાં અંધ-પંગુ ન્યાયે જ્ઞાન અને ચારિત્રક્રિયા એ બનેને મોક્ષમાર્ગના ઉપાય તરીકે સ્થાપે છે (ગા૦૯૯ થી ); અને છેવટે વળી પાછા મોક્ષના કારણરૂપ ચારિત્રના પણ બે ભેદ કરી ત્રણ કારણ. ગણાવે છે, અને કહે છે કે જ્ઞાન એ પ્રકાશક છે, તપ એ શેાધક છે અર્થાત કમની વિજેરા કરી આત્માની શુદ્ધિ કરે છે, અને સંયમથી ગુપ્તિ થાય છે – અર્થાત નવાં કમનો બંધ થતો નથી. - આ ત્રણને યોગ એ મોક્ષ છે (ગા. ૧૦૧). આ જ વસ્તુને જિનભદ્ર વિસ્તારથી દાખલા-દલીલથી સમજાવી છે. ઉત્તરાધ્યયનના ૨૮મા અધ્યયનમાં વળી તેથી પણ આગળ જઈને જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપને મોક્ષમાર્ગ તરીકે વર્ણવ્યાં છે. આમાં વિશેષતા એ છે કે જીવ જે કારણે દિશા ભૂલને છાંડી ઠીક માગે આવ્યો અને જે વિના તેની દિશામૂલ ભાગે નહિં તે સમ્યગ્દર્શન - શ્રદ્ધાનને પણ ગણાવ્યું છે. ઉમાસ્વાતિએ તપને સમાવેશ ચારિત્રમાં જ કરી દઈને કહ્યું કે – 'सम्यग्दर्शनशानचारित्राणि मोक्षमांग :' જેઓ દર્શનને પૃથક નથી ગણાવતા તેમને મને પણ તેને સમાવેશ. જ્ઞાનમાં સમજી લેવું જોઈએ; કારણ અવાયરૂપ મતિજ્ઞાનને રૂચિ અંશ જ સમ્યગ્દર્શન છે, તેથી તેને સમાવેશ જ્ઞાનમાં થઈ જાય છે. 2010_03 Page #194 -------------------------------------------------------------------------- ________________ - સ્થાનાં સમવાયાંગ: ૧ જૈનેતર દશનેમાં તે જ્ઞાનને મુખ્ય માનવું કે ક્રિયાને એ વિષે વિવાદો ચાલ્યા આવે છે. ન્યાય –વૈશેષિક, સાંખ્ય, શાંકર વેદાન્ત, મીમાંસા અને મહાયાન બોદ્ધ એ બધાં જ્ઞાનને પ્રધાન માને છે અને બીજા કેટલાંક કર્મને. સ્થવિરવાદી બૌદ્ધો શીલ, સમાધિ અને પ્રજ્ઞા એ ત્રણને મેક્ષના ઉપાય રૂ૫ માને છે. પણ ભગવાન બુદ્ધ તપસ્યાને મોક્ષમાર્ગના ઉપાય ગણનારાઓને અભવ્ય ગણાવ્યા છે, અને માત્ર શીલ વિશુદ્ધિને જ શ્રમણ્યાંગ ગણાવ્યું છે. પણ અહીં એ ધ્યાનમાં રાખવું જોઈએ કે તેમણે જે તપ અંતઃશુદ્ધિ વિના કરાયેલું હોય છે તેને જ નિષેધ્યું છે; અંતકરણની શુદ્ધિ, કાયશુદ્ધિ અને વચનશુદ્ધિ પૂર્વક–અથવા તો તે તે શુદ્ધિની વૃદ્ધિ કરનાર – તપસ્યાને તેમણે નિષિદ્ધ નથી ગણી, એ ન ભૂલવું જોઈએ. જુએ અંગુત્તર૦ ૪, ૧૯૬. વળી અકુશલ ધર્મોની વૃદ્ધિ કરનાર તપસ્યાને નિષિદ્ધ ગણી છે – કુશલ ધમની વૃદ્ધિ કરનારને નહિ. – અંગુ ૦ ૧૦, ૯૪. અહિ મોક્ષમાર્ગ વિશેના ભગવતીગત (શ૦ ૧, ઉ૦ ૧, પૃ. ૪૪૨) અને અંગુત્તરગત (૪, ૧૭૫) પ્રશ્નોત્તરે વિલક્ષણ રીતે સમાનતા ધરાવે છે. આ સૂત્ર સાથે અંગુત્તરનું એક સૂત્ર સરખાવવા જેવું છે જ્યાં સ્પષ્ટ કહ્યું છે કે વિદ્યા અને ચરણ એ બે હોય તે ભિક્ષુ અત્યન્ત નિષ્ઠ, અત્યન્ત લેમી, અત્યંત બ્રહ્મચારી, અત્યન્ત પર્યવસાનવાળે અને સર્વ દેવમનુષ્યોમાં શ્રેષ્ઠ થાય છે. - અંગુત્તર૦ ૧૧, ૧૧, 2010_03 Page #195 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગ-સમવાયાંગ ખંડ ૨ જે તત્વજ્ઞાન સ્થા-૧૧ 2010_03 Page #196 -------------------------------------------------------------------------- ________________ 2010_03 Page #197 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યાનુયોગ ૧. દ્રવ્યોનું વગીકરણ દ્રવ્ય બે પ્રકારનાં છે – (૧) ૧. પરિણત (પરિણામી – જીવ અને પુદ્ગલ); ૨. અપરિણત (અપરિણમી – આકાશ, ધમ અને અધમ). (૨) ૧. ગતિસમાપન્ન (ગમનશીલ; જીવ અને પુદ્ગલ); ૨. અગતિસમાપન્ન (જીવઅને પુદ્ગલ સિવાયના). (૩) ૧. અનન્તરાવગઢ (વર્તમાનકાળે જ જે કઈ પણ આકાશપ્રદેશમાં, અથવા ક્ષેત્રની અપેક્ષા લઈએ તે કોઈ પણ એક આકાશપ્રદેશથી અવ્યવહિત પ્રદેશમાં આશ્રિત હોય તે.); ૨. પરંપરાવગાઢ (ઉપરથી ઊલટા તે). [- સ્થા. ૭૩] ૧. સત કહે, વસ્તુ કહે, પદાર્થ કહે કે દ્રવ્ય કહે એ બધા શબ્દો સમાનાર્થક છે. જીવ, અજીવ-પુદ્ગલ, આકાશ, ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ પાંચ દ્રવ્યો છે. કાલને પણ જુદું દ્રવ્ય ગણુએ તો કુલ છ દિવ્ય થાય.(વિગત માટે જુઓ આ માળાનું તત્ત્વાર્થસૂત્ર, અ. ૫, સૂ. ૨ ઈ. ર. જન મતે પરિણામી નહીં એવું કેઈ દ્રવ્ય નથી. છતાં અહીં જે - ભેદ પાડ્યા છે તેના ખુત માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણું ૧. 2010_03 Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ થાનાંગસમવાયગઃ ૨ રાશિ૧ બે છે – ૧. જીવરાશિ, ૨. અજીવરાશિ. [– સ્થા૦ ૫; –સમ. ૨, ૧૪૯.] સમય, આવલિકા (= અસંખ્યાત સમય; અથવા એક શ્વાસોચસને સંખ્યાતમે ભાગ), આનપ્રાણ (= સખ્યાત આવલિકા; હુષ્ટ અને નીરોગી પુરુષના ઉરસ અને નિઃશ્વાસમાં જેટલો વખત લાગે તે), સ્તોક (= ૭ શ્વાસોચસ), ક્ષણ (= સંખ્યાતા ધાસીસ), લવ (= ૭ ઑક), મુહૂર્ત (= ૭૭ લવ અથવા બે ઘડી, અથવા ૩૭૭૩ શ્વાસ જેટલો કાળ), અહોરાત્ર (= ૩૦ મુહૂત), પક્ષ (= ૧૫ અહોરાત્ર), માસ (=બે પક્ષ), ત્રતુ (= બે માસ), અયન (=૩ ત્રાતુ), સંવત્સર (= ૨ અયન), યુગ (= ૫ વર્ષ), ૧૦૦ વર્ષ, ૧૦૦૦ વર્ષ, લાખ વષ, કરાડ વષ, પૂર્વાગ (= ૮૪ લાખ વર્ષ), પૂર્વ (= ૮૪ લાખ પૂર્વાગ = ૭૦૫૬૦૦૦૦૦૦૦૦૦૦ વર્ષ), ત્રુટિતાંગ (=૮૪ લાખ પૂવ), ત્રુટિત (=૮૪ લાખ ત્રટિતાંગ), અટટાંગ; ૧. સમવાયાંગના – ૧૪હ્મા રમૂવમાં જીવ અને અજીવ રાશિની તેના ભેદ-પ્રભેદો સાથે પૂરી પ્રરૂપણ સમજી લેવાની સૂચના છે. ટીકાકાર કહે છે કે, આ પ્રરૂપણ શબ્દશઃ પ્રજ્ઞાપના સૂત્ર પ્રમાણે સમજી લેવી. પ્રજ્ઞાપનાને અનુવાદ આ માળામાં થવાનું જ છે એટલે અહીં તે ઉતારી નથી. ૨ . કાળને સૌથી સૂક્ષ્મ ભેદ. તેને આગળ ભેદ થઈ શકે નહીં. તેનું ઉદાહરણ આ પ્રમાણે આપવામાં આવે છે: સે કમલપત્ર ઉપરાઉપર રાખ્યા હોય, તેમને કઈ બળશાળી યુવક ભાલાની અણીથી વીંધે, ત્યારે એક પત્રમાંથી બીજા પત્રમાં જતાં ભાલાને જેટલો વખત લાગે, તે કાળનું માપ પણ સમય ન કહેવાય. તેટલામાં તે અસંખ્યાત સમય લાગે. આને મળતું વસ્ત્ર છેદનનું પણ દૃષ્ટાંત છે. જુઓ અનુગદ્વાર, પૃ. ૧૭૫. 2010_03 Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ ૧. દ્રવ્યાનુગ (અહીંથી શીષપ્રહેલિકા સુધીના બધા વિભાગો પૂર્વ પૂર્વથી ઉત્તરોત્તર ૮૪ લાખ ગણું વધારે સમજવા) અટટ, અવવાંગ, અવવ, હૂહૂકાંગ, હૂહૂક, ઉત્પલાંગ, ઉત્પલ, પધાંગ, પદ્મ, નલિનાંગ, નલિન, અક્ષનિકુરાંગ, અક્ષનિકુર, અયુતાંગ, અયુત, નયુતાંગ, નયુત, પ્રયુતાંગ, પ્રયુત, ચૂલિકાંગ, ચૂલિકા, શીષપ્રહેલિકાંગ, શીષપ્રહેલિકા; (અહીં સુધી વ્યાવહારિક કાલ છે. અને તેને સંખ્યાત કાળ કહેવાય છે. કારણ કે તે આપણુથી બરાબર ગણી શકાય છે. આ પછીનું જે કાલમાન છે, તે પણ સંખ્યાત તે છે જ, પણ તે અતિશયવાળા જ્ઞાનીની અપેક્ષાએ. સામાન્ય માણસ તે કાળને ઉપમાથી જ સમજી શકે.) પલ્યોપમ, સાગરોપમ, ઉત્સર્પિણી, અવસર્પિણી– આ બધા કાલવિશે જીવ પણ છે અને અજીવ પણ છે.૧ [-સ્થા૦ ૯૫] ગ્રામ (જેમાં કર લેવાતું હોય તેવી વસતિ), નગર (જેમાં કર ન લેવાય તે = નકર), નિગમ (વાણિયાનું રહેઠાણ), રાજધાની (જેમાં રાજાનો અભિષેક થતો હોય), બેટ (જેના ફરતી ધૂળની દીવાલ હોય તે), કબ૮ (હલકું નગર–જેમાં હલકા લેકે રહેતા હોય), મડ (જેની ચારે બાજુએ અડધા યોજનમાં કઈ ગામ ન હોય તે), દ્રોણમુખ (જેમાં જવાને જલમાર્ગ અને સ્થલમાગ– બને હોય), પત્તન (મેટું શહેર), આકર (લોહ વગેરે ધાતુની ખાણ), આશ્રમ (તીર્થસ્થાન), સંબાધ (પવત આદિ વિષમ ભૂમિમાં ધાન્ય સંઘરવાનું સ્થાન), સંનિવેશ ૧. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ ૨. 2010_03 Page #200 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગ સમવાયાંગ ૨ (સાર્થવાહના મેટા સાથને ઊતરવાનું સ્થાન), ઘોષ (ગોકુલ; ગાયોને રહેવાનું સ્થાન), આરામ (ઉપવન, સ્ત્રીપુરુષને આરામ લેવાને મંડપ), ઉદ્યાન (ઊજાણી કરવા જેવું બગીચ), વન (જેમાં એક જ જાતનાં ઝાડ મેટા પ્રમાણમાં હોય), વનખંડ (જેમાં અનેક જાતનાં વૃક્ષો હોય તેવું જંગલ), વાપી (વાવ – તે ચોખંડી હોય છે.), પુષ્કરિણી (ગોળાકાર જળાશય જેમાં પુષ્કર- કમળ થતાં હોય), સરોવર, સરોવરની હાર, કુવા, તળાવ, કૂડ, નદી, પૃથ્વી, ઉદધિ-ઘનેદધિ, વાતકધ (ઘનવાત, તનુવાત), આકાશાન્તર (વાતન્કંધની નીચેનું), વલય (પૃથ્વીને વીંટાઈને રહેલા ધદધિ આદિ), વિગ્રહ (લોકનાડીના વાંક), દ્વીપ, સમુદ્ર, વેલા (સમુદ્રની ભરતી), વેદિકા (ઓટલે), દ્વાર (વિજ્યાદિ, તારણ (એ વિજયાદિ દ્વારનાં), નરયિક, નિરયિકાવાસ, યાવત્ વિમાનિક અને વૈમાનિકાવાસ, કલ્પ અને કલ્પવિનાનાવાસ, વર્ષ (ભરતાદિ), વર્ષધર પર્વત, કૂટ (હિમવત કૂટાદિ), કૂટાગાર (કૂટમાંનાં ભવન), વિજય (ચકવતી જેને જીતે છે તે), રાજધાની – આ બધું જીવ પણ છે અને અજીવ પણ છે. છાયા, આતપ, સ્ના, અંધકાર, ઉન્માન, અવમાન, અતિયાનગૃહ (નગરમાં પ્રવેશતાં જે ઘર દેખાઈ આવે), ૧. અહીં ર૪ પ્રકારના જીવોના ર૪ દંડક સમજી લેવાના છે. ૨. આમાં ગ્રામ વગેરે અચેતન જણાય છે; પણ ત્યાં ગ્રામ આદિને અથ તે તે પ્રદેશ અને તેમાં વસનારા જીવે એ કરવાથી તેઓ જીવ પણ કહેવાય અને અજીવ પણ કહેવાય. 2010_03 Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧. દ્રવ્યાનુગ ઉદ્યાનગૃહ, અવલિબ, સણિ૫વાય આ બધું પણ જીવ અને અજીવ છે. [-સ્થાવ ૫] ૨. અસ્તિકાય - અસ્તિકાયર પાંચ છે – ૧. ધર્માસ્તિકાય; ૨. અધર્માસ્તિકાય; ૩. આકાશાસ્તિકાય; ૪. જીવાસ્તિકાય; ૫. પુદ્ગલાસ્તિકાય. [-સ્થા ૪૪૧; –સમ૦ ૫] $ ચાર અસ્તિકાય અવકાય છે – ૧. ધર્માસ્તિકાય;૨.અધર્માસ્તિકાય; ૩.આકાશાસ્તિકાય; ૪. પુદ્ગલાસ્તિકાય. $ ચાર અસ્તિકાય અરૂપીકાય છે – ૧. ધર્માસ્તિકાય; ૨. અધર્માસ્તિકાય; ૩. આકાશાસ્તિકાય, ૪. જીવાસ્તિકાય. [– સ્થા૨૫૨] ૧. ટીકાકાર અને અર્થ જણાવતા નથી. રૂઢિથી જાણી લેવાની ભલામણ કરે છે. ૨. આ બધું અજીવ હોવા છતાં જીવથી વ્યાપ્ત હોવાથી જીવ પણ કહેવાય. ૩. અસંખ્ય કે અનન્તપ્રદેશનો સમૂહ જેને હેય તે અસ્તિકાય કહેવાય. કાલને તે સમૂહ નથી તેથી તેને અહીં નથી ગયે. આ અસ્તિકાયો વિષે મદ્રક શ્રાવકનો અન્યતીથિં ક સાથે વાદ થયો હતો. તેણે પ્રતિપાદન કર્યું કે, તેમાનાં બધા ભલે આપણે ચર્મચક્ષુએ ન જોઈ શકીએ છતાં તે માન વા તે જોઈએ; કારણ, જે આપણે ન જોઈએ શકીએ તે ન હોય, તે તો આપણે ઘણું નથી જોઈ શકતા પણ તે બધું હોય તે છે જ ઇત્યાદિ. –ભગવતી શ૦ ૧૮, ઉ. ૭, પૃ. ૨૩૭. અહીં જે વર્ણન છે, તેવું વર્ણન પણ ભગવતીમાં મળે છે.– ભગવતી ૨. ૧૦, પૃ૦ પર૩. અસ્તિકાના પર્યા માટે જુઓ ભગવતી ૨૦. ૨. પૃ૦ પ૩૩. 2010_03 Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ સ્થાનાં સમવાયાંગ ૨ - આ ચારના પ્રદેશે સરખા છે એટલે કે અસંખ્યાત પ્રદેશે છે– ૧. ધર્માસ્તિકાય; ૨. અધર્માસ્તિકાય; ૩. લોકાકાશ; ૪. એક જીવ. * [– સ્થા, ૩૩૪ } આ ચારને આઠ મધ્યપ્રદેશ છે – ૧. ધર્માસ્તિકાય; ૨. અધર્માસ્તિકાય; ૩. આકાશાસ્તિકાય; ૪. જીવ. [– સ્થા. ૬ર૪ } ૩. નવતત્ત્વ ભાવપદાથ નવર છે – ૧. જીવ; ૨. અજીવ; ૩. પુણ્ય, ૪. પાપ; ૫. આસવ; ૬. સંવર; ૭. નિજ રા; ૮ બન્ધ; ૯. મોક્ષ. [– સ્થા. ૬૬૫] * ૧. ઘમ, અધર્મ અને આકાશ એ ત્રણે દ્રવ્યના મેરની મધ્યમાં રહેલા આઠ પ્રદેશને રુચકપ્રદેશે કહે છે. આ ટુચકપ્રદેશથી દિશાની શરૂઆત થાય છે. જીવ જ્યારે કેવલિસમુદુધાતની અવસ્થામાં હોય છે ત્યારે તેના જે આઠ પ્રદેશે ચકસ્થ હેય તે ફુચક કહેવાય છે; અને કેવલિસમુદુધાતાવસ્થામાં ન હોય, ત્યારે આઠ અવિચલ એવા મધ્યમાં રહેલા પ્રદેશ અહીં સમજવાના છે. ૨. મુખ્યપણે તે જીવ અને અજીવ એવા પરમાર્થરૂપ બે જ પદાર્થ છે, છતાં આ એ બે દ્રવ્યને જ વિસ્તાર કરીને નવ એટલા માટે કહ્યા છે કે તેમને મોક્ષશાસ્ત્રમાં ઉપયોગી છે. આ નવ તત્વની યથાર્થ શ્રદ્ધા એ જ સમ્યગ્દર્શન છે. અને તે જ મેક્ષમાર્ગોપયોગી છે. ઉમાસ્વાતિ પુર્વપાપને જુદા નથી ગણતા. ઉત્તરાધ્યયનમાં આ નવની ગણતરી છે. ૨૮ ૨૪. 2010_03 Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧. દ્રવ્યાનુગ ૪. દ્રવ્યાનુયોગ દ્રવ્યાનુયોગ દશ પ્રકારનો છે – ૧. દ્રવ્યાનુગ (જીવાદિ દ્રવ્ય દ્રવ્ય કેવી રીતે છે તેની સમજ); * - ૨. માતૃકાનુગ (પ્રવચનના ઉદ્દભવસ્થાન જેવી ત્રિપદી – ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય વિષે સમજ); ૩. એકાર્થિકાનુગ (એક અથ” માટે અનેક વાચક શબ્દોની સમજ); ૪. કરણાનુયોગ (કઈ પણ દ્રવ્યની ક્રિયામાં કરણ – સાધકતમ શું છે તેની સમજ); ૫. અપિતાનપિતાનુયોગ (દ્રવ્યને ગૌણ મુખ્યપણે વિચાર); ૬. ભાવિતાભાવિતાનુ(દ્રવ્યાન્તરના સંસાથી ભાવિત - વાસિત, કે તેમ ન થાય ત્યારે અવાસિત દ્રવ્ય કેવી રીતે થાય છે તેની સમજ); ૭. બાહ્યાબાહ્યાનુ. (દ્રવ્યના બાહ્યાબહાને વિચાર ) ૮. શાશ્વતાશાશ્વતાનુ (દ્રાની નિત્યતા અનિત્યતા, વિષે સમજ); ૯, તથ્યજ્ઞાનાનુ. (પદાર્થ જે હોય તેવું જ જ્ઞાન કરવું તે); ૧૦. અતથ્યજ્ઞાનાનુ મિથ્યાજ્ઞાન શું કહેવાય તેની સમજ). [-સ્થા ૭૨૭] ૧. અનુયોગ એટલે વ્યાખ્યાન, સ્પષ્ટીકરણ. વિષચભેદથી તેના ચાર ભેદ છે – (૧) ચરણકરણનુગ(મૂલ અને ઉત્તર ગુણનું વ્યાખ્યાન), (૨) ધર્મકથાનુગ (ચરિનું વર્ણન), (૩) ગણિતાનુગ (લોકને વિષે આવેલા પદાર્થોને પરિમાણુની સમજ), (૪) દ્રવ્યાનુગ (જીવાદિ દ્રવ્યની સમજ). 2010_03 Page #204 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગસમવાયાંગ: ૨ સવ ચાર છે – ૧. નામસવ (સર્વ એવું જેનું નામ હેય), ૨. સ્થાપનાસવ (કઈ વસ્તુ વિષે એમ સમજવું કે તેમાં બધું આવી ગયું તે), * ૩. આદેશસવ (કંઈક ન્યૂન હોય તે પણ વ્યવહારથી કે ઉપગથી તેને સંપૂર્ણ કહેવું તે ૧), ૪. નિરવશેષ સર્વ (સંપૂણને લક્ષીને જે વ્યવહાર થાય તે). [– સ્થા. ૨૯૯] ટિપણ ૧. બધાં દ્રવ્યો પરિણમનશીલ છે. અર્થાત તે ફૂટસ્થ નિત્ય પણ નથી અને નિરવયવિનાશી પણ નથી. પણ પરિણામી નિત્ય – નિત્યાનિત્ય છે. પ્રત્યેક દ્રવ્યના બે અંશ છે – ધ્રુવાંશ અને અબ્રુવાંશ. ધ્રુવાશ ત્રણે કાળમાં અનુવૃત્ત હોવાથી શાશ્વત છે અને તેને લઈને વસ્તુની નિત્યતાને વ્યવહાર થાય છે. આ ઘવાંશ તે દ્રવ્યાંશ. અધૂંવાંશ એ પર્યાયાંશ છે અને તેને લઈને વસ્તુમાં ઉત્પત્તિ અને વ્યયનું ભાન થાય છે. તે અશાશ્વત હોવાથી તેને લઈને વસ્તુમાં અનિત્યતાને વ્યવહાર થાય છે. જૈન મતે કોઈ પણ એવું દ્રવ્ય નથી જે પરિણામી ન હોય; પરંતુ આ સૂત્રમાં કોને પરિણત અને અપરિણત એવા બે ભાગમાં વહેચ્યાં છે. એટલે પ્રશ્ન એ થાય છે કે શું કઈ એવું દ્રવ્ય છે જે પરિણમી પણ હેય? અહીં ટીકાકારે પરિણત દ્રવ્યોમાં જીવ અને પુદ્ગલનો સમાવેશ કર્યો છે અને બાકીનાં અપરિણતમાં સમજી લેવાં જોઈએ એમ ફલિત થાય છે. આ ખુલાસાનું સમાધાન એમ જણાય છે કે, આકાશ, ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયમાં વિસદશ પરિણમન નહિ થતું હોવાથી તેમને ટીકાકારે અપરિણતમાં ગણાવ્યાં હશે. ત્યારે જીવ અને પુદ્ગલમાં સટશ અને વિદેશ અને જાતનાં પરિણામે સ્પષ્ટપણે જણાય છે તેથી તેમને પરિણતમાં ગણાવ્યાં છે. ૧. જેમકે પાડીમાં થોડું ધી હોય છતાં કોઈ કહે કે બધું ધી ખલાસ થઈ ગયું. 2010_03 Page #205 -------------------------------------------------------------------------- ________________ ૨. જીવ વિચાર ૧૭૧ ' ઉક્ત પ્રશ્નને ખુલાસે આ પ્રમાણે પણ થઈ શકે છે, પ્રત્યેક વસ્તુ દિવ્યની અપેક્ષાએ તો અપરિણત છે અને પર્યાયની અપેક્ષાએ પરિણત છે તેથી તેમના પરિણત અને અપરિણત એવા બે ભેદ થઈ શકે છે. ૨. કાલને જે ભિન્ન દ્રવ્ય ન માનવામાં આવે તો તે જીવ અને અજીવના પર્યાયરૂપ ગણાય. પર્યાય અને પર્યાયવાનને ભેદ પણ છે અને અભેદ પણ છે. અહીં પર્યાય અને પર્યાયીના અભેદની અપેક્ષાએ જીવન તથા આજીવન કાલરૂપ પર્યાને જીવ અને અજીવ કહ્યા છે. જિનાચાર્યોમાં કાલ વિશે બે પરંપરા છે. એકને મતે કાલ એ સ્વતંત્ર વ્યરૂપ છે. ત્યારે બીજાને મતે કાલ એ સ્વતંત્ર દ્રવ્ય નહિ, પણ જીવ અને અજીવ દ્રવ્યના પર્યાયરૂપ છે. આ સૂત્ર બીજા મતની અપેક્ષાએ છે એમ સમજવું. વિશેષ માટે જુઓ ચતુર્થ હિન્દી કમ ગ્રન્ય પૃ. ૧૫૭. જીવવિચાર ‘૧, જીવલક્ષણ જીવાસ્તિકાય અવર્ણ, અગંધ, રસ, અસ્પૃશ, અરૂપી, શાશ્વત, અવસ્થિત લોક દ્રવ્ય છે. ૧. દ્રવ્યની અપેક્ષાએ જીવાસ્તિકાય અનંત, અરૂપી શાશ્વત જીવદ્રવ્ય રૂપ છે. ૨. ક્ષેત્રની અપેક્ષાએ આખા લોકમાં જીવદ્રવ્યો છે. ૩. કાલની અપેક્ષાએ જીવદ્રવ્ય ત્રિકાળમાં સ્થિતિવાળું, ધ્રુવ, નિત્ય, શાશ્વત, અક્ષત, અવ્યય અને અવસ્થિત છે. જ. ભાવથી છવદ્રવ્ય, અગંધ, અવર્ણ, અરસ, અસ્પૃશ અને અરૂપી છે. ૫. ગુણથી જીવદ્રવ્ય ઉપગગુણવાળું દ્રવ્ય છે. 2010_03 Page #206 -------------------------------------------------------------------------- ________________ જ સ્થાનાં સમવાયાંગ ૨ આ પાંચ પ્રકારે તે સમજવું જોઈએ. [– સ્થા૦ ૪૪૧] ૨. જીવભેદે આત્મા એક છે. [– સમર ૧૬ -- સ્થા૦ ૧] વિદ્વાન એક છે. [–સ્થા. ૩ર ] સવ જીવના બે પ્રકારે – (૧) ૧. સિદ્ધ; ૨. અસિદ્ધ – સંસારી. (૨) ૧. સેન્દ્રિય; ૨. અનિન્દ્રિય (અપર્યાપ્ત જી, ઇંદ્રિપગશૂન્ય કેવલી, અને સિદ્ધ). (૩) ૧. સકાયિક, ૨. અકાયિક -સિદ્ધ. (૪) ૧. સયોગી; ૨. અગી (ચૌદમા ગુણસ્થાનવતી અગી કેવલી અને સિદ્ધ). " (૫) ૧. સવેદ; ૨. અવેદ (અનિવૃત્તિ બાદરાદિ છે ગુણસ્થાનવતી જી અને સિદ્ધ). ૧. દ્રવ્યની અપેક્ષાએ એક છે અને પ્રદેશોની અપેક્ષાએ અનેક છે, કારણ આત્માના પ્રદેશે અસંખ્ય છે. અથવા ભિન્ન ભિન્ન પર્યાની અપેક્ષાએ આત્મા અનેક હેવા છતાં ધ્રુવ ચેતનદ્રવ્યની અપેક્ષાએ એક છે કારણે તે ચેતના સ્થિર છે – નિત્ય છે. નિત્ય હેવાથી એક છે. અને મનુષ્યાદિ આત્માના પર્યાયે અસ્થિર – અનિત્ય હોવાથી અનેક છે – એટલે તે પર્યાયની અપેક્ષાએ આત્મા અનેક છે. અથવા સામાન્યની અપેક્ષાએ એટલે કે બધા આત્મામાં ચિત રૂપ ધર્મ સમાન છે તેની અપેક્ષાએ અનન્ત આત્માને એક કહી શકાય; અને છતાં બધી આત્મવ્યક્તિઓ જુદી. જુદી છે એટલે – એ વિશેની અપેક્ષાએ – આત્મા અનેક પણ કહી શકાય. ૨. અહીં ગણાવેલા જીવના ભેદેન પ્રકાર ભગવતીમાં પણ છે. પૃ. ૩૩૯. આ જ ભેદને લઈને ત્યાં જ્ઞાનનો વિચાર કરવામાં આવ્યું છે. 2010_03 Page #207 -------------------------------------------------------------------------- ________________ ૨. છવવિચાર ૧૭૩ (૬) ૧. સકષાય; ૨. અકષાય (ઉપશાંતહાદિ ચાર ગુણસ્થાનવતી જી અને સિદ્ધ). (૭) ૧. સલેફ્સ; ૨. એલેક્ય (ચૌદમાં ગુણસ્થાનવતી અયોગી કેવલી અને સિદ્ધ). (૮) ૧. જ્ઞાની (સમ્યગદષ્ટિ, કારણ તેનું જ્ઞાન જ જ્ઞાન કહેવાય છે); ૨. અજ્ઞાની. (૯) ૧. સાકારોપયુક્ત(જ્ઞાનેપગવાળા), ૨.અનાકારે પયુક્ત (દશને પગવાળા). (૧૦) ૧. આહારક; ૨. અનાહારક (વિગ્રહગતિસમાપન જીવ, સમુદ્રઘાત દશામાં રહેલ કેવળી, અયોગી, અને સિદ્ધ). (૧૧) ૧. ભાષક; ૨. અભાષક (અયોગી અને સિદ્ધ). (૧૨) ૧. ચરમ ૨. અચરમ.૧ (૧૩) અશરીરી, ૨. અશરીરી–સિદ્ધ. [ સ્થા૦ ૧૦૧] સવ જીવના ત્રણ પ્રકારે– (૧) ૧. સમ્યગ્દષ્ટિ, ૨. મિથ્યાષ્ટિ, ૩, સમ્યમિથ્યાદૃષ્ટિ (ત્રીજે ગુણસ્થાને રહેલો જીવ). (૨) ૧. પર્યાપ્તકર ૨. અપર્યાપ્તક, ૩. પર્યાપ્તક અપર્યાપ્તક – સિદ્ધ. (૩) ૧. પરિત્ત (પ્રત્યેક શરીરી), ૨. અપરિત (સાધારણ શરીરી), ૩. નોઅપરિત્ત (સિદ્ધ). ૧. ટીકાકારને મતે ચરમ એટલે જેને અંતિમ ભવ થવાનો હોય તેવા; અને અચરમ એટલે ભવ્ય (મેક્ષના અધિકારી ) હોવા છતાં જેમને અંતિમ ભવ થવાનો ન હોય તેવા. જુએ પ્રકરણને અંતે ટિપ્પણું ૧. ૨. જેણે આહારાદિ પણિ બાંધી પૂરી કરી છે તે જીવ તે પર્યાપ્ત. 2010_03 • Page #208 -------------------------------------------------------------------------- ________________ ©જ સ્થાનાંગલ્સમવાયાંગ ૨ (૪) ૧. સૂક્ષ્મ, ૨. બાદર, ૩. સૂક્ષ્મ–બાદર (સિદ્ધ). (૫) ૧. સંજ્ઞી, ૨. અસંજ્ઞી, ૩. સન્ની-નેઅસંશી (સિદ્ધ). (૬) ૧. ભવ્ય, ૨. અભવ્ય, ૩. ભવ્ય-નોઅભવ્ય (સિદ્ધ). -સ્થા. ૧૬૨ ] સવ જીવના ચાર પ્રકારે – (૧) ૧. મનગી ,૧ ૨. વચનગીર, ૩. કાયયોગી, ૪. અયોગી (નિરુદ્ધ વેગવાળા કેવળી અને સિદ્ધ). (૨) ૧. સ્ત્રીવેદક, ર. પુરુષવેદક, ૩. નપુંસકવેદક, ૪. વેિદક (અનિવૃત્તિ બાદરાદિ છ ગુણસ્થાનવતી જી અને સિદ્ધ). (૩) ૧. ચક્ષુદંશની –ચતુરિન્દ્રિયાદિ, ૨. અચક્ષુર્દશની – એકેન્દ્રિયાદિ, ૩. અવધિદશની, ૪. કેવલદશની. () ૧. સયત–સર્વવિરતિવાળે સાધુ, ૨. અસંયતિ– અવિરત, ૩. સંયતાસયત – દેશવિરત ઉપાસક, ૪. સંયત-અસંયતિ–સિદ્ધ. [–સ્થા ૩૬૫] સવ જીવના પાંચ પ્રકારે – (૧) ૧. ફોધકષાયી, ૨. માનકષાયી, ૩ માયાકષાયી, ૪. ભકષાયી, ૫. અકષાયી (ઉપશાંતહાદિ ચાર ગુણસ્થાનવતી છે અને સિદ્ધ). ૧. જેને મનેયોગ હોય તેને બીજા બે વચન- અને કાગ હોય છે પણ અહીં મનની પ્રધાનતા ગણી તેવા જીવોને મનોવેગી કહ્યા છેસંજ્ઞી પંચેન્દ્રિય. ૨. વચનયોગવાળાને પણ કાયયોગ હોય છે પણ એ બે પેગમાં વચનની મુખ્યતા છે, માટે તેવા છ કાયમી ગણાય છે - દ્વીન્દ્રિયાદિ ૩. કાયયોગી જેને માત્ર કાગ હોય તેવા- એકેન્દ્રિય છો. 2010_03 Page #209 -------------------------------------------------------------------------- ________________ ૨. જીવવિચાર ૧૭ (૨) ૧. નૈયિક, ૨. તિયાઁચ, ૩. મનુષ્ય, ૪. દેવ, ૫. સિદ્ધ. [ “સ્થા૦ ૪૫૮ ] સર્વ જીવના છ પ્રકાર (૧) ૧. આભિનિબાધિકજ્ઞાની, ૨. શ્રુતજ્ઞાની, ૩. અવધિ જ્ઞાની ૪. મન:પર્યયજ્ઞાની, ૫. કૈવલજ્ઞાની, ૬. અજ્ઞાની (મતિઅજ્ઞાની, શ્રુતઅજ્ઞાની અને વિભ’ગજ્ઞાની ). (૨) ૧. એકેન્દ્રિય; ૨. ીન્દ્રિય, ૩. ત્રીન્દ્રિય, ૪. ચતુ. રિન્દ્રિય, ૫. પ ંચેન્દ્રિય, ૬. અનિન્દ્રિય (અપર્યાપ્ત જીવા, ઇંદ્રિયોગશૂન્ય કૈવલી અને સિદ્ધ). (૩) ૧. ઔદારિક શરીરી –તિયંચ અને મનુષ્ય, ૨. વૈક્રિયશરીરી – નારક અને દેવ, ૩. આહારક શરીરી – વિશિષ્ટ સયત, ૪ તેજસ શરીરી,૧૫. કામણુ શરીરી, ૬અશરીરી –સિદ્ધ. [ “સ્થા૦ ૪૮૩ ] સર્વ જીવના સાત પ્રકાર · (૧) ૧. પૃથ્વીકાયિક, ૨. આપ્કાયિક, ૩. તેજસ્કાયિક, ૪. વાયુકાયિક, ૫. વનસ્પતિકાયિક, ૬. ત્રસકાયિક, ૭. અકાયિક · સિદ્ધ. ― ―――――― G (૨) ૧. કૃષ્ણલેક્ષી,૨ ૨. નીલલેક્ષી, ૩. કાપાતલેષી, ૪. તેલેક્ષી, ૫. પદ્મલેક્ષી, ૬. શુકલલેક્ષી, ૭. અલેક્ષીઅયાગી કેવળી અને સિદ્ધ, [-સ્થા॰ ૫૬૨] ૧. એકલું તેજસારીર કાઈ જીવને હાતું નથી. તેમ એક્યું કાણ શરીર પણ કોઈ જીવને હોતું નથી. પણ જીવ જ્યારે એક શરીર છેાડી મરણ વખતે ખીન્તુ શરીર ગ્રહણ કરવા જાય છે, તે દૃરમિયાનમાં અંતરગતિમાં તેજસ અને કામ્હણ એ બન્ને શરીર હોય છે. એ એમાંથી કાઈ એકને પ્રધાન ગણી તેજસશરીર કામ ારીર જીવને કહેવાય. ૨. લેશ્માની સમદ્ભૂત માટે જીએ પ્રકરણને અંતે ટિપ્પણૢ ન. ૨. _2010_03 Page #210 -------------------------------------------------------------------------- ________________ સ્થાન સમવાયાગ ૨ સવ જીવના આઠ પ્રકારે– (૧) ૧. નરયિક, ૨. તિયચ, ૩. તિયચી, ૪. મનુષ્ય, ૫. મનુષ્પી, ૬. દેવ, ૭. દેવી, ૮. સિદ્ધ. (૨) ૧. આભિનિધિકજ્ઞાની, ૨. આભિનિધિકઅજ્ઞાની, ૩. શ્રત જ્ઞાની, ૪. શ્રત અજ્ઞાની, ૫. અવધિજ્ઞાની, ૬. વિભંજ્ઞાની, ૭. મનઃપયયજ્ઞાની, ૮. કેવલજ્ઞાની. [– સ્થાવ ૬૪૬] સવ જીવના દશ પ્રકારો – (૧) ૧-૫. પૃથ્વીકાયિક યાવત્ વનસ્પતિકાયિક, ૬. દ્વિઈન્દ્રિય, ૭. ત્રીક્વિ , ૮. ચતુરિન્દ્રિય, ૯. પંચેન્દ્રિય, ૧૦. અનિન્દ્રિય (અપર્યાપ્ત, ઇંદ્રિયોગશૂન્ય કેવળી, અને સિદ્ધ). (૨) ૧. પ્રથમસમય નરયિક (નારકરૂપે જેને એક જ રસમય થયો હોય તેવા નારક), ૨. અપ્રથમસમય નરયિક, ૩. પ્રથમસમય તિયચ, ૪. અપ્રથમસમય તિયચ, પ. પ્રથમસમય મનુષ્ય, ૬. અપ્રથમસમય મનુષ્ય, ૭. પ્રથમસમય દેવ, ૮. અપ્રથમસમય દેવ, ૯. પ્રથમસમય સિદ્ધ, ૧૦. અપ્રથમસમય સિદ્ધ. [-- સ્થા. છળ] ૩. જીવવગણ S સસારી જીવવગણ – [દંડક ૧] નરકના જીવેની એક વગણ. ૧. સમ્યગૃષ્ટિ પુરુષનાં મતિ શ્રત, અવધિ એ જ્ઞાને જ્ઞાન કહેવાય છે, પણ મિથ્યાષ્ટિપુરુષનાં એ ત્રણે જ્ઞાન અજ્ઞાન કહેવાય છે. અવધિઅજ્ઞાન એટલે જ વિર્ભાગજ્ઞાન. 2010_03 Page #211 -------------------------------------------------------------------------- ________________ ૨. જીવ વિચાર (દશ ભવનપતિ) [૪૨] અસુરકુમારની એક વા, [૬૦ ૩] નાગકુમારની [૬૦ ૪] સુવણુકુમારની [૬૫] વિદ્યુત્ક્રુમારની [દ ૬] અગ્નિકુમારની [k॰ ૭] દ્વીપકુમારની [૬૦ ૮] ઉદધિકુમારની [દ૦ ૯] દિક્કુમારની [૬૦ ૧૦] પવનકુમારની,, [ğ૦ ૧૧] સ્તનિતકુમારની,, (પાંચ સ્થાવર કાચ) 27 ,, સ્થા-૧૨ "" ,, "" "" "" 77 [૬૦ ૧૨] પૃથ્વીકાયની [૬૦ ૧૩] અકાયની [૬’૦ ૧૪] તેજસ્કાયની [દ ૧૫] વાયુકાયની [૰૧૬] વનસ્પતિકાયની,, 77 "" ,, • "" "" 27 27 એક વા, "" ܪܕ 29 "" "" "" ,, ,, "" (સકાય) [૬૦ ૧૭] દ્વીન્દ્રિયની એક વગણા, [૬૦ ૧૮] ત્રીન્દ્રિયની [દ′૦૧૯] ચતુરિન્દ્રિયની,, [૬૦ ૨૦] પંચેન્દ્રિયની [૬૦ ૨૧] મનુષ્યની ,, "" ,, "" "" "" (દેવ ) [દ૦ ૨૨] વ્યન્તરની એક વગણા, [૬૦ ૨૩] જ્યાતિષીની એક વગણા, _2010_03 ૧૭૭ Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ સ્થાનાંગન્સમવાયાંગ: ૨ [નૢ૦ ૨૪] વૈમાનિકની એક વા. આ ૨૪ જીવ'ડકની ૨૪ વગણુા છે. હું ભવ્ય-અભવ્ય વા ૧ ૧. એક ભવ્ય જીવેાની વગણા, ૨. એક અભવ્યજીવાની વા. [નં. ૧] ૧. એક ભવ્ય નારકની વણા, ૨. એક અલભ્ય નારકની વા. [દ'. ૨–૨૪] ૧-૨ અસુરકુમારાદિ બાકીના જીવના ૨૩ દંડકમાં ભવ્ય વણા અને અભવ્ય વા સમજી લેવી. § દૃષ્ટિવગ`ણા ~~ ૧. એક સમ્યગ્દષ્ટિ જીવાની વાર, એક મિથ્યાદ્રષ્ટિ (મિથ્યાત્વ માહનીયના ઉયથી જેમની દૃષ્ટિ વિપરીત થઈ ગઈ હોય તેવા બધા ) જીવાની વા, ૩. એક સમિથ્યાદૃષ્ટિ જીવાની વા. [૬૦ ૧] ૧. સમ્યગ્દષ્ટિ નારકની વગણા, ૧. જેમની મુક્તિ થવાની છે તેવા વા તે ભવ્ય. જેમની મુક્તિ નથી થવાની તેવા જીવે તે અભવ્ય. ભવ્ય અને અભન્ય જીવરૂપે ા સમાન છે પણ બંનેને ભેદ સ્વભાવકૃત છે. જેમ જીવ અને આકાશ અને દ્રવ્યરૂપે સમાન હેાવા છતાં તેમના ભેદ સ્વભાવથી છે. ૨. આમાં ક્ષાયિક સમ્યગદૃષ્ટિ જીવેા, ક્ષાયેાપશમિક સમ્યગ્દષ્ટિ જીવે અને ઔયશમિક સમ્યગદૃષ્ટિ વેના ચથાયેાગ્ય સમાવેશ છે. ૩. મિશ્રાષ્ટિવાળા ત્રેા જિનપદેશ પ્રત્યે ઉદાસીન હેાય છે. મિથ્યાત્વમેહનીયકમ દૃલિકાના ત્રણ ભાગ હોય છે. :~ અશુદ્ધ, અધ વિશુદ્ધ, અને વિશુદ્ધ. તેમાં જ્યારે અધવિશુદ્ધ દલિકાના ઉદ્દય હોય છે, ત્યારે વ મિશ્રદૃષ્ટિવાળા થાય છે. આવી સ્થિતિ માત્ર અંતર્મુહૂત સુધી ટકે છે. ત્યાર પછી કાં તા મિથ્યાષ્ટિ થઈ જાય છે અથવા સમ્યગ્દષ્ટિ. 2010_03 Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨. જીવ વિચાર ૨. મિથ્યાષ્ટિનારકની વગણું, ૩. સમ્યમિથ્યાદષ્ટિ નારકની વગણ. દિંવે ર-૧૧] ૧-૩. દશ ભવનપતિની પણ નારક જેમ ત્રણ ત્રણ વગણ. [દં૦૧૨] ૧. મિથ્યાષ્ટિ પૃથ્વીકાયની એક વગણ. દિ૦૧૩-૧૬]૧. અપકાયાદિ ચાર સ્થાવરની પણ એક એક વગણે પૃથ્વીકાયની જેમ. [૬ ૧૭] ૧. સમ્યગ્દષ્ટિ કીન્દ્રિયની એક વગણું, - ૨. મિથ્યાદૃષ્ટિ દ્વીન્દ્રિયની એક વગણ. [Ė૦૧૮-૧૯] ૧-૨. ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિયની પણ બબ્બે વગણ હીન્દ્રિય જેમ. [Ė ૨૦-૨૪] ૧-૩. પંચેન્દ્રિય તિયચથી વૈમાનિક સુધીના જીની ત્રણ ત્રણ વગણઓ નારક જી જેવી જ છે. - હું કૃષ્ણ અને શુલપાક્ષિક છાની વગણ – ૧. કૃષ્ણપાક્ષિક ની એક વગણ, * ૨. શુલપાક્ષિક જીવોની એક વગણ. [દં૦ ૧] ૧. કૃષ્ણપાક્ષિક નારકની એક વગણ, ૨. શુક્લપાક્ષિક નારકની એક વગણું. [૬૦ ૨-૨૪] ૧-૨. અસુરકુમારાદિ બાકીના ર૩ જીવદડકમાં પણ નારક જેમ બખે વગણ છે. ૧. પૃથ્વીકાયિક સર્વ જીવ મિથ્યાદૃષ્ટિ જ હોય છે. તેથી તેમની અહીં એક જ વર્ગણ ગણી છે. આ જ પ્રમાણે જે દંડકમાં ત્રણમાંથી જેટલી દષ્ટિ સંભવે છે, તે દંડકમાં તેટલી જ વર્ગણ બતાવી છે. ૨. જેમને અર્ધપુલ પરાવર્તથી ઓછો સંસાર બાકી હોય તે શુક્લ પક્ષિક, અને જેમને તેથી વધારે બાકી હોય તે કૃષ્ણપાક્ષિક. 2010_03 Page #214 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગસમવાયાંગ: ૨ $ લેશ્યા વગણ – ૧. કૃષ્ણ લેફ્સાવાળા જીની એક વગણ, ૨. નીલ લેફ્સાવાળા જીની એક વગણ, ૩. કાપત લેફ્સાવાળા છાની એક વગણું, ૪. તે લેફ્સાવાળા જીવની એક વગણ, ૫. પદ્મ લેફ્સાવાળા જીવેની એક વગણ, ૬. શુક્લ લેશ્યાવાળા જીની એક વગણ. [દં, ૧] ૧. કૃષ્ણ લેફ્સાવાળા નારકની એક વગણ, ૨. નીલ લેફ્સાવાળા નારકની એક વગણા, . . ૩. કાપાત લેફ્સાવાળા નારકની એક વગણ. [૬. ર-૧૧] ૧. કૃષ્ણલેશ્યાવાળા ભવનપતિની દશ વગણ, ૨. નીલ લેફ્સાવાળા ભવનપતિની દશ વગણ, ૩. કાપાત લેશ્યાવાળા ભવનપતિની દશ વગણું, ૪. તેજલેશ્યાવાળા ભવનપતિની દશ વગણ. [૮. ૧૨-૧૩] ૧–૪. પૃથ્વી અને અપ્લાયની ચાર ચાર વગણા ભવનપતિની જેમ જ છે. જિં૦ ૧૪-૧૫] ૧-૩. તેજસ અને વાયુ કાયની ત્રણ ત્રણ વગણ નારકની જેમ છે. [દં, ૧૬] ૧-૪. વનસ્પતિકાયની ચાર ગણુ ભવનપતિની જેમ છે. [દં૦ ૧૭–૧૯] ૧-૩. શ્રીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિયના ત્રણ ત્રણ વગણ નારકની જેમ છે. [ ૮૦ ૨૦, ૨૧] ૧-૬. પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યની છ લેશ્યાની છ છ વગણું છે. [દં, ૨૨] ૧-૪. વ્યન્તરની ભવનપતિ જેમ ચાર વગણું. ૧. લેશ્યાની માહિતી માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ ૨. 2010_03 Page #215 -------------------------------------------------------------------------- ________________ જી ૨. જીવ વિચાર [દં, ૨૩] . તે લેફ્સાવાળા તિષીની એક વગણું. [Ė૦ ૨૪] ૪. તેજલેશ્યાવાળા વૈમાનિકની એક વગણ. ૫. પદ્મશ્યાવાળા વૈિમાનિકાની એક વગણ. ૬. શુક્લ લેશ્યાવાળા વૈમાનિકેની એક વગણ. $ ભવ્યાભવ્ય અને વેશ્યા સંગી વગણન– (બ) ૧. કૃષ્ણ લેશ્યાવાળા ભવ્ય જીવેની એક વગણ, ૨. નીલ લેફ્સાવાળા ભવ્ય છાની એક વગણ, ૩. કાપતલેફ્સાવાળા ભવ્ય જીવેની વગણ, ૪. તેજોલેિશ્યાવાળા ભવ્ય જીવોની વગણ, પ. પદ્મલેશ્યાવાળા ભવ્ય જીની વગણું, ૬. શુકલેશ્યાવાળા ભવ્ય જીવોની વગણ. (ગા) ૧. કૃષ્ણલેશ્યાવાળા અભવ્ય જીની એક વગણ. ૨. નીલલેશ્યાવાળા ૩. કાપતલેશ્યાવાળા ૪. તે લેફ્સાવાળા ૫. પદ્મલેફ્સાવાળા ૬. શુક્લલેશ્યાવાળા દિં૦૧] . ૧. કૃષ્ણલેશ્યાવાળા ભવ્ય નારકની એક વગણ, ૨. નીલલેશ્યાવાળા ભવ્ય નારકની એક વગણ, ૩. કાપતલેશ્યાવાળા ભવ્ય નારકની એક વગણું. HT. ૧. કૃષ્ણલેફ્સાવાળા અભવ્ય નારકની એક વગણ, ૨. નીલલેશ્યાવાળા અભવ્ય નારકની વગણ, ૩. કાપતલેશ્યાવાળા અભવ્યનારકની એક વગણ. ૧. આની સાથે અંગુત્તર નિકાસમાં (૬.૫૭) વણવેલી પૂરણ કશ્યપની છ અભિજાતિઓ સરખાવવા જેવી છે. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ ૩. 2010_03 Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૧ સ્થાનાંગ-સમવાયાંગ:૨ [૬૦ ૨–૧૧] ઍ. ૧–૩. દેશ ભવનપતિની નારક પ્રમાણે. ૪. તેોલેશ્યાવાળા ભવ્ય ભવનપતિની દેશ વગણુા. ૪. ૧.-૩. દેશ ભવનપતિની નારક પ્રમાણે. ૪. તેોલેશ્યાવાળા અભવ્યભવનપતિની દશ વગણુા. [૬૦ ૧૨-૧૩ ] ૬., બTM. ૧-૪. પૃથ્વી અને અકાયની ભવનપતિ મ. [૬૦ ૧૪-૧૫ ] ., ૪, ૧૩. તેજસ અને વાયુકાયની નારકની જેમ. [દ૦ ૧૬] ગ, ગ, ૧-૪. વનસ્પતિકાયની ભવનપતિ જેમ. [૪૦ ૧૭-૧૯ ] ૨, ૬, ૧-૩. દ્વિ-ઇન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિયની નાક જેમ. [૬૦ ૨૦૨૧] પંચેન્દ્રિય તિયાઁચ અને મનુષ્યમાં ૬. ૧-૪. ભવનપતિ જેમ. ૫. પદ્મલેશ્યાવાળા ભવ્યની વગણા. ૬. શુક્લ લેશ્યાવાળા ભવ્યની વા બા. ૧-૪. ભવનપતિ એમ. ૫. પદ્મલેશ્યાવાળા અભવ્યની વણો. ૬. શુક્લલેસ્યાવાળા અભવ્યની વગણુા. [૬૦ ૨૨] મ., આ. ૧-૪. વ્યન્તરની ભવનપતિ જેમ. [૪૦ ૨૩] =. ૪. તેોલેશ્યાવાળા ભન્ય જ્યાતિષીની એક વા. ૩૪. ૪. તેજલેશ્યાવાળા અભવ્ય જન્મ્યાતિષીની એક વગણા. [૬૦ ૨૪] નં. ૪. તેોલેશ્યાવાળા ભવ્ય વૈમાનિકાની એક વગણા. ૫. પદ્મલેશ્યાવાળા ભવ્ય વૈમાનિકાની એક વણા. ૬. શુક્લલેસ્યાવાળા ',, 2010_03 "" Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨. જીવ વિચાર ૧૩ મા. ૪ તેજલેશ્યાવાળા અભવ્ય વૈમાનિકાની એક વગણું. પ. પલેશ્યાવાળા દ. શુક્લલેસ્યાવાળા $ લેશ્યા અને દૃષ્ટિસંગી વગણા– . ૧. કૃષ્ણલેશ્યાવાળા સમ્યગ્દષ્ટિની એક વગણ. ૨. નીલલેફ્સાવાળા ૩. કાપાતલેશ્યાવાળા ૪. તે જેલે શ્યાવાળા પ. પલેશ્યાવાળા ૬. શુક્લલેશ્યાવાળા આ. ૧. કૃષ્ણલેશ્યાવાળા મિથ્યાષ્ટિની એક વગણું. ૨. નીલલેશ્યાવાળા ૩. કાપતલેશ્યાવાળા ૪. તેજલેશ્યાવાળા પ. પલેશ્યાવાળા ૬. શુલલેસ્યાવાળા ૩. ૧. કૃષ્ણલેશ્યાવાળા સમ્યગમિથ્યાષ્ટિજીવોની એક વગણ. ૨. નીલભ્યોવાળા સમ્યગુ મિથ્યાષ્ટિની એક વગણું. ૩. કાપેલેશ્યાવાળા ૪. તે લેફ્સાવાળા પ. પલેશ્યાવાળા ૬. શુકલલેશ્યાવાળા ૬૦૧] . ૧. કૃષ્ણલેશ્યાવાળા સમ્યગદષ્ટિ નારકની એક વગણું. ૨. નીલલેશ્યાવાળા સમ્યષ્ટિ નારકની એક વગણ. ૩. કાંતિલેફ્સાવાળા , 2010_03 Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ સ્થાનાંગ-સમવાયાંગ: ૨ બ. ૧. કૃષ્ણેલેસ્યાવાળા મિથ્યાસૃષ્ટિ નારકની એક વગણા. ૨. નીલલેશ્યાવાળા ૩. કાપાતલેશ્યાવાળા "" 77 રૂ. ૧ કૃષ્ણુલેસ્યાવાળા સભ્યમિથ્યાષ્ટિ નારની એક વગણા. ૨. નીલલેશ્યાવાળા સભ્યમિથ્યાષ્ટિ નારકની એક વા. ૩. કાપાતલેસ્યાવાળા સમિથ્યા-ષ્ટિ નારકની એક વગણા. [૪૦ ૨-૧૧] અ. ૧-૩. નાક જેમ. ,, ,, ૪. તેજોલેશ્યાવાળા સમ્યગ્દષ્ટ ભવનપતિની વગણા. 2010_03 આ. ૧-૩. નારક જેમ. ૪. તેજોલેશ્યાવાળા મિથ્યાષ્ટિ ભવનપતિની વગણા. રૂ. ૧-૩. નારક જેમ. ૪. તેોલેશ્યાવાળા સભ્યમિથ્યાષ્ટિ ભવનપતિની વગણા. [૬૦ ૧૨] બા. ૧–૪. પૃથ્વીકાયની ભવનપતિ જેમ વા. [૬૦ ૧૩] બા. ૧–૪. અપ્લાયની ભવનપતિ જેમ વા. [દ્રં ૧૪] આ. ૧-૩ તેજસ્કાયની નારક જેમ વા. [દ૦ ૧૫] . ૧-૩. વાયુકાયની નારક જેમ વા. [દ’૦ ૧૬] . ૧–૪. વનસ્પતિકાયની ભવનપતિ જેમ વગણુા. [૬૦ ૧૭] સ. ૧–૩. દ્વિ-ઇન્દ્રિયની નારક જેમ વા. ૬. ૧-૩. ઇિન્દ્રિયની નારક જૈમ વગણુા. [g૦ ૧૮] . ૬, ૧-૩. ત્રીન્દ્રિયની નારક જેમ. [૬૦ ૧૯] ઍ. . ૧–૩. ચતુરિન્દ્રિયની નારક જેમ. Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨. જીવ વિચાર દિ૦ ૨૦] . ૧-૪. પંચેન્દ્રિયતિય"ચની ભવનપતિ જેમ. પ. પદ્મલેશ્યાવાળા સમ્યગ્દષ્ટિ પચેન્દ્રિય તિયચની એક વગણ. ૬. શુક્લલેશ્યાવાળા સમ્યગદૃષ્ટિ પંચેન્દ્રિય તિયચની એક વગણ. ૩. ૧-૪. ભવનપતિ જેમ, ૫. પદ્મશ્યાવાળા મિથ્યાષ્ટિ તિય“ચ પંચેન્દ્રિ યની એક વગણ. ૬. શલેશ્યાવાળા મિથ્યાષ્ટિ તિર્યંચ પંચેન્દ્રિ ચની એક વગણું. રૂ. ૧–૪. ભવનપતિ જેમ. ' પ. પદ્મલેશ્યાવાળા સમ્યશ્મિથ્યાષ્ટિ તિયચ પચેનિદ્રયની એક વIણા. ૬. શુક્લલેશ્યાવાળા સમ્યગમિથ્યાષ્ટિ તિયચ પંચેન્દ્રિયની એક વગણ. [દૃ૦ ૨૧] . મા. રૂ. ૧-૬. મનુષ્યની પંચેન્દ્રિય તિય"ચ જેમ. [દં૦ ૨૨] . FT. . ૧-૪. ૦ચન્તરની ભવનપતિ જેમ. [દં૦ ૨૩] . ૪. તેજલેશ્યાવાળા સમ્યગ્દષ્ટિ જ્યોતિષ્કની એક વગણ. બા.૪. તેજલેશ્યાવાળા મિથ્યાદષ્ટિ જ્યોતિષ્કની એક વગણ. રૂ. ૪. તે લેફ્સાવાળા સમ્યગમિથ્યાદષ્ટિ તિષ્ક [ ૮૦ ૨૪] . ૩. રૂ. ૪-૬. વૈમાનિકની તિય"ચ પચેન્દ્રિયની જેમ, લેહ્યા અને પાક્ષિકસંગી વગણછે. ૧. કૃષ્ણલેશ્યાવાળા કૃષ્ણ પાક્ષિક ની એક વગણ ૨. નલલેશ્યાવાળા. 2010_03 Page #220 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગસમવાયાંગ ૨ ૩. કાપતલેશ્યાવાળા કૃષ્ણપાક્ષિક ની એક વગણ. ૪. તે લેફ્સાવાળા . . ૫. પધલેફ્સાવાળા ૬. શુક્લલેફ્સાવાળા . ૧. કૃષ્ણ લેશ્યાવાળા શુક્લ પાક્ષિક ની એક વગણ. ૨. નીલલેશ્યાવાળા. ૩. કાતિલેશ્યાવાળા. ૪. તે જેલે શ્યાવાળા ૫. પદ્મલેશ્યાવાળા ૬. શુક્લલેશ્યાવાળા દં૦ ૧] . ૧. કૃષ્ણલેશ્યાવાળા કૃષ્ણપાક્ષિક નારકની એક વગણ. ૨. નીલલેશ્યાવાળા , ૩. કાપતસ્યાવાળા , આ. ૧. કૃષ્ણલેશ્યાવાળા શુક્લ પાક્ષિક નારકની એક વગણ. ૨. નીલલેશ્યાવાળા ૩. કાપાતલેફ્સાવાળા ,, [ દં૦ ર-૧૧] ક. ૧. કૃષ્ણલેશ્યાવાળા કૃષ્ણપાક્ષિક ભવનપતિની વગણ. - ૨. નીલલેશ્યાવાળા કૃષ્ણપાક્ષિક , ૩. કાપતલેશ્યાવાળા ,, ૪. તે જેલેક્સાવાળા , Sr. ૧. કૃષ્ણલેશ્યાવાળા શુક્લ પાક્ષિક ભવનપતિની વગણ. - ૨. નીલેશ્યાવાળા , ૧૩. કાપતલેફ્સાવાળા , ૪. તે લેફ્સાવાળા , * * 2010_03 Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨. જીવ વિચાર | દર ૧૨-૧૩] . IT. ૧-૪. પૃથ્વીકાય અને અપ્લાયની ભવનપતિ જેમ વગણ. [ ૬૦ ૧૪-૧૫] . સ. ૧-૩. તેજસ્ અને વાયુકાયની વગણું નારક જેમ. દં, ૧૬] . . ૧-૪. વનસ્પતિકાયની વગણ ભવન પતિની જેમ. દં૦ ૧૭-૧૯] . ૩. ૧-૩. દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિયની વગણ નારક જેમ. દિ૦ ૨૦] . ૧-૪. પંચેન્દ્રિય તયચની વગણ ભવનપતિ જેમ. ૫. પલેશ્યાવાળા કૃષ્ણપાક્ષિક પંચેન્દ્રિય તિયચની એક વગણું. ૬. શુલલેશ્યાવાળા કૃષ્ણપાક્ષિક પંચેન્દ્રિય તિયચની એક વગણું. બા. ૧-૪. પંચેન્દ્રિય તિયચની ભવનપતિ જેમ. પ. પદ્મલેશ્યાવાળા, શુલપાક્ષિક પંચેન્દ્રિય તિયચની એક વગણ. ૬. શુક્લલેશ્યાવાળા શુક્લ પાક્ષિક પંચેન્દ્રિય તિયચની એક ગણા. દં૦ ૨૧] . . ૧-૬. મનુષ્યની વગણ તિર્યંચ જેમ. [ દં૦ ર૨] ૧. વ્યસ્તરની વગણા ભવનપતિ જેમ. [ ૦ ૨૩] ક. ૪. તેજલેશ્યાવાળા કૃષ્ણપાક્ષિક જયોતિષ્કની એક વગણ, . ૪. તેજલેશ્યાવાળા શુલપાક્ષિક જ્યોતિષ્કની એક વગણ. દં૦ ૨૪] . ૪. તેજોલેશ્યાવાળા કૃષ્ણપાક્ષિક વિમાનિકની - એક વગણું. 2010_03 Page #222 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગ સમવાયાંગ ૨ ૫. પદ્મલેશ્યાવાળા કૃષ્ણપાક્ષિક વૈમાનિકની એક વગણ. ૬. શુલલેશ્યાવાળા T. ૪. તે જેલે શ્યાવાળા શુલપાક્ષિકની વૈમાનિકની એક વગણ. ( પ. પદ્મશ્યાવાળા શુકલપાક્ષિક વૈમાનિકેની એક વગણ. : ૬. શુક્લલેશ્યાવાળા શુલપાક્ષિક વૈમાનિકેની એક વગણ. આ આઠ ૨૪ દંડક છે. [સ્થા૦ ૫૧] ૪ સિદ્ધવર્ગણા છું અનન્તરસિદ્ધ વગણ– ૧. તીર્થસિદ્ધોની એક વગણ. (તીથ, એટલે કે સંઘના અસ્તિત્વમાં સિદ્ધ થયેલા. ઉદા. રાષભદેવના ગણધર ઋષભસેનાદિ). ૨. અતીર્થસિદ્ધોની એક વગણા (તીથને વ્યવછેદ હોય તે વખતે સિદ્ધ થયેલા. ઉદા. મરુદેવી). ૩. તીર્થંકર સિદ્ધોની એક વગણું (તીર્થકર થઈને જે સિદ્ધ થયા હોય તેવા – ઋષભાદિ). ૪. અતીર્થકર સિદ્ધોની એક વગણું (તીથકર સિવાયના જે સિદ્ધ થયા છે તેવા ગૌતમાદિ). ૫. સ્વયંસબુદ્ધ સિદ્ધોની એક વગણે (કેઈના. ઉપદેશ વિના તથા બાહ્ય કેઈ નિમિત્ત વિના પિતાની મેળે જ જેમને ધિલાભ થાય છે). ૧. જે હમણાં જ સિદ્ધ થયા હોય તેવા પ્રથમસમય સિદ્ધ, એટલે. કે જેમને સિદ્ધ થયાને હજી પ્રથમ સમય છે, તે અનન્દરસિદ્ધ છે. આ પંદર ભેદ પરસ્પર વ્યવછેદક ન સમજવા. 2010_03 Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨. જીવ વિચાર ૧૮૯ ૬. પ્રત્યેકબુદ્ધ સિદ્ધોની એક વગણ (ગુરુના ઉપદેશ વિના પણ કઈ બાહ્ય નિમિત્ત મળતાં જેને ધિલાભ થાય છે). 9. બુદ્ધાધિત સિદ્ધોની એક વગણ (આચાયના ઉપદેશથી બેધ પામેલા જે સિદ્ધ થયા હોય તે). ૮. સ્ત્રીલિંગ સિદ્ધોની એક વગણ. ૯. પુંલ્લિંગ સિદ્ધોની એક વગણ. ૧૦. નપુંસકલિંગ સિદ્ધોની એક વગણ. ૧૧. સ્વલિંગસિદ્ધોની એક વગણું (જૈનના લિંગે સિદ્ધ થયેલા). ૧૨. અન્યલિંગસિદ્ધોની એક વગણ (અજૈન પરિવ્રાજકાદિના લિંગે સિદ્ધ થયેલા)... ૧૩. ગૃહિલિંગસિદ્ધોની એક વગણ (ગૃહસ્થના કપડાં પહેર્યા હોય અને સિદ્ધ થયેલા-મરુદેવી જેવાઓ). ૧૪. એકસિદ્ધ સિદ્ધોની એક વગણ (એક સમયમાં એક જ સિદ્ધ થયેલા હોય તેવાઓની). ૧૫. અનેકસિદ્ધ સિદ્ધોની એક વગણું (એક જ સમયમાં બેથી માંડીને ૧૦૮ સુધી સિદ્ધ થયેલાઓની). - ૬ પરંપરસિદ્ધની વગણું– ૧. અપ્રથમસમયસિદ્ધોની એક વગણા.૨ ૨. ક્રિસમયસિદ્ધોની એક વગણું. ૩. ત્રિસમયસિદ્ધોની એક વગણ. ૪. ચતુ સમયસિદ્ધોની એક વગણ. ૧.સિદ્ધ થયાને જેમને એકથી વધારે સમય થયો હોય તેવા. ૨. સિદ્ધ દશાનો બીજો સમય ચાલતો હોય તેવા. ૩. સિદ્ધ દશાને ત્રીજો સમય ચાલતો હોય તેવા, આમ આગળના વિષે પણ એક એક સમય વધારીને સમજવું. 2010_03 Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ સ્થાનાંગસમવાયાંગ : ૨ ૫. પંચસમયસિદ્ધોની એક વગણ. ૬. સમયસિદ્ધોની એક વગણું. ૭. સપ્તસમયસિદ્ધોની એક વગણ. ૮. અષ્ટસમયસિદ્ધોની એક વગણ. ૯. નવસમયસિદ્ધોની એક વગણ. ૧૦. દશસમયસિદ્ધોની એક વગણ. ૧૧. સંખ્યાતસમયસિદ્ધોની એક વગણ. ૧૨. અસંખ્યાતસમયસિદ્ધોની એક વગણ. ૧૩. અનન્તસમયસિદ્ધોની એક વગણો. [– સ્થા૦ ૫૧ * ૫. સંસાર૧ હું સંસાર ચાર પ્રકારને છે – (૧) ૧. દ્રવ્ય સંસાર (સંસારના અને જાણતો, પણ તેમાં ઉપયોગશૂન્ય રહેતો જીવ; અથવા જીવે અને પગલા દ્રવ્યનું યથાયોગ્ય પરિભ્રમણ); ૨. ક્ષેત્ર સાર (જીવ અને પુદ્ગલનું ચૌદ રાજલોકમાં પરિભ્રમણ; અથવા જે ક્ષેત્રમાં સંસારની વ્યાખ્યા કરવામાં આવે તે ક્ષેત્ર પણ ઉપચારથી ); ૩. કાલસંસાર (દિવસ, માસ, વષ આદિ કાલાપેક્ષાએ જીવનું ચારે ગતિમાં પરિભ્રમણ; અથવા જે કોલમાં સંસારની વ્યાખ્યા કરવામાં આવે તે કાલ પણ ઉપચારથી.) - ૪. ભાવસાર (સસારના અને જાણનાર અને તેમાં ઉપયોગવાળે જીવ; અથવા જીવ અને પુદ્ગલ દ્રવ્યનું સસરણમાત્ર; અથવા ઔદયિક આદિભાવોનું કે વર્ણાદિભાવનું સંસરણ). [-સ્થા. ર૬૧] ૧. સંસાર એટલે પરિભ્રમણ. 2010_03 Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨. જીવ વિચાર (૨) ૧ નૈરયિકસંસાર, ૨. તિયન્સસાર; ૩. મનુષ્યસંસાર; ૪. દેવસંસાર. ભવર તથા આયુના પણ ઉપર પ્રમાણે ચાર ભેદ છે. - સ્થા૦ ર૯૪ ૬. સંસારી જીવના ભેદ સંસારી જીવના બે ભેદ છે – ૧. ત્રસ; ૨. સ્થાવર. [-સ્થા૦ ૧૦૧] સંસારી જી ત્રણ પ્રકારના છે – , ૧. સ્ત્રી; ૨. પુરુષ; ૩. નપુંસક. -સ્થા૦ ૧૬૨] સંસારી જી ચાર પ્રકારના છે – ૧. નરયિક, ૨. તિયચ, ૩. મનુષ્ય; ૪. દેવ. [– સ્થા૦ ૩૬૫ સસારી છે પાંચ પ્રકારના છે ૧. એકેન્દ્રિય; ૨. દીન્દ્રિય; ૩. ત્રીન્દ્રિય; ૪. ચતુરિન્દ્રિય ૫. પચેન્દ્રિય. [– સ્થા. ૪૫૮] ૧. નારકગ્ય આયુ, નામ અને ત્રાદિ કર્મના ઉદયથી નારકપર્યાય ધારણ કરે તે નરયિક સંસાર. ૨. ભવ એટલે ઉત્પત્તિ. નરકમાં ઉત્પત્તિ તે નરકભવ ઈ. ૩. આયુ એટલે આયુષ્કર્મ. એ કર્મના પ્રભાવથી નરકાદિ ભવમાં જીવ સ્થિર રહે છે. 2010_03 Page #226 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ સ્થાનાંગ સમવાયાંગ : ૨ સંસારી જીવાના છ ભેદ ૧. પૃથ્વીકાય; ૨. અષકાય; ૩. વાયુકાય; ૪. તેજસ્કાય; ૫. વનસ્પતિકાય; ૬. ત્રસકાય. [-સ્થા૦ ૪૮૨] સંસારી જીવના સાત ભેદ. ૧. નરયિક; ૨. તિયચ; ૩. તિય"ચી; ૪. મનુષ્ય; પ. મનુષ્યી; ૬. દેવ; ૭. દેવી. [-સ્થા॰ ૫૬૦] સસારી જીવના આઠ ભેદ ૧. પ્રથમ સમય નૈયિક; ૨. અપ્રથમ સમય નૈરિયક; ૩. પ્રથમ સમય તિયચ; ૪. અપ્રથમ સમય તિય ચ; ૫. પ્રશ્ન સમય મનુષ્ય; ૬. અપ્રથમ સમય મનુષ્ય; ૭. પ્રથમ સમય દેવ; ૮. અપ્રથમ સમય દેવ. [-સ્થા॰ ૬૪૬] સસારી જીવના દૃશ ભેદ સમય ૧ પ્રથમ સમય એકેન્દ્રિય; ૨. અપ્રથમ સમય એકેન્દ્રિય; ૩. પ્રથમ સમય દ્વીન્દ્રિય; ૪. અપ્રથમ સમય *ીન્દ્રિય; પ. પ્રથમ સમય ત્રીન્દ્રિય; ૬. અપ્રથમ ત્રીન્દ્રિય; ૭. પ્રથમ સમય ચક્ષુરિન્દ્રિય; ૮. અપ્રથમ સમય ચતુરિન્દ્રિય ૯. પ્રથમ સમય પચેન્દ્રિય; ૧૦. અપ્રથમ સમય' પચેન્દ્રિય. [-સ્થા॰ ૭૭૧] ૭. ભૂતગ્રામ ભૂતગ્રામ૧ ૧૪ છે . ૧. સૂક્ષ્મઅપર્યાપ્ત,ર ૧. ભૂત અટલે જીવુ અને ગ્રામ એટલે સમૂહ, અર્થાત્ જીવેાના સમૂહ. ર. પ્રથમના ચાર એકેન્દ્રિય વાના અવાતર ભેદો છે. _2010_03 Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨. જીવ વિચાર ૨. સૂક્ષ્મ પર્યાપ્ત, ૩. બાદર અપર્યાપ્ત, ૪. બાદર પર્યાપ્ત, ૫. કીન્દ્રિય અપર્યાપ્ત, ૬. કીન્દ્રિય પર્યાપ્ત, ૭. ત્રીન્દ્રિય અપર્યાપ્ત, ૮ ત્રીન્દ્રિય પર્યાપ્ત, ૯ ચતુરિદ્રિય અપર્યાપ્ત, ૧૦ ચતુરિન્દ્રિય પર્યાપ્ત, ૧૧ પંચેન્દ્રિય અસંજ્ઞી અપર્યાપ્ત, ૧૨ પંચેન્દ્રિય અસંશી પર્યાપ્ત, ૧૩ પંચેન્દ્રિય સંસી અપર્યાપ્ત, ૧૪ પંચેન્દ્રિય સંસી પર્યાપ્ત૧. [–સમ ૧૪] ૮. જીવનકાય હું કાયના બે પ્રકાર છે – ૧. ત્રસકાય; ૨. સ્થાવરકાય. $ ત્રસકાયના બે પ્રકાર છે. ૧. ભવસિદ્ધિક – ભવ્ય; ૨. અભવસિદ્ધિક. હું સ્થાવરકાયના પણ તે જ બે ભેદ છે. સ્થિ૦ ૭૫] ૧. આ ભેદે ભગવતીમાં પણ છે. – શ૦ ૨૫, ઉ૦ ૧, પૃ. ૩૫૦. સ્થા--૧૩ 2010_03 Page #228 -------------------------------------------------------------------------- ________________ ૯૪ સ્થાનાંગ સમવાયાંગ: ૨ ત્રસ ત્રણ છે– ૧. તેજસ્કાય;૧ ૨. વાયુકાય; ૩. સ્થૂલ ત્રસ પ્રાણી. [– સ્થા૦ ૧૬૪] સ્થાવર ત્રણ છે– ૧ પૃથ્વીકાય; ૨. અપકાય; ૩. વનસ્પતિ કાય. – સ્થા૦ ૧૬૪] સ્થાવરકાયર પાંચ છે– ૧. ઈન્દ્ર સ્થાવરકાય; ૨. બ્રહ્મ સ્થાવરકાય; ૩. શિલ્પ સ્થાવરકાય; ૪. સમ્મતિ સ્થાવરકાય; પ. પ્રાજાપત્ય સ્થાવરકાય. $ સ્થાવરકાયના પાંચ અધિપતિ છે– ૧. ઈન્દ્ર; ૨. બ્રહ્મ, ૩. શિલ્પ; ૪. સમ્મતિ; ૫. પ્રજાપતિ. - સ્થા૩૯૩] ૧. તેજકાચ અને વાયુકાયની કર્માનુસારી કાય સ્થાવર કાય છે કારણ, તેમને સ્થાવર નામકર્મને ઉદય હોય છે. પણ અહીં તેમને ત્રણ ગણવાનું કારણ તેમાં ગતિ દેખાય છે તે છે. ભગવતીમાં બધા એકેન્દ્રિય સ્થાવર ગણ્યા છે. ૭, ૪, પૃ. ૩૩૮. તત્વાર્થમાં પણ તેજ, વાયુને ત્રણ કહ્યા છે ર–૧૪. ૨. કર્માનુસારી કાયની અપેક્ષાએ સ્થાવર પાંચ છે. ઉપરના ત્રણ અને વાયુ તથા અગ્નિ. પણ વાયુ તથા અગ્નિમાં બાહ્ય ગતિ દેખાય છે એટલે તેમને ત્રસમાં ગણતાં સ્થાવર ત્રણ અહીં ગયા છે. ૩. સ્થાવર જીવોને કાય સમૂહ તે. અથવા સ્થાવર– સ્થિતિશીલ છે કાચ – શરીર જેનું તે. આ બધા જીવોને સ્થાવર નામકર્મને ઉદય હોય છે. . ૪. ઇદ્ર સંબંધી સ્થાવરકાય તેપૃથ્વીકાય. તે જ રીતે ક્રમશઃ અપકાય, તેજસ્કાય, વાયુકાય, અને વનસ્પતિકાય સમજી લેવા. 2010_03 Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨. જીવ વિચાર ૧૯૫ જીવનિકાય છે છે– ૧. પૃથ્વીકાય; ૨. અપકાય; ૩. તેજસ્કાય, ૪. વાયુકાય; ૫. વનસ્પતિકાય. ૬. ત્રસકાય. * [– સ્થા. ૪૮૦; સમગ ૬] પૃથ્વીકાય, અષ્કાય, તેજસ્કાય, વાયુકાય, અને વનસ્પતિકાય એ પ્રત્યેકના બે ભેદે છે – (૧) સૂક્ષ્મ અને બાદર, (૨) પર્યાય અને અપર્યાપ્ત; (૩) પરિણત અને અપરિણત; (૪) ગતિ સમાપન અને અગતિસમાપન્ન; (૫) અનન્તરાવગાઢ અને પરંપરાવગાઢ. - સ્થા. ૭૩] (૧) સ્થાવરકાયના ઉપભેદ– ચાર મેઘ છે ૧. પુષ્કલસંવત, * ૨. પ્રદ્યુમ્ન, ૩. જીમૂત, ૪. જિન્ન. ૧. આ વિભાગ ભગવતીમાં છે.- ૭, ૪, પૃ. ૩૩૮. ૨. આ પ્રકારના ભેદ ભગવતીમાં પણ છે. પૃ. ૩૩૮. ૩. સૂક્ષ્મ નામકર્મને જેને ઉદય છે તથા જે સર્વ લોકમાં વ્યાપ્ત છે, તે સૂક્ષ્મ અને બાદર નામકર્મના ઉદયવાળા તથા જે અમુક નિયત સ્થળે છે તે બાદર. ૪. આ ૨-૩-૪-૫ વર્ગોની સમજૂતી માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણું ૪. 2010_03 Page #230 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગસમવાયાંગ: ૨ (૧) પુષ્કલ સંવત મહામેઘ એક વખત વરસે તે દશ હજાર વર્ષ સુધી જમીન પાક આપ્યા કરે. (૨) પ્રદ્યુમ્ન મહામેળ એક વખત વરસે તો ૧૦૦૦ વર્ષ સુધી જમીન પાક આપ્યા કરે. • (૩) જીમૂત મહામેઘ એક વખત વરસે તો દશ વર્ષ સુધી જમીન પાક આપ્યા કરે. (૪) અને જિહ્મ મહામેઘ અનેક વાર વરસે તે પણ એક જ વર્ષ જમીન પાક આપે અને કદાચ ન પણ આપે. [ સ્થા. ૩૪૭] તમસ્કાયનાં ચાર નામ છે. (૧) ૧. તમ; ૨. તમસ્કાય; ૩. અંધકાર, ૪. મહીંધકાર. (૨) ૧. લોકાંધકાર; ૨. લકતમ; ૩. દેવાંધકાર; ૪. દેવતમ. (3) ૧. વાતપરિઘ – વાયુને માટે પરિઘ આગળિયા જેવું ૨. વાતપરિઘક્ષેભ (પાઠાંતર વાત પરિભ” દવપરિક્ષેભ); ૩. દેવારણ્ય; ૪. દેવબૃહે. $ એ તમસ્કાય ચાર કલ૫ને આવરીને રહે છે – ૧. સૌધર્મ, ૨. ઈશાન, ૩. સનકુમાર, ૪. માહેન્દ્ર. [-સ્થા. ર૯૧] ૧. ભગવતીમાં લગવાન મહાવીરે આ તમસ્કાયને અપકાય ગણાવ્યું છે. તમસ્કાય એટલે અંધારાને રાશિ. તેના વિશેષ વર્ણન માટે જિજ્ઞાસુએ ભગવતી જેવું જોઈએ. શ૦ ૬, ઉ૦ ૫, પૃ૦ ૬૧૧. 2010_03 Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨. જીવ વિચાર માદર તેજસ્કાયના પાંચ પ્રકાર છે ૧. અંગાર – અંગારા, ર. જવાલા – અગ્નિશિખા, ૩. મુમુર – ભારેલા અગ્નિ, ૪. અચિ – કિરણ, ૫. અલાત – ઊંબાડિયુ. ખદર વાયુકાયના સાત ભેદ છે ૧-૪. પૂર્વાદિચાર દિશાના, ૫. ઊવવાયુ, ૬. અધાવાયુ, ૭. વિદિગ્ધાયુ – ચાર ખૂણાના વાયુ. § બાદર વાયુકાયના પાંચ પ્રકાર છે ૧. પૂર્વ વાયુ; ૨. પશ્ચિમવાયુ; ૪. ઉત્તરવાયુ; ૫. વિદિશ્વાયુ. $ પાંચ પ્રકારના અચિત્તÜાયુ છે ૧. આકાન્ત વાયુ - દબાયેલા વાયુ, ૨. માત વાયુ – ધમણને વાયુ, ૩. પીડિત વાયુ – ભીનું નીકળે તે, ૧૯૭ [-સ્થા ૪૪૪ ] [-સ્થા ૫૪૭] ૩. દક્ષિવાયુ; 2010_03 વસ્ત્ર નીચેાવતાં જે વાયુ ૪. શરીરાનુગત વાયુ – શ્વાસાવાસ. પ. સમૂમિ વાયુ– પ ા વીંઝવાથી થતા વાયુ. [ સ્થા॰ ૪૪૪ ] ૧. આ બધા પ્રથમ અચિત્ત હોય પણ પછી ચિત્ત પણ થઈ શકે છે. Page #232 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ સ્થાનાંગસમવાયાંગ: ૨ તૃણ વનસ્પતિના ત્રણ પ્રકાર છે – ૧. સંખ્યાત જીવવાળી (નાલિકાબદ્ધ કુસુમાદિ), ૨. અસંખ્યાત જીવવાળી (લીંબડે વગેરે વૃક્ષ), ૩. અનન્તજીવવાળી (લીલ, ફૂગ વગેરે). [ સ્થા. ૧૪૧] તૃણવનસ્પતિના ચાર પ્રકાર છે – ૧. અબીજ (જેને અગ્રભાગ બીજરૂપ હોય, તે ડાંગર આદિ; અથવા જેના અગ્રભાગમાં બીજ હોય તે કેરટકાદિ); *. ૨. મૂલબીજ (જેનું મૂળિયું જ બીજ રૂપ હય, તે જાઈ વગેરે); ૩. પવબીજ (પિરાઈમાં જે ગાંઠ હોય તે જ બીજરૂપ જેને હોય તે શેરડી વગેરે); ૪. સ્કધબીજ (થડ એ જ બીજરૂપ જેને હોય તે મેગરે આદિ). [- સ્થા. ર૪૪] તૃણવનસ્પતિના પાંચ પ્રકાર છે – ૧. અગ્રબીજ, ૨. મૂલબીજ, ૩. પવબીજ, ૪. ધોબીજ, ૫. બીજહ (બીજ વાવવાથી ઊગે તેવી વનસ્પતિ વડ આદિ). [–સ્થા. ૪૩૧] ૧ આ બાદ૨ વનસ્પતિ સમજવી. ૨. આ બાદર વનસ્પતિ સમજવી. વળી આ સૂત્રને અન્ય વ્યવદારક ન સમજવું. કારણ, અહીં ગણાવેલ સિવાયની પણ તૃણવનસ્પતિ છે. |-યા 2010_03 Page #233 -------------------------------------------------------------------------- ________________ ર. જીવ વિચાર તૃણુવનસ્પતિના છ પ્રકાર છે ૧૫. અગ્રીનદિ; ૬. સમૂમિ (દગ્ધભૂમિમાં વિના બીજ વાગ્યે જે તૃણ વગેરે ઊગી જાય તે ). • સ્થા૦ ૪૮૪] ભાગ; ૩. સ્કય – પ્રવાલ – અ‘કુર; [સ્થા॰ ૬૧૩] તૃણવનસ્પતિના આઠ પ્રકાર છે— ૧. મૂલ; ૨. કદ-થડની નીચેના થ; ૪. ત્વચા – છાલ; ૫. શાખા; ૬. ૭. પત્ર, ૮. પુષ્પ. તૃણુવનસ્પતિના દશ પ્રકાર —— ૧-૮. મૂલાદિ; ૯. ફૂલ; ૧૦. ખીજ. (૨) સૂક્ષ્મ જીવા— સૂક્ષ્મર આઠ છે. ૧. પ્રાણુસૂક્ષ્મ – કથવા વગેરે, ૨. પનકસૂક્ષ્મ – લીલ ફૂગ, ૩. ખીજસૂક્ષ્મ – બીજમાંની ઝીણી કણી, ૪. રિતસૂક્ષ્મ – લીલી વનસ્પતિ, - ૫. પુષ્પસૂક્ષ્મ, ૬. અડસૂક્ષ્મ – ઝીણુ· ઈંડુ, ૭. લયનસૂક્ષ્મ – કીડીયારું આદિ, ૮. સ્નેહસૂક્ષ્મ – હિમ, ઝાકળ વગેરે. ૧૯૯ [-2410 1993] 2010_03 [ -સ્થા॰ ૬૧૫] ૧ આ ખદર વનસ્પતિના ભેદ સમજવા. ર. આ બધા અત્યંત સુક્ષ્મ હોય છે. ધ્યાનપૂર્વક જોવાથી જ જણાય છે. Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ સૂક્ષ્મ શ ૧. પ્રાસૂક્ષ્મ; ૨. નકસૂક્ષ્મ; 3. ખીજ; ૪. રિતસૂક્ષ્મ; ૧. પુષ્પસૂક્ષ્મ, ૬. અડસૂક્ષ્મ. ૭. લયનસૂક્ષ્મ; ૮. સ્નેહસૂમ; ૯ ગણિતસૂક્ષ્મ ૧૦. ભગસૂક્ષ્મ.૨ [-સ્થા૦ ૭૧૬] સ્થાનાંગન્સમવાયાંગ : : - (૩) ક્ષુદ્રપ્રાણી— ચાર ક્ષુદ્રપ્રાણી છે उ પચેન્દ્રિયતિય ચ. --- ૧. ક્રીન્દ્રિય; ૨. ત્રીન્દ્રિય; ૩. ચતુરિન્દ્રિય; ૪. સમૂચ્છિમ [સ્થા॰ ૩૫૦] ક્ષુદ્રપ્રાણીના છ પ્રકાર ૧. દ્વીન્દ્રિય; ૨. ત્રીન્દ્રિય; ૩. ચતુરિન્દ્રિય; ૪. સ’મૂમિ. પચેન્દ્રિયતિય ચ; ૫. તેજસ્કાય; ૬. વાયુકાય. [સ્થા ૫૧૩] (૪) તિર્યંચના ઉપભેદા ચતુષ્પદ્મના ચાર ભેદ - ૧. એક ખરી વાળા - ઘેાડા વગેરે, ૨. એ ખરી વાળા – ગાય વગેરે, ૩. ગંડીપદ – હાથી વગેરે, ૪. સનખપદ – સિહુ વગેરે. [ “સ્થા ૩૫૦] Wes ૧. આ જીવને ભેદ નથી. પણ સૂક્ષ્મના પ્રસંગથી ગણાવેલ છે. ગણિત એ સૂક્ષ્મ વિષય છે જ. ર. ભગ એટલે વિકા. અનેક વસ્તુ વિષયક ભગા કાઢવા હોય ત્યારે તે પણ ગણિત જેમ સૂક્ષ્મ બની જાય છે – અર્થાત્ કઠણ બની જાય છે. આ પણ જીવ-નથી-સૂક્ષ્મ પ્રસંગે ગણાવ્યું છે. ૩. હલકા Àા – એટલા માટે કે તેઓ તે જ ભવમાં હું ત્યારપછીના જ ભવમાં મેક્ષે નથી જતા. _2010_03 Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ ૨. જીવ વિચાર જબૂદ્વીપના ભારત વર્ષમાં નવજન લાંબા મલ્યો પ્રવેશ્યા હતા, પ્રવેશે છે અને પ્રવેશ કરશે. [–સ્થા ૬૭૧; સમ૦ ૮] પક્ષીના ચાર પ્રકાર છે – ૧. (જેમની પાંખ ચામડાની હોય તેવા વાગોળ વગેરે) ચમપક્ષી; ૨. (જેમની પાંખ રૂંવાડાની હોય છે તેવાં ચકલાં પારેવાં વગેરે) લેમપક્ષી; ૩. સમુદ્ગકપક્ષી (સમુગક એટલે દાબડ – દાબડા જેવી બિડાયેલી પાંખવાળાં પક્ષીઓ – આવાં પક્ષી અઢીદ્વીપની બહાર છે); • ૪. (પહોળી પાંખવાળાં) વિતતપક્ષી. - સ્થા૦ ૩૫૦] (૫) આશીવિષ– ચાર જાતિ આશીવિષ છે – ૧. વીંછી; ૨. મંડુક; ૩. સપ; ૪. મનુષ્ય. પ્ર. હે ભગવાન વીંછીનું ઝેર કેવડા મોટા શરીરને વ્યાપી શકે? ઉ. અધભારત જેવડા શરીરને વીંછીનું ઝેર વ્યાપી શકે છે. આ તે તેની શક્તિ સમજવી. ત્રણે કાળમાં આમ કદી બનવું અસંભવ છે. ૧. આ જ પ્રશ્નોત્તર ભગવતીમાં છે- શ૦ ૮, ઉ૦ ૨, પૃ. ૬૪૧. અહીં ૧. આગતવિષ પણ ઘરવિષ નહિ, ૨. ઘરવિષ પણ આગતવિષ નહિ, ૩. આગતવિષ અને ઘોરવિષ, ૪. આગતવિષ પણ નહિ અને ઘોરવિષ પણ નહિ- આ આશીવિષની ચતુર્ભગી જે અંગુત્તરમાં છે, તે સરખાવવા જેવી છે. (૪, ૧૧૦) 2010_03 Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૨ સ્થાનાં સમવાયાંગ: ૨ તેવી જ રીતે બાકીના વિષે પ્રશ્નોત્તરો સમજી લેવા. ક્રમશઃ તેમની શક્તિ આ પ્રમાણે છે – મંડુક-આખા ભારતવષ જેવડા શરીરને; ઉરગ - આખા જબૂદ્વીપ જેવડા શરીરને મનુષ્ય- આખા સમયક્ષેત્ર જેવડા શરીરને. [– સ્થા૩૪૧] (૬) મનુષ્યના ભેદ– મનુષ્યના છ પ્રકારે છે – (૧) ૧. જંબુદ્વીપના, ૨. ધાતકી ખંડ દ્વીપના પૂર્વાર્ધના, ૩. ધાતકી ખંડ દ્વીપના પશ્ચિમાધના, ૪. પુષ્કરવરદ્વીપના પૂર્વાર્ધના, ૫. પુષ્કરવરદીપના પશ્ચિમાધના, ૬. અન્તદ્વીપના. (૨) ૧. સમૂછિમ મનુષ્યના ત્રણ ભેદ– (૧) કમભૂમિના, (૨) અકર્મભૂમિના, (૩) અન્તદીપના. ૨. ગર્ભજ મનુષ્યના ત્રણ ભેદ – (૧) કમભૂમિના, (ર) અકમભૂમિના, (૩) અન્તદ્વીપના. [– સ્થા૪૯૦ ] ૧આ ભગવતીમાં છે. પૃ૦ ૩૪૧. 2010_03 Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨. જીવ વિચાર - ૨૦૩ અદ્ધિવાળા મનુષ્યના છ ભેદ– ૧. અરિહંત, ૨. ચકવતી, ૩. બલદેવ; ૪. વાસુદેવ; ૫. ચારણ- જંઘાચારણ અને વિદ્યાચારણ – સાધુ; ૬. વિધાધર. ઋદ્ધિ વિનાના મનુષ્યના છ ભેદર– ; ૧. હિમવન્તના ૨. હિરણ્યવંતના; ૩. હરિવંશના; ૪. રમ્યકવ શના; ૫. કુરુના; ૬. અલ્તદ્વીપના. [–સ્થા ૪૧] ટિપણ ૧. ટીકાકાર ચરમ-અચરમને જે અર્થ કરે છે, તેથી સ્પષ્ટ નથી થતું કે સિદ્ધને સમાવેશ શામાં થાય. અચરમમાં થઈ ન શકે; કારણ ટીકાકાર કહે છે તેમ અચરમ એટલે તે ભવ્ય છતાં જેને ચરમ ભવ નથી થવાને તેવા. પરંતુ સિદ્ધને તો ભવ્ય તો ન કહી શકાય. હવે જે ચરમને અર્થ એ કરીએ કે જેને ચરમ ભવ થવાનું છે તે અથવા તો જેણે ચરમ ભવ કરી નાખે છે તેવા જીવે – તો આમાં ભવ્ય અને સિદ્ધ બને આવી જાય. અને જે અચરમને અર્થ એવો કરીએ કે જેને ચરમ ભવ થવાને નથી તેવા અર્થાત્ ભવ્ય કે અભવ્ય ગમે તે – તો આ વર્ગીકરણ સર્વ છાનું થયું કહેવાય. ૨. વેશ્યા એ યોગને એક પરિણામવિશેષ છે કારણ કેવળી જ્યાં સુધી સગી હોય છે ત્યાં સુધી શુકલ લેશ્યાવાળા પણ હોય છે અને જ્યારે અંતમુહૂર્ત શેષ રહે છે ત્યારે તેઓ યુગને નિરોધ કરે છે એટલે તે અગી અને અલેશ્ય બની જાય છે. એ યોગ તે બીજે કઈ નહિ પણ શરીર નામકર્મની પરિણતિવિશેષ સમજ. એટલે કે ઔદારિકાદિ શરીર વડે આત્મા પોતાના વીર્યને પરિણાવે છે તે કાયાગ કહેવાય છે- અને કાગનો પરિણામવિશેષ તે વેશ્યા. – લેશ્યા સંબંધી બીજા ૧. આ ભેદ ભગવતીમાં છે. પૃ૦ ૩૪ર. ૨. ઋદ્ધિવિનાના ૯ ભેદે આથી જુદા ભગવતીમાં છે – ક્ષેત્રાર્થ વગેરે. પૃ. ૩૪૨. 2010_03 Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ સ્થાનાંગ સમવાયાંગ: ૨ આચાર્યોનું કહેવું છે કે કમ'નું ચાટવું તે લેશ્યા છે. અને તેના દ્રવ્યલેશ્યા અને ભાવલેશ્યા એમ બે ભેદ છે. ચલેશ્યા તે કૃષ્ણાદિ દ્રવ્યના સંબંધ સમજવે. પણ ભાવલેશ્યા એટલે તે તે દ્રવ્યેાને લઈને જીવના પરિણામવિશેષ થાય તે. આ વિશેષ પરિણામેા સમજવા માટે જાંબુફળ ખાનારા છ પુરુષોનું દૃષ્ટાન્ત પ્રસિદ્ધ છે. વિશેષ માટે જીએ હિન્દી ચેાથે કગ્રન્થ પૃ૦ ૩૩, ૩. અંગુત્તર નિકાયમાં ( ૬. ૫૭ ) પૂરણ કશ્યપ છ અભિન્નતિ માને છે તેના ઉલ્લેખ છે—તે આ પ્રમાણે છે:— ૧. કૃષ્ણાભિતિ. ધેટાં સૂકર, પક્ષી આદિ પશુપક્ષી પર પેાતાની આજીવિકા ચલાવનારા ક્રૂર મનુષ્યા કૃષ્ણાભિતિક કહેવાય છે. ૨. નીલાભિન્નતિ ક’ટકવૃત્તિ ભિક્ષુએ નીલાભિનતિક છે. (જેભિક્ષુએ ચાર પ્રત્યયામાં કાંટા નાખીને વાપરે તે કટકવૃત્તિ ભિક્ષુ છે. ૧. ચીવરવજ્ર, ૨. પિંડપાત-ભાજન, ૩. શયનાસન, ૪. ગ્લાન પ્રત્યય ભેજયધી, માખણ, તેલ, મધુ આદિ—એ ચાર પ્રત્યય કહેવાય છે.) ૩. લેાહિતાભિન્નતિ—એક વસ્ત્રધારી નિગ્રન્થા આ જાતિના છે. ૪. હરિદ્રાભિન્નતિ - સ્વચ્છ વસ્ત્રધારી અચેલકના શ્રાવકો. ૫. શુક્લાભિન્નતિ — આજીવકા અને આવિકિણીએ. ૬. પરશુકલાભિજાતિ - નન્દ વત્સ, કૃશ સાંકૃત્ય, અને મખલી ગેાશાલક આ જાતિના છે. મખલી ગેાશાલક પણ આ જ જાતની છ અભિતિએ માને છે જીએ દીધનિકાય – સુત્ત ૨. પણ ભગવાન બુદ્ધને આ વીરકરણ પસદ નથી. તેમનું વર્ગીકરણ આ પ્રમાણે છે ૧. કાઈ કૃષ્ણાભિન્નતિક હોય - નીચ કુલમાં જનમ્યા હોય અને કૃષ્ણમિક અને – પાપકાર્યા કરે. ૨. કાઈ કૃષ્ણાભિન્નતિક હોય પણ શુકલધમિ`ક અને ― મન વચન કાયાથી સુરત હોય. ૩. કાઈ નિર્વાણને પામે. ૪. કાઈ શુક્લાભિતિક હોય – ઊંચાકુલમાં જનમ્યા હોય પણ કૃષ્ણદ્ધમિક હોય. 2010_03 કૃષ્ણાભિન્નતિક હેાચ પણ અકૃષ્ણ અકલ એવા Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨. જીવ વિચાર ૫. કેઈ શુકલાભિજાતિક હેચ અને શુકલધર્મિક હેય. ૬. કોઈ શુકલાભિજાતિક હેય અને અને અશુકલ-અકૃષ્ણ એવા નિવાણને પામે.– અંગુર, ૬ ૫૭. અને દીઘનિકાચ-સુત્ત ૩૩. ૪. જે પિતાની ચાર પર્યાપ્તિઓને પૂર્ણ કરે છે તેવા પર્યાપ્ત નામકમના ઉદયવાળા જીવો તે પર્યાપ્ત પૃથ્વીકાચિકાદિ પાંચ – અને જેઓ એ ચાર પર્યાપ્તિઓને પણ નથી પૂરી કરતા તેવા અપર્યાપ્ત નામકર્મોદયવાળા પૃથ્વીકાયિકાદિ પાંચ તે અપર્યાપ્ત. – આહાર, શરીર, ઇન્દ્રિય અને શ્વાસોચ્છવાસ આ ચાર પર્યાપ્તિ એકેન્દ્રિયો હોય છે. • સ્થાવરકાયના જીનું મૃત્યુ સ્વકાયિક જીથી થાય છે કે અન્ય કાયિક જીવોથી – એટલે પૃથ્વીકાયાદિનું ઘાતક શસ્ત્ર પૃથ્વીકાય પણ હેય અને અન્ય અષ્કાયાદિ. આમ પૃથ્વીકાયાદિ કાયિક શસ્ત્ર વડે કે અન્ય કાયિક શસ્ત્ર વડે પરિણામાસ્તરને – એટલે સચિત્ત હોય તે અચિત્ત થઈ જાય તે– પામે તે પરિણત કહેવાય. અને આવી રીતે અચિત્ત થયું ન હોય તે અપરિણત કહેવાય. આમ ચેતન ન હોય છતાં તે અચેતન પૃથ્વીને પણ પૃથ્વીકાય કહી શકાય. પૃથ્વીકાયાદિ આયુકમના ઉદય થવાથી જીવ પૃથ્વીકાયિકાદિ કહેવાય. તે જીવ જ્યારે વિગ્રહગતિથી ઉત્પત્તિસ્થાનમાં જતો હોય ત્યારે ગતિસમાપન કહેવાય. ઉત્પન્ન થયા પછી સ્થિર થાય તે અગતિસમાપન. જે પૃથ્વી કાયિકાદિ હમણાં જ કોઈ એક આકાશદેશમાં આવીને , રહ્યા હોય તે અનન્તરાવગાઢ; અને આવીને રહ્યા પછી એકથી વધારે સમય થઈ ગયા હોય તેવા પરંપરાવગાઢ. 2010_03 Page #240 -------------------------------------------------------------------------- ________________ જીવપરિણામો જીવના પરિણામના દશ પ્રકાર છે– ૧. ગતિ પરિણામ (- નારક, મનુષ્ય ઈ.); ૨. ઈન્દ્રિય પરિણામ (- એકેદ્રિય, કીન્દ્રિય ઈ); ૩. કષાય પરિણુમ (રાગદ્વેષ રૂપ); ૪. લેશ્યા પરિણામર (કષાયદય રજિત પરિણામ); ૫. વેગ પરિણુમ (માનસિક – વાચિક – કાયિક ક્રિયા); ૬. ઉપગ પરિણામ (બોધરૂપ વ્યાપાર); ૭. જ્ઞાન પરિણામ; ૮. દશન પરિણામ (શ્રદ્ધાન); ૯. ચારિત્ર પરિણામ; ૧૦. વેદ પરિણામ [ સ્થા ૭૧૩] ૧. દ્રવ્યનયની અપેક્ષાએ વસ્તુ અર્થાતરને પામે એ પરિણામ કહેવાય. તે વખતે તેને અત્યંત નાશ નથી થઈ જતો; તેમ જ તે સર્વથા અવિકાર્ય પણ નથી. પર્યાચનયની અપેક્ષાએ પરિણામ એટલે વસ્તુના વિદ્યમાન પર્યાયને નાશ, અને નવીન પર્યાયની ઉત્પત્તિ. અહીં બતાવેલા જીવન પરિણામે, સંસારાવસ્થાના છે એટલે કે કમસંયુક્ત છવદ્રવ્યના છે. આ દસ પરિણામ ભગવતી શ૦ ૧૪, ઉ૦ ૪, પૃ. ૩૧૨માં આવે છે. ૨. કષાય હોય તો લેશ્યા હોય જ; પણ લેશ્યા હોય તે કષાય હેય જ એ નિયમ નથી. કારણ કે ક્ષીણ કષાયને પણ શુકલેશ્યા હોય છે. ૩. વેદ હેચ તે ચારિત્ર હોય; પણ ચારિત્રપરિણતિ પછી વેદ હેવાને નિયમ નથી. કારણ, યથાખ્યાતચારિત્રોને વેદ નથી હોતા. ૨૦૬ 2010_03 Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨મક ૩. જીવપરિણામે ૨૦૭ ૧. ગતિ પરિણામ ગતિન પાંચ પ્રકારની છે – ૧. નરકગતિ, ૨. તિયચગતિ, ૩. મનુષ્યગતિ, ૪. દેવગતિ, ૫. સિદ્ધગતિ. [– સ્થા૦ ૪૪૨] ગાત આઠ પ્રકારની છે – ૧-૫. નરકગતિ આદિ ઉપર પ્રમાણે, ૬. ગુરુગતિ (ઊચું, નીચું અને તીર ગમન કરવારૂપ સ્વભાવ-ગુરુ-તે વડે ગમન જેમકે, પરમાણુ આદિનું); ૭. પ્રણેદનગતિ (પ્રેરણાથી બાણ આદિની); ૮. પ્રાગભારાગતિ (ભારથી દબાયેલી વસ્તુની જેમકે નાવની ડૂબવારૂપી ગતિ). [– સ્થા. ૬૨૮ ] " ૧. નરકાદિમાં જવું – ગમન તે ગતિ; અથવા જ્યાં જવામાં આવે તે નરકાદિ ક્ષેત્ર તે ગતિ; અથવા ગતિનામ એ નામકર્મની ઉત્તર પ્રકૃતિ કે / જેને કારણે ગમન થાય તે પણ ગતિ; અથવા ગતિનામ કર્મકૃત જીવની નારકાદિ અવસ્થા એ પણ ગતિ કહેવાય. ૨. ઉપરની ધમાં જણાવેલા ચાર અર્થે નરકાદિ ચાર ગતિને લાગુ પડે છે. પણ સિદ્ધગતિમાં વિશેષ એટલો છે કે, તેમાં નામકર્મની પ્રકૃતિ કારણ હોતી નથી; કારણ તેવી કોઈ પ્રકૃતિ છે જ નહિ. ૩. અહીં ગતિને સામાન્ય અર્થ – ગમન – સમજવો. 2010_03 Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ સ્થાનાંગસમવાયાગ: ૨ ગતિ દશ પ્રકારની છે – ૧. નરકગતિ; ૨. નારક વિગ્રહગતિ, ૩. તિર્યંચગતિ; ૪. તિર્યંચ વિગ્રહગતિ; ૫. મનુષ્યગતિ; ૬. મનુષ્ય વિગ્રહગતિ, ૭. દેવગતિ, ૮. દેવ વિગ્રફુગતિ, ૯. સિદ્ધિગતિ; ૧૦. સિદ્ધિ વિગ્રહગતિ. – સ્થા. ૭૪૫] $ દુગતિ ત્રણ છે – ૧. નરકદુગતિ; ૨. તિયચિદુગતિ, ૩. મનુષ્યદુગતિ. 6 દુગત ત્રણ છે – ઉપર પ્રમાણે. હું સુગતિ ત્રણ છે – ૧. સિદ્ધિસુગતિ, ર. દેવગતિ, ૩. મનુષ્યસુગતિ. $ સુગતરું ત્રણ છે –ઉપર પ્રમાણે, [–સ્થા૧૮૧] $ ચાર દુગતિ અને દુગત છે – ૧. નરક; ૨. તિયચ; ૩. મનુષ્ય, ૪. દેવ. ૧ નારક જીવ જ્યારે નરકમાં જતો હોય ત્યારે વાંક ખાઈને જાય તે. તિર્યંચ, મનુષ્ય અને દેવની વિગ્રહગતિ પણ તે પ્રમાણે સમજવી. વિગ્રહગતિની સમજ માટે જુઓ તત્ત્વાર્થ૦ ૨, ૨૬-૩૧. ૨. સિદ્ધોને તે વિગ્રહગતિ હોતી નથી. એટલે અહીં વિગ્રહગતિને અર્થ આકાશવિભાગનું અતિક્રમણ કરીને ગતિ એ લેવો જોઈએ. ૩. મનુષ્યગતિ એ સુગતિ પણ છે અને દુર્ગતિ પણ છે. સુગતિ એટલા ' માટે કે, ત્યાંથી જીવ સીધે મુક્તિમાં પણ જઈ શકે છે; અને દુર્ગતિ એટલા માટે કે, ત્યાં રહ્યો છવ સાતમી નરકમાં પણ જઈ શકે છે. અથવા મનુષ્યભવમાં આવી તેની ખરાબ હાલત થાય તે પણ મનુષ્યદુર્ગતિ કહેવાય. ૪. જેણે રાગ, દ્વેષ અને મેહને નાશ કર્યો છે તે સુગત છે -- અંગુત્તર૦ ૩, ૭૨. ૫. નિદિત મનુષ્યની અપેક્ષાથી. ૬. કિલ્વિષિકાદિ વિન્દિત દેવની અપેક્ષાથી. 2010_03 Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ ૩. જીવપરિણામે $ ચાર સુગતિ અને સુગત છે – ૧. સિદ્ધ; ૨. દેવ; ૩. મનુષ્ય; ૪. સુકુલ જન્મ. [-સ્થા ૨૬૭] ડુ પાંચ કારણે જીવેલ દુગતિમાં જાય છે – ૧. હિસાર, ૨. અસત્ય, ૩. ચોરી, ૪. મથુન ૫. પરિગ્રહ. પાંચ કારણે જીવ સદ્ગતિમાં જાય છે – ૧. અહિંસા, ૨. સત્ય, ૩. અચૌય, ૪. બ્રહ્મચર્ય; ૧. અપરિગ્રહુ. [સ્થા૦ ૩૯૧ ] - ૨, ઇન્દ્રિય પરિણામ ચિક્ષુરના ત્રણ પ્રકાર છે – ૧. એકચક્ષુ (જેમકે, છસ્થ મનુષ્યને); - ૨. દ્વિચક્ષુ (જેમકે, દેવને'); ૧ અકુશલ કાયકર્મ, અકુશલ વાક્કમ, અકુશલ મન:કર્મ – આ ત્રણ અકુશલથી નરકમાં જાય છે. તે જ પ્રમાણે સાવદ્ય આદિ કર્મથી પણ. –અંગુત્તર૦ ૩, ૩૪૧ થી. તે જ પ્રમાણે સ્વર્ગમાં તેથી વિપરીત કામ કરે તો જાય છે એ પણ ત્યાં જણાવ્યું છે. - ૨. હિંસા કરવી, કરાવવી અને અનુમોદવી એ ત્રણ કારણે નરકમાં જાય છે. –અંગુઠ ૩, ૧૫૩. તે જ પ્રમાણે મૃષાવાદ, અબ્રહ્મ- કામાસક્તિ, મિથ્યાષ્ટિ ઈદેને પણ નરકના કારણરૂપે બતાવ્યા છે; અને તેથી વિપરીત અહિંસા વગેરેને સ્વર્ગનાં કારણે બતાવ્યાં છે. અંગુ૦ ૩,૧૫૩–૧૬૨. ૩. ચક્ષુ શબ્દના બે અર્થ થાય છે - દ્રવ્યચક્ષુ એટલે આંખ અને ભાવચક્ષુ એટલે જ્ઞાન. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૧ ૪. કેવળજ્ઞાન ન હોય ત્યાં સુધીના બધા વસ્થ કહેવાય; પણ અહીં અતિશયવાળા જ્ઞાનથી રહિત છદ્મસ્થ સમજવા. ૫. આંખ અને અવધિજ્ઞાન. સ્થા-૧૪ 2010_03 Page #244 -------------------------------------------------------------------------- ________________ ૧૦ સ્થાનાંગ-સમવાયાંગ કર ૩. ત્રિચક્ષુ ( જેમકે, જ્ઞાન-દ્રુશનવાળા શ્રમણ વા [-સ્થા॰ ૨૧૨ } બ્રાહ્મણને ). ઇન્દ્રિયના વિષય પાંચ છે. ' ૧. શ્રોત્રેન્દ્રિયના વિષય – શબ્દ; ૨. ચક્ષુરિન્દ્રિયનેા વિષય – રૂપ; ૩. ઘ્રાણેન્દ્રિયના વિષય – ગંધ; ૪. જિવૅન્દ્રિયને વિષય – રસ; ૫. સ્પર્શીનેન્દ્રિયના વિષય – સ્પર્શ. ઇન્દ્રિયના વિષય છ છે ૧-૫. ઉપર પ્રમાણે; ૬. નાઇન્દ્રિયનેા વિષય – જીવ. w [ - સ્થા॰ ૪૪૩ [-સ્થા॰ ૪૮૬] ઇન્દ્રિયના અતીત વિષય દેશ છે, વર્તમાન વિષય દશ છે અને અનાગત વિષય દેશ છે. પ્રત્યેક ઇન્દ્રિય ૧. દેશથી અને ૨. સવથી – એમ બે પ્રકારે વિષય ગ્રહણ કરે છે. એટલે દશ લેટ્ઠ અતીતના, દશ ભેદ વર્તમાનના અને દેશ ભેદ અનાગતના થાય. [-સ્થા॰ ૭૦૬} ૧. આંખ, કેવળજ્ઞાન અને દર્શન એ ત્રણની અપેક્ષાએ અહી' કેવળીં પણ ત્રિચક્ષુ કહી શકાય. પણ તેઓ ચાક્ષુષાયાગશૂન્ય હાવાથી તેમની આંખ નહિવત્ ગણવી જોઈએ. એટલે ત્રિચક્ષુ શબ્દથી કેવળી નહીં સમજવા. પણ આંખ, પરમશ્રુતજ્ઞાન અને દર્શીન – અવધિર્દેશનવાળા કોઈ પણ છદ્મસ્થ સમજવા જોઈએ. ર. ઇન્દ્રિયા અને તેમના વિષય વિષે નુ ભગવતી પૃ૦ ૩૫૯, 2010_03 Page #245 -------------------------------------------------------------------------- ________________ ૩. જીવપરિણામ ૨૧૧ $ પ્રતિસંસીની પાંચ છે ૧–૫. શન્દ્રિય પ્રતિસલીન યાવત્ સ્પશેન્દ્રિય પ્રતિસંલીન. હુ અપ્રતિસલીન પણ તે જ છે. હું સવર પણ તે જ છે. હું અસંવર પણ તે જ છે. [– સ્થા૦ ૪ર૭] ૩. કષાયપરિણામ કષાયરના ચાર ભેદ છે– ૧. ક્રોધ કષાય (કોમેહનીય કમના ઉદયથી થતું જીવને પરિણામવિશેષ); ૨. માનકષાય; ૩. માયાકષાય; ૪. લાભકષાય. [ ૮૦ ૧ ૨૪] નારકથી વૈમાનિક સુધીના ૨૪ દંડકમાં આ ચારેય કષાય હાય છે. 9 કોષાય આદિ ચારે કષાયના ચાર ચાર ભેદ છે – ૧-૪ અનન્તાનુબંધી ક્રોધાદિ (અનંત ભવને વધારનાર તેર); પ-૮. અપ્રત્યાખ્યાન કોધાદિ (જેના હોવાથી કોઈ પણ જાતનું પ્રત્યાખ્યાન ન ઘટી શકે છે. તેથી દેશવિરતિ ન થાય); ૧. સંત – વિજયી. ૨. જીવને જે કલુષિત બનાવી દે તે કષાય. કર્મરૂપી ક્ષેત્રને સુખ દુઃખરૂ૫ ફળ આપે એવું ખેડીને તયાર કરે તે કષાય. ૩. આની વિશેષ સમજૂત માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૨. 2010_03 Page #246 -------------------------------------------------------------------------- ________________ ર૧ર સ્થાનાંગ સમવાયાંગઃ ૨ ૯–૧૨. પ્રત્યાખ્યાનાવરણ ક્રોધાદિ (જેના હેવાથી સર્વવિરતિ રૂપ પ્રત્યાખ્યાન જીવ.ન ધારી શકે તે); ૧૩–૧૬. સંજવલન કોધાદિ (સર્વવિરતિ હોવા છતાં ઇંદ્રિય-વિષય પેગ થતાં સહજ ચંચલ થઈ જવામાં કારણભૂત થાય છે. યથાખ્યાત ચારિત્ર ન થવા દે.), [દં૦ ૧-૨૪] આ ૧૬ કષાય નરકથી વૈમાનિક સુધીના ૨૪ દંડકમાં હોય છે. | કોધ કષાય આદિ ચારે કષાયના ચાર ચાર ભેદ છે – ૧-૪. જાણીને કરાયેલાં ક્રોધાદિ (ક્રોધાદિનું ફળ જાણતો હોવા છતાં કરેલા); ૫–૮. અજાણતાં કરાયેલા કોધાદિ, ૯-૧૨. ઉપશાંત કોધાદિ (ઉદયમાં ન હોય તેવા); ૧૩-૧૬. અનુપશાન્ત કોધાદિ (ઉદયમાં હોય તેવા). * [૬૦ ૧-૨૪] આ સોળેય કષાય નારકથી વૈમાનિક સુધીના ર૪ દંડકમાં હોય છે.' હું કોધાદિ ચારેય કષાયના ચાર વિષય છે – ૧. પોતે; ૨. અન્ય; ૩. પિતે અને અન્ય બને ૪. કઈ નહિ–અપ્રતિષ્ઠિત (કાંઈ કારણ ન મળ્યું હોય છતાં ક્રોધ આદિ વેદનીય કમના ઉદયથી થાય તે). [દૃ૦ ૧-૨૪] નારકાદિ ૨૪ દંડકમાં બધા જીના કષાય પણ એ ચાર વિષયમાં હોય છે. $ ચાર કારણે કોધાદિની ઉત્પત્તિ થાય – ૧. ક્ષેત્રને કારણે – એટલે ઉત્પત્તિસ્થાન નરકાદિને કારણે ૧. એકેન્દ્રિયાદિ અસંજ્ઞી છવામાં પ્રથમ ચાર ભેદ પૂર્વ સંજ્ઞી ભવની અપેક્ષાએ સમજવા. 2010_03 Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ ૩. જીવપરિણામ ૨. વસ્તુને કારણે અથવા વાસ્તુને કારણે અર્થાત્ ગૃહને કારણે; ૩. શરીરને કારણે ૪. ઉપધિને કારણે – ઉપકરણને કારણે [, ૧-૨૪] નારકાદિ બધા જીવોમાં આ ચાર કારણે કષાય ઉત્પન્ન થાય છે.' [-સ્થા ૨૪૯] પ્રતિસંલીન (નિરોધવાળા) પુરુષે ચાર છે – (૧). ૧. કપ્રતિસલીન; ૨. માનપ્રતિસંલીન; ૩. માયાપ્રતિસલીન૪. લેભપ્રતિસંલીન. (૨) ૧. મન:પ્રતિસંલીન; ૨. વચનપ્રતિસંલીન; ૩. કાયપ્રતિસલીન, ૪. ઈન્દ્રિયપ્રતિસલીન. અપ્રતિસંલીન (નિરોધ વિનાના) પુરુષે ચાર છે – - (૧) ૧. કોપ-અપ્રતિસૂલીન ૨. માન-અપ્રતિસંલીન; ૩. માયા–અપ્રતિસલીન, ૪. લાભ-અપ્રતિસંલીન. (૨) ૧. મન-અપ્રતિસલીન, ૨, વચન-અપ્રતિસંલીન; ૩. કાય-અપ્રતિસંલીન, ૪. ઇન્દ્રિય-અપ્રતિસંલીન; [-સ્થા. ર૭૮ ] ૪. લેયા પરિણામ લેહ્યા છ છે – ૧. કૃષ્ણલેશ્યા, ૨. નીલલેશ્યા, ૩. કાપતલેશ્યા; ૪. તેજેશ્યા, ૫. પાલેશ્યા, ૬. શુક્લલેશ્યા. , [-સમ૦ ૬; – સ્થા. ૫૦૪] ૧. એકેન્દ્રિાદિને પૂર્વ સંજ્ઞી ભવની અપેક્ષાએ સમજવા. ૨. લેગ્યા એટલે કર્મોના સાનિધ્યથી આભામાં થતો વૃત્તિઓને ફેરફાર અથવા વિશિષ્ટ વૃત્તિ અને બીજું, તે ફેરફાર કે વૃત્તિ ઉત્પન્ન કરનાર 2010_03 Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ સ્થાનાંગ-સમવાયાંગ: ૨ ગૌત્ર – હેભગવન! લેશ્યા કેટલી છે? ભ૦–હે! ગૌતમ! લેહ્યા છ છે – કૃષ્ણ યાવતુ શુક્લ. અહિં “પ્રજ્ઞાપનાનું લક્ષ્યાપદ (૧૭) ઉતારવું. [– સમ૦ ૧૫૩ ] (૧) ત્રણ લેશ્યા દુગન્ધવાળી છે – ૧. કૃષ્ણ વેશ્યા૨. નીલ લેફ્સા ૩.કાત લેશ્યા. આ ત્રણે દુગતિમાં લઈ જનારી, સંક્લિષ્ટ, અમને, અવિશુદ્ધ, અપ્રશસ્ત અને શીતક્ષ પણ કહેવાય છે. (૨) ત્રણ લેસ્થા સુગન્ધવાળી છે – ૧. તેજલેશ્યા, ૨. પૌલેશ્યા; ૩. શુક્લ લેશ્યા. આ ત્રણે લેફ્સા સુગતિમાં લઈ જનારી, અસક્લિષ્ટ, મનેશ, વિશુદ્ધ, પ્રશસ્ત અને સ્નિગ્ધઉષ્ણ પણ કહેવાય છે. [–સ્થા૦ ૨૨૧] [દં૦ ૧] નારકને ત્રણ લેશ્યા છેઃ ૧. કૃષ્ણ, ર. નલ, ૩. કાપત. દ્રવ્ય – પદાર્થ. પહેલી ભાવલેશ્યા છે, અને બીજી દ્રવ્યલેશ્યા. દ્રવ્યલેશ્યાની બાબતમાં ભિન્ન ભિન્ન મત છે. કેટલાકને મતે લેશ્યાદ્રિવ્ય કર્મ પરમાણુનું બનેલું હોય છે; જો કે આઠ કમઅણુઓથી તે ભિન્ન હોય છે. બીજાને મતે લેશ્યાદ્રિવ્ય બધ્યમાન કર્મપ્રવાહરૂપ જ છે. ત્રીજા તેને સ્વતંત્ર દ્રવ્ય માને છે. વિશેષ માટે જુઓ ઉતરાધ્યયન લેશ્યાશ્ચચન ૩૪મું; તથા હિંદી કર્મગ્રંથ ૪થો પૃ૦ ૩૩; તથા ભગવતી પૂ૦ ૩૯૩. ૧. પ્રજ્ઞાપનાને અનુવાદ આ માળામાં થવાને હેઈ, તે પદ અહીં ઉતાર્યું નથી. 2010_03 Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ ૩. જીવપરિણામે [ દં૨-૧૧] ભવનપતિને પણ ત્રણ લેહ્યા છે, પણ તે સંક્લિષ્ટ સમજવી. [દં૦ ૧૨, ૧૩] પૃથ્વી અને અષ્કાયની ઉપર પ્રમાણે. [દં, ૧૪, ૧૫] તેજ અને વાયુકાયની નારક જેમ. [દં, ૧૬] વનસ્પતિકાયની ભવનપતિ જેમ. [ દં, ૧૭-૧૯] દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિયને નારકની જેમ. [૨૦, ૨૧] પંચેન્દ્રિયતિયચ અને મનુષ્યને– ત્રણ સંકિલષ્ટ – કૃષ્ણ, નીલ અને કાપત; અને ત્રણ અસંકિલષ્ટ - તેજ, પદ્ધ અને શુક્લ. [Ė ૨૨] ચંન્તરને ભવનપતિની જેમ. દંડ ૨૪] વૈમાનિકને ત્રણ લેશ્યાઃ તેજે, પદ્મ, શુક્લ. [-સ્થા. ૧૩૨] સીધમ અને ઈશાન વિમાનમાં તેલેક્યા છે. [-સ્થા૦ ૧૧૫] પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યદેવને છ લેક્યા છે : કૃષ્ણ યાવત્ શુક્લ. [–સ્થા. ૫૦૪] અસુરકુમારને ચાર લેહ્યા છે. ૧. કૃષ્ણ, ૨. નીલ૦, ૩. કાપત, ૪. તેજે. $ બાકીના ભવનપતિને પણ તે જ છે. છે પૃથ્વીકાય, અષ્કાય, વનસ્પતિકાય અને વાણવ્યંતરને પણ તે જ ચાર લેહ્યા છે. [– સ્થા. ૩૧૯] ૧. સંકિલષ્ટ વિશેષણ એટલા માટે કે ચોથી તે જેલેશ્યા - અસંકિલષ્ટ પણ અસુરકુમાર આદિને હેય છે. 2010_03 Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ સ્થાનાં સમવાયાંગ ૨ ૫. ગપરિણામ છું ગ ત્રણ છે – ૧. મનેયોગ, . વચનગ, ૩. કાયયોગ. [૬૦ ૧-૧૧] નારક તથા ભવનપતિને આ ત્રણે યોગ છે. . [É૦ ૨૦-૨૪] તિર્યંચ પચેન્દ્રિયથી વૈમાનિક સુધીના જીમાં પણ એ ત્રણે યોગ હોય છે. ૬ પ્રાગ અને કરણ વિષે પણ ઉપર પ્રમાણે જ વ્યવસ્થા છે. [-સ્થા૦ ૧૨૪] ૬. ઉપગ-જ્ઞાન-પરિણામ દેશથી અને સવથી આત્મા જાણે છે, પ્રભાસે છે, વિક્રિયા કરે છે, મિથુન કરે છે, બોલે છે, આહાર કરે છે, પરિણુમાવે છે, વેદે છે અને નિરા કરે છે. [– સ્થાવ ૮૦ ] શબ્દ, રૂપ, ગધ, રસ અને સ્પર્શનું જ્ઞાન આત્મા સવથી કે દેશથી કરે છે. [ સ્થા૦ ૮૦] અલેક, તિયશ્લોક, ઊવિલેક અને સંપૂર્ણ લોકને આત્મા સમુઘાત કરીને અને કર્યા વિના એમ બે પ્રકારે અવધિથી જાણે દેખે છે. અધકાદિ ચારેયને વૈક્રિયશરીર કરીને અને કર્યા વગર આત્મા જાણે દેખે છે. [ સ્થા૮૦] ૧. પ્રકરણને અંતે જાઓ ટિપ્પણે નં. ૩. ૨. જ્ઞાન વિષે વ્યવસ્થિત વિચાર નન્દીસૂત્રમાં છે; અને તેને જ વિસ્તાર કરીને વિશેષાવશ્યક ભાષ્યમાં જિનભ જ્ઞાનપંચકાધિકાર લખે છે. તત્વાર્થ ના પ્રથમ અધ્યાયમાં ઉમાસ્વાતિએ સંક્ષેપમાં આ અંગે નિરૂપણ કર્યું છે. 2010_03 Page #251 -------------------------------------------------------------------------- ________________ ૩. જીવપરિણામે જ્ઞાન પાંચ છે – આભિનિબાધિક, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યાવજ્ઞાન અને કેવળજ્ઞાન. [– સ્થા૪૬૩ ] (૧) પ્રત્યક્ષ અને પરોક્ષ જ્ઞાન બે પ્રકારનું છે– ૧. પ્રત્યક્ષ અને ૨. પરોક્ષ. (૧) પ્રત્યક્ષજ્ઞાન બે પ્રકારનું છે – ૧. કેવલજ્ઞાન અને ૨. કેવલજ્ઞાન. ૧. કેવલજ્ઞાન બે પ્રકારનું છે – ભવસ્થ કેવલજ્ઞાન અને સિદ્ધ કેવલજ્ઞાન. $ ભવસ્થકેવલજ્ઞાન બે પ્રકારનું છે – સોગિભવસ્થ કેવલજ્ઞાન, અને અગિભવકેવલજ્ઞાન. સોગિભાવસ્થ કેવલજ્ઞાન બે પ્રકારનું છે પ્રથમ સમય-સગિભાવસ્થ કેવલજ્ઞાન, અને અપ્રથમ સમય-સગિભવસ્થ કેવલજ્ઞાન. અથવા સોગિભવસ્થ કેવલજ્ઞાન બે પ્રકારનું છે – ચરમ-- સમયસયેગિભવસ્થ કેવલજ્ઞાન, અને અચરમસમય-સગિભવસ્થ કેવલજ્ઞાન. ૧. વસ્તુના વિશેષ બોધને જ્ઞાન કહે છે, અને સામાન્ય બેધને દર્શન કહે છે. ઈન્દ્રિયે અને મનથી થતું જ્ઞાન તે આભિનિબેધિક; શાસ્ત્રજ્ઞાન તે શ્રુતજ્ઞાન; ઇન્દ્રિય અને મનની મદદ વિના જે રૂપી પદાર્થનું જ્ઞાન તે અવધિજ્ઞાન; મને દ્રવ્યનું તથા તે દ્વારા ચિંતિત પદાર્થનું ઇન્દ્રિય-મનની સહાય વિના થતું જ્ઞાન તે મનઃ૫ર્ચાય; અને સકલવસ્તુને આત્મજન્ય સાક્ષાત્કાર તે કેવલજ્ઞાન. આ પાંચ જ્ઞાનની સામાન્ય વ્યાખ્યા છે. આ પાંચજ્ઞાનનો વિચાર ભગવતી (૮, ૨. પૃ૦ ૩૨૦)માં છે. ૨. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણું નં. ૪. 2010_03 Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ - સ્થાનાંગલ્સમવાયાંગ ૨ અગિભાવસ્થ કેવલજ્ઞાનના પણ પ્રકારે સોગિભાવસ્થ કેવલજ્ઞાનના જેવા જ છે. હું સિદ્ધકેવલજ્ઞાન બે પ્રકારનું છે– અનઃરસિદ્ધ કેવલજ્ઞાન, અને પરંપરસિદ્ધ કેવલજ્ઞાન. અનન્તરસિદ્ધ કેવલજ્ઞાન બે પ્રકારનું છે એકાનન્તરસિદ્ધ કેવલજ્ઞાન, અને અનેકાનન્તરસિદ્ધ કેવલજ્ઞાન. પરંપરસિદ્ધ કેવલજ્ઞાન બે પ્રકારનું છે– એકપરંપરસિદ્ધ કેવલજ્ઞાન અને અનેક પરંપરસિદ્ધ કેવલજ્ઞાન. ૨. કેવલજ્ઞાન બે પ્રકારનું છે– અવધિ, અને મન:પર્યાય. $ અવધિજ્ઞાન બે પ્રકારનું છે– ભવપ્રત્યય, અને ક્ષાપશકિ.૧ ભવપ્રત્યયઅવધિ બેને હોય છે દેવ અને નારકને. ક્ષાયોપથમિક અવધિજ્ઞાન બેને હોય છે – મનુષ્ય અને પંચેન્દ્રિયતિયચને. $ મનઃપયયજ્ઞાન બે પ્રકારનું છે– બાજુમતિ અને વિપુલમતિ. ૧. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૫. ૨. ઋજુમતિ મન:પર્યાય સામાન્ય વિષચક છે; ત્યારે વિપુલમતિ મન:પર્યથ વિશેષ વિષયક છે. પણ એટલું ધ્યાનમાં રાખવાનું કે મન દ્વારા ચિંતિત વસ્તુમાંના જ સામાન્ય અને વિશેષ વિષય બને છે. 2010_03 Page #253 -------------------------------------------------------------------------- ________________ ૩. જીવપરિણામ ૨૧૯ (૨) પરેક્ષજ્ઞાન બે પ્રકારનું છે– ૧. આભિનિબાધિક, અને ૨. શ્રુતજ્ઞાન. ૧. આભિનિધિક બે પ્રકારનું છે– શ્રુતનિશ્રિત, અને અશ્રુતનિશ્રિત.૧ $ શ્રુતનિશ્રિત બે પ્રકારનું છે – અર્થાવગ્રહ, અને વ્યંજનાવગ્રહ. $ અમૃતનિશ્રિતના પણ તે જ બે ભેદ છે. ૨. શ્રુતજ્ઞાનય બે પ્રકારનું છે– અંગપ્રવિષ્ટ, અને અંગબાહ્ય. અંગબાહ્ય બે પ્રકારનું છે – આવશ્યક, અને આવશ્યક વ્યતિરિકત. આવશ્યક વ્યતિરિક્ત બે પ્રકારનું છેકાલિક, અને ઉત્કાલિક [– સ્થા. ૭૧] ૧. પૂર્વમાં અભ્યસ્ત શ્રતના સંસ્કારના આધારે જે અવગ્રહાદ મતિ, થાય તે મતનિશ્રિત આભિનિધિક કહેવાય, અને પૂર્વના શ્રુતસંસ્કાર વિના જ જે મતિ થાય તે અશ્રુતનિશ્રિત-ત્પત્તિ આદિ બુદ્ધિરૂપ. ૨. અર્થ અને ઇન્દ્રિયને સંબંધ થવાથી જે અવ્યક્ત જ્ઞાન થાય છે, તે વ્યંજનાવગ્રહ. એની પછી સામાન્ય જ્ઞાન થાય છે તે અર્થાવગ્રહ. મન અને ચક્ષુ અર્થની સાથે સંયુક્ત થતાં નથી, તેથી તેમને વ્યંજનાવગ્રહ થત નથી. તે સિવાયની સ્પર્શનાદિ ઈદ્રિયોથી પ્રથમ વ્યંજનાવગ્રહ અને પછી અર્થાવગ્રહ થાય છે; કારણ કે એમાં ઇન્દ્રિય અને અર્થને સંયોગને અવકાશ છે. ૩. શ્રુતજ્ઞાનના આ બધા ભેદે માટે જુઓ ટિપ્પણ નં. ૬. 2010_03 Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ સ્થાનાંગ-સમવાયાંગ ૨ :: (૨) મતિજ્ઞાન (૧) મતિજ્ઞાન એક છે. ઙ મતિના ચાર ભેદ છે. અવગ્રહ, ઠંડા, અવાય અને ધારણા. [-સ્થા॰ ૩૧ અથવા ૧. કુંભેાદક સમાન (હાય પણ અલ્પ અને ટર્ક પણ અલ્પકાલ ); ૨. વીરડાના પાણી સમાન (અલ્પ હોવા છતાં થોડુ નવું નવું વધતું હોવાથી વધુ ટકે છે ); ૩. તળાવના પાણી સમાન ( વિપુલ હોય છે અને ઘણાને ઉપકારી થાય છે તથા ટકી પણ વધુ રહે છે. ); ૪. સાગરના પાણી સમાન (સામાન્ય રીતે સકલ પદાર્થને વિષય કરે છે તેથી વિપુલ તથા અક્ષય હાય છે). હુ બુદ્ધિ (અશ્રુતનિશ્રિતમતિ )ના ચાર ભેદ છે ——— ૧. ઔપત્તિકી ( પહેલાં જેના વિષે સાંભળ્યું કે વિચાયું ન હેાય તે વિષયની તત્કાળે સૂઝ જે પડે તે); ૨. વૈયિકી (ગુરુશુશ્રુષા કરવાથી કાળક્રમે ધમ, અથ અને કામ વિષયક જ્ઞાન થાય તે); ૩. કાલ્મિકી ( કાઈ પણ કા અભ્યાસ તથા તદ્વિષયક વિચારથી તે કમની ખામતમાં આવતી નિપુણતા ); ૧. સામાન્યાલાચન તે અવગ્રહ; સામાન્યાવખાધ થયા પછી તેના વિશેષાની પરીક્ષા કરવી તે ઈહા; વિશેષનો નિશ્ચય તે અવાય; અને તે નિશ્ચયને દૃઢ કરી ટકાવી રાખવે તે ધારણા. 2010_03 Page #255 -------------------------------------------------------------------------- ________________ ૩. જીવપરિણામે રર૧ ૪. પારિણમિકી (દીર્ઘકાલીન નિરીક્ષણ તથા પરીક્ષણજન્ય બુદ્ધિ). [– સ્થા૦ ૩૬૪] આભિનિબોધિજ્ઞાન અઠાવીશ પ્રકારનું છે – ૧-૬. શ્રોત્રેન્દ્રિયઅર્થાવગ્રહ, ચક્ષુરિન્દ્રિય અર્થાવગ્રહ, પ્રાણેન્દ્રિય અર્થાવગ્રહ, જિન્દ્રિય અર્થાવગ્રહ, સ્પશનેન્દ્રિયઅર્થાવગ્રહ, નેઈન્દ્રિય અર્થાવગ્રહ; ૭–૧૦. શ્રોત્રેન્દ્રિયવ્યંજનાવગ્રહ, ધ્રાણેન્દ્રિયવ્યંજનાવગ્રહ, જિહુવેન્દ્રિયવ્યંજનાવગ્રહ, સ્પશનેન્દ્રિયવ્યંજનાવગ્રહ, ૧૧-૧૬. શ્રોત્રેન્દ્રિય ઈહા, ચક્ષુરિન્દ્રિય ઈહા, ધ્રાણેન્દ્રિય“હા, જિન્દ્રિય ઈહા, સ્પશનેન્દ્રિય ઈહા, નેઈન્દ્રિય ઈહા; ૧૭-રર. શ્રોત્રંદ્રિયઅવાય, ચક્ષુરિન્દ્રિયઅવાય, ઘાણેન્દ્રિયઅવાય, જિલ્ડ્રવેન્દ્રિય અવાય, સ્પશનેન્દ્રિયઅવાય, ઈન્દ્રિયઅવાય; ર૩–૨૮. શ્રોત્રેન્દ્રિયધારણા, ચક્ષુરિન્દ્રિયધારણા, ધ્રાણેન્દ્રિયધારણું, જિહુવેન્દ્રિય ધારણુ, સ્પશનેન્દ્રિયધારણા, ઈન્દ્રિયધારણ. [– સમ૦ ૬, ૨૮; –સ્થા પર૫] ચાર ઈન્દ્રિય-વિષયનું જ્ઞાન ઈન્દ્રિય સાથેના તેના સંસગલ પછી જ થાય છે. તે આ પ્રમાણે – શ્રોત્રેન્દ્રિયને વિષય, ધ્રાણેન્દ્રિયનો વિષય, જિન્દ્રિયને વિષય, અને સ્પશનેન્દ્રિયને વિષય. [–સ્થા, ૩૩૬ ] - ૧. અને તેથી જ પ્રથમ વ્યંજનાવગ્રહ ચાર જ ગણાવ્યા છે. મન અને ચક્ષુને વ્યંજનાવગ્રહ નથી; કારણ તેમાં વિષયના સંસર્ગ વિના આત્મા ઇન્દ્રિય વડે વિષયને જાણે છે. " 2010_03 Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૨ સ્થાનાગ સમવાયગઃ ૨ (૨) અવગ્રહમતિના છ પ્રકાર છે – શીવ્ર અવગ્રહ થાય તે, બહેને અવગ્રહ થાય તે, બહુવિધને અવગ્રહ થાય તે, ધવને અવગ્રહ થાય તે, અનિશ્રિતને અવગ્રહ થાય તે, અસંદિગ્ધને અવગ્રડ થાય તે. ઈહામતિ છ પ્રકારની છે – શીવ્ર ઈહા થાય તે યાવત્ અસંદિગ્ધની ઈહા થાય તે. અવાયમતિ છ પ્રકારની છે – શીવ્ર અવાય થાય તે યાવત્ અસંદિગ્ધને અવાય થાય તે. ધારણામતિના છ ભેદ છે – બહુને ધારણ કરી રાખે તે, બહુવિધને ધારણ કરી રાખે તે, જૂનાને ધારણ કરી રાખે તે, ગહનને ધારણ કરી રાખે તે, અનિશ્રિતને ધારણ કરી રાખે તે, અસંદિગ્ધને ધારણ કરી રાખે તે. – સ્થા. ૫૧૦] સંજ્ઞા એક છે. - સ્થા૩૦ તકર એક છે. - સ્થા. ર૯] ૧. વ્યંજનાવગ્રહ પછી થનાર મતિવિશેષ તે સંજ્ઞા. તત્વાર્થમાં મતિનું જ બીજું નામ સંજ્ઞા આપ્યું છે. ૨. ઈહા અને અવાચની વચ્ચે થનાર જ્ઞાન તે તકે અર્થાત વિમર્શ. અવાય કઈ પણ વસ્તુ વિષયક નિશ્ચય છે. જેમકે “આ માણસ જ છે – 2010_03 Page #257 -------------------------------------------------------------------------- ________________ ૩. છવપરિણામો જ્ઞાત (દૃષ્ટાન્ત) ચાર પ્રકારનાં છે – ૧. આહરણ (અપ્રતીત અથ જે વડે પ્રતીત કરવામાં આવે તે. આમાં દાર્જીન્તિક–અર્થ સાથે સંપૂર્ણ સાધમ્ય હોય છે ); ૨. આહરણતદેશ (એકદેશી આહરણદાર્જીન્તિકના અમુક ધર્મોનું જ સાધમ્ય સમજવાનું હોય છે); ૩. આહરણતદ્દોષ (સાધ્ય, સાધન કે ઉભય જે દૃષ્ટાંતમાં ન હોય એવા સાધ્યવિકલાદિ દેથી યુક્ત દષ્ટાંત); ૪ ઉપન્યાસપનય (વાદીએ પોતાના ઈચ્છિત અર્થને સિદ્ધ કરવા જે અનુમાન મૂકયું હોય તેનું ખંડન કરવા તેથી વિપરીત પ્રતિપાદન કરવું તે) (૧) આહરણના ચાર પ્રકાર છે– ૧. અપાય (કોઈ વસ્તુની અનર્થતા અથવા હેયતા જે દૃષ્ટાન્તથી દેખાડવામાં આવે તે); એ નિશ્ચયે પહોંચવા માટે “આ માણસ હેવો જોઈએ” એવું ઈહારૂપ જ્ઞાન પ્રથમ થાય છે. અને પછી “આ વસ્તુમાં તે માણસમાં જ મળી શકે તેવી ક્રિયા (હાથ-પગ હલાવવાં, માથું ખંજવાળવું આદિ) દેખાય છે... આ વિમર્શ થાય છે, તે તક છે. અને આ તકે પછી જ “આ માણસ, જ છે” એવો નિશ્ચય થાય છે, તે અવાય. ૧. જુઓ ટિપ્પણ નં. ૭. ૨. જુઓ ન્યાયાવતાર, કા૦ ૨૪, ૨૫. ૩. આને સાક્ષાત્ દૃષ્ટાન્ત તે ન કહી શકાય; પણ દષ્ટાન્તને અર્થ ઉપપત્તિ છે, તેને આધારે આ ભેદ ગણાય. જેમકે, કેઈ કહે કે, આત્મા. અકર્તા છે, અમૂર્ત હેવાથી આકાશની જેમ. ત્યારે તેને જવાબ આપે. કે, તો તે આકાશની જેમ આત્મા અભક્તા પણ થઈ જશે ઇ. 2010_03 Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ સ્થાનાંગ સમવાયાંગ ૨ ૨. ઉપાય (વસ્તુની પ્રાપ્તિ માટેના ઉપાયનું અસ્તિત્વ કે ઉપાદેયતા જેના વડે સિદ્ધ કરવામાં આવે તે); છે. ૩. સ્થાપનાકમ (જે દૃષ્ટાન્ત વડે પરમતને દૂષિત કરીને, કે વમતમાં આપેલું દૂષણ દૂર કરીને સ્વમતને સ્થિર કરવામાં આવે તે); ૪. પ્રત્યુત્પન્નવિનાશી (તત્કાલ આવી પડેલા દેષના વિનાશ માટે જે આપવામાં આવે તે). (૨) આહરણતદેશના ચાર પ્રકાર છે– ૧. અનુશાસ્તિ (બીજાના સદ્ગુણની પ્રશંસા કરવી જોઈએ એ ઉપદેશ-બોધ, શિખામણ જેથી મળે તે); ૨. ઉપાલભ્ય (દુગુણ માટે ઠપકો મળવે જોઈએ એ બોધ જેથી મળે તે); ૩. પૃચ્છા (નિર્ણય માટે સદૈવ જ્ઞાનીનું શરણ લઈ તેમને પૂછવું જોઈએ એ બોધ જેથી મળે તે); ૪. નિશ્રાવચન (બોધ બીજાને આપ હોય છતાં કઈ શ્રદ્ધાળુ ને સરળને સામે રાખી તેને ઉદ્દેશી કહેવું, જેથી તે સાંભળી બીજા પણ પિતાને ભાગે ચડાવે – આ વસ્તુ જે ઉદાહરણથી સમજાય તે). (૩) આહરણતદ્દોષના ચાર પ્રકાર છે – ૧. અધમયુક્ત (જેથી સાંભળનારની અધમબુદ્ધિ વધે); ''૨. પ્રતિલોમ (જેથી પ્રતિકૂલ આચરણની શિક્ષા મળે); ૩. આત્માનીત (જેથી સ્વમતને જ ઘાત થાય); ૪. દુરુપનીત (એવું અપ્રસ્તુત ઉદાહરણ જેથી સ્વપક્ષની સિદ્ધિ થવાને બદલે તેમાં દૂષણ જ આવે). ૧. આ ઉદાહરણોને પ્રયોગ ન કરવો જોઈએ. 2010_03 Page #259 -------------------------------------------------------------------------- ________________ ૩. જીવપરિણામે (૪) ઉપન્યાસાપનયના ચાર ભેદ છે--- ૧. તદ્વંસ્તુક (બીજાએ રજૂ કરેલ સાધનને પેાતાને હેતુ બનાવી ઉત્તર આપવા તેર ); ૨૫ ૨. તન્યવસ્તુક (બીજાએ રજૂ કરેલ સાધનથી જે સિદ્ધ થતું હોય, તેથી વિપરીત સિદ્ધ કરવું તે);૩ ૩. પ્રતિનિભ (જેવાને તેવે જવાબ આપવેા તે); ૪. હેતુ (કાઈ પૂછે તેના જવાબ હેતુ દર્શાવીને આપવા તે)પ. [-સ્થા. ૩૩૮ ] ૧. આ બધા . કંઈ માત્ર ઉદાહરણના ભેદો નથી, પણ બીજાની વાતને કૈકી રીતે તાડી નાખવી — એની રીત શીખવે છે. - "C R. ‘અમૃત હાવાથી ત્રુ નિત્ય છે, આકાશની જેમ.” એના ઉત્તરમાં કહેલું કે, “ અમૃત હોવાથી જીવ અનિત્ય છે, ક*ની જેમ.” ૩. કોઈ કહે કે સમુદ્રના કિનારાનાં વૃક્ષનાં જે પાન સ્થળમાં પડે છે તેનાં સ્થલચર પ્રાણી થાય છે, અને જળમાં પડે તેમાંથી જળચર પ્રાણી થાય છે; તેના જવાબમાં કહેવું કે, તે! પછી જે પાંદડાં માણસ કે જાનવર ખાઈ જાય છે તેમનું શું થાય છે ? કશું નહીં, માટે પેલી વાત પ ખાટી છે. રૂપિયા ઈનામ તેને કહેવું કે, ૪. કાઈ કહે કે મને નવી વાત સંભળાવનારને લાખ આપુ. પછી દરેક વાતને તે સાંભળેલી કહેતા હાય, તા તારા ખાય પાસે મારા ખપ લાખ રૂપિયા માગે છે. જો આ વાત પણ પેાતે સાંભળેલી છે એમ પેલા કહે, તે તેણે ખાપનું દેવું ભરપાઈ કરવુ જોઇએ; અને નથી સાંભળી એમ કહે, તા તેણે ઈનામ આપી દેવુ જોઈએ. ૫. કોઈ પૂછે, ‘બ્રહ્મચર્ય' કેમ પાળે છે? ’ તેા જવાબમાં જણાવે કે, ન પાળીએ તે નરકમાં વધુ મેાટી વેદ્યના ભેાગવવી પડે. સ્થા-૧૫ _2010_03 Page #260 -------------------------------------------------------------------------- ________________ २२६ સ્થાનાગન્સમવાયાંગઃ ૨ હેતુ ચાર છે – (૧) ૧. યાપક (અનેક વિશેષણે ઈ વાળે એ હેતુ કે જેને સમજતાં તથા જવાબ આપતાં વાર લાગે); ૨. સ્થાપક (પ્રસિદ્ધ વ્યાપ્તિવાળે, જેથી તરત સાધ્યસિદ્ધિ થાય); ૩. ચંસક (બીજાને ભ્રાંતિમાં નાખી દે તેર); ૪. લૂષક (બંસક હેતુને જવાબ). (૨) ૧ પ્રત્યક્ષ કે, ૨. અનુમાન, ૩. ઉપમાન, ૪. આગમ. (૩) ૧. અતિ અને અસ્તિસાધક (ધૂમાડાનું અસ્તિત્વ જેમ અગ્નિના અસ્તિત્વને સિદ્ધ કરે છે); ૨. અસ્તિ અને નિષેધસાધક (અગ્નિનું અસ્તિત્વ શીતળતાને નિષેધ દર્શાવે છે); ૧. સાધ્ય વિના જે કદી ન હોય તે હેતુ. આહરણ ભેદોમાં જે હેતુ શબ્દ છે, તે તો પ્રત્યુત્તર કે ઉપપત્તિરૂપ સમજ; પણ આને સાધ્યસાધક સમજ. વિસ્તૃત વિવેચન માટે જુઓ દશવૈકાલિક ચૂર્ણિ પૃ. ૫૫ થી.. ૨. જેમકે, “ઘટ પણ અતિ છે, અને જીવ પણ અસ્તિ છે, માટે ઘટ અને જીવ બંને એક છે.” ૩. જેમકે ચુંસકના જવાબમાં કહે કે, “તો પછી ઘોડો પણ અતિ છે, ગાય પણ અસ્તિ છે, બધા પદાર્થો પણ અસ્તિ છે, માટે ઘોડે, ગાય તથા બઘા પદાર્થો અને આત્મા એક જ છે !” ૪. આ વિભાગમાં હેતુને અર્થ પ્રમેયજ્ઞપ્તિમાં હેતુ- કારણ અર્થાત પ્રમાણ એવો લે. 2010_03 Page #261 -------------------------------------------------------------------------- ________________ ૩. જીવપરિણામે ૨૨૭ ૩. નાસ્તિ અને અસ્તિસાધક (અગ્નિનું નાસ્તિત્વ શીતળતાનું અસ્તિત્વ દર્શાવે છે); ૪. નાસ્તિ અને નિષેધસાધક (આ પીપળે નથી, કારણ કે આ ઝાડ નથી). [– સ્થા, ૩૩૮ ] (૧) હેતુ પાંચ છે – ' હેતુને જાણે નહિ દેખે નહિ; શ્રદ્ધે નહિ; પ્રાપ્ત કરે નહિ; અને અજ્ઞાનમરણે મરે છે. (૨) હેતુ પાંચ છે – હેતુથી જાણતા નથી ચાવત્ હેતુથી અજ્ઞાનમારણે મરે છે. (૩) હેતુ પાંચ છે? – હેતુને જાણે છે યાવત્ છદ્મસ્થ મરણે મરે છે. (૪) હેતુ પાંચ છે – હેતુથી જાણે છે યાવત્ હેતુથી છદ્મસ્થ મરણે મરે છે. (૫) અહેતુકે પાંચ છે – અહેતુને નથી જાણતો યાવત્ અહેતુરૂપ સ્થમરણે મરે છે. ૧. આ સૂત્રની ટીકા ભગવતી સૂત્રની ચૂણિને આધારે કરી છે, એમ ટીકાકાર જણાવે છે. હેતુને અર્થ તેમણે લિગ કર્યો છે; અને પછી હેતુને જાણે – દેખે તે પણ હેતુ કહેવાય એમ અર્થ કર્યો છે. આ અથ હેતુના આગમ ભાવ નિક્ષેપને આધારે પણ થઈ શકે છે. ૨. અર્થાત અસભ્ય રીતે જાણે છેક ન જાણે એમ નહીં. ૩. આ સમ્યગદૃષ્ટિ વિષે છે. તે અનુમાતા હોવાથી કેવળી તો કહેવાય નહીં; માટે તે છદ્મસ્થ મરણે મરે છે એમ કહ્યું છે. ૪. સર્વજ્ઞને અનુમાન-પ્રમાણથી જાણવું પડતું ન હોવાથી તેને બધા હેતુઓ અહેતુ છે. તેમને તો બધું પ્રત્યક્ષ છે. આ અહેતુને સમ્યગદષ્ટિ વસ્થ સર્વથા અહેતુરૂપે નથી જાણતા, પણ કથંચિત અહેતુરૂપે જાણે છે, ઇ અર્થ કરવો. 2010_03 Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ • સ્થાનાંગ સમવાયાંગ: ૨ (૬) અહેતુ પાંચ છે – * અહેતુથી જાણતો નથી થાવત્ અહેતુથી છસ્થ મરણે મરે છે. (૭) અહેતુર પાંચ છે – અહેતુને જાણે છે યાવત્ અહેતુરૂપ કેવલીભરણે મરે છે. (૮) અહેતુક પાંચ છે – અહેતુથી જાણે છે યાવત્ અહેતુથી કેવલીમરણે મરે છે. [– સ્થા. ૪૧૦ ] વિવાદ છ પ્રકારને છે – ૧. પાછો પડીને (જરા ઢીલું મૂકીને કાલહરણ કરે પછી ઠીક મેકે જોઈને પ્રતિવાદી પર આક્ષેપ કરવા માંડે); ૨. પા પાડીને (ગમે તે બહાનું કાઢીને પ્રતિવાદી પાસે વિવાદ બંધ કરાવે અને પછી અવસર મેળવી ફરી શરૂ કરે); ૩. અનુકૂલ કરીને (સભ્ય અને સભાપતિને પિતાના પક્ષમાં લઈ વિવાદ કરે તે); ૪. પ્રતિકૂલ કરીને (સભ્ય, સભાપતિને વિરોધી કરી વિવાદ કરે છે. આમ ત્યારે જ કરે જ્યારે પોતે સમર્થ હોય); ૧. અહેતુને અર્થ ઉપર પ્રમાણે કરો; પણ અહેતુથી કથંચિત જાણે છે, સર્વથા નથી જાણો શું અર્થ કર. ૨-૩. આ પાંચ કેવલીને આશ્રયીને સમજવા. ૪. “આ હેતુસૂત્રની ટીકા મેં કરી છે પણ તેનું રહસ્ય તે સર્વજ્ઞ જાણે.” – ટીકાકાર 2010_03 Page #263 -------------------------------------------------------------------------- ________________ ૩. જીવપરિણામે ૨૨૯ ૫. ભાગલા પડાવીને (સમાં જ પરસ્પર વિવાદ થાય તેવી સ્થિતિ ઊભી કરે); ૬. મેળવી લઈને (અમુક સભ્યને પિતાના પક્ષકારે સાથે મેળવી દઈને). [-સ્થા પર ] (વાદના) દેષ દશ છે. ૧. તજજાતષ (પ્રતિવાદીના જાતિ-કુલને દોષ દે તે); ૨. મતિભંગદોષ (વિમરણ); ૩. પ્રશાસ્તુદોષ (સભાપતિ કે સભ્ય નિષ્પક્ષ ન રહે તે); ૪. પરિહરણદોષ (સામાએ આપેલો દેષ બરાબર દૂર ન કરે તે); ૫. સ્વલક્ષણદેષ (પતે કરેલું લક્ષણ દોષિત હોય); ૬. કારણુદેષ (સાધ્ય સાથે સાધનને વ્યભિચાર); * ૭ હેતુ દોષ (હેતુમાં દેષ હેય); ૮ સંકામણદોષ (પ્રસ્તુતમાં અપ્રસ્તુત ઘુસાડી દેવું, અથવા પ્રતિવાદીના મતને સ્વીકાર); ૯ નિગ્રહદેષ (પ્રતિજ્ઞા હાનિ આદિ નિગ્રહસ્થાન મળવું તે); ૧૦ વસ્તુદેષ (પક્ષમાં દોષ). ૧. અહીં વાદ એટલે વાદી–પ્રતિવાદી વચ્ચે જયલાભ માટે થતો વિવાદ; અથવા ગુરુશિષ્ય વચ્ચે થતી વાતચીત.-ટીકાકાર. ૨. હેતુ અને કારણમાં તફાવત આ પ્રમાણે સમજવઃ જે સાધનમાં દૃષ્ટાંત મળી શકતું ન હોય તે કારણ; અને જે સાધનમાં દૃષ્ટાન્ત મળી શકતું હોય તે હેતુ. 2010_03 Page #264 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગ-સમવાયાંગ:૨ ૩૦ વિશેષ પણ દેશ છે -- ૧. વસ્તુદોષ; ૨. તજજાતદેષર, ૩. દોષ (ઉપરના એ સિવાયના મતિભ ગાદિ આઠ જે ઉપર છે તેના વિશેષ ભેદ ); ૪. એકાથિક' (એક જ અથવાળા એક જ અથવાળા અનેક શબ્દો ); પ. કારણદાષ ( કારણના ભેદો-વિશેષા, પરિણામ, નિમિત્ત ઇ॰ ); શબ્દ અથવા ૬. પ્રત્યુત્પન્નદોષ ( વસ્તુના સ્વરૂપને સવથા નિત્ય કે એક વગેરે માનવાથી જે દોષ પ્રત્યક્ષ સામે જ નજરે આવે તે); ૭. નિત્યદોષ (અભવ્યને મિથ્યાત્વાદિ જે દોષ હોય છે તે, અથવા વસ્તુને નિત્ય માનવાથી જે આવે તે); ૮. અધિકોષ ( જેટલાથી પ્રતીતિ થઈ શકે તેથી અધિકનું વચન ); ૯. સ્વકૃતદોષ; ૧૦. ઉપનીત ( પરકૃત) દોષ. [-સ્થા॰ ૭૪૩] ૧. ઉપર જે દોષા ગણાવ્યા છે તેમાંના કેટલાકને સામાન્યરૂપે એ સૂત્રમાં સમજવા અને એ જ વિશેષ રૂપે આ સૂત્રમાં; ઉપરાંત ખીન્ન પણ કેટલાક વિશેષ ભેદો આ સૂત્રમાં કહ્યા છે. ૨. આ બંને ઉપરના સૂત્રમાં સામાન્ય સમજવા અને અહીં તેમના વિશેષ ભેદ સમજવા, વસ્તુ — પક્ષદોષના ભેદો ૧. પ્રત્યક્ષનિરાકૃત (જેમકે, અગ્નિ ઠંડા છે); ૨. અનુમાનનિરાકૃત ( જેમકે શબ્દ નિત્ય છે); ૩. સ્વવચનનિરાકૃત (જેમકે મારી માતા વધ્યા છે). તે જ પ્રમાણે તાત દોષના વિશેષ ભેદો-જાતિ, મમ` અને કર્માદ આગળ કરી દોષ દેવા તે ઇ. 2010_03 Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૩૧ ૩૧ ૩. જીવપરિણામે (૩) શ્રુતજ્ઞાન આ લોકને વિષે શ્રમણ ભગવાન મહાવીરે બાર અંગવાળું ગણિપિટક કહ્યું છે. તે આ પ્રમાણે આચાર, સૂત્રકૃત, સ્થાન, સમવાય, વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ, જ્ઞાતૃધમકથા, ઉપાસકદશા અંતકૃદશા, અનુત્તરે પપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ, વિપાકશ્રુત, દૃષ્ટિવાદ. [-- સમ૦ ૧] 4. બાર અંગો ગણિપિટકનાં બાર અંગે છે – આચાર યાવત્ દષ્ટિવાદ. $ આચારાંગમાં શું છે? શ્રમણનિગ્રંથોના આચાર (જ્ઞાનાચાર, દશનાચાર - જ્ઞાનાદિ કેમ ગ્રહણ કરવાં એના વિધિનિયમ); ગોચરી (ભિક્ષાચર્યા વિષેના નિયમ); વિનય (જ્ઞાનવિનય આદિ); વૈયિક (વિનયનું ફળ કમક્ષય વગેરે); સ્થાન (કાન્સગર, ઉપવેશન- બેસવું, શયન એ ત્રણ ભેદે છે તેમના નિયમે); ગમન (વિહાર કરવા સંબંધી નિયમે); ચંક્રમણ (ઉપાશ્રયમાં આમતેમ ફરવાના નિયમે); પ્રમાણ (ભજન, પાત્ર, વસ્ત્ર વગેરેનું માપ); ૧. જુઓ ભગવતી શ૦ ૨૫, ઉ૦ ૪, પૃ. ૧૬૪. ૨. આ માળામાં “મહાવીરસ્વામીને આચારધર્મ ” એ નામે તેને છાયાનુવાદ પ્રસિદ્ધ થયેલો છે. 2010_03 Page #266 -------------------------------------------------------------------------- ________________ ર૩ર સ્થાન સમવાયાંગ: ૨ ગોજન (સ્વાધ્યાય, પડિલેહણ આદિ કાર્યોમાં બીજાને જોડવા સંબંધી નિયમે); ભાષા; સમિતિ; ગુતિ ; શચ્યા (રહેવાનું સ્થાન – વસતિ); ઉપધિ (વસ્ત્રપાત્રાદિ); ભક્તપાન; ઉદ્ગમ (સાધુ માટે આહાર તૈિયાર કરતાં જે દેશે ગૃહસ્થને લાગે છે તે); ઉત્પાદન (ભિક્ષા લેનાર સાધુને અસાવધાનતાથી લાગતા દોષે); એષણ (ભિક્ષા લેનાર અને દેનાર બંનેને લાગતા દે ); દેની વિશુદ્ધિ, શુદ્ધાશુદ્ધ ગ્રહણ સુપ્રશસ્તવ્રત, (પાંચ મહાવ્રતરૂપ મૂલ ગુણ); નિયમ; તપેપધાન. હું જે આચારનું આ શાસ્ત્રમાં વર્ણન છે, તે આચાર પાંચ પ્રકારનો છે – જ્ઞાનાચાર, દશનાચાર, ચારિત્રાચાર, તપ-આચાર, * વીર્યાચાર. $ આચારશાસ્ત્રની – વાચનાલ સંખ્યય છે, અનુયોગકાર ૧. ગુરુ શિષ્યને મૂળ સૂત્ર તથા તેના અર્થ શીખવે તે – પાઠ. ૨. ઉપક્રમાદિ વ્યાખ્યાન પ્રકારે. 2010_03 Page #267 -------------------------------------------------------------------------- ________________ ૩. જીવપરિણામે ૨૩૩. સંય છે, પ્રતિપત્તિ સંગેય છે, વેઢ – વેષ્ટકોર સગ્યેય છે, કલેકે સંયેય છે, નિયુક્તિઓ સંપગ્યેય છે. $ આચારશાસ્ત્ર બધાં અંગોમાં પ્રથમ છે, તેના બે શ્રુતસ્કંધ છે; ૨૫ અધ્યયન છે; ૮૫ ઉદ્દેશનકાલ છે; સમુદેશનકાલ પણ ૮૫ છે; ૧૮૦૦૦ પદે છે; સંખ્યાત અક્ષરે છે; અનત ગમે છે; અનન્ત કર્યા છે, તેમાં સંખ્યય ત્રસ વિષે અને અનન્ત સ્થાવર વિષે, જે શાશ્વત છે, કૃત છે, નિબદ્ધ છે, નિકાચિત છે – ઈત્યાદિ જિનપ્રજ્ઞપ્ત ભાવેને વિષે કહેવામાં આવ્યું છે. [ –સમય ૧૩૬] ૧. વસ્તુવિષયક સિદ્ધાંત – મ. ૨. છંદવિશેષ. કોઈને મને એક વસ્તુની પ્રતિપાદક સંકલના. ૩. મૂળ સૂત્રને સ્પષ્ટ કરનાર યુક્તિઓ. – ટીકા ૪. રચનાના ક્રમની દૃષ્ટિએ નહીં, પણ રચના પછી ગોઠવણી વખતના સ્થાનની દૃષ્ટિએ. સૌથી પ્રથમ રચના તો “પૂર્વ ' નામના દૃષ્ટિવાદના એક અંશરૂપ શાસ્ત્રની થઈ છે. ૫. અમુક અધ્યયને મળીને એક તસ્કંધ – ખંડ થાય છે. પ્રથમ ખંડમાં ૯ અને બીજામાં ૧૬ અધ્યયન છે. આમ, નિશીથ સિવાયનાં કુલ ૨પ અધ્યયનો છે. ૬. ઉદ્દેશન એટલે ભણાવવું તે; તેને સમય એટલે કેટલા પાઠમાં આખું શાસ્ત્ર પૂરું કરવું તે. અધ્યયનના આંકડા સાથે તેના પાઠની સંખ્યા બતાવીને કહીએ તે – અ૧-૭, ૨-૬, ૩–૪, ૪-૪, ૫-૬, ૬-૫, ૭-૮, ૮-૭, ૯-૪, ૧૦-૧૧, ૧૧-૩, ૧૨-૩, ૧૩-૨, ૧૪-૨, ૧૫-૨, ૧૬-૨; અને બાકીનાં ૯ અધ્યયનના નવ ઉદેશનકાલ ઉમેરતાં કુલ ૮૫ થાય ૭. વિશેષ વ્યાખ્યા કરી સમજાવવું તે – વાચના આપવી તે. ૮. આ અને આગળ બીજાં શાસ્ત્રોનાં પદોની જે ગણતરી આપી છે, તે અત્યારે મળતાં તે તે શાસ્ત્રો સાથે સંગત નથી, તે ધ્યાનમાં રાખવું.. ૯. અર્થ પરિદ. 2010_03 Page #268 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગ સમવાયાંગ: ૨ સૂત્રકૃતશાસ્ત્રમાં શું છે? સૂત્રકૃતશાસ્ત્રમાં સ્વસમય, પરસમય, અને સ્વપરસમયની સૂચન છે; તથા જીવ, અજીવ, જીવાજીવ, લેક, અલેકની સૂચના છે; જીવાદિ નવ પદાર્થ – તત્વની સૂચના છે; નવા શ્રમની, કુસિદ્ધાન્તથી જેમની મતિમાં વ્યાહ થયે છે તેવા પ્રમાણેની, અને જે સંશયશીલ છે તેમની, – પાપકારી મલિન બુદ્ધિને વિશુદ્ધ કરવા માટે ૧૮૦ કિયાવાદીને, ૮૪ અકિયાવાદીનો, ૭ અજ્ઞાનવાદીને અને ૩ર વિનયવાદીને એમ કુલ ૩૬૩ અન્યદૃષ્ટિનો નિરાસ કરવામાં આવ્યું છે, જેથી શ્રમણે સ્વસમયમાં સ્થિર થાય. સૂત્રકૃતનાં સૂત્રો અને તેને અર્થ એ છે કે જે અનેક પ્રકારનાં દૃષ્ટાન્ત વડે પરમતની નિસ્સારતા બતાવે છે, વિવિધ પ્રકારે વિસ્તાર કરીને શાસ્ત્રના સદ્દભૂત પદાર્થોનું વ્યાખ્યાન કરે છે, ક્ષમાગ તરફ લઈ જાય છે, ઉદાર છે, અજ્ઞાનાંધકારથી ઘેરાયલા જ માટે દીપકનું કામ આપે છે, સિદ્ધિમાં લઈ જનાર નિસરણી જેવાં છે, અને ભ અને કંપ વિનાનાં છે. સૂત્રકૃત શાસ્ત્રની વાચના સંખ્યાત છે. યાવત્ સંખ્યાત નિયુક્તિ છે. - બાર અંગમાં સૂત્રકત બીજું અંગ છે. તેના બે શ્રુતસ્કંધ છે અને ર૩ અધ્યયન છે, તેના ૩૩ ઉદ્દેશનકાલ ૧. આ માળામાં “ભગવાન મહાવીરને સંચમધમ” એ નામે તેને છાયાનુવાદ પ્રસિદ્ધ થયો છે. ૨. પ્રથમ શ્રુતસ્કંધનાં ૧૬, અને બીજાનાં ૭. ૩. અ. ૧-૪, ૨-૩, ૩૨૪, ૪-૨, ૫-૨, અને બાકીનાને એક એક. 2010_03 Page #269 -------------------------------------------------------------------------- ________________ ૩. જીવપરિણામે ર૩પ છે, ૩૩ સમુદેશનકાલ છે; ૩૬૦૦૦ પદે છે; યાવત્ જિનપ્રજ્ઞસભાને તેમાં કહેવામાં આવ્યા છે. [– સમ૦ ૧૩૭] સ્થાનાંગશાસ્ત્રમાં શું છે? સ્થાનાંગમાં સ્વસમય, પરસમય યાવતું લોકાલેકની સ્થાપના છે. તેમાં પદાથેની વ્યાખ્યા – દ્રવ્ય, ગુણ, ક્ષેત્ર કાલ અને પર્યાય દૃષ્ટિએ કરવામાં આવી છે. તેમાં પવત, પાણી, સમુદ્ર, સુરભવન, સુરવિમાન, આકર-ખાણ, નિધિભંડાર, ઉત્તમપુરુષ, સ્વર, ગાત્ર, જ્યોતિષનું ચલન એ બધાનું વર્ણન છે. તેમાં એકવિધ દ્વિવિધ યાવત્ દશવિધ જીવ અને પુગલોનું વર્ણન છે. લોકસ્થિતિનું પણ વર્ણન છે. . તેની વાચન સંખ્યય છે યાવત્ સંખ્યાત લોકો છે, સંખ્યાત સંગ્રહણીઓ છે. બાર અંગમાં સ્થાનાંગ એ ત્રીજું અંગ છે. તેને એક ગ્રુતસ્કંધ અને દશ અધ્યયને છે. ૨૧ ઉદેશનકાલ છે. ૭૨૦૦૦ પદ . સંખ્યાત અક્ષર છે યાવત્ જિનપ્રય પદાર્થોનું તેમાં વર્ણન છે. [-સમ૦ ૧૩૮ ] સમવાયાંગમાં શું છે? સમવાયાંગમાં સ્વસિદ્ધાન્તનું વર્ણન છે યાવત્ લોકાલોકનું સમ્યક રીતે જ્ઞાન કરાવવામાં આવ્યું છે. તેમાં એકથી માંડી ૧. આ ગ્રંથમાં તેને પણ અનુવાદ છે. ૨. ૧–૧, ર-૪, ૩-૪, ૪-૪, ૫-૩. બાકીનાના એક એક. ૩. આ ગ્રંથમાં તેને પણ અનુવાદ છે. 2010_03 Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ સ્થાનાંગસમવાયગઃ ૨ ઉત્તરોત્તર બે ત્રણ એમ સંખ્યાકમે પદાર્થોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ત્યાર પછી બાર અંગરૂપ શ્રુતજ્ઞાનનું વર્ણન કરવામાં આવ્યું છે. તે શાસ્ત્રમાં નાના પ્રકારના અજીવનું વિસ્તારથી વર્ણન છે. અને બીજા પણ ઘણું વિશેષ તેમાં વણિત છે. જેમકે નારક,તિય"ચ, મનુષ્ય અને દેવસમૂહના આહાર, ઉસ, લેડ્યા, આવાસની સંખ્યા અને આવાસનું પ્રમાણ; ઉપપાત, ચ્યવન, અવગાહના, અવધિ, વેદના, ભેદ, ઉપગ, યોગ, ઈન્દ્રિય અને કષાયનું વર્ણન છે. જીની વિવિધ યોનિ મંદરાદિપર્વતનો વિસ્તાર, ઊંચાઈ, પરિધિનું પ્રમાણ, તથા તેના ભેદે; તથા કુલકર, તીથકર, ગણધર, સમસ્ત ભરતના અધિપતિ ચક્રવતી, ચકધર અને હલધરના ભેદે પણ વર્ણવવામાં આવ્યા છે; તથા વષ – ભરતાદિક્ષેત્રોના નિગમનું, આ અને આના જેવા બીજા પદાર્થોનું પણ આ સમવાયાંગમાં વર્ણન છે. મંગની સંય એક એક પદે છે સમવાયાંગની સંખ્યય વાચના છે યાવત્ તે બાર અંગમાં ચોથું અંગ છે. તેનું એક અધ્યયન છે, એક શ્રુતસ્કંધ છે, એક ઉદ્દેશનકાલ છે. ૧૪૦૦૦૦ પદે છે. સંખ્યાત અક્ષરે છે ચાવત્ જિનપ્રઝમ ભાવોને તેમાં ગોઠવવામાં આવ્યા છે. [-સમ૦ ૧૩૯ ] ૧વ્યાખ્યાપ્રજ્ઞપ્તિમાં શું છે? વ્યાખ્યાપ્રજ્ઞપ્તિમાં સ્વસમયની પ્રરૂપણ છે યાવત લેકોલોકનું વ્યાખ્યાન છે. ૧. આ માળામાં “ભગવતીસાર” નામે તેને છાયાનુવાદ પ્રસિદ્ધ થયેલ છે. 2010_03 Page #271 -------------------------------------------------------------------------- ________________ ૩. જીવપરિણામે ૨૩૭ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિમાં નાના પ્રકારના દેવ, નરેન્દ્ર અને રાજર્ષિઓએ સંશયાળુ થઈને પૂછેલા ૩૬૦૦૦ પ્રશ્નના ભગવાન મહાવીરે વિસ્તારથી ઉત્તર આપ્યા છે. તે ઉત્તરોમાં દ્રવ્ય, ગુણ, ક્ષેત્ર, કાલ, પર્યાય, પ્રદેશ, પરિણામ યથાવસ્થિતભાવ, અનુગમ, નિક્ષેપ, નય, પ્રમાણ, સુનિપુણ ઉપક્રમ ઇત્યાદિનું વિવિધ પ્રકારે પ્રકાશન છે. તેમાં લેક અને અલોક સંબંધી માહિતી છે. એ ઉત્તરે સંસારસમુદ્રને તરવા માટે સાધન બને તેવા તે છે. એમની ઈન્દ્રોએ પણ પ્રશંસા કરી છે; ભવ્યજનોએ તેમનું અભિનંદન કર્યું છે. અધિકારની રજને નાશ કરનારા તે જ્ઞાનરૂપ દીવા જેવા છે અને હા, બુદ્ધિ અને મતિની વૃદ્ધિ કરનારા છે; વળી તે સૂત્રાથને વિવિધ રીતે સમજાવનારા છે તથા મહામૂલ્યવાન અને શિષ્યને હિતકર છે. * વ્યાખ્યાપ્રજ્ઞપ્તિમાં સંખ્યાત વાચના છે – યાવત્ સંખ્યાત નિયુક્તિઓ છે. તે બાર અંગમાં પાંચમું છે. શ્રુતસ્કંધ એક છે. સે અધ્યયન છે, તેના દશ હજાર ઉદ્દેશ છે, દશ હજાર સમુદેશે છે. ૩૬૦૦૦ પ્રશ્નોના ઉત્તરો છે. ૮૪૦૦૦ પદે છે. સંખ્યાત અક્ષરે છે યાવત્ જિનપ્રજ્ઞપ્ત ભાવોનું પ્રરૂપણ છે. [– સમ૦ ૧૪૦] જ્ઞાતૃધમકથામાં શું છે? જ્ઞાતૃધર્મકથામાં દૃષ્ટાંતે આપવામાં આવ્યાં છે. દૃષ્ટાંતમાં ૧. ભગવતીન્નાં શતક એ જ અધ્યયન કહેવાય છે. ૨. ટીકાકારે ઉદ્દેશોને કેવી રીતે દશ હજાર જાણવા તે જણાવ્યું નથી. ૩. “ભગવાન મહાવીરની ધમકથાઓ” નામે તેને છાયાનુવાદ આ માળામાં પ્રસિદ્ધ થયેલ છે. 2010_03 Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ સ્થાનાંગ સમવાયાંગ : ર આવતા –નગર, ઉદ્યાન, ચૈત્ય, બગીચા, રાજા, માતા-પિતા, સમવસરણ, ધર્માંચાય, ધમકથા, આ લેાક તેમ જ પરલેાકની ઋદ્ધિ, ભાગને પરિત્યાગ, પ્રત્રજયા, શ્રુતાભ્યાસ, તપાપધાન, દીક્ષાપર્યાય, સલેખના, ભોજનના ત્યાગ, પાપાપગમન, દેવલાકગમન, સુકુલમાં જન્મ, ફરી ધમ પ્રાપ્તિ, અને માક્ષ વિષે કહેવામાં આવ્યું છે. યાવત્ આ કથામાં સાધુઓના વિનય વિષે, તીથ કરના શાસનમાં દીક્ષા લઈને તેના પાલનમાં મદ બુદ્ધિવાળા વિષે, કઠણ તપસ્યાથી હારી ગયેલા વિષે, ભયંકર પરીષહેાથી હારેલાએ વિષે, માક્ષમાગ માં આગળ વધતાં અટકી જનારા વિષે, વિષયસુખની આશામાં મૂઢ અનેલા વિષે; જ્ઞાન, દશ`ન, ચારિત્ર અને તપને દૂષિત કરીને નકામા થયેલાઓ વિષે, તથા તેથી કરીને તેમની સંસારમાં થયેલી દુર્ગતિ અને દુઃખ પર પરા વિષે — વિસ્તારથી કહેવામાં આવ્યું છે. - વળી, જેમણે પરીષહ અને કષાયના સૈન્યને જીતી લીધુ છે, ધૈય જ જેમનું ધન છે અને સયમમાં જેએ ઉત્સાહપૂર્વક નિશ્ચયવાળા છે તેવા ધીરપુરુષ વિષે; જે નિઃશલ્ય થઈ જ્ઞાન, દર્શન, ચારિત્ર, ચૈાગના આરાધક હાવાથી સિદ્ધિમાગમાં પ્રયાણ કરી રહ્યા છે તેમના વિષે; એ દેવના અનુપમ કામભોગ ભોગવી ત્યાંથી યથાકાળે ચ્યુત થઈ મનુષ્યલેાકમાં ઉત્પન્ન થઈ ફરી પાછા પ્રવ્રજ્યા લઈ મુક્તિપથના પ્રવાસી થઈ માક્ષે ગયા છે તેમના વિષે—વિસ્તૃત વર્ણન છે. વળી, જેઓ માગમાં ચલાયમાન થયા હોય તેમને મનુષ્ય અને દેવા ઉપદેશ આપી, સારાસારના ગુણદોષ બતાવી કેવી રીતે સમાગમાં લાવે છે તેના વિષે આમાં કહેવામાં આવ્યું છે. અને દૃષ્ટાન્તા અને પ્રતીતિકર વચના 2010_03 Page #273 -------------------------------------------------------------------------- ________________ ૩. જીવપરિણામે ૨૩૯ સાંભળીને ભ્રષ્ટ મનુષ્ય કેવી રીતે સમાગમાં આવી જન્મમરણને નાશક સંયમ પાળી, દેવલોકમાં જઈ પાછા ચ્યવી, સર્વ દુઃખરહિત શાશ્વત કલ્યાણકારી મેક્ષમાં જાય છે તે પણ કહેવામાં આવ્યું છે. આ અને આના જેવું બીજું પણ ઘણું વિસ્તારથી જ્ઞાતૃધમકથાઓમાં કહેવામાં આવ્યું છે. જ્ઞાતૃધમકથાની સંખ્યાત વાચના છે, સંખ્યાત અનુગદ્વાર છે, સંખ્યાત સંગ્રેડણએ છે; તે છઠું અંગ છે. તેના બે ધ્રુતસ્કંધ છે. અને પ્રથમ શ્રતના ઓગણીસ અધ્યયન છે. તેમાંની કથાઓ બે પ્રકારની છે – એક બનેલી અને બીજી કઢિપત. [બીજા શ્રતની બધી ધમકથાને દશ વગમાં વહેંચી નાખવામાં આવી છે. એકએક ધમકથામાં પાંચ પાંચસે અખ્યાયિકાઓ છે. એકએક આખ્યાયિકામાં પાંચપાંચસો ઉપાખ્યાયિકા . અને પ્રત્યેક ઉપાખ્યાયિકામાં ૫૦૦ અખ્યાયિકા–ઉપાખ્યાયિકાઓ છે. એમ બધી મળી સાડાત્રણ કરેડ કથાઓ થાય છે. તેના ર૯ ઉદ્દેશનકાલ છે. સમુદેશનકાલ પણ તેટલા જ છે. સંપ્રખ્યાત હજાર પદે છે. યાવત્ જિનપ્રજ્ઞસભાનું વર્ણન છે. સિમ ૧૪૧] ઉપાસકદશામાં શું છે? ઉપાસકદશામાં ઉપાસક-શ્રાવકનાં નગર, ઉદ્યાન, ચૈત્ય, વનખંડ, રાજા અને માતા-પિતાનું વર્ણન છે; તથા ૧. વર્ગને અથ અધ્યયન સમજો. ૨. કારણ કે, બંને કુતસ્કંધનાં મળી ૨૯ અધ્યયને છે. ૩. ભગવાન મહાવીરના દશ ઉપાસકે” એ નામે તેને છાયાનુવાદ આ માળામાં પ્રસિદ્ધ થયેલો છે. 2010_03 Page #274 -------------------------------------------------------------------------- ________________ : ૨૪૦ સ્થાનાં સમવાયાંગ: ૨ સમવસરણ, ધર્માચાર્ય, ધમકથા, આ લોક અને પરલોકની ત્રદ્ધિનું વર્ણન છે. ઉપાસકનાં શીલવત, ગુણવ્રત, પૌષધ, ઉપવાસનું વર્ણન છે. તેમને શ્રુતાભ્યાસ, તપ પધાન, પ્રતિમા, ઉપસગર, સંલેખના, ભક્તપ્રત્યાખ્યાન, તથા પાદપિપગમનનું વર્ણન છે. મૃત્યુ પછી તેમની દેવલોકમાં ઉત્પત્તિ, ત્યાંથી ચ્યવન કરી સુકુલમાં જન્મ અને ફરી ધમપ્રાપ્તિ કરી મેક્ષગમન એ બધું તેમાં કહેવામાં આવ્યું છે. વળી ઉપાસકદશામાં શ્રાવકેની ઋદ્ધિ, તેમને પરિવાર, તેમનું ધમશ્રવણ, તેમની ધમપ્રાપ્તિ અને તેમના સમ્યકત્વની સ્થિરતા અને વિશુદ્ધિ, તેમના મૂલગુણ અને ઉત્તરગુણ તથા તેમના અતિચાર, તેમની ઉપાસકપણુની કાલમર્યાદા, અને અનેક પ્રકારે તેમણે જે અભિગ્રહ ધારણ કર્યા, પ્રતિમાઓ સ્વીકારી, ઉપસર્ગો–સંકટો સહન કર્યા તેનું; તથા જેમને ઉપસમાં નથી આવ્યા તેમનું; તેમણે જે અનેક પ્રકારનું તપ આચર્યું અને શીલવ્રત તથા ગુણવ્રત અને પૌષધપવાસ સ્વીકાર્યા તેનું અને છેવટે સંલેખનાગ્રત લઈ અનેક દિવસ સુધી અન્નપાન વગર રહી આત્માને શુદ્ધ કરી તેઓ કપેપપન્ન દેવપણે ઉત્પન્ન થયા તેનું; અને તે દેવલોકની સંપત્તિનું જે અનુપમ સુખ તેમણે ભગવ્યું તેનું, અને ત્યાંથી યથાકાળે શ્રુત થઈ મનુષ્ય રૂપે જન્મી ફરી પાછી જિનધમની પ્રાપ્તિ કરી, ઉત્તમ સંયમ પાળી, કમરજને છાંડી કેવી રીતે તેઓ મુક્ત થશે તેનું આ બધાનું અને આના જેવું બીજું ઘણું વર્ણન તેમાં કરવામાં આવ્યું છે. ઉપાસકદશાની સંખ્યાત વાચના છે, સંખ્યાત અનુયોગદ્વાર છે, યાવત્ સંખ્યાત સંગ્રહણીઓ છે. તે સાતમું અંગ ૧. અર્થાસંગ્રાહક ગાથાઓ. 2010_03 Page #275 -------------------------------------------------------------------------- ________________ ૩. જીવપરિણામે છે. તેને એક કુતસ્કંધ છે અને દેશ અધ્યયન છે. દશ ઉદ્દેશન- અને સમુદેશન- કાલ છે. સંખ્યાત હજાર પદ . યાવત્ તેમાં જિનપ્રજ્ઞપ્ત ભાવનું નિરૂપણ છે. [-સમ૦૧૪] અન્તકૃદ્દદશામાં શું છે? અન્તકૃદશામાં જે મોક્ષે ગયા છે તેમના સંબંધી -નગર, ઉદ્યાન, ચિત્ય, વન, રાજા અને માતા-પિતાનું વર્ણન છે. તથા સમવસરણ, ધર્માચાર્ય, ધમકથા, આ લોક અને પરલોકની વ્યક્તિનું વર્ણન છે. તથા મેક્ષે જનાર જીએ કેવી રીતે ભેગેને ત્યાગ કર્યો અને દીક્ષા લીધી, તેમનો શ્રુતાભ્યાસ, તેમની તપસ્યા, તેમની પ્રતિમા; તેમની વિવિધ પ્રકારની ક્ષમા, આજવતા, મૃદુતા, શૌચ અને સત્ય; તેમને સંત્તર પ્રકારને સંયમ, તેમનું ઉત્તમ બ્રહ્મચર્ય, તેમની નિષ્પરિગ્રહતા, તેમનું તપ અને ત્યાગ, તેમની સમિતિ અને ગુપ્તિ, તેમને અપ્રમત્તભાવ, તેમના સ્વાધ્યાય અને ધ્યાનનું સ્વરૂપ, તેઓ કેવા ઉત્તમ સંયમને પામ્યા છે તે, તેમણે કેવા પરીષહે જીત્યા છે તે, અને ચાર કામના ક્ષયથી તેમણે કેવી રીતે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું છે કે, તેમને દીક્ષા પર્યાય, અને તેમના પાદપપગમનને કાલ અને છેવટે સવકમથી મુક્ત થઈ તેઓ કેવી રીતે મોક્ષે ગયા તે – આ અને આના જેવા બીજા ઘણા ભાવેનું વર્ણન અન્તકૃદશામાં કરવામાં આવ્યું છે. અંતકૃદશાની સંખ્યાત વાચના છે. સંખ્યાત અનુગદ્વાર છે. યાવત્ તેની સંખ્યાત સંગ્રહ છે. ચાવત્ તે આઠમું ૧. આ માળામાં પાપ, પુણ્ય અને સંયમ' નામના મણકામાં તેને છાયાનુવાદ આવે છે. –15 2010_03 Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ સ્થાનાં સમવાયાંગ: ૨ અંગ છે. તેને શ્રુતસ્કંધ એક છે, અધ્યયન દશ છે. વગ સાત છે. દશ ઉદેશન- અને સમુદેશન- કાલ છે. સંખ્યાત હજાર પદ . યાવત્ તેમાં જિનપ્રજ્ઞ ભાવોને કહેવામાં આવ્યા છે. [-સમર ૧૪૩) અનુત્તરપપાતિકદશામાં શું છે? અનુત્તરપપાતિકદશામાં અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનાર સાધુઓના નગર, ઉદ્યાન, ચિત્ય યાવત્ માતા-પિતાનું વર્ણન છે. તેવા સાધુ સંબંધી સમવસરણ, ધર્માચાર્ય, ધમકથા, આ લોક અને પરલોકની ત્રાદ્ધિનું વર્ણન છે. તેમણે કરેલ ભેગેને ત્યાગ, લીધેલ દીક્ષા, કરેલ શ્રતાભ્યાસ, આચરેલ તપેપધાન, તેમને દીક્ષા પર્યાય, તેમની પ્રતિમા, સંલેખના, ભક્તપ્રત્યાખ્યાન, પાદપપગમન અને છેવટે અનુત્તરમાં ઉપપાત એ વર્ણવવામાં આવ્યું છે. વળી દેવલોકમાંથી ચ્યવી તેઓ સંકુલમાં ઉત્પન્ન થયા, ફરી ધમપ્રાપ્ત ર્યો, અને છેવટે મોક્ષને પામ્યા તે પણ વર્ણવવામાં આવ્યું છે. અનુત્તરપપાતિદશામાં – તીર્થકરના સમવસરણનું, તીર્થકરના અતિશયનું, અને પરીષહને છતી યશસ્વી બનેલા, તપબળ વડે દેદીપ્યમાન, જ્ઞાન, દર્શન અને ચારિત્રવાળા ૧. વગ આઠ છે, પણું સાત કહ્યા છે તેનું કારણ એ છે કે, પ્રથમ દશ અધ્યયન રૂ૫ વર્ગને નથી ગણે. – ટીકાકાર. ૨. આ માળાના પાપ, પુય અને સંયમ' પુસ્તકમાં એને છાયાનુવાદ આવે છે. 2010_03 Page #277 -------------------------------------------------------------------------- ________________ ૩. જીવપરિણામે ૨૪૩ અને વિવિધ ગુણના ભંડાર એવા તીર્થંકરના શિષ્યનું, અણગારમહષિઓનું, વિશિષ્ટ જ્ઞાનીઓનું, તથા તેમના ગુણનું વિસ્તૃત વર્ણન છે. વળી ભગવાનનું શાસન કેવી રીતે જીવને હિતકારી છે, દેવાસુરમનુષ્યોની દ્ધિ કેટલી છે, તીથકરની પાસે લેકે કેવી રીતે આવે છે, તેમની સેવા કેવી રીતે કરે છે, તીર્થકર કેવી રીતે દેવ અને મનુષ્યને ધર્મોપદેશ કરે છે, તેમને ઉપદેશ સાંભળી બધા કામગાને છોડીને લોકે કેવી રીતે સયમ, તપ અને બીજો આચાર સ્વીકારે છે; અને ઘણા વર્ષની પ્રવજયા પાળીને, જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના કરીને, જિનવચનમાં દઢ શ્રદ્ધાવાળા થઈને, હૃદયથી જિનવચનની અનુમોદના કરીને, જેને જેટલા ઉપવાસ પ્રાપ્ત થાય તે કરીને, લોકો કેવી રીતે ધ્યાનવાળા થઈ સમાધિમરણે મરી અનુત્તરમાં ઉત્પન્ન થાય છે, અને અનુત્તરમાં અનુપમ દેવસુખ જોગવી યથાકાલે ત્યાંથી ચ્યવી યાવત્ સંયમ પાળી કેવી રીતે મોક્ષે જાય છે તે બધું અને તે સિવાય બીજું ઘણું અનુત્તરપપાતિકમાં કહેવામાં આવ્યું છે. અનુપાતિકની સંખ્યાત વાચના છે, સખ્યાત અનુયાગદ્વાર છે, સંખ્યાત સંગ્રહણીઓ છે, તે નવમું અગ છે, તેને શ્રુતસ્કંધ એક છે, દશ અધ્યયન છે, ત્રણ વગ છે, ઉદેશન અને સમુદેશનના કાલ દશ છે. સંખ્યાત હજાર પદે છે, યાવત્ જિનપ્રજ્ઞસ ભાવોને તેમાં પ્રરૂપવામાં આવ્યા છે. -સમ૦ ૧૪છે. 2010_03 Page #278 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગસમવાયગઃ ૨ ૧૦. પ્રશ્નવ્યાકરણમાં શું છે? પ્રશ્નવ્યાકરણમાં એક આઠ પ્રશ્નો છે, ૧૦૮ અપ્રશ્નો છે, અને ૧૦૮ પ્રશ્નાપ્રશ્નો છે. વિદ્યાતિશયેનું વર્ણન છે. સાધકેના નાગ અને સુપણું સાથે દિવ્ય સંવાદનું વર્ણન છે. પ્રશ્નવ્યાકરણમાં– આદશ, અંગુષ્ઠ, બાહુ, અસિ, મણિ વસ્ત્ર અને આદિત્ય વિષયક પ્રશ્નોના વિવિધ મહાપ્રશ્નવિદ્યા, મનઃપ્રશ્નવિદ્યા, અને દેવતા જેમાં કામ કરી આપે છે તેવી વિવિધ વિદ્યાઓના પ્રશ્નોના લોકોને વિરમય પમાડે તેવા મહાપ્રભાવિક પ્રશ્નોના, જે પ્રશ્નો સાંભળી લોકોને બહુ પૂર્વ કાળે કોઈ ઉત્તમ દમી તીર્થકર થયા હશે તેવી પાકી શ્રદ્ધા થાય તેવા પ્રશ્નોના, સમજવા કઠણ પડે તેવા પ્રશ્નોના, જે સવસવજ્ઞસમત હોય તેવા પ્રશ્નોના, અબુધજન પણ જેમાં વિશ્વાસ કરવા લાગી જાય તેવા પ્રત્યક્ષમાં વિશ્વાસ ઉપજાવે તેવા પ્રશ્નોના–સ્વસમય અને પરસમયનું નિરૂપણ કરવામાં કુશલ પ્રત્યેકબુદ્ધોએ વિવિધ અથવાળી ભાષામાં આપેલા અને મહાવીર ભગવાને વિવિધ રીતે વિસ્તારથી જગતનું હિત સધાય તે રીતે આપેલા – જવાની પ્રરૂપણા કરવામાં આવી છે. પ્રશ્નવ્યાકરણમાં સંખ્યાત વાચના છે, સંપ્રખ્યાત અનુયોગદ્વાર છે; ચાવત્ સંખ્યાત સંગ્રહ છે. બાર અંગોમાં પ્રશ્નવ્યાકરણ એ દશમું અંગ છે. તેને એક પ્રતસ્કધ છે. ૪૫ ૧. અંગુષ્ઠ, બાહુપ્રશાદિ મંત્રવિદ્યાઓના બળે પૂછેલા પ્રશ્નોના જવાબ દઈ દેવા તે પ્રશ્ન પૂછવામાં ન આવે છતાં જે વિદ્યાથી માત્ર મંત્રના જાપથી શુભાશુભ ફળ બતાવી આપે, તે અપ્રશ્ન; અને જેમાં બંને હોય તે પ્રશ્ના. 2010_03 Page #279 -------------------------------------------------------------------------- ________________ ૩. જીવપરિણામે ૨૪૫ ઉદેશન-૧ અને સમુદેશન- કાલ છે. સંખ્યાત હજાર પદે છે. યાવત્ જિનપ્રજ્ઞમ ભાવાનું વર્ણન છે. સિમ ૧૪૫] - ૧૧ વિપાકશુતમાં શું છે? સારાં અને માઠાં કમના વિપાક તેમાં કહેવામાં આવ્યા છે. આ શ્રુતને બે ભાગમાં વહેચી નાખવામાં આવ્યું છે. એક સુખવિપાક અને બીજું દુઃખવિપાક. દશ દુખવિપાક અને દશ સુખવિપાક છે. દુઃખવિપાકમાં જેમને દુઃખ જોગવવું પડે છે, તેમના નગર યાત્ માતાપિતાનું વર્ણન છે. તથા સમવસરણ, ધર્માચાર્ય, ધમકથા, ગૌતમનું નગરમાં જવું, અને સંસારની દુખપરંપરા–આ વિષે કહેવામાં આવ્યું છે. સુખવિપાકમાં જેને સુખ ભોગવવું પડે છે તેમના નગરાદિનું વર્ણન છે. તથા સમવસરણ, ધર્માચાર્ય, ધમકથા, આ લોક અને પરલોકની અદ્ધિએ, લેગનો પરિત્યાગ, દીક્ષા, કૃતાભ્યાસ, તપપધાન, દીક્ષા પર્યાય, પ્રતિમા, ૧. “આ અંગનાં દશ જ અધ્યયને છે. તેથી ઉશનકાલ દશ જ સંભવે; પણ સંભવ છે કે બીજી કોઈ વાચના પ્રમાણે ૪૫ અધ્યેયને હાય”— એમ ટીકાકાર જણાવે છે. વળી અત્યારે મળી આવતા પ્રશ્નવ્યાકરણમાં અહીં ગણાવેલ વિષયનું નામનિશાન પણ નથી, એ વિષે ટીકાકાર અહીં મૌન સેવે છે. પણ જ્યારે તે પ્રશ્નવ્યાકરણની ટીકા લખે છે ત્યારે જણાવે છે કે પૂર્વ કાળમાં આ બધી વિદ્યાઓ આ શાસ્ત્રમાં હતી, પણ અત્યારે તો આમાં માત્ર પાંચ આસવ અને પાંચ સંવરનું જ વર્ણન છે. ૨. આ માળાના “પાપ, પુણ્ય અને સંચમ” ગ્રંથમાં એને છાયાનુવાદ આવે છે. 2010_03 Page #280 -------------------------------------------------------------------------- ________________ २४६ સ્થાનાંગ-સમવાયાંગ: ૨ સલેખના, ભક્તપ્રત્યાખ્યાન, પાદપપગમન, દેવલોકમાં ગમન, સુકુત્પત્તિ, ફરી ધમપ્રાપ્તિ, અને મેક્ષ – આ વિષે કહેવામાં આવ્યું છે. દુઃખવિપાકમાં–હિંસા, જૂઠ, ચોરી, પરસ્ત્રી સાથે મૈથુન અને પરિગ્રડથી સંચિત પાપકર્મને, તથા તીવ્રકષાય, ઈદ્રિય, પ્રમાદ, પાપપ્રવૃત્તિ, અને અશુભાધ્યવસાયથી સંચિત પાપકમને વિપાક (ફલ) વર્ણવવામાં આવ્યું છે. જેમકે, કેઈ નરક અથવા તિર્યંચ યોનિમાં ઉત્પન્ન થઈ અનેક પ્રકારનાં દુખેથી ઘેરાય છે; મનુષ્યમાં ઉત્પન્ન થવા છતાં પણ પાપકર્મનાં ફળ ભોગવે છે: જેમકે, કેઈને વધ કરવામાં આવે છે, કેઈનું વૃષણ કાપી નાખવામાં આવે છે, વળી કેઈનાં નાક, કાન આદિ કાપી નાખવામાં આવે છે, કોઈના હાથ, પગ કે જીભ કાપી નાખવામાં આવે છે, કેઈને આંખમાં ગરમ સળી નાખવામાં આવે છે, કેઈને બાળી નાખવામાં આવે છે, કેઈને ચીરી નાખવામાં આવે છે, કોઈને બાંધવામાં આવે છે, કોઈને સૂળ ભેંકીને તો કોઈને લાકડી મારીને બેહાલ કરી નાખવામાં આવે છે, ગરમ સીસું કઈના પર રેડવામાં આવે છે, ગરમ તેલ કેઈન પર રેડવામાં આવે છે, કેઈને કુલ્ફીમાં પકાવવામાં આવે છે, કેઈને શીતલતાથી કંપાવવામાં આવે છે, કોઈને કાયમ બાંધી રાખવામાં આવે છે, કેઈ ને ભાલાથી વીંધવામાં આવે છે, કેઈની ચામડી ઉતારી લેવામાં આવે છે, કેઈને હાથમાં તેલવાળાં કપડાં વીંટી ભયંકર રીતે બાળવામાં આવે છેઆવાં આવાં ભયંકર દુઃખ ભોગવવાં પડે છે. કારણ, પૂર્વ સમયમાં કરેલાં કર્મોની પરંપરા તેને આવાં ભયંકર ફળ આપ્યા વિના મૂકતી નથી. પણ તેને છૂટકારો તપમાં જે 2010_03 Page #281 -------------------------------------------------------------------------- ________________ ૩. પરિણામે २४७ Üયપૂર્વક લાગી જાય તા થવાસભવ ખરા - આ મધું દુ:ખવિપાકમાં વર્ણવવામાં આવ્યું છે. ' ત્યાર પછી સુખવિપાકમાં, શીલવંત, સંયમી, ગુણવાન, તપસ્વી સાધુને અનુકપાભાવથી તથા હંમેશાં મનની પ્રસન્નતાથી શુભ ભાવનાવાળા થઈને જેઓ શુદ્ધ નિર્દોષ આહાર આપે છે, તે ભાવશુદ્ધિ કરી કેવી રીતે ધમપ્રાપ્તિ કરે છે અને કેવી રીતે —જેમાં અનેક નકાદિભવ અને દુઃખ, ભય, વિષાદ, શેક અને મિથ્યાત્વના ડુંગરા છે, જેમાં અધેય અજ્ઞાનાંધકા૩૫ કીચડ હોવાથી પાર થવાના રસ્તા મળવા મુશ્કેલ છે, જેમાં જરા, મરણુ અને જન્મની ક્ષુબ્ધ ભમરીઓ છે, સાળ કષાયરૂપી હિંસક પ્રાણીએ હાવાથી જે ભયંકર છે એવા — અનાદિ-અનંત સસારને ટૂંકા કરે છે, અને કેવી રીતે તે દેવાયુ બાંધે છે અને દેવના કામભોગો ભોગવી યથાકાલે શ્રુત થઈ કેવી રીતે આ નરલાકમાં આવી સુકુલમાં ઉત્પન્ન થાય છે, અને આયુષ્યમાન્, દીઘ શરીરવાળા, રૂપવાન, યાવત્ આરોગ્ય અને બુદ્ધિવાળા થાય છે અને તેમને મત્રા મળે છે, સ્વજન મળે છે, ચાવત્ બધી પ્રકારની સમૃદ્ધિ મળે છે, અને તેમને વિવિધ પ્રકારના કામભોગથી કેવું સુખ મળે છે તેનું વર્ણન છે. આવી રીતે અનાદિકાળથી ચાલી આવતી પર પરાથી આંધેલાં શુભ અને અશુભ અને કર્મના વિપાકા કેવી રીતે સુખ અને દુઃખ આપે છે, તે વિપાકશ્રુતમાં બતાવવામાં આવ્યું છે. આ બધુ એટલા માટે મતાવવામાં આવ્યું છે કે, જીવા તે વિચારી સંવેગવાળા થાય. આ સિવાય પણ બીજી ઘણું તેમાં કહેવામાં આવ્યું છે. વિપાકશ્રુતની સંખ્યાત વાચના છે, સખ્યાત અનુયે ગદ્વાર છે, યાવત્ સખ્યાત સગ્રહણીએ છે. આ સૂત્ર અગામાં _2010_03 Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ સ્થાનાગન્સમવાયાંગ: ૨ - અગિયારમું અંગ છે. તેનાં વીશ અધ્યયન છે અને ઉદ્દેશનઅને સમુદેશન- કાલ પણ વીશ છે. તેનાં સંપ્રખ્યાત હજાર પદે છે, સંખ્યાત અક્ષરે છે, યાવત્ જિનપ્રજ્ઞસ ભાવેનું તેમાં વર્ણન છે. સિમ૦ ૧૪૬} દષ્ટિવાદમાં શું છે? દૃષ્ટિવાદમાં બધા ભાવની પ્રરૂપણા કરવામાં આવી છે. તેના મુખ્ય પાંચ વિભાગ છે – ૧. પરિકમ, ૨. સૂત્રે, ૩. પૂવગત, ૪. અનુગ અને ૫. ચૂલિકા. - (૧) પરિકમના પાછા સાત વિભાગ છે–સિદ્ધશ્રેણિકા, મનુષ્યશ્રેણિકા, સ્પૃશ્રેણિકા અવગાહનાશ્રેણિકા, ઉપસરપદાશ્રેણિકા, વિપ્રજહશ્રેણિકા, શ્રુતાગ્રુતશ્રેણિકા. સિદ્ધશ્રેણિકા પરિકમના પાછા ચૌદ વિભાગ છે – માતૃકાપદ, એકાથિક પદ, પદોષપદ, આકાશપદ, કેતુભૂત, રાશિબદ્ધ, એક ગુણ, દ્વિગુણ, ત્રિગુણ, કેતુભૂત, પ્રતિગ્રહ, સંસાર- પ્રતિગ્રહ, નન્દાવત, સિદ્ધબદ્ધ. મનુષ્ય શ્રેણિકા પરિકમના પણ ઉપર પ્રમાણે ચીદ ભેદે છે. અને બાકીના પૃષ્ટણિકાદિ પાંચ પરિકમના અગિયાર ભેદે છે. સ્વસમયની અપેક્ષાએ પરિકમ છે જ છે. પણ સાતમે પરિકમ આજીવિક મતાનુસારી છે. એમ સાતપરિકમ થાય. ૧. દૃષ્ટિવાદના દિગમ્બર સંમત વર્ણન માટે તથા બને પરંપરાની તે વિષે તુલના માટે જુઓ ખંડાગમ બીજા ભાગની પ્રસ્તાવના. . 2010_03 Page #283 -------------------------------------------------------------------------- ________________ ૩. પરિણામે ૨૪૯ પ્રથમના છ પરિકમે સ્વસામયિક હોવાથી તેમાં ચાર નય વડે વિચાર કરવામાં આવે છે. પણ ઐરાશિકની દૃષ્ટિએ તો સાતે પરિકમમાં ત્રણ નયથી વિચાર કરવામાં આવે છે. - (ર) સૂત્ર અઠયાસી છે– ઋજુગ, પરિણુતા પરિણત, બહુભાકિ, વિપ્રત્યયિક, અનન્તર, પરંપરા, સમાન, સંપૂથ, સંભિન, યથાત્યાગ, સૌવસ્તિક, નંદ્યાવત, બહુલ, પૃષ્ટપૃષ્ટ, વ્યાવત, એવભૂત, દ્રિકાવત, વર્તમાનપાદ, સમભિદ્ર, સર્વતોભદ્ર, પ્રણામ અને દ્વિપ્રતિગ્રહ; આ બાવીશે સૂત્રને સ્વસિદ્ધાન્ત અનુસારે સ્વતંત્રભાવે વિચાર થાય છે. એ બાવીશે સૂત્રો પરતન્ત્રપણે ગોશાલક મતાનુસારે વિચાર થાય છે; એ બાવીશે સૂત્રને ત્રણનયથી વિચાર કરનારા ત્રિરાશિકની દૃષ્ટિએ વિચાર થાય છે; એ બાવીશે સૂત્રને સ્વસમયપ્રમાણે ચારે નાની દૃષ્ટિએ વિચાર થાય છે. એમ એ બાવીશમાંના પ્રત્યેકનો ચાર પ્રકારે વિચાર થાય છે. એટલે કુલ અઠયાસી સૂત્ર ગણવામાં આવે છે.. (૩) પૂવગતમાં ૧૪ પૂર્વ છે. તે આ પ્રમાણે – ઉત્પાદપૂવ, આગ્રાયણી, વીયર, અસ્તિનાસ્તિપ્રવાદ, જ્ઞાનપ્રવાદ, સત્યપ્રવાદ, આત્મપ્રવાદ, કમપ્રવાદ, પ્રત્યાખ્યાનપ્રવાદ, વિદ્યાનપ્રવાદ, અવયપ્રવાદ, પ્રાણાયુપ્રવાદ, ક્રિયાવિશાલ પ્રવાદ અને લોકબિન્દુસાર. પ્રત્યેક પ્રવાદની વસ્તુ તથા ચૂલિકાવસ્તુ નીચે પ્રમાણે છે – પ્રવાદ ચૂલિકાવસ્તુ વસ્તુ ૧૦ ૦ ૧૪ છે ૧ 2010_03 Page #284 -------------------------------------------------------------------------- ________________ ૫૦ X F ૫ જ સ્થાનાંગ-સમવાયાંગ: ૨ ૧૮ ૧૨ ૨ ૧૬ ૩૦ ૨૦ ૧૦ ૧૫ ૧૧ ૧૨ ૧૨ ૧૩ ૧૩ ૩૦ ૧૪ ૫ (૪) અનુયાગના બે ભાગ છે— મૂલ પ્રથમાનુયાગ અનેગડિકાનુયોગ. ――― ૧૦ × 2010_03 × X X × × * X X × મૂલપ્રથમાનુયાગમાં ભગવાન અહિન્તાના પૂર્વભવ, દેવલાકગમન, આયુ, ચ્યવન, જન્મ, અભિષેક, રાજ્યલક્ષ્મી, પાલખી, પ્રત્રજ્યા, તપસ્યા, આહાર, કૈવલજ્ઞાન, તીથ પ્રવતન, સઘયણ, સંસ્થાન, ઊંચાઈ, આયુ, શિષ્ય, ગણુ, ગણધર, આર્યાં, પ્રવૃતિની, ચતુવિધ સંઘનું પરિમાણુ, કૈવળી, મનઃપર્યાયજ્ઞાની, અવધિજ્ઞાની, સમ્યકત્વી, શ્રુતજ્ઞાની, જે અનુત્તરમાં ઉત્પન્ન થાય છે, જે સિદ્ધ થાય છે, જે પાપાપગમન કરે છે, જે ઉત્તમ મુનિવરો કમરજ છાંડી જેટલા ઉપવાસ કરી માહ્યે જાય છે, આ અને આવી બીજી ખાખતા તીર્થંકર સંબધી કહેવામાં આવે છે. × ગડિકાનુયાગ અનેક પ્રકારના છેઃ—જેમકે, કુલશ્કરગડિકા, તીર્થંકરગ′૦ ગણુધરગ૰ ચક્રધરગ॰, દશારગ, અલદેવગ૰, વાસુદેવગ, વિશગ, ભદ્રબાહુગ, Page #285 -------------------------------------------------------------------------- ________________ ૩. જીવપરિણામે ૨પ૧ તપકમાં, ચિત્રાંતરગં, ઉત્સપિણીગo, અવસર્પિણ, અને દેવ, નરક, તિયચગતિમાં જે વિવિધ જન્મ થાય છે તેનું વ્યાખ્યાન, આદિઆદિ ગંડિકાઓ છે. (૫) ચૂલિકા એ આદિના ચાર પૂર્વની સમજવાની છે, બાકીનાં પૂર્વને ચૂલિકા નથી. વિગત માટે ઉપર પૂર્વનું વર્ણન જુઓ. દષ્ટિવાદની વાચના સંખ્યાત છે, સંખ્યાત અનુગદ્વાર છે, યાવત્ સંખ્યાત સંગ્રહણીઓ છે, તે બારમું અંગ છે, તેને શ્રુતસ્કંધ એક છે, ૧૪ પૂવ છે, સખ્યાત વસ્તુ છે, સંખ્યાત ચૂલવલ્થ છે, સંખ્યાત પ્રાકૃત છે, સખ્યાત પ્રાતપ્રભત છે, સંખ્યાત પ્રાભતિકાઓ છે, સપ્રખ્યાત પ્રાકૃતપ્રાભતિકા છે, સખ્યાત હજાર પદે છે, યાવતું તેમાં જિનપ્રજ્ઞપ્ત ભાવેને કહેવામાં આવ્યા છે. [–સમય ૧૪] આ બાર અંગ રૂ૫ ગણિપિટકની વિરાધના કરીને અતીત કાલમાં અનંત, વર્તમાનકાળમાં અસંખ્યાત અને ભવિષ્યકાળમાં અનંત જી સંસારમાં ભમ્યા, ભમે છે, અને ભમશે. તેથી ઊલટું, તેની આરાધના કરીને અતીત કાળમાં, વર્તમાન કાળમાં અને ભવિષ્યમાં અનન્ત જી સંસારને તરી એ ક્ષે ગયા છે, જાય છે અને જશે. એ દ્વાદશાંગ ભૂતકાળમાં હતું, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં હશે. તે ધ્રુવ છે, નિત્ય છે, શાશ્વત છે, અક્ષય છે, અવ્યય છે, નિત્ય છે. જેમ પૃથ્વીકાયાદિ પાંચ અસ્તિકાય શાશ્વત છે, તેમ આ ગણિપિટકમાં અનન્ત ભાવ, અનન્ત અભાવ, અનન્ત હેતુ, અનન્ત અહેતુ, અનન્ત કારણ, અનન્ત અકારણ, અનન્ત 2010_03 Page #286 -------------------------------------------------------------------------- ________________ પર સ્થાનાં સમાચાંગ : ૨ જીવ, અનઃ અજીવ, અનન્ત ભવ્ય, અનન્ત અભવ્ય, અનન્ત સિદ્ધ, અનન્ત અસિદ્ધ, વિશે કહેવામાં આવ્યું છે. -સમ. ૧૪૮] ગા. અંગાદિ વિષે પરચૂરણ બ્રહ્મચર્ય (અદયયન) નવી છે. ૧. શસ્ત્રપરિઝો, ૨. લેકવિજ્ય, ૩. શીતોષ્ણીય, ૪. સમ્યક્ત્વ, ૫. આવનિ, ૬. ધૂન, ૭. વિમેહ, ૮. ઉપધાનશ્રત, ૯. મહાપરિજ્ઞા. [–સમ. ૯, - સ્થા. ૬૬ર છે આચારપ્રક૫ર પાંચ પ્રકારનો છે— ૧. બ્રહ્મચર્યનું પ્રતિપાદન કરતાં હોવાથી આ બ્રહ્મચર્યાધ્યયને કહેવાય છે. તે આચારાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધાંતગત છે. ૨. આચારાંગ સૂત્રની પાંચમી ચૂલિકા જે નિશીથ અધ્યયન કહેવાય છે, તેનું બીજું નામ આચારપ્રકલ્પ પણ છે. સાધુઓના આચાર સંબંધી વિશેષ ક૫, એટલે કે પ્રાયશ્ચિત્તોનું તેમાં વર્ણન હોવાથી– અને તે પ્રાયશ્ચિત્તો મુખ્યપણે પાંચ હોવાથી અહીં તે આચારપ્રકલ્પના પાંચ ભેદ વર્ણવ્યા છે. અત્યારે ઉપલબ્ધ આચારાંગમાંથી આ નિશીથ અશ્ચયનને બાદ કરવામાં આવ્યું છે, અને તે એક સ્વતંત્ર પુસ્તકરૂપે ઉપલબ્ધ થાય છે. તેના પર જિનદાસ મહત્તરે ચૂર્ણ લખી છે જે હજી છપાઈ નથી. આ આચારકલ્પ નામના નિશીથ અધ્યયનનું મૂળ પ્રત્યાખ્યાનપૂર્વ નામના નવમા પૂર્વની તૃતીય વસ્તુના આચાર નામના વીશમાં પ્રાભૂતમાં છે એટલે તેને આધારે આ નિશીથાધ્યયનની રચના કરવામાં આવી છે. 2010_03 Page #287 -------------------------------------------------------------------------- ________________ ૩. જીવપરિણામે ૨૫૦ ૧. માસિક ઉદ્દઘાતિક; [ લઘમાસની તપસ્યા તે માસિકઉદ્ઘાતિક કહેવાય છે. ઉદ્દાત એટલે ભાગપાત– અર્થાત્ ઓછું કરવું. જે માસિક તપસ્યારૂપ પ્રાયશ્ચિત્તમાંથી અમુક અંશ એ છે કરવામાં આવે તે માસિક ઉધ્રાતિક કહેવાય છે. પ્રાયશ્ચિત્ત તે એક માસનું કહેવાય, પણ તપસ્યા ત્રીસ દિવસની નહિં પણ ર૭ા દિવસની કરવાથી એક માસનું પ્રાયશ્ચિત્ત માની લેવામાં આવે છે; તેથી તે લઘુમાસ કહેવાય છે.] ૨. માસિક અનુદુઘાતિક; [જે માસિક તપસ્યામાંથી ભાગપાત કરવામાં ન આવે તે માસિક અનુદ્દઘાતિક અથવા ગુરુમાસ કહેવાય છે.] ૩. ચાતુર્માસિક ઉદ્ઘાતિક; ૪. ચાતુર્માસિક અનુદ્ધાતિક; ૫. આપણા. [કેઈપણ દેષ થયે હોય અને તેની આલોચના ગુરુ પાસે કરે, ત્યારે ગુરુ તે દેષને અનુકૂલ પ્રાયશ્ચિત્ત આપે છે. પણ જે દેષ થાય છતાં આલોચના ન કરે, તે દોષને અનુકૂલ પ્રાયશ્ચિત્ત તે મળે જ તદુપરાંત તેણે તે છૂપાવ્યું તે માટે બીજા માયારૂપ દેષનું પણ મળે. આ આરોપણું કહેવાય છે.] આપણાના પાંચ પ્રકાર છે– " ૧. પ્રસ્થાપિતા [ ઉપર જણાવેલ આરોપણ થયા પછી ગુરુમાસાદિ પ્રાયશ્ચિત્તરૂપ જે તપસ્યા શરૂ કરાય તે;] 2010_03 Page #288 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગ સમવાયાંગ: ૨ ર. સ્થાપિતા [ગુરુ વૈયાવૃત્ત્વ કે એવા કાઈ બીજા કારણે આરેાપિત પ્રાયશ્ચિત્ત કરવાનું આગળના સમય ઉપર મુલતવી રાખે છે તે; ] ૩. કૃત્સ્ના[આ પ્રવતમાન શાસનમાં તપસ્યાની હઃ છ માસ પયત છે. એથી વધુ પ્રાયશ્ચિત્ત જો કે.ઈને પ્રાપ્ત ન થયું હાય તે! તે કુસ્તા; ] ૪. અકૃત્સ્ના [છ માસની મર્યાદાને એળગીને પણ કાઈ ને પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થયું હોય તે! તે કરવાનું નથી, પણુ કરવાનું તા છ માસ જ છે, તેથી તેવાનુ પ્રાયાશ્ચિત્ત અકૃત્સ્ના; ] ૨૫૪ ૫. હાડહાડા [લમાસાદિ પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થયું હોય તેને અટપટ દઈ દેવામાં આવે, તે]. આચારપ્રક૫૧ ૨૮ પ્રકારે ૧--૨. માસિકી આરાપણા, 3-8. સપચરાત્ર માસિકી આરાપણા, ૫-૬. સદ્ઘશરાત્ર માસિકી આરાપણા, ૭–૧૨. તેવી જ રીતે છ લે દ્વિમાસિકી આર પણાના, ૧૩-૧૮. ત્રૈમાસિકી આરાપણાના, ૧૯-૨૪. ચાતુર્માસિકી આરાપણાના, - Jain'Education International 2010_03 { -સ્થા૦ ૪૩૩ ] ૧. આચારાંગના નિશીથાધ્યયનમાં પ્રાયશ્ચિત્ત બતાવેલાં છે તેના આધારે આ ભેદ છે. આના વિવેચન માટે નિશીથાધ્યયનના ૨૦મા ઉદ્દેશક જોવાની ભલામણ ટીકાકાર કરે છે. નિશીથ હજી છપાયું નથી. માત્ર લીથેામાં ઉપલબ્ધ છે. અને તે પણ અમુક સાધુએને જ. Page #289 -------------------------------------------------------------------------- ________________ ૩. જીવપરિણામે ૨૫. ઉપઘાતિકા આપણા ર૬. અનુપઘાતિકા આરોપણ, ર૭. કૃત્ના આરોપણ, ૨૮. અન્ના આપણા. [–સમય ૨૮ ] આચારાંગ, સૂત્રકૃતાંગ અને સ્થાનાંગાએ ત્રણ ગણિપિટકનાં– આચારાંગની ચૂલિકાને ન ગણુએ તે – કુલ ૫૭ અધ્યયને થાય છે. [ -સમ પ૭] $ દશ અધ્યયનવાળાં શા દશ છે – ૧. કમવિપાકદશા (વિપાક નામનું ૧૧મું અંગ); ૨. ઉપાસકદશા (સાતમું અંગ); ૧. આચારાંગનાં ૨૪ (૯+૧૫ કારણ સોળમું વિમુક્તિ બાદ દેવાનું કહ્યું છે)+૨૩ (સૂત્રકૃતાંગનાં ૧+૭)+૧૦ (સ્થાનાંગના) = ૫૭. પણ એક પ્રશ્ન રહે જ છે કે, મૂળમાં ચૂલિકા શબ્દથી વિમુક્તિ નામનું જ અધ્યયન લેવાનું ટીકાકાર જણાવે છે, તેને આધાર શું? આચારાંગની બધી મળી પાંચ ચૂલિકા છે. નિયુક્તિ (આચારાંગ નિર્યુક્તિ–ગા૧૧)ની ટીકા કરતાં આચાર્ય શીલાંક જણાવે છે કે, દ્વિતીયકૃતરકધનાં પ્રથમ ૭ અધ્યયન એ પ્રથમ ચૂલા, બીજાં (૮-૧૪) સાત એ બીજી ચૂલા, ભાવના નામનું ૧૫મું અધ્યયન ત્રીજી ચૂલા, વિમુક્તિ નામનું ૧૬ મું અધ્યયન એ ચોથી ચૂલા અને નિશીથાશ્ચયન ૧૭ મું એ પાંચમી ચૂલા. ટીકાકાર અભયદેવ કહે છે કે, નિશીથાશ્ચયન એ તે પ્રસ્થાનાંતર હોવાથી ન ગણવું; અર્થાત ચોથી ચૂલા જ અંતમાં રહે છે તે બાદ કરવી જોઈએ. પણ આ પ્રસ્તુત સમવાયાંગ સૂત્રને આધાર કાઈ બીજી જ વાચના હોય જેમાં અત્યારે તે તે સૂત્રોમાં મળતાં અધ્યયનેથી વિપરીત સંખ્યાક્રમ હેય. કારણ, મૂળમાં એક જ ચૂલિકાનું વજન નથી કર્યું; પણ ચૂલિકામાત્રનું કર્યું છે. 2010_03 Page #290 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગ-સમવાયાંગ ૨ ૩. અંતકૃદશા (આઠમું અંગ); ૪. અનુત્તરૌપપાતિક દશા (નવમું અગ); ૫. આચારદશા (દશાશ્રુતસ્કંધ); ૬. પ્રશ્નવ્યાકરણદશા; ૭. બન્ધદશા કે, ૮. દ્વિગૃદ્ધિદશા; ૯. દીઘદશા; ૧૦. સંક્ષેપિત દશા. (૧) કમવિપાકદશાનાં દશ અધ્યયને છે, તે આ પ્રમાણે ૧, મૃગાપુત્ર ૨. ગત્રાસ, ૩. અંડ, ૪. શકટ, પ. બ્રાહ્મણ, ૬. નન્દીષેણ, ૭. શૌય, ૮. ઉદુમ્બર, ૯. સહસોદાહ આમરક, ૧૦. કુમારલિખુ. ૧. વર્તમાનમાં આ અંગમાં દશ અધ્યયને નથી; પણ પ્રથમ વર્ગનાં દશ અધ્યયને છે, તેને આશ્રીને આ કથન છે, એમ ટીકાકાર ખુલાસે કરે છે. પણ ખરી રીતે અત્યારના ઉપલબ્ધ અંગને પાઠ જુદે જ છે એમ ગણવું જોઈએ. ૨. આ અંગમાં પણ હાલ દશ અધ્યચન નથી, પણ ત્રણ વગ છે, જેમાં પ્રથમ અને તૃતીય વર્ગમાં દશ, દશ, અને દ્વિતીચમાં ૧૩ અધ્યયન છે. ' ૩. આના પાઠફેર વિષે પાછળ નોંધ જુઓ. પૃ. ૨૪૫. ' ૪. બન્ધદશાદિ ૪ કયાં શાસ્ત્રો છે, તે અમે જાણતા નથી – એમ ટીકાકાર જણાવે છે. ૫. વર્તમાન વિપાકશ્રતમાં તેનું નામ ઉજિઝતક છે. ૬. વર્તમાનમાં અગ્નિસેન. ૭. વર્તમાનમાં નન્દિવર્ધન. ૮. વર્તમાનમાં તેને ક્રમ આઠમે છે, અહીં તેને ક્યું ગયું છે. ૯. વર્તમાનમાં દેવદત્તા. ૧૦. વર્તમાનમાં અા. 2010_03 Page #291 -------------------------------------------------------------------------- ________________ ૩. જીવપરિણામે ૨૫૭ (૨) ઉપાસકદશાનાં દશ અધ્યયને છે–આનંદ, કામદેવ, ચૂલણિપિતા, સુરાદેવ, ચુલ્લશતક, કુણ્ડલિક, શકટાલપત્ર, મહાશતક, નંદિનીપિતા, સાપિકાપિતા. (3) અન્તકૃદશાનાં દશ અધ્યયને છેલ—નમી, માતંગ, સેમિલ, રામગુપ્ત, સુદર્શન, જમાલી, ભગાલી, કિંકમ, પલ્લતતિય, ફાલ અંબધુત્ત. (૪) અનુત્તરપપાતિદશાનાં દશ અધ્યયને આ છે– ઋષિદાસ, ધન્ય, સુનક્ષત્ર, કાત્તક, સસ્થાન, શાલિભદ્ર, આનંદ, તેતલી, દશાર્ણભદ્ર, અતિમુક્ત. (૫) આચારદશાનાં દશ અધ્યયને આ છે – ૧. વીસ અસમાધિસ્થાન, ૨. એકવીશ શબલ, ૩. તેત્રીસ આશાતના, ૪. અષ્ટવિધ ગણિસંપત, પ. દશ ચિત્ત સમાધિસ્થાન, ૬. અગિયાર ઉપાસકપ્રતિમા, ૭. બાર ભિક્ષુપ્રતિમા, ૮. પયુષણ કલ્પ, ૯. ત્રીસ મોહનીયનાં સ્થાન, ૧૦. આજાતિ-સ્થાન. ૧. વર્તમાન અંતદશા અને અનુત્તમાં અહીં કહેલ કરતાં જે ફેરફાર છે તે માટે જુઓ ટિપ્પણ નં. ૮. ૨. ભગવતીમાં જણાવેલા કાર્તાિ કથી આને જુદો ગણાવે; કારણ તે તે શરું થયેલું છે. * ૩. પ્રસિદ્ધ શાલિભદ્ર પણ આ હેય; પણ વર્તમાન અનુત્તરમાં શાલિભદ્રનું અધ્યયન નથી. ૪. જ્ઞાતાસૂત્રમાં આવતા તેતલીથી આ જુદે ગણ; કારણ તે તો મેલે ગયે છે એમ જ્ઞાતામાં કહ્યું છે. ૫. જેનું ઈંદ્ર પોતાની સમૃદ્ધિ દાખવીને માન ગાળી નાખ્યું તે દર્શાણભદ્ર જ આ હોય; પણ ઉપલબ્ધ અનુત્તરમાં તેને વિષે અધ્યયન નથી. વળી એ દશાર્ણભક મોક્ષે ગયો એમ પણ કઈ કઈ ઠેકાણે મળે છે. ૬. એક અતિમુક્તકનું અધ્યયન અંતકૃદશામાં આવે છે તેનાથી આ જુદે હેવો જોઈએ, કારણ તે તે મોક્ષે ગયો છે. સ્થા–૧૭ 2010_03 Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૯ ર૫૮ સ્થાનાં સમવાયાંગ ૨ (૬) પ્રશ્નવ્યાકરણદશાનાં દશ અધ્યયને આ છે – ઉપમા, સ ખ્યા, ત્રાષિભાષિત, આચાર્યભાષિત, મહાવીરભાષિત, ક્ષેમકપ્રશ્ન, કમલપ્રશ્ન, અદ્દાગપ્રશ્ન, અંગુષપ્રશ્ન, બાહુપ્રશ્ન. (૭) બધદશાનાં દશ અધ્યને– બંધ, મેક્ષ, દેવધિ, દશામંડલ, આચાર્ય વિપ્રતિવતી, ઉપાધ્યાય વિપ્રતિવતી, ભાવના, વિમુક્તિ, શાતા, કમ. (૮) દ્વિગૃદ્ધિદશાનાં દશ અધ્યયન વ, વિવાદ, ઉપપાત, સુક્ષેત્રકૃત્ન, ૪ર સ્વપ્ન, ત્રીસ મહાસ્વપ્ન, કર સર્વ સ્વન, હાર, રામ, ગુપ્ત. (૯) દીઘદશાના દશ અધ્યયન– . ચંદ્ર, સૂર્ય, શુક્ર, શ્રીદેવી, પ્રભાવતી, દ્વીપસમુદ્રોપત્તિ, બહુપુત્રિકા, મદર, સ્થવિર સંભૂતિવિજય, સ્થવિર પક્વ, ઉસનિશ્વાસ. (૧૦) સંક્ષેપિતદશાપ દશ અધ્યયન– શુદ્રિકા વિમાનવિભક્તિ, મહતી વિમાનવિભક્તિ, અંગચૂલિકા, વગચૂલિકા, વ્યાખ્યાચૂલિકા, અરુણેપપાત, વરુણે પાત, ગરુડપપાત, વેલંધરેષપાત, વૈશ્રમણ પપાત. સ્થિ૦ ૭૫૫] ૧. ઉપલબ્ધ પ્રશ્નમાં તે પાંચ આસવ અને પાંચ સંવરનાં દશ અધ્યયને જ છે. ર. આ હાલ મળતું નથી, પણ અધ્યનેના નામ ઉપરથી વિષય કળી શકાય છે. ૩. ટીકાકાર કહે છે કે આનું તે સ્વરૂપ પણ નથી સમજાતું. ૪. ટીકાકાર કહે છે કે, આનું સ્વરૂપ પણ અજ્ઞાત છે. પણ તેનાં અધ્યયનમાંનાં કેટલાંક નિરયાવલિમાં મળે છે. અહીં મૂળ પાઠમાં પણ બ્રાતિ છે. દશને બદલે અગિયાર ગણાવ્યાં છે. ૫. આનું સ્વરૂપ અજ્ઞાત છે એમ ટીકાકાર જણાવે છે. 2010_03 Page #293 -------------------------------------------------------------------------- ________________ ૩. જીવપરિણામો આચારાંગનાં ચૂલિકા સહિત બધાં મળી ૧૮૦૦૦ પદે છે. -સમ૦ ૧૮] આચારાંગનાં ચૂલિંકા સહિત ૨૫ અધ્યયન છે– શસ્ત્રપરિજ્ઞા, લોકવિજય, શીતષ્ણિક, સમ્યકત્વ, આવન્તી, ધૂત, વિમેહ, ઉપધાનશ્રુત, મહાપરિજ્ઞા, પિડૅષણ, શય્યા, ઈર્ષા, ભાષાધ્યયન, વસ્ત્ર, પાત્ર, ઉપગ્રપ્રતિમા, સાત સતકક, ભાવના, વિમુક્તિ. [-સમ- ૨૫] ચૂલિકા સહિત આચારાંગના ૮૫ ઉદ્દેશન કાલ છે. -સમ૦ ૮૫] નવ બ્રહ્મચર્યના ૫૧ ઉદ્દેશન કાલ છે. - સમ૦ ૫૧] સાત સતૈકકલ છે. [–સ્થા. ૫૪૫] " સૂત્રકૃતાંગના અધ્યયન. ૨૩ છે– સમય, વૈતાલિક, ઉપસગપરિજ્ઞા, સ્ત્રી પરિક્ષા, નરકવિભક્તિ, મહાવીરસ્તુતિ, કુશીલ પરિભાષા, વીય, ધર્મ, સમાધિ, માગ, સમવસરણ, યથાતથ્ય, ગ્રન્થ, જમઈએ, (આયાણિય), ગાથા, પુંડરિક, ફિયાસ્થાન, આહાર-પરિજ્ઞા, અપ્રત્યાખ્યાનકિયા, અણગારમૃત (આચારભૃત), આદ્રકીય, નાલંદીય. [-સમ- ૨૩] ૧. ઉદ્દેશક વિનાનાં આ સાત અધ્યયનો ગણવાં. તેમાંનું પ્રત્યેક પણ સપ્તકક કહેવાય છે. તે આ પ્રમાણે સ્થાન, નૈવિકી, ઉચ્ચાર-પ્રસ્ત્રવણવિધિ, શબ્દ, રૂપ, પરક્રિયા અને અન્ય ક્રિયા. વળી અહીં ચૂલિકામાં નિશીથને ન ગયું. 2010_03 Page #294 -------------------------------------------------------------------------- ________________ २९० સ્થાનાંગસમવાયાંગ ૨ ગાથા જેમાં સેળયું છે તેવા ૧૮ અધ્યયન છે– સમય યાવત્ ગાથા. [-સમ- ૧૬] સાત મહાઅધ્યયનોર કહ્યાં છે. -સ્થા પ૪૫] વ્યાખ્યાપ્રજ્ઞપ્તિમાં ૮૧ મહાયુગ્મ શતક છે. -સમ૦ ૮૧] વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ-ભગવતીનાં બધાં મળી ૮૪૦૦૦ પદે છે. [-સમ૦ ૮૪] ૧૯ અધ્યયન (જ્ઞાતાનાં) છે – ઉક્ષિતજ્ઞાત, સંઘાટક, અંડ, કુભ, શેલક, તુમ્બ, રેહિણી, મલ્લી, માગદી, ચંદ્રમા, દાવ, ઉદકજ્ઞાત, માંડુક્ય, તત્તલી, નન્દીફળ, અપરકંકા, આકીર્ણ, સંસમાં, પુડરિકજ્ઞાત. [-સમ૧૯] કમવિપાકનાં ૪૩ અધ્યયને છે. [-સમ૦૪૩ ] દૃષ્ટિવાદનાં દશ નામ છે. | દૃષ્ટિવાદ, હેતુવાદ, ભૂતવાદ, તથ્યવાદ, સમ્યગ્વાદ,ધમવાદ, ભાષાવિચય, પૂવગત, અનુયોગગત, સવજીને સુખાવહ. [–સ્થા ૭૪ર) ૧. પ્રથમ શ્રતરકધમાં. ૨. દ્વિતીય શ્રતસ્કંધમાં. ૩. મહાયુગ્મ એટલે રાશિવિશેષ. એ એક પ્રકારની સંખ્યા છે. તેને જેમાં વિચાર કરવામાં આવે તે પણ મહાયુગ્મ કહેવાય. ૪. અધ્યયન. ૫. સૂત્રકૃતાંગનાં ૨૩ અને વિપાકનાં ૨૦ મળી ૪૩ થાય એવી સંભાવના છે, એમ ટીકાકાર જણાવે છે. પણ એને વાચનાભેદ જ ગણું કાઢ જોઈએ. 2010_03 Page #295 -------------------------------------------------------------------------- ________________ ૬. જીવપરિણામે દૃષ્ટિવાદના ચાર વિભાગ છે— પરિકમ†, સૂત્ર, પૂવગત, અનુયાગ. દૃષ્ટિવાદનાં ૮૮ સૂત્રો છે—— ઋનુશ્રુત, પરિણતાપરિણત યાવત્ નન્દીસૂત્ર પ્રમાણે કહેવાં. (જુઓ આગળ પૂર્વ॰ ૧૪ છે—ઉત્પાદ યાવત્ બિન્દુસાર. ઙ્ગ પૂર્વાની વસ્તુ નીચે પ્રમાણે છે— પૂર્વ ઉત્પાદ ,, આગ્રાયણી વીય પ્રવાદ દૃષ્ટિવાદનાં ૪૬ માતૃકાપો છે. [-સમ૦ ૪૬] દૃષ્ટિવાદનાં ખાવીશે સૂત્રના સ્વસિદ્ધાન્ત પ્રમાણે સ્વતન્ત્રભાવે વિચાર થાય છે. એ આવીશે સૂત્રનેા ત્રણ નયથી વિચાર કરનારા Àરાશિકની દૃષ્ટિએ વિચાર થાય છે. એ બાવીસે સૂત્રને સ્વસમય પ્રમાણે ચાર નયેાની દૃષ્ટિએ વિચાર થાય છે. [સમ૦ ૨૨] વસ્તુ ચાર ચૂલ વસ્તુÝ ૧૦ ૧૪ [સ્થા ૨૬૨] 2010_03 અડ્ડાસી સૂત્રો પાન ૨૪૯.) [ -સમ૦ ૮૮] [ -સમ॰ ૧૪ ] ૧ સ્થળ સ્થા૦ ૩૭૮ ,, ૭૩૨ સમ૦ ૧૪ સ્થા ૬૭ ૧ સકળ વાઙમયના જેમ અ, આ ઇત્યાદ્રિ અક્ષરેશ માતૃકાદ કહેવાય છે, તેમ હત ઉદૃ, વ્યય, દ્રૌગ્ય એ માતૃકાપદી છે. તેમના જ કાંઈ વશેષાની અપેક્ષાએ ૪૬ ભેદ હશે એવી સંભાવના ટીકાકાર કરે છે. ૨. અ । અને આગળ આવતી ચૂલ કે ચૂલિકા વસ્તુના નિર્દે`શ દિગબરપુર’પરામાં નથી. Page #296 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ૨૬૨ સ્થાનાંગસમવાયગઃ ૨ વીયપ્રવાદ ૮ ચૂલિકા વસ્તુ સ્થા૦ ૬ર૭ ૭૧ પાહુડ સમ૦ ૭૧ અસ્તિનાસ્તિપ્રવાદ સમ. ૧૮ ચૂલ ૧૦ સ્થા. ૭રર સત્યપ્રવાદ ' ૨ સ્થા૦ ૧૦૯ આત્મપ્રવાદ સમ૦ ૧૬ પ્રત્યાખ્યાન સમ૦ ૨૦ વિદ્યાનુપ્રવાદ ૧૫ સમ૦ ૧૫ પાણકો ૧૩ સમ૦ ૧૩ લોકબિન્દુસાર ૨૫ સમ૦ ૨૫ $ શુદ્રિકા વિમાનવિભક્તિના પ્રથમ વર્ગના ૩૭ ઉદ્દેશનકાલ છે. બીજા વર્ગના ૩૮ ઉદ્દેશનકાલ છે. ત્રીજા વગના ૪૦ ઉદ્દેશનકાલ છે. [–સમય ૩૭, ૩૮, ૪૦] મહાવિમાન વિભક્તિના પ્રથમવગના ૪ ઉદેશનકાલ છે, બીજા વગના ૪૨ ઉદેશનકાલ છે, ત્રીજા વર્ગના ૪૩ ઉદેશનકાલ છે, ચોથાવગના ૪૪ ઉદેશનકાલ છે, પાંચમા વગના ૪૫ ઉદ્દેશન કાલ છે. [-સમ ૪૧-૪૫] દેવલોકથી ચુત થયેલ જીએ કહેલાં ત્રાષિભાષિત જ અધ્યયન છે. -સમર ૪૪] ઉત્તરાધ્યયન ૩૬ છે – - વિનયશ્રત, પરીષહ, ચતુરંગ, અસંસ્કૃત, અકામમારણ, પુરુષવિદ્યા, ઉરભ્રીય, કપિલીય, નમિપ્રત્રજ્યા, દ્રુમપત્ર, બહુશ્રુતપૂજા, હરિકેશી, ચિત્ર-સંભૂત, ઈક્વકારીય, સભિક્ષુ, 2010_03 Page #297 -------------------------------------------------------------------------- ________________ ૩. જીવપરિણામે ૨૬૩ સમાધિસ્થાન, પાપશ્રમણક, સંજય, મૃગચારિકા, અનાથપ્રવજ્યા, સમુદ્ર પાલિત, રથનેમી, ગૌતમ-કેશી, સમિતિ, ચીય, સામાચારી, ખલુંકીય, મેક્ષમાગગતિ, અપ્રમાદ, તાપમાગ, ચરણવિધિ, પ્રમાદસ્થાન, કમ પ્રકૃતિ, લેણ્યાધ્યયન, અણગારમાગર, જીવાજીવવિભક્તિ. [– સમ૦ ૩૬] દશા-ક૯પ-વ્યવહારના ૨૬ ઉશનકાલ છે દશાના દશ, કલ્પના છે અને વ્યવહારના ૧૦ ઉદેશનકાળ છે. [-સમ ર૬] ચાર પ્રજ્ઞપ્તિએ અંગબાહ્ય છે– ચંદ્રપ્રાપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ, જબુદ્વીપપ્રજ્ઞપ્તિ, દ્વીપસાગરપ્રજ્ઞપ્તિ. - ઈ-સ્થા ર૭૭] ત્રણ પ્રજ્ઞપ્તિઓ કાલમાં ભણાય છે– ચંદ્રપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ, દ્વીપસાગરપ્રજ્ઞપ્તિ. [–સ્થા૦ ૧૫ર] ૬. લૌકિક શ્રત કાવ્યના ચાર પ્રકાર છે – ૧. ગદ્ય, ૨. પદ્ય, ૩. કશ્ય, ૪. ગેયર. [- સ્થા૦ ૩૭૯] ૧. કથાત્મક. ૨. કથા ગદ્યમાં અને ગેય પદ્યમાં સમાવી શકાય; પણ અહીં કથા અને ગાનને જુદાં ગણ્યાં છે. 2010_03 Page #298 -------------------------------------------------------------------------- ________________ ર૬૪ સ્થાનાંગસમવાયાંગઃ ૨ આયુર્વેદ આઠ પ્રકારને છે– ૧. કુમારભૂત્ય–બાળચિકિત્સાશાસ્ત્ર; ૨. કાયચિકિત્સા –શરીરચિકિત્સાશાસ્ત્ર ૩ શાલાક્ય :- ગળાથી ઉપરના ભાગની ચિકિત્સાનું શાસ્ત્ર; ૪. શલ્યહત્યા–શરીરમાં કાંટે વગેરે પેસી ગયાં હોય તેની ચિકિત્સા ૫. જગેલી –વિષવિઘાત તન્ન–અગતન્ન; ૬. ભૂતવિદ્યા – ભૂત-પિશાચોદિના શમનનું શાસ્ત્ર ૭. ક્ષારત–ર– વીર્યપાત થતો હોય તેની ચિકિત્સા ૮. ૨સાયન, [-સ્થા. ૬૧૧] નવ પ્રકારે પાપશ્રત પ્રસંગ– ૧. ઉત્પાત (લેહીને વરસાદ આદિ કુદરતી ઉત્પાતો શાથી થાય છે, અને તેમનું શું ફળ તે બતાવનાર); ૨. નિમિત્ત (અતીત વર્તમાન, અને ભવિષ્યકાળની વાત જાણવાનો ઉપાય દર્શાવનાર); ૩. મન્ટ (મંત્રવિદ્યાનું પ્રતિપાદન કરનાર); ૪. આખ્યાયક (માતંગવિદ્યાનું શાસ્ત્ર, જેથી શુભાશુભ કહી શકાય; ૫. ચિકિત્સા (આયુર્વેદ); ૧. સળીથી જે ચિકિત્સા કરવાની હેય. ૨. સુશ્રુતમાં આને વાજીકરણ કહે છે. દુર્બલ મનુષ્યને ઘોડા જે કરનાર ચિકિત્સા. ૩. જે શ્રુતશાસ્ત્રની આરાધના–આસેવા પાપનું નિમિત્ત બને તેવાં શાસ્ત્રો. પણ જે સંચમી અસાધારણ સંજોગોમાં એમને અભ્યાસ કરે તો તે પાપકૃત નથી. 2010_03 Page #299 -------------------------------------------------------------------------- ________________ ૩. જીવપરિણામે ૬. કલા (લેખ વગેરે ૭૨ કળા સંબંધી); ૭. આવરણ (જેનાથી આકાશ ઢંકાય તે મહેલ, મકાન - વગેરે સંબધી શાસ્ત્ર-વાસ્તુવિદ્યા); ૮. અજ્ઞાન (લૌકિક શ્રુત-મહાભારત, કાવ્ય નાટક ઈ); ૯ મિથ્યાપ્રવચન (બૌદ્ધ શાસ્ત્ર ઇ0). [ સ્થા ૬૭૮] '૨૯ પ્રકારે પાપગ્રુત પ્રસંગ– ૧. ભૌમ (ભૂમિસબધી થતા વિકારેનું ફળ બતાવનાર); ૨. ઉત્પાત; ૩. સ્વપ્ન (સ્વપ્નનું ફળ બતાવનાર); ૪. અંતરિક્ષ (આકાશમાં ગ્રહોની ગતિ વગેરેનું રૂપ બતાવનાર); ૫. અંગ (શરીરનાં અંગ ફરકવાં આદિનું ફળ બતાવનાર); ૬. સ્વર (અવાજે ઉપરથી શુભાશુભ ફળ બતાવનાર); ૭. વ્યંજન (શરીરનાં મષા, તલ વગેરે ચિડુને ઉપરથી શુભાશુભ ફળ બતાવનારી; ૮. લક્ષણ (સ્વસ્તિક વગેરે શરીરગત શુભાશુભ લક્ષણોનું ફળ બતાવનાર); – આ આઠ શા સ્ત્રના સૂત્ર૧, વૃત્તિ, અને વાતિક એમ ત્રણ ત્રણ ભેદ છે, તેથી કુલ ૨૪; અને વિકથાનુયોગ, ૧. અંગશાસ્ત્ર . સવાય બાકીનાં શાસ્ત્રોની સંખ્યા હજાર હજાર છે; અને તેમની વૃત્તિ લાખ શ્લોક પ્રમાણ છે, અને વાજ્ઞિક (વૃત્તિનું વ્યાખ્યાન) કરેડ ગ્લૅક પ્રમાણ છે. અને અંગશાસ્ત્રનાં સૂત્રોનું પ્રમાણ લાખ, વૃત્તિનું કરેડ, અને વાર્તિકનું અપરિમિત છે, એમ ટીકાકાર જણાવે છે. . ૨ અર્થ અને કામનું નિરૂપણ કરનાર શાસ્ત્ર-કામસૂત્ર ૦. 2010_03 Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ સ્થાનાંગ સમવાયગઃ ૨ વિદ્યાનયોગ, મત્રાનુયોગ, ગાનગર, તથા અન્યતીથિક પ્રવૃત્તાનુગ આ પાંચ મળી ર૯ થાય છે. [-સમ૦ ર૯ ] મહાનિમિત્તના આઠ ભેદ– ૧-૮. ભૌમ યાવત્ વ્યંજન. [– સ્થા૦ ૬૦૮] છું. નિદ્દન ભગવાન મહાવીરના તીર્થમાં સાત પ્રવચનનિફવક થયા– . નામ ધર્માચાર્ય ૧ બહુરત જમાલી શ્રાવસ્તી ૨ જીવપ્રાદેશિક તિધ્યગુપ્ત ઋષભપુર ૩ અવ્યક્તિક આષાઢ વેવિકા ૪ સામુચ્છેદિક અશ્વામિત્ર મિથિલા પ ઐકિય ગંગ ઉલ્લકાતીર નગર ૧. રોહિણી વિગેરે વિદ્યાઓની સાધના કેમ કરવી તે બતાવનાર શાસ્ત્ર. ૨. વશીકરણાદિ યોગને વર્ણવનાર શાસ્ત્ર. ૩. અતીત અનાગત, અને વર્તમાનના અતીન્દ્રિય પદાર્થોના જ્ઞાનમાં હેતુભૂત મેટાં શાસ્ત્ર. ૪. નિહનવ એટલે આગમપ્રતિપ્રાદિત તત્વને અભિનિવેશને કારણે અ૫લાપ કર, પોતાને અનુકૂળ એ પરંપરાવિરુદ્ધ અર્થ કરે, અને બીજા પક્ષને યેન કેન પ્રકારેણ ખોટો સિદ્ધ કરવો તે. જુઓ ટિખણ નં. ૯. ૫. વિશેષ માહિતી માટે જુઓ ટિપ્પણ નં. ૧૦. ૬. વિશેષ માટે જુઓ ટિપ્પણ નં. ૧૧. ૭. વિશેષ માટે જુઓ ટિપ્પણું નં. ૧૨. ૮. જુઓ ટિપ્પણ નં. ૧૩. ૯. જુઓ ટિપ્પણું નં. ૧૪. 2010_03- Page #301 -------------------------------------------------------------------------- ________________ ૭. છવપરિણામે ૬ ત્રિરાશિક૧ વડુક અન્તરકા ૭ અબદ્ધિકર ગઠામાહિલ દિશપુર [- સ્થા. ૫૮૭ | અક્રિયાવાદી ૩ આઠ છે – ૧. એકવાદી, ૨. અનેકવાદી, ૩. મિતવાદી, ૪. નિમિતવાદી, ૫. સાતવાદી, ૬. સમુચ્છેદવાદી, ૭. નિયતવાદી, ૮. પરલોક નથી એમ કહેનારા. [–સ્થા ૬૦૭] (૪) અવધિજ્ઞાન પ્ર. અવધિ કેટલા પ્રકારનું છે? ઉ૦ અવધિ બે પ્રકારનું છે? – (૧) ભવપ્રત્યય, અને (૨) ક્ષાપશકિ. એમ અહીંયાં આખું અવધિપદે કહેવું. - સમ૦ ૧૫૩] અવધિજ્ઞાન છ પ્રકારનું છે – * ૧. જુઓ ટિપ્પણુ નં. ૧૫. ૨. જુઓ ટિપ્પણ નં. ૧૬. ૩. અક્રિયાવાદી અને તેમના ભેદની વિશેષ માહિતી માટે જુઓ ટિપ્પણું , ૧૭. . ૪. પ્રજ્ઞાપનાસૂત્ર પદ ૩૩. ૫. આ ભેદો લાશપમિક અવધિજ્ઞાનના અથવા ગુણપ્રત્યય અવધિના સમજવા જોઈએ. 2010_03 - Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ સ્થાનાં સમવાયાંગ: ૨ (૧) આનુગમિક [ અવધિજ્ઞાનીનું અનુમાન કરે તેવું જ્ઞાન. એટલે કે, અવધિજ્ઞાની એક સ્થાન છોડી બીજે સ્થાને જાય છતાં તેનું જ્ઞાન તેની સાથે જ રહે]; (૨) અનાનુગમિક [આ અવધિ એવું હોય છે કે જે પુરુષનું અનુગમન નથી કરતું. કારણ, તેની ઉત્પત્તિમાં તે જે દેશમાં ઉત્પન્ન થયું હોય છે તે દેશ પણ નિમિત્ત કે હોય છે. એટલે દેશાન્તરમાં પુરુષ હોય ત્યારે તે જ્ઞાન ઉપયોગી નથી – જેમ સુધરાઈનું ફાનસ જયાં હોય ત્યાં ઊભા રહેનારને જ ઉપગી બને છે બીજાને નહિ તેમ]; (૩) વર્ધમાન [જે અવધિજ્ઞાન ઉત્પન થયા પછી ઉત્તરોત્તર વૃદ્ધિને પામે]; () હીયમાન [જે અવધિજ્ઞાન ઉત્પન્ન થયા પછી કમશઃ હાનિને પામે અને છેવટે અંગુલના અસંખ્યય ભાગની મર્યાદાવાળું થઈ રહે ]; (૫) પ્રતિપાતી [ ઉત્પન્ન થયા પછી તદ્દન ચાલ્યું જાય તેવું]; (૬) અપ્રતિપાતી [ ઉત્પન્ન થયા પછી ચાલ્યું ન જાય તેવું]. [-સ્થા પર૬] વિર્ભાગજ્ઞાનર સાત પ્રકારનું છે – ૧. એક દિશામાં લોકાભિગમ; ૧. ઉત્કૃષ્ટ લોકમાત્ર મર્યાદાવાળું જ્ઞાન પ્રતિપાતી હોય છે. પણ જે જ્ઞાન અલોકમાં એક પ્રદેશને પણ જોવાની શક્તિ ધરાવે છે, તે કદી પ્રતિપાતી હેતું નથી. - ૨. સમ્યકત્વયુક્ત અવધિ હેાય તે અવધિ કહેવાય; અને મિથ્યાત્વી જીવને થયેલું અવધિ વિભંગજ્ઞાન કહેવાય. (વિ = વિપરીત, ભંગ = વસ્તુવિકલ્પ.) ભગવતીમાં વિર્ભાગજ્ઞાન વિષયમર્યાદાને લઈને અનેક પ્રકારનું કહ્યું છે. જુઓ પૃ. ૩૨૬, શ૦ ૮, ઉ૦ ૨. 2010_03 Page #303 -------------------------------------------------------------------------- ________________ ૩. જીવપરિણામે ૨. પાંચ દિશામાં લોકાભિગમ; ૩. ક્રિયાવરણ જીવ; ૪. મુત્ર જીવ; ૫. અમુદ્ર જી; ૬. રૂપી જીવ; ૭. સવ કાંઈ જીવ. ૨૬૯ (૧) કાષ્ઠ શ્રમણ-બ્રાહ્મણને એક દિશામાં લેાકાભિગમ વિભ’ગજ્ઞાન ઉત્પન્ન થાય છે. એટલે તેને પૂર્વ, પશ્ચિમ, ઉત્તર કે દક્ષિણમાં અથવા ઊંચે યાવત્ સૌધર્મી સુધી લેાકનું જ્ઞાન થાય છે; ત્યારે તેણે જે દિશામાં લેાક જોયા હોય તે જ દિશામાં લેાક છે અને ખીજે નથી એવી પ્રતીતિ તેને થાય છે અને તે માનવા લાગે છે કે મને જ અતિશયવાળુ જ્ઞાન ઉત્પન્ન થયું છે. તથા તે ખીાને એમ કહેવા લાગે છે કે જે લેાકા પાંચ દિશામાં લેાક છે એમ કહે છે, તે તેા મિથ્યા ખેલે છે. (૨) કોઈ શ્રમણ-બ્રાહ્મણને પાંચે દિશામાં લોકાભિગમ વિભગ ઉત્પન્ન થાય છે. એટલે તેને પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ તથા ઊ ંચે યાવત્ સૌધ વિમાન સુધી લેક દેખાય છે; તેથી તે એમ સમજે છે કે લેાક તા પાંચ જ દિશામાં છે; તથા મને જ અતિશયવાળુ જ્ઞાન ઉત્પન્ન થયું છે. અને તે એમ કહેવા લાગે છે કે જે લેાકા એક જ દિશામાં લેાક છે એમ બેલે છે, તેઓ મિથ્યા ખેલે છે. (૩) કાઈ શ્રમણ-બ્રાહ્મણને ક્રિયાવરણ-જીવ નામનું વિભગજ્ઞાન ઉત્પન્ન થાય છે. એટલે તે જીવેાને હિંસા કરતા જુએ છે, તૂ હું ખેાલતા જુએ છે, ચારી કરતાં જુએ છે, મૈથુન કરતાં જુએ છે, પરિગ્રહમાં રચ્યાપચ્યા જુએ છે, અને રાત્રિèાજન કરતા જુએ છે; પણ આ બધાં કૃત્યાથી જીવાને પાપકમ અધાય છે તે એ નથી જોઈ શકતા _2010_03 Page #304 -------------------------------------------------------------------------- ________________ २७० સ્થાનાંગ-સમવાયાંગ: ૨ તે એમ સમજે છે કે મને જ અતિશયવાળું જ્ઞાન ઉત્પન્ન થયું છે; અને તે માનત્રા લાગે છે કે જીવને આવરણ તે ક્રિયારૂપ જ છે; ક્રિયાથી ભિન્ન એવું કમરૂપ આવરણ તે છે જ નહિંદુ'. અને તે કહેવા લાગે છે કે જે શ્રમબ્રાહ્મણુ · જીવને ક્રિયાનું આવરણ નથી ’એમ બેલે છે, તે તે મિથ્યા ખેલે છે. (૪) કાઈ શ્રમણ-બ્રાહ્મણને મુથ વિભ’ગજ્ઞાન ઉત્પન્ન થાય છે. એટલે તે બાહ્ય અને આભ્યતર પુદ્ગલાને ગ્રહણ કરીને તેના નાના પ્રકારે સ્પર્શ કરીને વૈક્રિયશરીરની વિષુવા કરતા દેવાને જુએ છે. તેને લાગે છે કે મને જ અતિશયવાળું જ્ઞાન ઉત્પન્ન થયું છે, તેથી હું જોઈ શકું છું કે જીવ મુત્ર – અર્થાત્ ખાદ્ય અને અભ્યતર પુદ્ગલાને ગ્રહણ કરી શરીરરચના કરનાર છે. જે લેાકા જીવને અમુત્ર કહે છે, તે તા મિથ્યા કહે છે, એમ તે માલવા લાગે છે. (૫) કોઈ શ્રમણ-બ્રાહ્મણને અમુદગ્ર વિભગજ્ઞાન થાય છે. એટલે તે દેવાને જ આભ્યતર અને બાહ્ય પુદ્ગલેાના શ્રણ વિના વિકુવા કરતા જુએ છે. ત્યારે તેને લાગે છે કે, મને અતિશયવાળુ જ્ઞાન ઉત્પન્ન થયું છે જેથી હું જોઈ શકું છું કે જીવે અમુત્ર છે. અને તે એમ કહેવા લાગે છે કે જે લેાકા જીવને મુગ્ર સમજે છે તે મિથ્યાવાદી છે. (૬) રૂપીજીવ નામનું વિભગ જ્ઞાન જ્યારે કોઈ શ્રમણબ્રાહ્મણને ઉત્પન્ન થાય છે, ત્યારે તે વડે તે દેવાને જ ખાદ્ય-આભ્યંતર પુદ્ગલાનું ગ્રહણ કરીને અને ગ્રહણ કર્યા વગર (વકુવા કરતા જુએ છે. તેને એમ થાય છે કે, મને અતિશયવાળું જ્ઞાન ઉત્પન્ન થયું છે; અને તે માનવા લાગે 2010_03 Page #305 -------------------------------------------------------------------------- ________________ ૩, જીવપરિણામે ૧ છે કે, જીવ તેા રૂપી છે. પછી તે, જે લેાકા જીવને અરૂપી કહેતા હેાય છે, તેમને મિથ્યાવાદી કહેવા મ`ડી જાય છે. (૭) ‘ સવકાંઈજીવ' વિભગ જ્ઞાન જ્યારે કાઈ શ્રમણ-બ્રાહ્મણને થાય છે, ત્યારે તે વાયુ વડે આમથી તેમ હાલતાં-ચાલતાં, ક’પતાં, ખીજા' પુટ્ટુગલ સાથે અથડાતાં પુદ્ગલાને જુએ છે અને તેને એમ થાય છે કે મને અતિશયવાળું જ્ઞાન ઉત્પન્ન થયું છે. તે એમ માનવા લાગે છે કે લેકમાં જે કાંઈ છે, તે બધું જીવ જ છે. પછી તે, જે લેાકા લેાકમાં જીવ અને અજીવ અને માને છે, તેમને મિથ્યાવાદી કહેવા લાગી જાય છે. આ વિભ‘ગજ્ઞાનીને ... પૃથ્વી વાયુ અને તેજસ્કાયનું ખરું જ્ઞાન હેતું જ નથી, તેથી તે વિષયમાં તે મિથ્યાભ્રમમાં પડયા હાય છે. અભિસમાગમ॰ ત્રણ પ્રકારે છેઃ— [-સ્થા॰ ૫૪૨] (૧) શૈવ, (ર) અધઃ, (૩) અને તિય ક્. જ્યારે કાઈ શ્રમણ-બ્રાહ્મણને અતિશયવાળુ જ્ઞાનદર્શન ઉત્પન્ન થાય છે, ત્યારે તે સાથી પહેલાં ઊંચે જોઈ-જાણી શકે છે. ત્યાર પછી તેના ઉપયોગ તિય ગદિશામાં પ્રવર્તે છે અને ત્યાર પછી જ અપેાલેકમાં તેના ઉપયોગ પ્રવૃત્ત થાય છે. કારણ, અધેાલાક સૌથી દુરભિગમ મનાય છે. [-સ્થા॰ ૨૧૩] ૧. મર્યાદાપૂ દ સભ્યજ્ઞાન — આ પરમાવધિ વિષે કહેવામાં આવ્યું હોય એમ લાગે છે; કારણ, તેને અતિશયવાળુ' કહેવામાં આવ્યું છે. અને તે કેવલજ્ઞાન તા હોઈ શકે નહિ; કારણ તેને દેશથી ક્રમિક ઉપયાગવાળુ' કહ્યું છે. 2010_03 Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨. સ્થાનાંગ સમવાયાંગ ૨ (૫) કેવળજ્ઞાન – ધસ્થ અને કેવળી નિગ્રન્થ અને નિગ્રન્થીઓ છે તે પણ આ સમયમાં ચાર કારણે અતિશેષ (કેવલ) જ્ઞાનદશન ઉત્પન્ન થાય નહિ – (૧) વારંવાર તેઓ સ્ત્રીકથા, ભક્ત(જન)કથા, દેશકથા અને રાજકથા આ ચાર વિકથા કરતાં હોય છે; (૨) વિવેક અને વ્યુત્સગ વડે આત્માને તેઓ સમ્યક પ્રકારે પવિત્ર કરતાં નથી; (૩) રાત્રિના પૂર્વ અને ઉત્તર ભાગમાં ધમધ્યાન કરતાં નથી; (૪) નિર્દોષ અન્નની ગવેષણું કરતાં નથી. આથી ઊલટું વતન હોય તો નિગ્રન્થ અને નિગ્રન્થીઆને કેવળજ્ઞાન તેઓ ઈચ્છે તો ઉત્પન્ન થાય. [– સ્થા. ૨૮૪] કેવલીને પાંચ અનુત્તર (શ્રેષ્ઠ) છે – ૧. અનુત્તર જ્ઞાન; ૨. અનુત્તર દશન; ૩. અનુત્તર ચારિત્ર; ૪. અનુત્તર તપ; ૫. અનુત્તર વીય. [- સ્થા૦ ૪૫૦ ] કેવલીને દશ અનુત્તર છે – અનુત્તર- જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીય, ક્ષમા, મુક્તિ (નિર્લોભતા,) ત્રાજુલા, મૃદુતા, લઘુતા (નમ્રતા). [ – સ્થા. ૭૬૩] ૧. અશુદ્ધાદિને ત્યાગ તે વિવેક અને એકાગ્રતાપૂર્વક શરીર અને વચનના વ્યાપારનો ત્યાગ તે વ્યુત્સર્ગ. 2010_03 Page #307 -------------------------------------------------------------------------- ________________ ** ૩. છવપરિણામો છદ્મસ્થને ઓળખવાનાં સાત સ્થાન – ૧. જીવની હિંસા કરનાર હોય; ૨. જૂઠું બોલનાર હોય; : ૩. ચેરી કરનાર હોય; ૪. વિષયમાં આસક્ત હોય; ૫. પૂજાસત્કારમાં રાચતા હોય; ૬. આ પાપકાય છે એમ બીજાને કહે છતાં પોતે તે જ કરતો હોય; ૭. બેલ્યા પ્રમાણે વર્તનાર ન હોય. હું આથી ઊલટું કેવળીને ઓળખવાનાં સાત સ્થાન નીચે પ્રમાણે છે :૧. અહિંસક હોય. ૨–૭. યાવત્ જેવું બેલે તેવું વર્તન પણ રાખે. [– સ્થા૦ ૫૫૦ ] હું અવધિજ્ઞાની પ્રથમ અવધિઉપગની પ્રવૃત્તિ વખતે પાંચ કારણે ચલિત – ક્ષુબ્ધ થાય – ૧. પૃથ્વીને અલપ જોઈને; ૨. સૂક્ષ્મજંતુના ઢગલારૂપ પૃથ્વીને જોઈને; ૩. મહાન અજગરનું શરીર જોઈને, ૪. અત્યન્ત સુખી અને મહતી અદ્ધિવાળા દેવને જોઈને, પ. અને ગ્રામનગરાદિમાં જેની કેઈ ને જાણ નથી તેવા દટાયેલા ખજાના જોઈને. હું પણ કેવળજ્ઞાની આ બધું જોઈને જરાય ચલિતક્ષુબ્ધ થતા નથી. [-સ્થા૩૯૪] હું છવસ્થ સર્વ પ્રકારે આ પાંચને જાણે દેખે નહિ– ૧. ધર્માસ્તિકાયને, સ્થા–૧૮ 2010_03 Page #308 -------------------------------------------------------------------------- ________________ २७४ - સ્થાનાંગન્સમવાચાંગ: ૨ ૨. અધર્માસ્તિકાયને, ૩. આકાશાસ્તિકાયને, . ૪. શરીરરહિત જીવને, ૫. પુદ્ગલ પરમાણુને. § જેને જ્ઞાનદર્શન ઉત્પન્ન થયું છે તેવા જિન, અરિહંત, કેવળી એ પાંચેને સર્વ પ્રકારે જાણે છે. હું છને છદ્મસ્થ સવ પ્રકારે જાણે દેખે નહિ !~~~ ૧-૫. ધર્માસ્તિકાય ચાવત્ પુદ્ગલ પરમાણુને, ૬. શબ્દને. 8 જેને જ્ઞાનદ્દન ઉત્પન્ન થયું છે તે જિન, અરિહંત, કૈવળી એ થૈને સવ" પ્રકારે જાણે દેખે છે. હુ સાતને છદ્મસ્થ સર્વ પ્રકારે જાણે દેખે ૧-૬. ધર્માસ્તિકાયાદિ યાવત્ શબ્દને, ૭. ગન્ધને. હુ એ સાતેયને કેવળી સંપૂર્ણ પણે જાણે. [-સ્થા॰ ૪૫૦] 2010_03 [ - સ્થા૦ ૪૭૮ ] - નહિ :-- [ - સ્થા॰ ૫૬૭] - તેવી જ રીતે ઉપરના સાતમાં વાયુ ઉમેરીને આઠને અને તે આઠમાં ૧. આ જિન થશે કે નહિ અને ૨. આ સવદુઃખના અંત કરશે કે નહિ — આ બે ખાખતા ઉમેરીને દૃશને છદ્મસ્થ સર્વ પ્રકારે નથી જાણતા અને કેવળી જાણે છે તેમ સમજવું. ― [-સ્થા॰ ૬૧૦, ૭૫૪ ] Page #309 -------------------------------------------------------------------------- ________________ ર૭૫ ૩. જીવપરિણામો ૬. પ્રમાણ– નય પ્રમાણુ ચાર છે – (૧) દ્રવ્યપ્રમાણ; [ દ્રવ્ય અર્થાત્ વતુરૂપ પ્રમાણ; જેમકે ગજ જેવા દ્રવ્ય–વસ્તુ વડે શરીર વગેરેનું માપ કાઢવું, અથવા દ્રવ્યમાં કેટલા પર્યાયે છે તે જાણવા. દ્રવ્યપ્રમાણના બે ભેદ છેઃ- (૧) પ્રદેશનિષ્પન્ન, (૨) વિભાગનિષ્પન્ન. પ્રદેશનિષ્પન્નના એક પ્રદેશથી માંડી અનંત પ્રદેશ સુધીના અનંત ભેદ છે. ત્યારે વિભાગનિષ્પન્નના પાંચ ભેદ છે? – ૧. માન – ધાન્ય વગેરે માપવાનું સાધન; ૨. ઉન્માન – તળવાનાં સાધને; ૩. અવમાન – કાપડ વગેરેને ભરવાનું સાધન ૪. ગણિત – એક, બે, ત્રણ વગેરે; ૫. પ્રતિમાન – જેનાથી સોના ચાંદીને તોલ થાય છે તે; અથવા પૈસા વગેરે બીજી વસ્તુમાં એક વસ્તુની કિંમત આંકવી તે ]; (૨) ક્ષેત્રપ્રમાણઃ – [ ક્ષેત્ર એટલે આકાશનું પ્રમાણ તે. તેના પણ બે ભેદ છે:– ૧. પ્રદેશનિપન્ન અને ૨. વિભાગનિષ્પન્ન. પ્રદેશનિષ્પન્નના એક પ્રદેશથી માંડી અસંખ્યાત પ્રદેશ સુધીના ભેદે છે. અને વિભાગનિષ્પનના ભેદ આગળ, હાથ, વગેરે (૩) કાલપ્રમાણઃ –– [ કાલપ્રમાણના પણ બે ભેદ છેઃ–પ્રદેશનિષ્પન્ન અને વિભાગનિષ્પન્ન. પ્રદેશનિષ્પન્નના એક સમયની સ્થિતિથી માંડી અસંખ્યાત સમયની સ્થિતિ સુધીના ભેદે છે; અને વિભાગનિષ્પન્નના સમય, આવલિકા ક્ષણ, લવ, મહૂર્તાદિ; ૧. જેનાથી કોઈ પણ વસ્તુનું વિશેષ જ્ઞાન થાય તે પ્રમાણ; અને પ્રમિતિ – વસ્તુજ્ઞાન, માપ તે પણ પ્રમાણ. ઉપર જણાવેલ ચાર ભેદ અનુગમાં છે, સૂ૦ ૧૩ર. તેને વિસ્તાર આગળનાં સૂત્રોમાં છે, 2010_03 Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ સ્થાનાંગ-સમવાયાંગ ૨ [ક્ષેત્ર અને કાલને પણ દ્રવ્યપ્રમાણમાં સમાવેશ થાય છે પણ તે દ્રવ્યના પર્યાયરૂપ પણ છે તેથી દ્રવ્યથી જુદાં ગણાય છે.] ૪. ભાવપ્રમાણ – [ ભાવરૂપ પ્રમાણુ કે ભાવેનું પ્રમાણ. તેના ત્રણ ભેદ છેઃ – ગુણ, નય, અને સંખ્યા. જીવના ગુણ જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે, તેમાં જ્ઞાનના ચાર ભેદ–પ્રત્યક્ષ, અનુમાન ઉપમાન, આગમ એ જ્ઞાનરૂપ પ્રમાણ છે. નવે નૈગમાદિ પ્રસિદ્ધ છે. અને સંખ્યા એક બે વગેરે ]. [–સ્થા ૨૫૮ ] સાત મૂલન છે – ૧. નૈગમ –[લૌકિક રૂઢિ અનુસાર શબ્દ અને અર્થને વિચાર તે નગમ નય. જેમકે, કઈ રોટલી માટે લોટ બાંધતું હોય અને આપણે પૂછીએ કે શું કરો છે? તો જવાબ આપશે કે રોટલી કરું છું” – આ જવાબને શ્રોતા અને વક્તા બને સાચે માને છે. તેમાં લેકરૂઢિ જ મુખ્ય કારણ છે ]; ૨. સંગ્રઃ – અનેક વસ્તુ કે વ્યકિતઓ માં કઈ એક સામાન્ય તત્વ જોઈને તે સૌની એકતા – અભિન્નતા સ્થાપવી તે સંગ્રહનય. જેમકે મનુષ્ય, પશુ, પક્ષી ઇત્યાદિ સકલ વ્યક્તિરૂપે જુદા છતાં જીવરૂપે એ બધાને એક કહી દેવા; તે જ પ્રમાણે ચેતન અને અચેતન એ સકલ વસ્તુને સત્ રૂપે એક કહી દેવી ]; ૩. વ્યવહાર – [સામાન્ય તત્વથી સંકલિત થયેલી વસ્તુમાં પ્રયોજનાનુસાર વિભાગ પાડવા – તેના ભેદપભેદેને ૧. એક જ વસ્તુને જોવાની વિચારવાની જે વિવિધ દૃષ્ટિઓ તે નય છે. વિશેષ સમજૂતી માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૧૮. 2010_03 Page #311 -------------------------------------------------------------------------- ________________ ૩. જીવપરિણામે ૨૭૭ વિચાર કરવા તે વ્યવઙારનય. જેમકે, સત્ત્ના બે ભેદ છે જીવ અને અજીવ; અજીવના બે ભેદ છે સિદ્ધ અને સંસારી; સંસારીના બે ભેદ છે ત્રસ અને સ્થાવર ]; ---- ૪. ઋનુસૂત્ર : -- [ વસ્તુ વૈકાલિક છતાં તેની વતમાનસ્થિતિને જ પ્રધાનતયા વિચાર કરવા તે ઋજુસૂત્ર નય. જેમકે, સુવર્ણ વૈકાલિક છે છતાં ઋનુસૂત્રનયવાદી તેના કાઈ પણ એક મેદ વીટી જેવા ઘાટને જ વિચાર કરીને કહે કે આ વીટી છે }; ૫. શબ્દ : [શબ્દના અને વિચાર કરતી વખતે જે તેના કાલ, વચન, લિંગ ઇત્યાદિ ભેદ્દેશને ધ્યાનમાં રાખીને અભેદ કરે તે - શબ્દનય. જેમકે, આ નયને મતે આજના ઘટ એ ગઈ કાલના ઘટ કરતાં જુદા છે]; -- ૬. સમભિરૂઢ : — [ પર્યાયભેદે અના ભેદ કરે તે સમભિનય. આ નયને મતે રાજા, નૃપતિ ઇત્યાદિ પર્યાયવાચી શબ્દોના અર્થ જુદા છે. જેમકે, જે શાથે તે રાા; જે મનુષ્યોને રક્ષે તે નૃપ, ઇત્યાદિ]; ૭. એવ ભૂતઃ—— [ શબ્દનેા વ્યુત્પત્તિસિદ્ધ અર્થ જ્યારે વિદ્યમાન હોય ત્યારે જ તે શબ્દથી તે અને વાચ્ય માને, અન્યથા નહિ, તે એવભૂત નય. સમભઢને મતે રાજા શબ્દને વાચ્ય એટલે કે રાજા તરીકે ઓળખાતા માનવી શાલતા ન હેાય અર્થાત્ સામાન્ય વસ્ત્ર પહેરીને બેઠા હાય ત્યારે પણ રાજા કહેવાય; પણ એવભૂતનયને મતે તે જ્યારે તે રાજચિહ્નને ધારણ કરીને સિંહાસન પર બેઠા હાય અને શાલતા હાય, ત્યારે જ રાજા કહેવાય, અન્યથા નહિ]. [ -સ્થા॰ પપર] 2010_03 Page #312 -------------------------------------------------------------------------- ________________ ર૮ સ્થાનાંગ-સમવાયાંગ: ૨ ૭. દશનપરિણામ દશન બે પ્રકારનું છે – ૧. સમ્યગ્દશન અને ૨. મિથ્યાદશન. (૧) સમ્યગ્દશન બે પ્રકારનું છે – નિસગ સમ્યગ્દર્શન (ઉપદેશ વિના પ્રાપ્ત થતું); અને અભિગમસમ્યગ્દશન (બીજાના ઉપદેશથી થતું). નિસગસમ્યગ્દશન બે પ્રકારનું છે – પ્રતિપાતી (ચાલ્યું જનારું), અને અપ્રતિપાતી (ન ચાલ્યું જનારું.) $ અભિગમસમ્યગ્દશનના પણ તે જ બે પ્રકાર છે. . (૨) મિયાદશન બે પ્રકારનું છે : - આભિગ્રહિક (જન તત્વ સિવાયનાં બીજા મિથ્યા તમાં શ્રદ્ધારૂપ); અને અનાભિગ્રહિક (તેથી ઊલટું). $ આભિગ્રહિકમિથ્યાદશન બે પ્રકારનું છે સાયવસિત (સમ્યગ્દશન થતાં ચાલ્યું જનારું) અને અપર્યાવસિત (અભવ્યને હતું, જેને કદી અંત નથી). હું અનભિગ્રહિકને પણ તે જ બે ભેદે છે. [– સ્થા૦ ૭૦] દશના સાત છે – ૧. સમ્યગ્દશન; ૨. મિથ્યાદર્શન, ૩. સમ્યશ્મિટ્યાદશન; ૧. દર્શન મેહનીયના ક્ષપશમ અથવા ઉપશમથી થયું હોય તે દર્શનમોહનીયના ઉદયથી પાછું પણ ચાલ્યું જાય; અને દર્શન મેહના ક્ષયથી થયેલું તે કદી ચાલ્યું ન જાય. . ૨. અહીંયાં દર્શન શબ્દનો પ્રયોગ શ્રદ્ધાનરૂપ દર્શન અને સામાન્યાવધરૂપ દર્શન એ બને અર્થમાં છે. 2010_03 Page #313 -------------------------------------------------------------------------- ________________ ૩. જીવપરિણામે ર૭e ૪. ચક્ષુદંશન; ૫. અચક્ષુદંશન; ૬. અવધિદશન; ૭. કેવલદશન. [-- સ્થા. પ૬૫] દર્શન આઠ છે – ૧૭. ઉપર પ્રમાણે, ૮. સ્વપ્નદશન. [– સ્થા૬૧૮] સરાગ સમ્યગ્દશન દશ પ્રકારનું છે – ૧. નિસગરુચિ – [ જિનેપદિષ્ટ ભાવોને બીજાના ઉપદેશ વિના જ પિતાની મતિથી શ્રદ્ધ]; ૨. ઉપદેશરુચિઃ—[બીજાના ઉપદેશથી શ્રદ્ધાળુ થાય]; ૩. આજ્ઞારુચિ –[માત્ર આચાય કે કઈ ગુરુના શબ્દને યથાવતુ પ્રમાણ માની શ્રદ્ધાળુ થાય; ૪. સૂત્રરુચિ – [ જે સૂત્ર-શાસ્ત્ર વાંચીને શ્રદ્ધાળુ થાય; ૫. બીજરૂચિ:- [જે એકાદ જીવાદિ વિશે સાંભળી બીજા તત્વને પણ સમજીને શ્રદ્ધી લે ]; ૬. અભિગમરુચિ –[જે શાસ્ત્રને અર્થપૂર્વક ભણે];' ૭. વિસ્તારરુચિ – [દ્રવ્યોને તથા તેમના પર્યાયોને તે પ્રમાણ અને નય વડે વિસ્તારથી જે જાણે ]; ૮, ક્રિયારુચિ – જેને આચરણમાં રુચિ હોય ]; , ૯. સંક્ષેપરુચિ –[જેને બીજા દશનનું જ્ઞાન ન હોય અને જૈન દશનનું પણ બહુ જ થોડું જ્ઞાન હોય; ૧. આ દર્શન એ અચ@દર્શનના વિશેષ ભેદરૂપ જ સમજવું કારણ, તેમાં મને વ્યાપાર મુખ્ય છે. ૨. આ દશન રુચિરૂપ છે. જેનું મેહનીય કર્મ ઉપશાંત નથી થયું અથવા ક્ષય પણ નથી પામ્યું, તેને તે હોય છે. અર્થાત તે દર્શનમેહના ક્ષપણમજન્ય છે. જુઓ ઉત્તરાઅ. ૮, ગા. ૧૬. 2010_03 Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ સ્થાનાંગ-સમવાયાંગ: ૨ ૧૦. ધર્મરુચિ – જેને શ્રતધમ, ચારિત્રધમ અને અસ્તિકાય ધર્મમાં શ્રદ્ધા હોય]. • [– સ્થા. ૫૧ | દં, ૧. નારક ત્રણ છે – સમ્યગ્દષ્ટિ, મિથ્યાદષ્ટિ અને સમ્યગ્નધ્યાષ્ટિ. ૬૦ ૨–૧૧. ભવનપતિ ત્રણ છે નારક જેમ. દં, ર૦-૨૪ ૧પંચેન્દ્રિયતિર્યંચથી વૈમાનિક સુધીના છો પણ ત્રણ પ્રકારે છે નારક જેમ. ' [– સ્થા. ૧૮૧] ૮ચારિત્રપરિણામ ચારિત્રધમ બે પ્રકાર છે: – ૧. અગાર ચારિત્રધામ; ૨. અણગારક ચારિત્રધમ. [–સ્થા ૭૨] હું કુંભના ચાર પ્રકાર છે – . ૧. ભિન્ન – ફૂટેલે; ૨. જર્જરિત – તિરાડ પડી હોય તે ૧. અહીં એકેન્દ્રિયના પાંચ દંડક તથા હીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિયના દંડકો વર્જિત કર્યા છે; કારણ, એકેનિયામાં માત્ર મિથ્યાદષ્ટિ જ હોય છે, અને દ્વીયિાદિ સમિથ્યાષ્ટિ હોતા નથી. ૨. અગાર એટલે ઘર. ઘરબારવાળાને ચારિત્રધર્મ સમ્યકત્વ અને પાંચ અણુવ્રત આદિ રૂ૫ છે. ૩. ઘર વિનાના તે અણગાર– તેમનો ચારિત્રધર્મ મૂલગુણરૂપ અને ઉત્તરગુણરૂપ છે. મૂલગુણમાં પાંચ મહાવ્રતનું પાલન અને ઉત્તરગુણમાં પિંડવિશુદ્ધિ આદિ સમાવિષ્ટ છે. 2010_03 Page #315 -------------------------------------------------------------------------- ________________ ૩. જીવપિરણામ ૨૦૧ બરાબર પકવ્યેા ન હેાય તેથી પાણી ૩. પરિસાવી ઝરી જાય તેવા; ૪. અપરિસાવી § ચારિત્ર પણ તે જ રીતે ચાર પ્રકારનું છે • પાણી ન ઝરે તેવા. (૧) અગારધર [ -સ્થા॰ ૩૬૦ ] ચાર શ્રમણાપાસક કહ્યા છે ...(૧) ૧. માતાપિતા સમાન :—— [ઉપચાર ખાતર નહી પણ ખરા દિલથી સાધુ પ્રત્યે સ્નેહ રાખનાર, અને તેમને કદી માઠું ન લગાડનાર]; ૨. ભ્રાતૃ સમાનઃ { પ્રસંગ ઉપસ્થિત થાય તા એ કડવાં વચન પણ કહે તેવા ]; ૩. મિત્ર સમાન ઃ— [ કુદરતી સ્નેહવાળા નહીં, પણ ઔપચારિક સ્નેહવાળા ]; ૪. સપત્ની સમાન ઃ — [ શેાકની જેમ હંમેશ સાધુનાં દૂષણ જ ઈર્ષ્યાથી જેનારા ]; (૨) ૧. આદશ' જેવા ઃ — [ અરીસાની પેઠે સાધુના ઉપ દેશને યથાવત્ ગ્રહણ કરી ચલિત ન થનારા ]; ૨. પતાકા જેવા : - [ પતાકાની પેઠે ચલિત ચિત્તવાળા ]; ― ૧. જો મૂલવ્યુ સંબધી પ્રાયશ્ચિત્ત લાગ્યું હોય તે ચારિત્ર ભિન્ન કહેવાય; પર્યાચછેદરૂપ પ્રાયશ્ચિત્ત આવ્યું હોય તે ચારિત્ર જ રિત કહેવાય; સૂક્ષ્મ અતિચાર થયા હોય તે પરિસ્ત્રાવી અને નિરતિચાર હાય તે અપરિસ્રાવી ચારિત્ર કહેવાય. ર. તેમના અણુવ્રત વિષે સવરમાં કહેવામાં આવ્યું છે. બૌદ્ધ શાસ્ત્રમાં પણ સાવદ્ય વ્યાપાર કરવાનો નિષેધ કરવામાં આવ્યેા છેઃ—(૧) શસ્રવાણિજ્ય, (ર) છત્રના વ્યાપાર, (૩) માંસવ્યાપાર, (૪) મદ્યવ્યાપાર, (૫) વિષવ્યાપાર – આ નિષિદ્ધ ગણાય છે. અંગુત્તર૦ – ૫. ૧૭૮. _2010_03 Page #316 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ સ્થાના સમવાયાંગ ૩. સ્થાણુ સમાન – [ ધૂણ; જેમ કદી ચલિત થાય નહીં તેમ સાધુ સમજાવે તે પણ સમજે નહી તેવા]; ૪. ખર કંટક સમાનઃ – [ પિતાના હઠાગ્રહમાંથી ચલિત પણ ન થાય અને સામેથી કઠોર કાંટાની , જેમ સાધુને વચનથી વીધે તેવા ]. [-સ્થા ૩૨૧] શ્રમણ ભગવાન મહાવીરના શ્રમણે પાસકની સૌધર્મકલ્પના અરુણાભ વિમાનમાં ચાર પપમ સ્થિતિ કહી છે. ૧ [– સ્થા૦ ૩૨૨ ] $ ભારવાહકના ચાર વિસામા છે – ૧. એક ખંભાથી બીજા ખંભા પર ભાર બદલે ત્યારે, ૨. જ્યારે શારીરિક હાજતે જાય ત્યારે, ૩. કયાંક નાગકુમાર કે સુવર્ણકુમારના મંદિરમાં : વિશ્રામ કરે ત્યારે, ૪. જ્યાં જીવનભર વસે છે તે પણ એક વિસામો છે. ડું તેવી જ રીતે શ્રમણે પાસકના પણ ચાર વિસામા છે – ૧. જ્યારે શીલવ્રત અને ગુણવ્રત અંગીકાર કરે છે અને પૌષધોપચાર આદરે છે ત્યારે; • ૨. જ્યારે સામાયિક કે દેશાવકાશિક વ્રતનું ભલી રીતે પાલન કરે છે ત્યારે; ૧. આ વાત ઉપાસકદશાસૂત્રમાં વર્ણિત આનંદાદિ દશ શ્રાવકે વિષે સમજવી. ૨. સરખાવો બુદ્ધશ્રાવકની પ્રસન્નતા.– અંગુત્તર૦ ૩. ૪ર. 2010_03 Page #317 -------------------------------------------------------------------------- ________________ રહ ૩. જીવપરિણામે ૩. જ્યારે આઠમ, ચૌદશ કે એકમે પૌષધપવાસ આદરે ત્યારે; ૪. જ્યારે અંતિમ મારણાન્તિક લેખના લઈ ભાતપાણી છોડી દઈ પાદપપગમન સ્વીકારે અને મૃત્યુની આકાંક્ષા વિના દિવસો વિતાવે ત્યારે. [–સ્થા. ૩૧૪] ઉપાસકની પ્રતિમા અગિયાર છે – ૧. દશનશ્રાવક [શકાદિથી રહિત સમ્યગ્દશનને સ્વીકાર કરનાર]; ૨. કૃતવ્રતકમ [ સમ્યગ્દર્શન પછી અણુવ્રતી બને અને ગુણવ્રતે પણ ધારણ કરે તે ]; * ૩. કૃતસામાયિક [ સાવદ્યોગથી વિરતિ અને નિરવદ્ય ગની ભજના તે સામાયિક, આવું પૌષધોપવાસ વિનાનું સામાયિક હંમેશાં સવાર અને સાંજે ત્રણ મહિના સુધી કરે તે]; ૪. પૌષધાપવાસનિત [જેથી કુશલધમની પુષ્ટિ થાય તેવું આહારત્યાગાદિરૂપ અનુષ્ઠાન – તે પૌષધ, તેવા અનુષ્ઠાન સહિત દિવસ અને રાત સુધી રહેવું તે પૌષધપવાસ. અથવા પૌષધ એટલે આઠ વગેરે પર્વના દિવસે; તેમાં ઉપવાસ કરવો તે પૌષધપવાસ. વ્યવહારમાં તો આહાર, શરીરસત્કાર, અબ્રહ્મચર્ય અને સાવદ્ય વ્યાપારને પરિત્યાગ તે ૧. જૈનમતના પૌષધની મશ્કરી ભગવાન બુદ્ધ કરી છે અને પ્રસંગે આર્યોપાસથ વર્ણવ્યો છે.– અંગુત્તર૦ ૩. ૭૦. ૨. પ્રતિમા એટલે પ્રતિજ્ઞા – અભિગ્રહ. આ સૂત્રમાં પ્રતિમા અને પ્રતિભાવાનને અભેદ કરી, પ્રતિમાને બદલે પ્રતિમાનાનને નિર્દેશ છે, એમ સમજવું. ૩. સાધુને સવંત અને શ્રાવકને આંશિક ગણવું.' 2010_03 Page #318 -------------------------------------------------------------------------- ________________ ૨૪ સ્થાનાંગ-સમવાયાંગ ૨ પૌષધોપવાસ ગણાય છે, એવા પૌષધપવાસમાં નિરત – આસક્ત હોય તે ૩૧, ૫. દિવસમાં બ્રહ્મચારી અને રાત્રીમાં પરિમાણવાળે [ પૂર્વોક્ત ચાર પ્રતિભાયુક્ત હોય અને ઉપરાંત દિવસના ભાગમાં બ્રહ્મચર્ય પાળે અને રાત્રિના ભાગમાં સ્ત્રીનું અથવા સ્ત્રી સંબંધી ભેગનું પરિમાણ બાંધે, સ્નાન કરે નહીં, કછટી મારે નડુિં; આવું અનુષ્ઠાન પાંચ માસ સુધી કરનારો]; ૬. દિવસ અને રાત્રીમાં બ્રહ્મચારી, સ્નાન ન કરનાર, દિવસે જમી લેનાર અને કચ્છ ન બાંધનાર [પૂર્વોક્ત પાંચ પ્રતિભાધારી હાય અને ઉપરાંત બ્રહ્મચર્ય પાળે – આમ છ 'માસ સુધી અનુષ્ઠાન કરનારે ]; ૭. સચિત્તાવારને ત્યાગી [પૂર્વોક્ત છ પ્રતિમા ધારી હેય અને સચિત્તાહારનો ત્યાગ કરે–આવું અનુષ્ઠાન ૭ માસ સુધી કરનારે ]; ૮. આરબને ત્યાગી [ પૂર્વોક્ત સાત પ્રતિમાયુક્ત હોય અને પૃથ્વી આદિના જીવને આરંભ – હિંસા ત્યાગે, આવું અનુષ્ઠાન ૮ માસ સુધી કરનાર ]; ૯ પ્રેગ્યપરિત્યાગી [પૂર્વોક્ત આઠ પ્રતિમાધારી હોય ઉપરાંત પોતાના નોકર-ચાકર કે બીજા કોઈ પાસે પણ આરંભ ન કરાવે, આવું અનુષ્ઠાન ૯ માસ પયન્ત કરનાર]; ૧. આ ચોથી પ્રતિમા જ્યારે ધારવી હોય ત્યારે પૂર્વની ત્રણ પ્રતિમા તે હેવી જ જોઈએ અને ૪ મહિના સુધી બે આઠમ, બે ચૌદશ, અમાસ અને પૂનમના રોજ એમ પ્રત્યેક માસમાં છ વાર પૌષધોપવાસ કરે ત્યારે આ ચોથી પૌષધોપવાસ પ્રતિમા થઈ ગણાય છે. ૨. આ ઉપરાંત દશમૃતમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પાંચમી પ્રતિમધારી શ્રાવક પર્વેને દિવસે એકરાત્રિકપ્રતિમા પણ ધારણ કરે. એકરાવિક પ્રતિમામાં આખી રાત સુધી નિર્દોષ ધ્યાનનું વિધાન છે. 2010_03 Page #319 -------------------------------------------------------------------------- ________________ કોઈ પૂછે તે સુધી કરનાર વક્ત ૩. જીવપરિણામે ર૮૫ ૧૦. ઉદ્દિષ્ટભક્તત્યાગી [પૂર્વોક્ત નવ પ્રતિમાયુક્ત હોય અને પિતાના માટે રાંધેલા ભેજનને પણ ત્યાગ કરે અને માથે મુંડન કરાવે અથવા ચોટલી માત્ર રાખે, ઘરની બાબતમાં કઈ કઈ પૂછે તે માત્ર હા-નાને ઉત્તર આપે – આવું અનુષ્ઠાન દશ માસ સુધી કરનારે ]; ૧૧. શ્રમણભૂત –– સાધુ જે [ પૂર્વોક્ત દશ પ્રતિમાધારી હોય અને મુંડન કોવે કે લોચ કરે, સાધુવેશ સ્વીકારે, ઈસમિતિ આદિ સાધુને આચાર પાળે, ભિક્ષા માટે ગૃહસ્થના ઘેર જાય અને કહે કે, “પ્રતિમાધારી શ્રાવકને ભિક્ષા આપ'; કઈ પૂછે કે તમે કોણ છો? તે “પ્રતિમાધારી શ્રાવક છું” તેવે જવાબ આપે – આવું અનુષ્ઠાન અગિયાર માસ પર્યન્ત કરનારે]૧. - સમગ ૧૧] (૨) નિર્વાન્ય નિગ્રન્થ ચાર પ્રકારના છે: – ૧. રાત્નિકર હોય પણ ભારેકમી હાઈ ધમને અનારાધક હોય; ૧. ટીકાકાર જણાવે છે કે આ પ્રતિમા વિષે પાઠાન્તર પણ છે અને તેન ક્રમમાં પણ સહેજ ફરક છે. - દિગંબર પરંપરામાં – ૧. દશનપ્રતિમા, ૨. વ્રત, ૩. સામાયિક, ૪. પૌષધોપવાસ, ૫. સચિત્તત્યાગ, ૬. રાત્રિભુતિ અથવા દિવામિથુનત્યાગ, ૭. બ્રહ્મચર્ય, ૮. આરંભત્યાગ, ૯. પરિગ્રહત્યાગ, ૧૦. અનુમતિયાગ, ૧૧. ઉદિષ્ટત્યાગ - આ નામ પ્રચલિત છે. જેનસિદ્ધાન્ત સંગ્રહ પૃ૦ ૨૨. ૨. જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ રત્ન છે–તેનાથી જ જેને વ્યવહાર ચાલતો હોય તે રાત્વિક કહેવાય. અહિં રાત્વિકને અર્થ પર્યાયપેઝ સાધુ લે. – એટલે કે જેને બીજા કરતા સાધુપણું લીધે વધારે વર્ષ થયાં હોય તેવો. 2010_03 Page #320 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગલ્સમવાયાંગ: ૨ ૨. રાત્નિક હોય અને હળુકમી હોઈ ધમને આરાધક હોય; ૩. અવમરાત્નિકલ હોય અને ભારેમી હોઈ ધમનો અનારાધક હોય; ૪. અવરોનિક હોય પણ હળુકમી હાઈ ધમને આરાધક હોય. છુ નિર્ચથી, શ્રમણોપાસક અને શ્રમણે પાસિકા એ પણ નિગ્રન્થ જેમ ચાર પ્રકારનાં છે. -સ્થા. ૩ર૦]. નિત્થર પાંચ છે? – ૧. પુલાક, [ચોખા કાઢી લેતાં પાછળ રહેતાં ડાંગરનાં નિઃસાર ફેતરાં જેવા સંયમના સારથી શૂન્ય નિર્ગળ્યો. આ નિગ્રન્થ જિનેક્ત પદાર્થોમાં તો પાકો શ્રદ્ધાળુ હોય, પિતાની સમજ પ્રમાણે ક્રિયાનુષ્ઠાન પણ કરતા હોય, પણ તપ અને શ્રતના પ્રભાવથી જે કાંઈ લબ્ધિ પ્રાપ્ત થઈ હોય તેનો ઉપગ કરતા હોય છે, અને જ્ઞાનમાં અતિચાર લાગે તેવું વતન રાખતો હોય છે ]; ૨. બકુશ [ પિતાના શરીર અને ઉપકરણના ઠાઠમાં જ રાચીને પોતાના ચારિત્રને મલીન બનાવી મૂકનાર, શ્રાદ્ધ અને યશની કામના રાખનાર, સુખશીલ, માથાના વાળ કાતરથી કાપી પટિયા પાડનાર, અને દીક્ષા પર્યાય ટુંકાવ પડે એવા અતિચાર કરનાર. એમના ભેદ બે છે – શરીરબકુશ અને ઉપકરણબકુશ ]; ૧. પર્યાયલઘુ- સાધુ અવસ્થા ટૂંકી હોય તે અવમાનિક. ૨. જેને ધનાદિ બાહ્ય અને મિથ્યાત્વ, હિંસા આદિ આંતરિક ગાંઠ – બંધન ન હોય તે. વિશેષ માટે જુઓ તસ્વાર્થ૦ ૯. ૪૮થી. નિગ્રન્થનું રૂપવર્ણન ભગવતી (શ૦ ૨૫, ઉ૦ ૫, ૫૦ ૫૫) માં છે. 2010_03 Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩. જીવપરિણામે ૨૮૭ ૩. કુશીલ [જેનું શીલ ઉત્તરગુણમાં ખામી આવવાથી અથવા સંજવલન કષાયથી કુત્સિત થયું હોય તે. કુશીલ બે પ્રકારના છે – પ્રતિસેવનાકુશીલ અને કષાયકુશીલ. જેઓ નિગ્રન્થ થવાની અભિલાષા તો રાખે છે, પણ ઇન્દ્રિયના સંયમ વિનાના હોવાથી કે કઈ વખત પિંડવિશુદ્ધિ, સમિતિ, ભાવના, તપ, આદિ ઉત્તરગુણ વિષેની સવજ્ઞની આજ્ઞાનું ઉલ્લંઘન કરી બેસે છે, તેઓ પ્રતિસેવનાકુશીલ, અને જેઓ સયત છતાં કેઈ કઈ વખત સંજવલન કષાયી બની જાય છે તેઓ કષાયકુશીલ ]; ૪. નિગ્રંથ [જેના કષાય ક્ષય પામી ગયા છે તે ક્ષીણષાય અથવા જેને મેહ ઉપશાંત થઈ ગયો છે તે ઉપશાંતમહ નિગ્રન્થ]; ૫. સ્નાતક [જેણે પોતાનાં બધાં ઘાતકમને જોઈને સાફ કરી નાખ્યાં છે તે. તે સગી અથવા અગી કેવળી હોય]. (૧) પુલાકનિગ્રન્થના પાંચ પ્રકાર છે – ૧. જ્ઞાનપુલાકઃ- [ જ્ઞાન સંબંધી અતિચાર લાગવાથી જ્ઞાનની અપેક્ષાએ આત્માને નિઃસાર કરનાર ]; ૨. દશનપુલાકઃ – [ કુદષ્ટિની પ્રશંસા ઈથી સમ્યગદર્શનને મલિન કરનાર ]; ૩. ચારિત્રપુલાક –[મૂલગુણ અને ઉત્તરગુણ સંબધી અતિચારવાળા ]; ૪. લિંગપુલાક –વિશ્વપાત્રની મર્યાદા ઓળંગનાર]; ૫. યથાસૂક્ષ્મપુલાકઃ – [પ્રમાદથી અકલ્પ્ય વસ્તુ સ્વીકારનાર]. 2010_03 Page #322 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ સ્થાનાંગ સમવાયાંગ: ૨ (૨) બકુશનિગ્રન્થલ પાંચ પ્રકારના છે – ૧. આગ બકુશ – જાણી જોઈને કરનાર; ૨. અનાજોગ બકુશ – સહસાકારી; ૩. સંવૃત બકુશ – પ્રચછન્તકારી; ૪. અસંવૃત બકુશ – પ્રકટપણે કરનાર; ૫. યથાસૂમ બકુશ – પ્રમાદવશ કરનાર, (૩) કુશીલ નિગ્રંથના પાંચ પ્રકાર છે. ૧–૫. પુલાકની જેમ. (૪) નિગ્રન્થના પાંચ પ્રકાર છે – ૧. પ્રથમસમય નિગ્રન્થઃ – નિગ્રન્થ થયાને – ઉપશાંતમૂહ કે ક્ષીણમેહ થયાનો પ્રથમ સમય જેમને હોય તેવા ]; ૨. અપ્રથમસમય નિગ્રન્થ; ૩. ચરમસમય નિગ્રન્થ : – [ ઉપશાંતમૂહ કે ક્ષીણ મેહના અંતિમ સમયમાં વર્તમાન]; ૪. અચરમસમય નિગ્રન્થ; ૧. શરીરબકુશ અને ઉપકરણબકુશ એ પ્રત્યેકના આ પાંચ ભેદ સમજ્જવા. ૨. પ્રતિસેવનાકુશીલ અને કષાયકુશીલ એ પ્રત્યેકના આ પાંચ ભેદ સમજવા. જ્ઞાન-દર્શન-ચારિત્રલિંગની અપેક્ષાએ અકૃત્ય કરણ કરે તે જ્ઞાનકુશીલાદિ; અને કોઈ પ્રશંસા કરે ત્યારે કુલાઈ જાય તે યથાસૂમકુશલ. કેધાદિ કષાયવાળે થઈ જ્ઞાન, દર્શનનો પ્રયોગ કરે, ચારિત્રબળ વડે શાપ આપે, લિંગાંતર કરે, અને મનથી કષાય કરે – તે જ્ઞાનકુશીલાદિ કષાયકુશીલ સમજવા. ચૂર્ણિકારને મતે જ્ઞાનાદિની સમ્યગાધના નહીં પણ વિરાધના કરનાર તે પ્રતિસેવનાકુશીલ, અને જ્ઞાનાદિ પાંચની કષાય વડે વિરાધના કરનાર તે કષાયકુશીલ. 2010_03 Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩. છવપરિણામે ૨૯ ૫. યથાસૂક્ષ્મ નિગ્રન્થ :–[ બધા નિગ્રન્થ યથાસૂક્ષ્મનિગ્રન્થ કહેવાય ]. (૫) સ્નાતક નિગ્રથના પાંચ પ્રકાર છે – ૧. અશરીરી (અચ્છવી); ૨. અશબલ – અતિચારહિત હોવાથી; ૩. અકસ્મશ; ૪. સંશુદ્ધ જ્ઞાન-દશનધર અહંત જિન કેવલી; ૫. અપરિસાવી – અગી. [-સ્થા ૪૪૫ હું ત્રણ નિગ્રન્થને સંજ્ઞામાં ઉપયોગ નથી – ૧. પુલાક; ૨. નિગ્રન્થ; ૩. સ્નાતક. હું ત્રણ નિગ્રંથ સોપથાગ સહિત અને રહિત છેઃ – ૧. બકુશ; , પ્રતિસેવનાકુશીલ, ૩. કષાયકુશીલ. [– સ્થા૦ ૧૫૮ ] (૩) મુંડ મુંડર પાંચ છે : – (૧) ૧. શ્રોત્રેન્દ્રિય મંડ, ૨. ચક્ષુરિન્દ્રિય મુંડ, ૩. ઘાણેન્દ્રિય મુંડ, ૪ જિહ્વેન્દ્રિય મંડ, ૫. સ્પર્શેન્દ્રિય મુંડ. (૨) ૧. ક્રોધમુંડ, ૨. માન-મુંડ, ૩. માયામુંડ, ૪. લોભ મુંડ, ૫. શિરમુંડ. [–સ્થા ૪૪૩] ૧. સંજ્ઞા – આહારાદિ સંજ્ઞા. ૧. મુંડન - અપનયન. તેના બે ભેદ છે– દ્રવ્યથી અને ભાવથી. દ્રવ્યથી મુંડન તે માથાના વાળ કાઢી નાખવા તે; અને ભાવથી મુંડન તે રાગ અને દ્વેષનું અપનયન. શ્રાન્ડિયાદિના વિષયમાં આસક્તિ કે દ્વેષ ન કરે તે શ્રોત્રેન્દ્રિયદિ મુંડ. તેવી જ રીતે ક્રોધાદિ મુંડ સમજવા. સ્થા-૧૯ 2010_03 Page #324 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગસમવાયાંગ ૨ મુંડ દશ છેઃ – ઉપરના બંને વર્ગોના પાંચ પાંચ મળીને. [– સ્થા. ૭૪૬ છે (૪) આચાર આચાર બે પ્રકાર છે – ૧. જ્ઞાનાચાર, ૨. જ્ઞાનાચાર. જ્ઞાનાચાર બે પ્રકાર છે – ૧. દશનાચાર, ૨. દશનાચાર. નેદશનાચાર બે પ્રકારને છે – ૧. ચારિત્રાચાર, ૨. નચારિત્રાચાર. નેચારિત્રાચાર બે પ્રકારને છે – ૧. તપઆચાર, ૨. વીચાર. [-સ્થા૦ ૮૪ આચાર પાંચ પ્રકારને છે – ૧. જ્ઞાનાચાર [ગ્યકાળમાં સ્વાધ્યાયાદિ કરવાં તે]; ૨. દશનાચાર [ શાસ્ત્રમાં શંકાકાંક્ષાદિ ન કરવાં તે ]; ૩. ચારિત્રાચાર [ સમિતિ-ગુપ્તિરૂપ]; ૪. તપઆચાર. [ બાહ્ય અનશનાદિ અને અત્યંત વિનયાદિ તપનું અનુષ્ઠાન;] ૫. વીચાર પોતાની શક્તિ છુપાવ્યા વિના જ્ઞાનાદિ આચારનું પાલન ]. [– સ્થા૦ ૪૩ર 2010_03 Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩. જીવપરિણામે (૫) સંયમ–અસંયમ સૂતેલા સંયતના પાંચ જાગ્રત છે – અર્થાત સંયમી જે પ્રમાદી હોય તે આ પાંચ કમબંધના નિમિત્ત બને છે – ૧. શબ્દ, ૨. રૂ૫, ૩. રસ, ૪. ગંધ, ૫. સ્પશે. $ પણ જાગતા સયતના એ જ પાંચ સૂતેલા છે – અર્થાત અપ્રમાદી સંયતને એ પાંચ કમબન્ધનું નિમિત્ત થતા નથી. હું અસંયત સૂતો હોય કે જાગતે હોય પણ તેના એ પાંચે જાગતા જ હોય છે; અર્થાત અસંયત પુરુષને કર્મબંધ સદા એ પાચન નિમિત્ત થતા જ રહે છે. - સ્થા૦ ૪૨૨] એકેન્દ્રિયજીવને વધ ન કરે તો પાંચ પ્રકારને સંયમ થાય : – ૧. પૃથ્વીકાયિક સંયમ, ૨. અપૂકાયિક સંયમ, ૩. તેજસ્કાયિક સયમ, . ૪. વાયુકાયિક સંયમ, ૫. વનસ્પતિકાર્તિક સંયમ. [ –સ્થા. ૪ર૯] દ્વિ-ઇંદ્રિયજીને વધ ન કરે તે ચાર પ્રકારને સંયમ થાય – ૧. જીભનું સુખ જાય નહિ, ૨. જીભનું દુઃખ આવે નહિ, ૩. સ્પશનું સુખ જાય નહિ, ૪. સ્પશનું દુઃખ આવે નહિ. [- સ્થા૦ ૩૬૮] 2010_03 Page #326 -------------------------------------------------------------------------- ________________ ર૯ર સ્થાનાંગ-સમવાયાંગ ૨ ત્રીન્દ્રિય જીને વધ ન કરે તો છ સંયમ થાય – ૧–૪. ઉપર પ્રમાણે, ૫. ગંધનું સુખ જાય નહિ, ૬. ગધનું દુઃખ આવે નહિ. [–સ્થા૦ ૫૨૧] ચતુરિન્દ્રિયને વધ ન કરે તે આઠ સંયમ થાય – ૧–૬. ઉપર પ્રમાણે, ૭. નેત્રસુખ જાય નહિ, ૮. નેત્રદુઃખ આવે નહિ. . [– સ્થા. ૬૧૪] પચેન્દ્રિય જીવન વધ ન કરે તે દશ સયમ થાય – ૧-૮. ઉપર પ્રમાણે, ૯. કર્ણસુખ જાય નહિ, ૧૦. કર્ણદુઃખ આવે નહિ. [–સ્થા ૭૧૫] હુ પંચેન્દ્રિય જીવનો વધ ન કરે તે પાંચ સયમ થાય?— ૧. કણસંયમ, ૨. નેત્રસંયમ, ૩. ઘાણસંયમ, ૪. જિહુવાસંયમ, ૫. સ્પર્શયમ. હું સવ ને વધ ન કરે તે પાંચ સંયમ થાય – ૧–૫. એકેન્દ્રિયસંયમ યાવત પચેન્દ્રિયસંયમ. [– સ્થા૦ ૪૩૦] સંયમ બે પ્રકારને છે– ૧. સરગસંયમ (રાગયુક્ત સંયમ અથવા રાગી પુરુષને સંયમ) અને ૨. વીતરાગસંયમ. (૧) સરાગસંયમ બે પ્રકારનો છે – સૂક્ષ્મપરાય-સરાગસંયમ (મેહનીયનું ઉપશમન કે ક્ષય કરનારને, દશમા ગુણસ્થાન વખતે હાફ) અને બાદર ૧. સૂમસં૫રાચ એટલે સૂક્ષ્મ લાભ; અને બાદર એટલે સ્થૂલ 2010_03 Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩. જીવપરિણામે સંપાય-સરાગસંયમ દશમાં ગુણસ્થાન પહેલાંનાં ગુણસ્થાનમાં હતા.) સૂક્ષ્મસં૫રાય સરાગસંયમ બે પ્રકાર છે – પ્રથમસમયસૂક્ષ્મ સંવ અને અપ્રથમસમયસૂમ સં૦, અથવા –ચરમસમયસૂક્ષ્મ સં. અને અચરમસમયસૂમ સં૦, અથવા–સંકિલશ્યમાનસૂમ સં. અને વિશુદ્ધમાનસૂમ સં. હું બાદરસપરાયસરાગ સંયમ બે પ્રકાર છે – પ્રથમસમયબાદર સં૦ અને અપ્રથમસમયબાદર સંવ, અથવા-ચરમસમયબાદર સં૦ અને અચરમસમયબાદર, અથવા-પ્રતિપાતીબાદ સં. અને અપ્રતિપાતીબાદર સં. (૨) વીતરાગસંયમ બે પ્રકારને છે – ઉપશાંતકષાયવીતરાગસં૦ અને ક્ષીણકષાય વીતર.. $ ઉપશાંતકષાયવીતરાગસંયમ બે પ્રકારને છે – પ્રથમસમયઉપશાંત અને અપ્રથમસમય ઉપશાંત, અથવા ચરમસમયઉપશાંત અને અચરમસસયઉપશાંત.. $ ક્ષીણકષાયવીતરાગસંયમ બે પ્રકાર છે – ૪. છદ્મસ્થક્ષીણકષાય અને આ. કેવળક્ષીણ કષાય. ૧. દશમા સૂમસં૫૦ ગુણસ્થાનમાં આવ્યાના પ્રથમ સમયે અને પછીના સમયે હતા તે પ્રથમ અને અપ્રથમ; સૂમસંપ૦ના અંતિમ સમયે અને શેષ સમયે હતા તે ચરમર અને અચરમ; તથા ઉપશમણીથી પડનારને હોય તે સંકિલશ્ય અને શ્રેણીએ ચડનારને હોય તે વિશુદ્ધયમાન સંચમ સમજ. ૨. પ્રથમ અને અપ્રથમ આ બંને સંચમ સ્વીકારે તે સમયે અને ત્યાર પછીના શેષ સમયના ક્રમશઃ સમજવા; અંતિમ બે ભેદ ભાવી અસંચમાવસ્થા અને ક્ષેપકની અપેક્ષાએ સમજવા. ૩, આ બે ભેદે ક્રમશઃ અગિયારમા અને બારમાં ગુણસ્થાનના સમજવા. 2010_03 Page #328 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગન્સમવાયાંગ : ૨ (ગ) છદ્મસ્થક્ષીણકષાયવીતરાગસયમ એ પ્રકારને છે સ્વય બુદ્ધવસ્થક્ષીણુ અને બુદ્ધાધિતછદ્મસ્થ૰. સ્વય બુદ્ધછદ્મસ્થક્ષીણકષાયવીતરાગસંયમ એ પ્રકારના છે — પ્રથમ સમયસ્વયં અને અપ્રથમસમયસ્વયં; અથવા ચરમસમયસ્વયં૰ અને અચરમસમયસ્વયં બુદ્ધબેધિતસ્થક્ષીણકષાયવીતરાગસયમ બે પ્રકારના ર૪ પ્રથમસમયબુદ્ધમેતિ॰ અને અપ્રથમસમય, અથવા ચરમસમયબુદ્ધ અને અચરમસમય૦. (1) કેવળીક્ષીણકષાયવીતરાગસયમ બે પ્રકારના છે— સજોગીકેવળી અને અજોગીકેવળી સન્નેગીકેવળીક્ષીણુકષાયવીતરાગસયમ એ પ્રકારના છેપ્રથમસમયસજોગી અને અપ્રથમસમયસોગી૰; અથવા ચરમસમયસજાગી અને અચરમસમયસજોગી. અજોગીકેવળીક્ષીણકષાયવીતરાગસંયમ એ પ્રકારના છે— પ્રથમસમયઅજોગી અને અપ્રથમસમયઅજોગી, અથવા ચમસમયઅજોગી અને અચરમસમયઅજોગી. [-સ્થા॰ ૭૨] $ સથમ ચાર પ્રકારના છે ૧. મનઃસંચમ; ૨. વચનસંયમ; ૩. કાયસયમ; ૪. ઉપકરણસમ. ૐ આ જ ચાર પ્રકારે ત્યાગ અને અકિંચનતા પણ છે. [ન્દ્રસ્થા॰ ૩૧૦ ] 2010_03 Page #329 -------------------------------------------------------------------------- ________________ , ૩. જીવપરિણામે સંયમ પાંચ પ્રકારનો છે?— ૧. સામાયિક સંયમ – [ સમભાવમાં રહેવા બધી અશુદ્ધ પ્રવૃત્તિઓને ત્યાગ કરે છે. તેના બે ભેદ છેઃ ૧. ઈસ્વરકાલિક અર્થાત્ જ્યાં સુધી પાંચ મહાવ્રતનું આપણું ન કર્યું હોય ત્યાં સુધી, અને ૨. ચાવજછવિક અર્થાત્ જીવન ટકે ત્યાં સુધી.] ૨. છેદેપસ્થાપ્ય સંયમ – [ પૂર્વ દીક્ષા પર્યાયને છેદ કરીને ફરી મહાવ્રતનું આપણું – ઉપસ્થાપન જે ચારિત્રમાં કરાય છે. તેના બે ભેદ છેઃ ૧. ઇવરસામાયિકવાળા શૈક્ષને અને ચતુર્યામ તજી પંચયામમાં આવતા પાર્શ્વનાથના સાધુને જે પાંચ મહાવ્રતનું આરોપણ થાય તે નિરતિચાર; અને ૨. મૂલવ્રત અંગીકાર કર્યા બાદ પ્રાયશ્ચિત્ત આવવાથી પૂર્વ પર્યાય છેદી, મહાવ્રતનું નવેસર આરોપણ કરાય તે સાતિચા૨૦] ૩. પરિહારવિશુદ્ધિ સંયમ – [વિશેષ પ્રકારનું તપ તે પરિહાર; તેનાથી શુદ્ધ થયેલ ચારિત્ર]; ૪. સૂક્ષ્મસં૫રાય સંયમઃ – [ સૂક્ષ્મ લેભરૂપ કષાય જ જેમાં શેષ હોય તેવાનું ચારિત્ર. તેના બે ભેદ છે: ૧. શ્રેણી પર ચઢતાને હતું તે વિશુદ્ધથમાન; અને ૨. ઉપશમશ્રેણીથી પડતાને હતું તે સંક્લિશ્યમાન.]; ૧. આનું વર્ણન ભગવતી શ૦ ૨૫, ઉ૦ ૭, પૃ. ૫૮માં છે. ૨. સામાયિકના ઘણા અર્થ કરાય છે. જેમકે, “સમ”-રાગાદિથી રહિત થવાની પ્રવૃત્તિ; અથવા “સમ’ એવાં જ્ઞાન-દર્શન-ચારિત્રને લાભ જેથી થાય તે; અથવા રાગાદિ રહિત પુરુષ -- “સમને જેથી ગુણનો લાભ થાય તે; અથવા “સમ” એટલે મૈત્રી, તેનો લાભ જેથી થાય તે. ૩. ઈત્વરકાલિક પ્રથમ અને અંતિમ તીર્થકરના સમયમાં હોય છે, અને ચાવજછવિક વચલા બાવીસ અને વિદેહવાસના તીર્થકરના તીર્થમાં હોય છે. 2010_03 Page #330 -------------------------------------------------------------------------- ________________ સ્થાન સમવાયાંગ ૨ ૫. યથાપ્રખ્યાતચારિત્ર સયમઃ—[ઉપશાંતહ અને ક્ષીણુમેહ છદ્મસ્થને તથા સયોગી અને અગી કેવળીને હતે – કષાય વિનાને યથાશુદ્ધ સંયમ). [– સ્થા૦ ૪ર૮ હું સંયમ સાત પ્રકારનો છે – ૧. પૃથ્વીકાયિકસંયમ; ૨. અષ્કાસિયમ; ૩. તેજસ્કાયિકસંયમ; ૪. વાયુકાયિકસયમ; ૫. વનસ્પતિકાયિકસંયમ; ૬. ત્રસકાયિકસંયમ; ૭. અજીવકાયિકસંયમ, હુ તેવી જ રીતે એ સાતે અસયમ, આરંભ, અનારંભ, સંરભ, અસંરંભ, સમારંભ અને અસમારંભ પણ છે. [-સ્થાપ૧} સંયમ આઠ પ્રકારને છે – ૧. પ્રથમસમય-સૂમસં પરાય-સરાગસંયમ; ૨, અપ્રથમસમયસૂક્ષ્મપરાયન્સરાગ યમ; ૩. પ્રથમસમયબાદરસિં પરાય-સરાગસંયમ; ૪. અપ્રથમસમય બાદરપરાસરાગસંયમ; ૫. પ્રથમસમય-ઉપશાંતકષાય વીતરાગસંયમ; ૧. આરંભ એટલે પ્રાણને પીડા આપવી તે. અને તે પ્રાણ હેય નહીં, પણ અજીવાશ્રિત જે પ્રાણ હોય તેમને પીડા આપવી તે અજીવકાચિક આરંભને અર્થ થાય. આરંભ એટલે ઉપદ્રવ કરે; સંરંભ એટલે હિંસાને સંકલ્પ સમારંભ એટલે પરિતાપ પહોંચાડે છે. તેથી ઊલટા તે અનારંભ આદિ સમજવા. 2010_03 Page #331 -------------------------------------------------------------------------- ________________ ર ૩. છવપરિણામે ૬. અપ્રથમસમય-ઉપશાંતકષાય-વીતરાગસયમ, ૭. પ્રથમસમય ક્ષીણકષાય વીતરાગસયમ, ૮. અપ્રથમસમય-ક્ષીણુકષાય-વીતરાગસંયમ. [–સ્થા ૬૪૭]. $ સંયમ દશ પ્રકાર છે – * ૧. પૃથ્વીકાયિકસંયમ, ૨. અષ્કાયિકસંયમ, ૩. તેજસ્કાયિકસંયમ, ૪. વાયુકાયિકસયમ, ૫. વનસ્પતિકાયિકસંયમ, ૬, દ્વીન્દ્રિયસંયમ, ૭. ત્રીન્દ્રિયસંયમ, ૮. ચતુરિન્દ્રિયસયમ, ૯. પંચેન્દ્રિયસયમ, ૧૦. અજીવકાયિકસયમહું અસંયમ પણ ઉપર પ્રમાણે દશ પ્રકાર છે. [– સ્થા૦ ૭૦૯ ] સંયમ ૧૭ પ્રકારને છે – ૧–૧૦. પૃથ્વીકાયિકસંયમ યાવત અછવકાયિક સયમ૧૧. પ્રેક્ષાસંયમ–વિધિપૂર્વક નિરીક્ષણ ૧૨. ઉપેક્ષાસંયમ-શુભાગમાં પ્રવૃત્તિ અને અશુભ ગમાં નિવૃત્તિ, ૧૩. અપહૃત્યસંયમ-વિધિપૂર્વક મળત્યાગ : ૧૪. પ્રમાજના સંયમ; ૧૫. મનઃસંયમ; ૧૬. વચનસંયમ; ૧૭. કાયસંયમ. [– સમ૦ ૧૭] અસંયમ સાત પ્રકારને છે – ૧-૬, પૃથ્વીકાયિક યાત્ ત્રસકાયિક, ૭. અજીવકાયિક અસંયમ. [– સ્થા૦ ૫૭૧] 2010_03 Page #332 -------------------------------------------------------------------------- ________________ -ર૮ સ્થાનાંગલ્સમવાયાંગ: ૨ અસંયમ સત્તર પ્રકારને છે – ૧–૫. પૃથ્વીકાય આદિ પાંચ સ્થાવરકાય સંબંધી; ૬-૯ દ્વિ-ઈન્દ્રિયઅસંયમ યાવત્ પંચેદ્રિય અસંયમ; ૧૦. અજીવકાયિક અસયમ; ૧૧. પ્રેક્ષા અસંયમ– ઉપકરણદિને બરાબર ધ્યાનપૂવક ન નિહાળવાથી થતે અસયમ; ૧૨. ઉપેક્ષા – સંયમ રાખવો જોઈએ ત્યાં ન રાખે અને અસયમમાં પ્રવૃત્તિ, ૧૩. અપહૃત્ય – મલમૂત્ર અવિધિએ નાખવાથી તે અસંયમ; ૧૪. અપ્રમાજન-અસંયમ; ૧૫. મન અસંયમ; ૧૬. વચન અસયમ; ૧૭. કાય અસંયમ. [– સમ. ૧૭] એકેન્દ્રિયજીવની હિંસા કરનારને પાંચ અસંયમ લાગે છે– ૧. પૃથ્વીકાયિક અસયમ, ૨. અષ્કાયિક અસયમ, ૩. તેજસ્કાયિક અસંયમ, ૪. વાયુકાયિક અસયમ, ૫. વનસ્પતિકાયિક અસંયમ. [-સ્થા. ૪ર૯] ઈન્દ્રિયજીવને વધ કરે તે ચાર અસયમ થાય છે – ૧. જીભનું સુખ ચાલ્યું જાય, ૨. જીભનું દુઃખ આવે, ૩. સ્પશનું સુખ ચાલ્યું જાય, ૪. સ્પશનું દુઃખ આવે. [– સ્થા. ૩૬૮] 2010_03 Page #333 -------------------------------------------------------------------------- ________________ જે ૩. જીવપરિણામે ત્રિ-ઇન્દ્રિયજીવને વધ કરે તો છ અસંયમ થાય – ૧–૪. ઉપયુક્ત, ૫. ગંધનું સુખ ચાલ્યું જાય, ૬. ગધનું દુઃખ આવે. [-સ્થા. પર૧] ચતુરિન્દ્રિય જીવને વધ કરે તે ૮ અસંયમ થાય છે – ૧૬. ઉપર્યુક્ત, ૭. નેત્રસુખ જાય, ૮ નેત્રદુઃખ આવે. [– સ્થા૦ ૬૧૪] પંચેન્દ્રિય જીવને વધ કરે તે ૧૦ પ્રકારને અસંયમ થાય છે – ૧-૮. ઉપર પ્રમાણે, ૯. કાનનું સુખ ચાલ્યું જાય, ૧૦. કાનનું દુઃખ આવે. [–સ્થા ૭૧૫] પંચેન્દ્રિયજીવને વધ કરનાર પાંચ પ્રકારને અસયમ કરે છે – ૧. શ્રેન્દ્રિય અસંયમ, ૨. ધ્રાણેન્દ્રિય અસયમ, ૩. રસનેન્દ્રિય અસંયમ, ૪. ચક્ષુરિન્દ્રિય અસયમ, પ. સ્પર્શ નેન્દ્રિય અસંયમ. [– સ્થા૦ ૪૩૦] સર્વ પ્રાણભૂતને વધ કરનાર પાંચ પ્રકારનો અસંયમ ૧. એકેન્દ્રિય અસંયમ, ૨. કીદ્રિય અસંયમ, ૩. , ત્રીન્દ્રિય અસયમ, ૪. ચતુરિન્દ્રિય અસંયમ, ૫. પંચેન્દ્રિય - અસંયમ. [- સ્થા૦ ૪૩૦] 2010_03 Page #334 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાગસમવાયાંગ ૨ (૬) અણુગારના ગુણદોષ અણુગારના ર૭ ગુણ છે – ૧. પ્રાણાતિપાતથી વિરમણ, ૨. મૃષાવાદથી વિરમણ; ૩. અદત્તાદાનથી વિરમણ; ૪ મિથુનથી વિરમણ, પ. પરિગ્રહથી વિરમણ; ૬. શ્રેત્રેન્દ્રિયનિગ્રહ; ૭. ચક્ષુરિન્દ્રિયનિગ્રહ; ૮. ધ્રાણેન્દ્રિયનિગ્રહ; ૯ જિન્દ્રિયનિગ્રહ; ૧૦. સ્પર્શેન્દ્રિયનિગ્રહ; ૧૧. ક્રોધવિવેક, ૧૨. માનવિવેક; ૧૩. માયાવિક; ૧૪. ભવિવેક; ૧૫. ભાવ ત્ય; ૧૬. કરણ - સત્ય; ૧૭. ગસત્ય; ૧૮. ક્ષમા, ૧૯. વીતરાગતા; ૨૦. મનઃસમન્વાહાર-મનની એકાગ્રતા; ૨૧. વચનસમન્વાહાર - વચનની એકાગ્રતા; ૨૨. કાય સમન્વાહાર – કાયની - એકાગ્રતા; ર૩. જ્ઞાનસંપન્નતા; ૨૪ દશનસંપન્નતા; ૨૫. ચારિત્રસંપન્નતા; ૨૬. વેદનાની સહનશીલતા; ર૭ મારણતિક સહનશીલતા. [– સમ૦ ર૭] શબલર એકવીશ છે – ૧. હસ્તકમકરનાર [ અને કરાવનાર ]; ૨. મૈથુનસેવનાર; ૩. રાત્રિભૂજન કરનાર; ૪. આધાકમી ભેાજન કરનાર (સાધુને માટે બનાવેલ જન કરનાર); પ. સાગારિક જન કરનાર (સ્થાન – આશ્રય આપનારના ઘરનું ભજન કરનાર); ૬. ખરીદીને દીધેલું ખાય તે, ૧. જુએ આવશ્યક અધ્યયન કહ્યું. ૨. શબલ એટલે કાબરચીતરું. અર્થાત જેનું ચારિત્ર શબલ – મેલું થઈ ગયું હોય તે. આનું વર્ણન દશાશ્રુતસ્કંધમાં છે. 2010_03 Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩. જીવપરિણામે ૩૧ છે. જેની બાધા લીધી હોય તે ખાનાર; ૮. છ માસમાં એક ગણુમાંથી બીજા ગણમાં ચાલી જનાર; ૯ એક માસની અંદર પાણીમાં ત્રણ વખત અવગાહન કરે છે; ૧૦. એક માસમાં ત્રણ માયાસ્થાન સેવનાર; ૧૧. રાજપિંડ ખાનાર; ૧૨. જાણી જોઈને હિંસા કરનાર; ૧૩. જાણું જોઈને જ હું બેલનાર; ૧૪. જાણી જોઈને ચોરી કરનાર; ૧૫. જાણી જોઈને સચિત્ત પૃથ્વી ઉપર બેસે, સૂએ કે સ્વાધ્યાય કરે; ૧૬. જાણી જોઈને સજલ પૃથ્વી કે સચિત્તશિલા વા જીવજંતુવાળી જગ્યામાં બેસે, સૂએ કે સ્વાધ્યાય કરે ૧૭. સચિત્ત જલમાં સ્થાન, શય્યા કે સ્વાધ્યાય કરનાર; ૧૮ જાણું જોઈને મૂળ, કંદ, ત્વચા, પ્રવાલ, પુષ્પ, ફલ, હરિત એ બધાનું ભજન કરનાર; ૧૯ વર્ષમાં દશ વખત જલાવગાહન કરનાર; ૨૦ વર્ષમાં દશ માયાસ્થાન સેવનાર; ૨૧. વારંવાર ભીના હાથવાળા પાસેથી અશનાદિ લઈ ખાનાર. [-સમ૦ ૨૧] નિગ્રન્થ કે નિગ્રંથીને આ છ કુવચનનો વ્યવહાર પે નહી૧ – ૧. અલીકવચન – જેમકે, દિવસે કઈ સાધુ કાં ૧. અંગુત્તરમાં સુભાષિત ભાષાનાં પાંચ લક્ષણ બતાવ્યાં છે: ૧.. કાળ જોઈને બેલા, ૨. સત્ય હોય, ૩. સ્નેહ યુક્ત હય, ૪. અર્થ સહિત હેય, ૫. મિત્રી ચિત્તથી બેલાય. અંગુર ૫,૧૯૮. 2010_03 Page #336 -------------------------------------------------------------------------- ________________ સ્થાના સમવાયાંગ: ૨ ખાતો હોય પણ તેને કઈ પૂછે ત્યારે “હું નથી કાં ખાતે” એમ કહે]; ૨. હીલિતવચન – [ ગણ કે આચારની ઈર્ષા થતી હેય એટલે તેમને જોઈ મોટેથી બોલે કે “પધારે, પધારે ગણિવર” – આ સાચું તો છે પણ ગણીને આથી પિતાનું અપમાન જણાય છે]; ૩. ખિંસિતવચન – મમભેદીવચન : – [જેમકે – “ઠીક છે તે આખરે નીચ જાતનાને”]; , ૪. પરુષવચન – કઠેરવચન; ૫. ગૃહસ્થવચન – [ ગૃહસ્થ જેમ સગાઈસૂચક શબ્દ વાપરે છે તેવા શબ્દો – “આ ભાઈ'. “કેમ છે મામા, ઈત્યાદિ. સાધુ તે સર્વસંગત્યાગી એટલે ભાઈ, મામા, ભાણેજ જેવું તેને કોઈ હોય જ નહિ]; ૬. ઉપશમિતની ઉદીરણું કરી બોલવું તે – [ એકબીજાએ પરસ્પર ખમાવી લીધું હોય અને વાતને ખતમ કરી હોય છતાં ફરી પ્રસંગ આવ્યે એ ને એ વાત કરવી – કે, “તે તે આમ કર્યું હતું” ઇત્યાદિ ]. - ઈ-સ્થા પર૭} હું સક્લેશ દશ પ્રકારને છે – ૧. ઉપધિર સંક્લેશ; ૨. ઉપાશ્રય સકલેશ, ૩. કષાયસક્લેશ ૪. ભક્ત પાનસંક્લેશ; ૫. મન સકલેશ; ૬. વચનસક્લેશ; ૭. કાયસંકલેશ; ૮. જ્ઞાનસફ્લેશ ૯. દશનસકલેશ; ૧૦. ચારિત્રલેશ. હું અસકલેશ પણ દશ છે – તે જ પ્રમાણે - સ્થા૦ ૭૩૯} ૧. સંકલેશ એટલે અસમાધિ. ૨. સંયમમાં ઉપકારી હોય તે ઉપધિ, વસ્ત્ર વગેરે. 2010_03 Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩. જીવપરિણામે (૭) અણુગારના આહાર-ઉપાશ્રય § છ કારણે શ્રમનિગ્રન્થ આહાર લેતા અતિક્રમણ નથી કરતા ― ૧. ભૂખના ઉપશમન માટે; ― ૨. વૈયાવૃત્ત્વ માટે — સેવા માટે; ૩. ઇર્યાવિશુદ્ધિ માટે; ૪. સચમાથે; ૫. પ્રાણધારણ માટે; ૬. ધમચિતાર્થે . ઠુ છ કારણે આહાર છેડે તા શ્રમનિગ્રન્થ અતિક્રમણ્ નથી કરતા – \ ૧. આતંક; ૨. ઉપસર્ગ; ૩. બ્રહ્મચર્યના રક્ષણ માટે; ૪. પ્રાણીયાથે, ૫. તપ માટે; ૬. શરીરત્યાગાથે. [-સ્થા॰ ૫૦૦], ગાચરચય્યર છ પ્રકારની છે 308: -: ૧. પેટા [ ચાખંડી લાકડાની પેટીની જેમ ચારે દિશામાં ગોચરી કરવાના નિયમ]; ૨. અપેટા [ચાર દિશાનું અડધું — અર્થાત્ એ દિશા નક્કી કરી તેમાં ગોચરી કરવાના નિયમ ]; ૩. ગેામૂત્રિકા [ચાલતી ગાય ઊધાછતા ત્રિકાણાની પરપરા થાય તેમ મૂત્રોત્સગ કરે છે; તેમ સામસામી આવેલાં ઘરાની એ હારામાં એક ઘર આ હારમાંથી અને ૧. અંગુત્તર (૪. ૧૫૯)માં આન ંદે એક ભિક્ષુણીને આવા જ પ્રકારના ઉપદેશ આપ્યા છે. ર. ગાય કે બળદ જેમ ઊંચા કે હલકા ઘાસના ભેદ કર્યો વિના ચરે છે, તેમ સાધુએ અનાસક્તભાવે ઊંચનીચ કુલમાં ભિક્ષા માટે ક્રવું તે.. 2010_03 Page #338 -------------------------------------------------------------------------- ________________ ver સ્થાનાંગ સમવાયાંગ R બીજું ઘર સામેની હારમાંથી —એમ ગાચરી માટે કરવાને નિયમ ]; ૪. પતંગવીથિકા [ પતંગિયાની પેઠે કંઈ નિયમ વિના ફાવે તેમ ગાચરી માટે કરવાના નિયમ ]; ૫. સમુવૃત્તા [શ ંખનાં કુંડાળાં એકની અંદર બીજું એમ આવેલાં હાય છે; તેમ ગામનાં ઘરાનાં કુંડાળાં કલ્પી ગાચરી કરવાના નિયમ, તેના બે પ્રકાર છે: કુંડાળાના મધ્ય ભાગમાંથી બહાર આવવુ' તે મહિઃ સજી; અને બહારથી મધ્યભાગમાં જવું તે આભ્યંતર સખુ॰]; ૬. ગત્નાપ્રત્યાગતા [ એક હારમાં છેડા સુધી જઈ, પાછા ફરતાં મીજી હારમાં ગોચરી કરવાના નિયમ ]. [-સ્થા॰ ૫૧૪] પિતૈષણા [ ભાજનગ્રહણ કરવાના પ્રકાર] સાત છે-~~ - - ૧. અસંસૃષ્ટ જેમાં હાથ કે પાત્ર ન ખરડાય તેવી ભિક્ષા લેવી તે; ૨. સંસ્કૃષ્ટ જેમાં હાથ અને પાત્ર અને ખરડાય તેવી ભિક્ષા લેવી તે; ૩. ઉદ્ધૃતા — ગૃહસ્થે પેાતાના માટે રાંધવાના વાસણમાંથી બીજા વાસણમાં કાઢ્યુ હાય તેવું લેવુ તે; આમાં હાથ કે પાત્ર ખરડાય તા પણ ચાલે; ૪. અલ્પલેપા — નિલે પા — જેનાથી પાત્ર ખરડાય તેવા ચણા – વટાણા વગેરે લેવાં તે; પ. અવગૃહીતા —— પીરસેલું ભાજન યત્નાપૂર્વક લેવું તે; ૬. પ્રગૃહીતા —— પીરસવા માટે હાથમાં લેવાયું હેાય તેવુ અથવા ખાવા માટે હાથમાં લેવાયું હોય તેવું જો ગૃહસ્થ આપે તે લેવું તે; છ. ઉતિધર્માં — ફૂંકવા યોગ્ય – જેને ગૃહસ્થ ફૅ'કી દેવાને હાય અને બીજું કાઈ લેનાર ન હેાય તેવી ભિક્ષા લેવી તે. ન - ――――― ― 2010 03 Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩. જીવપરિણામે હું પૌષણ સાત છે. તેના સાત ભેદ ઉપર પ્રમાણે સમજવા.] હું અવગ્રડ પ્રતિમા [અર્થાત્ આવાસ, નિવાસસ્થાન; તત્સંબંધી પ્રતિજ્ઞા] સાત છે – ૧. “મારે અમુક જ ઉપાશ્રય જોઈએ” એમ નક્કી કરીને આજ્ઞા માગે તે, ૨. એમ નકકી કરે કે હું આ મારા સાથી સાધુએના માટે ઉપાશ્રય યાચીશ અને તેમને જે મળશે તે તેમાં રહીશ; ૩. એમ નકકી કરે કે બીજા સાધુ માટે સ્થાન માગીશ પણ તેમાં હું રહીશ નહિ, ૪. એમ નકકી કરે કે હું બીજા માટે ઉપાશ્રય યાચીશ નહિ પણ બીજાએ લીધેલમાં રહીશ; ૫. એમ નકકી કરે કે, હું મારા એકલાને માટે જ ઉપાશ્રયની યાચના કરીશ પણ બીજા કઈ માટે ઉપાશ્રયની યાચના કરીશ નહિ; ૬. એમ નકકી કરે કે, જેના ઘરમાં હું રહીશ એની જ પથારી પણ જે મળે તો જ લઈશ અન્યથા પથારી વિના જ રાત વિતાવીશ; ૭. એ નિયમ કરે છે, જેના ઘરમાં રહીશ ત્યાં જે પથારી પહેલેથી પાથરેલી હશે તો જ ઉપયોગ કરીશ. -સ્થા. ૫૫] શ્રમણ ભગવાન મહાવીરે શ્રમણનિ માટે નવ કોટિથી પરિશુદ્ધ ભિક્ષા લેવાનું કહ્યું છે – ૧. હણે નહિ; ૨. હ|વે નહિ; ૩. હણુતાને અનુમતિ ન આપે . રાંધે નહિ; ૫. રાવે નહિ; દ, રાંધતાને અનુમતિ આપે નહિ; ૭. ખરીદે નહી; ૮. ખરીદા નહીં; ૯ ખરીદતાને અનુમતિ ન આપે. [-સ્થા૬૮૧]. સ્થા-૨૦ 2010_03 Page #340 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગસમવાયાંગ: ૨ ગ્લાન નિર્ચન્થને અચિત્ત જલની ત્રણ દરિધાર ક – ૧. ઉત્કૃષ્ટ [ આખો દિવસ ચાલી શકે તેટલું અથવા કદની કાંજી, દ્રાક્ષનું પીણું, શરબત વગેરે ; ૨. મધ્યમ [ આ દિવસ ચાલે તેથી થોડું પાણી અથવા હલકી જાતના ચાખાની કાંજી] ૩. જઘન્ય [ તત્કાલ પૂરતી તરસ છીપે તેટલું પાણી, અથવા તૃણની કાંજી જેવું હલકું પીણું ]. - સ્થા. ૧૭૨] હુ એક ઉપવાસવાળા ભિક્ષુને ત્રણ પાક લેવાં કલપે– ૧. ઉત્તેદિમ – જ્યાં ડાંગર આદિને પીસી હોય તેનું ધાવણ ૨. સંસેકિમ – ભાજીને ઉકાળી જે પાણીથી સીંચવામાં આવે છે તે ૩. ચાવલનું ધાવણ. $ બે ઉપવાસવાળા ભિક્ષુને ત્રણ પાક લેવાં કલ્પ– - ૧. તિલેદક - તલનું ધાવણ ૨. તુષાદક – ડાંગરનું ધાવણ ૩. યદક – જવનું ધાવણ. હું ત્રણ ઉપવાસવાળા ભિક્ષુને ત્રણ પાનક કલ્પ – ૧. આયામક – ઓસામણ ('અવશ્રાવણ); ૨. સેવીરક – કાંજી; ૩. ગરમ પાણી. [– સ્થા. ૧૮૨] . s ઉપઘાત [જેથી પિંડ- ભજન અકથ્ય-અસ્વીકાર્ય બની જાય છે તેવા દોષ] ત્રણ પ્રકારના છે – 2010_03 Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩. જીવપરિણામે ૧. ઉદ્દગમેપઘાત [પિંડ-લેજનની ઉત્પત્તિ સંબંધી – દાતાને કારણે થતા દોષ]; ૨. ઉત્પાદનેપઘાત [ શ્રાવક -- દાતા પાસેથી પિંડ મેળવવામાં સાધુને લાગતા દેષ ]; ૩. એષણોપઘાત [ગવેષણ – અન્વેષણ-ગ્રહણ – તેને લગતા દોષે – દાતા અને સાધુ બનેને લાગતા ].૩ $ વિશુદ્ધિ પણ ત્રણ પ્રકારની છે – ૧. ઉદ્ગમવિશુદ્ધિ; ૨. ઉત્પાદવિશુદ્ધિ; ૩. એષણાવિશુદ્ધિ. - સ્થા. ૧૯૪] $ ઉપઘાત પાંચ છે – . ૧-૩. ઉપર કહેલા; ૪. પરિકમ્પઘાત [પરિકમ એટલે સંસ્કાર – વસ્ત્રપાત્રના સંસ્કાર સંબંધી લાગતા દે; જેમકે વસ્ત્રને ત્રણ થીગડાં જ ઉપરાઉપરી દેવાય, વધારે નહિ; વસ્ત્રને અમુક રીતે જ ફડાય, પાત્રને બંધાય નહિ એવા એવા નિયમને ભંગ કરવાથી લાગતા. દોષે ]; પ. પરિહરણોપઘાત [પરિહરણ – પહેરવું – વાપરવું તે. નિયમ એ છે કે, એકલા વિચરનાર – ગચછભ્રષ્ટ સાધુએ જે ઉપકરણવસ્ત્રપાત્રાદિનો ઉપયોગ કર્યો હોય તેમને ઉપયોગ બીજાથી ન કરી શકાય. આ નિયમનો ભંગ કરવાથી પરિહરણપઘાત થાય. પણ એ ગચ્છભ્રષ્ટ સાધુ જે ગચ્છ ૧. વિગત માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૧૯, ૨. વિગત માટે જુઓ ટિપ્પણ નં. ૨૦. ૩. વિગત માટે જુઓ ટિપ્પણ નં. ૨૧. 2010_03 Page #342 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ સ્થાનાંગસમવાયાંગ: ૨ બહાર જઈને પણ દૂધ દહીં વગેરે પદાર્થોમાં આસક્તિવાળા ન થઈ ગયું હોય, તે તેના ઉપકરણને ઉપયોગ કરવાથી દોષ લાગતો નથી. વસતિ સંબંધી નિયમ એવો છે કે શેષકાળમાં જયાં રહ્યા ત્યાં પાછા બે માસ પહેલાં ન અવાય; અને જયાં ચતુર્માસ રહ્યા હોય ત્યાં બે ચતુર્માસ સુધી ન અવાય. આ નિયમનો ભંગ કરે તો પણ વસતિપરિહરણેપઘાત દોષ લાગે. હું વિશુદ્ધિ પણ પાંચ છે – ૧-૫. ઉપર પ્રમાણે. [– સ્થા. જર૫] $ ઉપઘાતના દશ ભેદ છે – ૧૫. પંચમ સ્થાન પ્રમાણે (ઉપર પ્રમાણે) ૬. જ્ઞાનપઘાત (પ્રમાદ આદિથી); ૭. દશનપઘાત (કાદિથી); ૮. ચારિત્રેપઘાત (સમિતિભંગ આદિથી); ૯. અપ્રીતિકોપઘાત (ગુરુ પર સ્નેહ ન રાખવાથી વિનયભંગ થાય તે); ૧૦. સંરક્ષણેપઘાત (શરીર પર મૂછ થવાથી). $ વિશુદ્ધિના પણ તે જ દશ ભેદ છે. [- સ્થા. ૭૩૮] ઉપાડુત (એટલે કે ભજનસ્થાનમાં લેવાયેલ ભજન) ત્રણ પ્રકારનું છે – ૧. ફલિક પહુત ફુલહાણાની વસ્તુ ભેજન માટે લવાય તે ]૧ સ્વીકાર્ય છે. આ અવગૃહીતા નામની પાંચમી ૧. સાધુને તે પિsષણ સંબંધી છે. 2010_03 Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩. જીવપરિણામે ૨. શુદ્ધોપહુત [અલિપ્ત અથવા શુદ્ધ જન લાવવામાં આવે તે]; ૩. સંસૃષ્ટીપહત [ ખાવાની ઈચ્છાથી ગૃહસ્થ જેમાં હાથ નાખ્યો હોય તેવું લિસ કે અલિપ્ત]. હું અવગૃહીત (એટલે કેઈ પણ પ્રકારે કરી દાયકે લીધેલું એવું ભેજન) ત્રણ પ્રકારનું છે – ૧. અવગૃહીત – હાથથી પીરસાતું [પીરસનાર વાસણમાંથી લઈને પીરસવા જાય, પણ જમનાર લેવાની ના કહે, અને તે જ વખતે કઈ સાધુ આવી ચડે. એટલે જમનારે સાધુને કહે કે પાત્ર ખુલ્લા કરે, અને સાધુ જ્યારે ખુલ્લાં કરે ત્યારે પીરસનાર તે વહોરાવી દે. આમાં પીરસનારને બીજી કઈ ક્રિયા કરવી નથી પડી, માત્ર હાથક ગૃહસ્થની થાળીને બદલે પાત્ર તરફ વાળ પડ્યો છે ]; - ૨. ભાણામાં પીરસાયેલું જે પીરસનાર અવિચલ રહીને જમનારના ભાણામાંથી જે પહેલાં પીરસાયું હોય તે આપ, તે આ બીજા પ્રકારનું અવગૃહીત ગણાય]; ૩. મેઢામાંથી આપે [ ખાતાં વધેલું પાછું પાટિયાના મોઢામાં નાખતાં નાખતાં જે દેવામાં આવે તે ]. [-સ્થા૧૮૨] ૧. આ અલ્પલેપ નામની ચોથી પિંડેષણ સંબંધી સમજવું. ૨. જે અલિપ્ત હોય તો ચોથી પિંડેષણ સંબંધી સમજવું. ૩. આ છ પ્રગૃહીતા પિડેષણ સંબંધી છે. પણ એ જઘન્ય પ્રકારની કહેવાય; કારણ, હજી પીરસાયું ન હતું, પીરસવા માટે પ્રસ્તુત હતું. ૪. આ ત્રીજા પ્રકારનું અવગૃહીત. અહીં મોઢામાં એવા સામાન્ય શબ્દને પાટિયાના મોઢામાં એવો અર્થ જુગુપ્સા ન થાય માટે કર્યો છે - એમ વૃદ્ધવ્યાખ્યા છે. 2010_03 Page #344 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ - સ્થાનાંગસમવાયાંગ ૨ (૮) અણગારનાં વિશ્વ-પાત્ર રેજેહરણ અલક પાંચ કારણે પ્રશસ્ત કહેવાય ૧. તેને પ્રત્યુપેક્ષા (પડિલેહણ) અલ્પ કરવી પડે છે; ૨. લઘુતા પ્રશસ્ત છે માટે, ૩. રૂપ વિધાસિક હોય છે? ૪. અનુજ્ઞાત તપનું અનુષ્ઠાન સહેજે થાય માટે, ૫. વિપુલ ઇન્દ્રિયનિગ્રહ થાય માટે. [-સ્થા ૪૫૫] ત્રણ કારણે વસ્ત્ર ધારણ કરે – ' ૧. લજજા; ૨. જુગુપ્સા-(વિકૃતાંગ જોઈને રખે કઈ પ્રવચનની ધૃણ કરે); ૩. પરીષહ (શીતોષ્ણ, દશમશાદ ). * [– સ્થા૦ ૧૭૧] નિગ્રન્થ અને નિગ્રન્થિનીએ ત્રણ પ્રકારનાં વચ્ચે રાખવાં અને વાપરવાં કપે– ૧. જાંગમિક-ત્રસજીવના અવયવથી ઉત્પન્ન થયેલ - ઊનનાં ૨. ભાંગિક – અતસી નામની વનસ્પતિનાં ૩. સુતરાઉ. - સ્થા૦ ૧૭૦] ૧. પડિલેહણમાં ઓછો સમય જવાથી એટલો સમય સ્વાધ્યાયમાં વધારે આપી શકે, તે ફાયદો છે. ૨. લધુતા એટલે હલકાપણું. કપડાં ન હોય તે દ્રવ્યથી ભાર ઓછો. વળી કપડા પર રાગષ પણ ન હોય તે ભાવથી ભાર હલકે. ૩. કપડાં ન પહેર્યા હોય એટલે અલિપ્સ સમજાય અને તેના પર બધા વિશ્વાસ મૂકે. ૪. ઉપકરણ સંલીનતા નામનું તપ જે ભગવાને કહ્યું છે તે. 2010_03 Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩. જીવપરિણામો ૧૬ નિર્થીિનીઓએ ચાર સંઘાટિકા - પછેડી - સાડી રાખવી અને વાપરવી કપે – ૧. એક બે હાથની, ૨-૩. બે ત્રણ હાથનીર; ૪. એક ચાર હાથની. [-સ્થા ૨૪૬] નિગ્રન્થ કે નિગ્રન્થિનીએ પાંચ પ્રકારનાં વસ્ત્ર રાખવાં અને વાપરવાં ક૯૫૪ – ૧. જાગમિક – ઊનનું; ર. ભાંગિક – અતસી નામની વનસ્પતિનું; ૩. શણનું; ૪. સુતરાઉ; ૫. ઝાડની છાલનું. [–સ્થા૦ ૪૪૬] નિગ્રન્થ કે નિશ્વિનીને પાંચ પ્રકારનાં રજોહરણું રાખવા અને વાપરવાં કપે – ૧. ઊનનું ૨. ઊંટના વાળનું; ૩. શણનું; ૪. બલ્વજ (તૃણવિશેષ)નું; ૫. મુંજનું. [– સ્થા. ૪૪૬] નિગ્રન્થ કે નિર્થીિનીને ત્રણ પ્રકારનાં પાત્ર રાખવાં અને વાપરવાં કપે – ૧. તુંબડાનું ૨. લાકડાનું; ૩. માટીનું. [-સ્થા૧૭૦ ] ૧. આ ઉપાશ્રયમાં ઓઢવી. ૨. આમાંથી એક ભિક્ષાટન વખતે અને બીજી જંગલ જતી વખતે ઢવી. ૩. સમવસરણ વખતે એઢવાની. ૪. આ સુત્ર બૃહત્કલ્પમાં છે; ઉદે. ૩, સૂ. ૨૪. ૫. આ સૂત્ર બૃહત્કલ્પમાં છે; ઉદે. ૩, સૂ. ૨૫. 2010_03 Page #346 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગ સમવાયાંગઃ ૨ (૯) ભિક્ષુપ્રતિમા પ્રતિમા બે છે – (૧) ૧. સમાધિપ્રતિમા – [ તેના બે ભેદ છેઃ ૧, શ્રત સમાધિ પ્રવ; ૨. ચારિત્રસમાધિ પ્ર.]; ૨. ઉપધાન પ્રતિમા – [ ઉપધાન એટલે તપ. આમાં ભિક્ષુની પ્રસિદ્ધ બાર પ્રતિમા અને શ્રાવકની અગિયાર પ્રતિમાનો સમાવેશ થાય છે ]. (૨) ૧. વિવેકપ્રતિમા –[ આંતરિક કષા અને બાહ્ય ગણ, શરીર, લેજનાદિના ત્યાગની પ્રતિમા ]; ૨. વ્યુત્સગપ્રતિમા – [ વ્યુત્સગ એટલે કાત્સગ]. ૧. ભદ્રા – [ પૂર્વાદિ ચારે દિશામાં વારાફરતી ચાર પહેર સુધી કાત્સગ કરવાની પ્રતિજ્ઞા – આમ બે દિવસરાત સુધી કરવાનું હોય]; ૨. સુભદ્રા – [ ટીકાકાર આના ઠીક અથ વિષેની જાણ નથી એમ જણાવી કહે છે કે, ભદ્રા જેવી જ આ પણ હશે. (૪) ૧. મહાભદ્રા – [આમાં પણ ભદ્રા જેમ કાર્યોત્સર્ગ કરવાનું હોય છે પણ તેની અવધિ આખા દિવસરાતની અને તેવી રીતે ચાર અહોરાત્ર પર્યન્ત કરવાનું ]; ૨. સર્વતોભદ્રા – [ દશે દિશામાં આખા દિવસ-રાતને કાયોત્સર્ગ દશ અહોરાત્ર સુધી કરવાની પ્રતિજ્ઞા ]. (૫) ૧. શ્રુદ્રિકા મેકપ્રતિમા – [મેકપ્રતિમા એટલે પેશાબ વિષયક પ્રતિમા તેના કાલાપેક્ષાએ બે ભેદ છે: શુદ્રિકા-નાની, મહતમેટી. મોકપ્રતિમા ક્ષેત્રની અપેક્ષાએ ગામની બહાર, દ્રવ્યની અપેક્ષાએ પેશાબવિષયક, અને કાલની અપેક્ષાએ શિયાળામાં 2010_03 Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩. જીવપરિણામ ૩૧૩ કે ઉનાળામાં સ્વીકારવામાં આવે છે. તેમાંથી મુદ્રિકા મેકપ્રતિમા જો ખાઈને સ્વીકારી હાય તા છ ઉપવાસ પછી .પૂરી થાય છે અને ખાધા વિના સ્વીકારી હોય તે સાત ઉપવાસ પછી પૂરી થાય છે ]; ર. મહતી મેકપ્રતિમા [આ પ્રતિમા જે ખાઈ ને સ્વીકારી હાય તે સાત ઉપવાસે અને ખાધા વિના સ્વીકારી હૈાય તે ૮ ઉપવાસે પૂરી થાય છે]; બન્નેમાં ભાવથી દ્વિવ્ય વગેરે ઉપસર્ગી સહુન કરવાના હોય છે. (૬) ૧. યવમચંદ્રપ્રતિમા — [ યવની પેઠે મધ્યભાગમાં પુષ્ટ અને ચદ્રની જેમ હાનિવૃદ્ધિવાળી તે ચવમધ્યચંદ્રપ્રતિમા. જેમકે કઈ સાધુ સુિ એકમે એક કાળિયા અનાજ ખાય અને પ્રતિદિન એક એક કાળિયા વધારી પૂનમે ૧૫ કાળિયા લે અને પછી વિદ એકમે પણ પંદર લે અને ત્યાર પછી ખીજથી ક્રમશ : એકેક ઘટાડી અમાસે એક કાળિયા લે. આમ એક મહિનામાં આ પ્રતિમા પૂરી થાય ]; ―― ૨. વમધ્યચંદ્રપ્રતિમા — [ વજ્રની જેમ મધ્યમાં પાતળી અને ચંદ્રની જેમ હાનિ-વૃદ્ધિ યુક્ત ~ તે વજ્રમધ્યચંદ્રપ્રતિમા. આ પ્રતિમા વૃદ્ધિ એકમથી પંદર કાળિયા ખાઈ શરૂ કરવામાં આવે છે. પછી એક એક ઘટાડી અમાસે અને સુદિ એકમે એકેક કાળિયા ખાઈ વળી પાછુ બીજથી એક એક વધારી પૂનમે પંદર કાળિયા લઈ પૂરી કરવામાં આવે છે]. [-સ્થા॰ ૮૪] _2010_03 Page #348 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગલ્સમવાયાંગ: ૨ પ્રતિમા ચાર છે – (૧) ૧-૪ ઉપરમાંથી પ્રથમની ચાર. (૨) ૧-૪ , બીજી ચાર. (૩) ૧-૪ ,, ત્રીજી ચાર. [ સ્થા. ૨૫૧] પ્રતિમા પાંચ છે – ૧. ભદ્રા; ૨. સુભદ્રા ૩. મહાભદ્રા; સર્વ ભદ્રા પ. ભદ્રોત્તરપ્રતિમા.૨ [-સ્થા- ૩૯૨] ભિક્ષુપ્રતિમા બાર છે– ૧. એક માસની; ૨. બે માસની; ૩. ત્રણ માસની; ૪. ચાર માસની, ૫. પાંચ માસની, ૬. છ માસની; ૭. સાત માસની; ૮, પ્રથમ સાત રાત્રિદિવસની, ૯. દ્વિતીય સાત રાત્રિદિવસની; ૧૦. તૃતીય સાત રાત્રિદિવસની; ૧૧અહોરાત્રિની; ૧૨. એક રાત્રિની.. [-સમ૦ ૧૨] પરવૈયાવૃત્યકર્મપ્રતિમા (એટલે કે બીજાની સેવા કરવાને અભિગ્રહ કે પ્રતિજ્ઞા ] ૯૧ કહી છે. [-સમ૦ ૯૧] પ્રતિમા ૯૨ છે." [-સમ૦ ૯૨] ૧. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૨૨. ૨. જુઓ પ્રકરણને અંતે ટિપણ નં. ૨૩. ૩. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૨૪. ૪. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૨૫. ૫. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણુ નં. ૨૬. 2010_03 Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩. જીવપરિણામે ૩૧૫ હુ પ્રતિમાધારી સાધુએ ત્રણ ઉપાશ્રયનું પ્રતિલેખન (નિરીક્ષણ) કરવું જોઈએ – ૧. આગમનગૃહ – મુસાફરખાનું-ધમશાળા; ૨. વિવૃતગૃહ [ ચારે દિશાએ કે એક, બે કે ત્રણ દિશાએ ખુલ્લું હોય અને છાપરા વિનાનું હોય તેવું ઘર]; ૩. વૃક્ષમૂળ. $ એ ત્રણનું અનુજ્ઞાપન (અર્થાત્ રજા માગવી તે) તથા ઉપાદાન પણ કપે. $ તેવી જ રીતે પ્રતિલેખન, અનુજ્ઞાપન અને ઉપાદાન આ ત્રણ સંથારાનું પણ સમજવું – ૧. પૃથ્વીશિલા, ૨. કાઠશિલા, ૩. યથાસંતૃત – જેવું પાથરેલું મળે તેવું. [-સ્થા. ૧૯૧] પ્રતિમાધારી સાધુને ચાર પ્રકારની ભાષા કલ્પ– ૧. યાચની [શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે કઈ ચીજ માગવી તે ] - ૨. પૃચ્છની [કોઈ બાબત પૂછવા માટે વાપરવી પડે તે ]; ૩. અનુજ્ઞાપની [પારકી ચીજ વાપરવાની રજા માગવા માટે ૪. પૂછે તેના ઉત્તરવાળી. * [–સ્થા. ર૩૭] ત્રણ માસની ભિક્ષુપ્રતિમા જેણે સ્વીકારી હોય તેવા શ્રમણનિર્ગસ્થને ત્રણ દત્ત ભેજનની અને ત્રણ દત્તિ પાનની કલ્પ. [-સ્થા૧૮૨] 2010_03 Page #350 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગસમવાયાંગ: ૨ તેવી જ રીતે પાંચ માસની ભિક્ષુપ્રતિમાવાળાને પાંચ દત્તિ જનની અને પાંચ દક્તિ પાનની સ્વીકારવી ક૯પે. [-સ્થા ૪૨૪] $ એક રાત્રિની ભિક્ષુપ્રતિમાનું સમ્યફ પ્રકારે પાલન ન કરનાર પ્રતિમાધારી નિગ્રન્થને અહિતકર્તા યાવત્ અશુભબંધી ત્રણ બાબતો છે ૧. ઉન્માદી થઈ જાય, કે ૨. દીઘકાલિક રોગાતંકને પામે, કે ૩. કેવલી પ્રજ્ઞસ ધર્મથી ભ્રષ્ટ થાય. હું પણ જે સમ્યફ પાલન કરે તે આ ત્રણ બાબતે હિતકારી ચાવતું શુભ નીવડે છે – ૧. અવધિજ્ઞાન પામે, કે ૨. મનઃપયયજ્ઞાન પામે, કે ૩. કૈવલજ્ઞાન ઉત્પન્ન થાય. • [-સ્થા. ૧૮૨] સસસમિકા ભિક્ષુપ્રતિમાની યથાસૂત્રાર્થ આરાધના ૪૯ રાત્રિદિવસ અને તેમાં ૧૯૯૬ ભિક્ષાથી થાય છે. [– સ્થા. ૫૪૫, - સમ૦ ૪૯] અષ્ટઅષ્ટમિકા ભિક્ષુપ્રતિમાની યથાસૂત્રાર્થ આરાધના ૬૪ રાત્રિદિવસ અને તેમાં ૨૮૮ ભિક્ષાથી થાય છે. - સ્થા૬૪૫, - સમર ૬૪] ૧. સાત સસ્તકો એટલે કે ૪૯ દિવસ. દરેક સપ્તકમાં દત્તિઓ વધતી જાય. જેમકે પ્રથમ સપ્તકમાં દરેક દિવસે એક જ દત્તિ, એમ સાતમામાં દરેક દિવસે સાત દત્તિ. બધી મળી (+૧૪+૧+૨૮+૩૫+૪+૪૯) ૧૯૬ દૃત્તિ. * ૨. આઠ દિવસનું એક એવાં આઠ જૂથ. દત્તિને નિયમ ઉપર પ્રમાણે. કુલ ૨૮૮ દૃત્તિ થાય. 2010_03 Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩. જીવપરિણામે ૩૧૭ નવનવમિકા ભિક્ષુપ્રતિમાની યથાસૂત્રાર્થ સમ્યક આરાધના ૮૧ દિવસ અને તેમાં ૪૦૫ ભિક્ષાથી થાય છે. - સમ૦ ૮૧, – સ્થા૦ ૬૮૭ * દશદશમિકાર ભિક્ષુપ્રતિમાની યાત્રા સમ્યક આરાધના ૧૦૦ દિવસ અને ૫૫૦ ભિક્ષાથી થાય છે. -સમ૦ ૧૦૦, –સ્થા ૭૭૦] એકલવિહારપ્રતિમા સ્વીકારનાર અણગારમાં આઠ ગુણ હાવા આવશ્યક છે – ૧. શ્રદ્ધા; ૨. સત્ય; ૩. મેધા;૪. બહુશ્રુતતા; ૫. શક્તિ; ૬. અષાધિકરણતા – કલહરહિતતા; ૭. ધૃતિ, ૮. વીય. - સ્થા. ૧૯૪] $ શય્યાપ્રતિમા (શય્યા વિષેના નિયમ) ચાર છે – ૧. પાટ વગેરે જે ઉદ્દિષ્ટ છે તેમાંનું કઈ પણ એક લેવું ૨. પ્રથમથી નક્કી કરી રાખવું કે અમુક લઈશ અને પછી જે તે જોવામાં આવે તે જ લેવું, બીજું ન લેવું; ૩. તે પણ જે આશ્રય દેનારનું હોય તે જ લેવું, બીજાનું લાવીને આપે તે ન લેવું ૪. તે પણ જે પાથરેલ હોય તે જ લેવું. $ વસ્ત્રપ્રતિમા ચાર છે – ૧. સુતરાઉ વગેરે જે ઉદ્દિષ્ટ છે તે યાચીશ; ૨. નજરે ચડેલું યાચીશ; ૩. આશ્રય આપનાર ગૃહસ્થનું વાપરેલ વસ્ત્ર યાચીશ; ૪. તેનું જ તેણે તજી દીધેલું ચાચીશ. ૧. એમ નવ દિવસનું એક એવાં ૯ જૂથનું. કુલ દૃત્તિ ૪૫. ૨. દશ દિવસનું એક એવાં દશ ાથ. કુલ ૫૫૦ દત્તિ. 2010_03 Page #352 -------------------------------------------------------------------------- ________________ પાવાદ જેવા હાય તે ૨૧૮ સ્થાનાંગ સમવાયાંગ: ૨ પાત્રપ્રતિમા ચાર છે – ૧. દારુપાત્રાદિ જે ઉદ્દિષ્ટ છે તે માગીશ; ૨. નજરે ચડેલ પાત્ર યાચીશ. ૩. દાતાએ ઘણીવાર વાપર્યું હોય તેવું અથવા તેની પાસે બે ત્રણ પાત્રો હોય અને તેમાંથી વાર ફરતી તે વાપરતો હોય – તેમાંથી એક માગીશ; ૪. તેણે તજી દીધેલું પાત્ર યાચીશ. હું સ્થાન (એટલે કે કાર્યોત્સર્ગ કરવા માટેનું સ્થાન – આશ્રય – માગવા સંબંધી) પ્રતિમા ચાર છે – ૧. અચિત્ત સ્થાનમાં રહીને આકુંચન પ્રસારણ વગેરે ક્રિયા કરીશ, અને અચિત્ત ભીંત વગેરેને આશ્રય લઈશ અને તેટલામાં જ હરીશ – ફરીશ; ૨. હરવા-ફરવા સિવાયની ઉપરની બંને ક્રિયાની છૂટ વાળી; ૩, માત્ર આકુંચન – પ્રસારણની છૂટવાળી, ૪. ત્રણે ક્રિયાની છૂટ નહીં તેવી. . -સ્થા ૩૩ ] (૧૦) પ્રતિલેખના પ્રમાદપ્રતિલેખના છ પ્રકારની છે – ૧. આરભટા – ઉતાવળી – પૂરું જોવું ન જેવું તે; ૧. પ્રતિલેખન એટલે નિરીક્ષણ, તપાસ. એના ચાર ભેદ છે – દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ. (૧) વસ્ત્ર, પાત્ર, આદિ ધાર્મિક ઉપકરણોનું તથા આહારદિનું નિરીક્ષણ કરવું તે દ્રવ્ય-પ્રતિલેખના, (૨) કાત્સગની, બેસવાની, સૂવાની, જગ્યાનું તથા સ્પંડિલભૂમિ, માર્ગ અને વિહારક્ષેત્રનું નિરીક્ષણ કરવું તે ક્ષેત્ર-પ્રતિલેખના (૩) ગ્ય કાલે યોગ્ય કાર્ય કરવાને વિચાર કરે તે કાલ-પ્રતિલેખન અને (૪) “અહો મેં શું કર્યું ? મારે શું કરવું જોઈએ? તપસ્યા જે કરવી જોઈએ તે હું કરતો નથી' – એવું ધર્મ જાગરણ – તે ભાવ-પ્રતિલેખનાં. પ્રતિલેખનામાં પ્રમાદ કરો – શિથિલ્ય કરવું તે પ્રમાદ-પ્રતિલેખના, 2010_03 Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩. જીવપરિણામે ૩૧ - ૨. સ’માઁ — મસળીને પ્રતિલેખન કરવું તે — ઘડ કાયમ રાખી પ્રતિલેખન કરવું તે; ૩. માસલી ~ સાંબેલા જેમ વસ્ત્રના છેડાને જલદી ઊંચાનીચા કરવા તે; ૪. પ્રસ્ફેટના — વસ્ત્રને ઝટકવું તે; A ૫. વિક્ષિપ્તા — જોયેલા વસ્રને વગર જોયેલામાં - ફેકવું તે; ૬. વેદિકા — પ્રતિલેખના વખતે યથાયાગ્ય ન બેસવું તે. હુ અપ્રમાદ-પ્રતિલેખના છ પ્રકારની છેઃ ૧. અનતિંત [પ્રતિલેખન વખતે વઅને, કે પેાતાને, કે અનૈને ન નચાવવાં તે]; ૨. અવલિત [ઉપર મુજબ વસ્ત્રને કે પાતાને ન વાળવું તે }; . ૩. અનાનુબ’ધી ~ ઉતાવળ કે ઝાટક વિનાની; ૪. અમેાસલી . વસ્ત્રના છેડાને સાંબેલાની જેમ ઊચા ―― નીચા ન કરવા તે; પ. છ પુરિમાવાળી૧ અને નવ ખેાટકવાળી;૨ ૧. પુરિમા એટલે પ્રસ્ફોટન — જરીક ઝટકવું તે. તેને નિયમ એવે છે કે વસ્ત્રને પહેાળું કરી સામેના ભાગ બરાબર જોઈને તેને ત્રણ વખત સહજ ઝાટક્યું - આ ત્રણ પુરિમા. પુછી તેને ફેરવી ખરાખર જોઈને વળી પાછું ત્રણ વખત સહજ ઝાટકવું – આમ બધા મળી છ પુરિમા થાય. ર. ખાટક એટલે પણ પ્રસ્કાટન—સહજ ઝટકવું તે. તેને પણ એવે નિયમ છે કે વસ્ત્રપર કેાઈ જીવજંતુ દેખાય એટલે પહેલા ત્રણ વખત ખાટક કરવા પછી ત્રણ વખત પ્રમાન, વળી ત્રણ વખત ખેટક અને ત્રણ વખત પ્રમાન, વળી ત્રણ વખત ખેટક અને ત્રણ વખત પ્રમાન – ખોટક થાય. ખેાટકમાં પ્રમાજનાનું અતર રહે છે અને પુરિમામાં નિરીક્ષણનું – એવા આ બન્નેમાં ફરક સમજવા જોઈએ. ~ આમ નવ 2010_03 Page #354 -------------------------------------------------------------------------- ________________ ૨૦ સ્થાનાંગસમવાયાંગ: ૨ ૬. હાથમાં પ્રાણવિરોધના [અર્થાત્ હાથ ઉપરના જીનું પ્રતિલેખન કરવું જોઈએ તેના માટે ઉપર જણાવેલ નવ ખેટક કરવા તે ]. [-સ્થા. પ૦૩] (૧૧) વિહાર નિગ્રન્થ કે નિગ્રન્થિનાને એક માસમાં બે વાર કે ત્રણ વાર આ પાંચ નદીઓ ઊતરવી કે તરવી કપે નહિ૧– ૧. ગંગા; ૨. જમુના ૩. સયૂ:૪. ઈરાવતી; ૫. મહી. છે પણ નીચેના પાંચ કારણે ઊતરવી કે તરવી કલ્પ– ૧. ભય – રાજાને કે શત્રુને; ૨. દુષ્કાળ; ૩. કેઈ શત્રુ નદીમાં વહાવી દે, ૪. સામું પૂર આવી પડે; ૫.. અનાયે આવી ચડે. * [-સ્થા. ૪૧૨] હું પ્રથમ પ્રાવૃત્ (ચોમાસું) થયા પછી નિગ્રન્થ-નિગ્રન્થિનીને ૧. બૃહત્કલ્પમાં ઉ૦ ૪. સૂ. ૩રમાં પણ આ જ નિયમ ભચાદિના અપવાદ વિના બતાવ્યો છે, પણ ત્યાં ઈરાવતીને બદલે કેશિકાને ઉલ્લેખ છે. વળી અપવાદમાં એમ કહ્યું છે કે, ઈરાવતી નદી જેનું કુણાલ નગરી પાસે અડધી જાંધ સુધી પાણી રહે છે તેને પાર કરવાની છૂટ છે. અહીં મહી નદીના નામને નિર્દેશ માત્ર ઉપલક્ષણ છે. તેવી બધી મેટી નદીઓ જેમને પાર ઊતરવી કઠણ છે, તે સૌ સમજી લેવી. ૨. અષાઢ અને શ્રાવણ એ બે માસ પ્રાતુ ગણાય છે. તેમને પ્રથમ માસ તે પ્રથમ પ્રાવડ. અથવા પ્રાડ ચોમાસું ચાર માસનું ગણાય છે તેમાંના છેલ્લા ૭૦ દિવસ એ બીજું પ્રાવૃડ ગણાય છે. તે દિવસમાં તો વિહાર કરાય જ નહિ. અને ત્યાર પહેલાંના દિવસે માં – પ્રથમ પ્રાવૃડમાં પણ ૫૦ દિવસ કે ૨૦ દિવસ પણ વિહાર કર્ભે નહીં. 2010_03 Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩. જીવપરિણામે ૨૧ એક ગામથી બીજે ગામ વિહાર કર્ભે નહિ, પણ આ પાંચ કારણે કપે – . ૧-૫. ઉપર પ્રમાણે. ૬ વર્ષાવાસને પર્યુષણક૫ સ્વીકાર્યા પછી નિગ્રંથ કે નિશ્વિનીને ગ્રામાનુગ્રામ વિહાર કપે નહિ; પણ જે આ પાંચ કારણ હોય તે વિહાર કરે – ૧. જ્ઞાન; ૨. દશન; ૩. ચારિત્ર, ૪. આચાર્ય કે ઉપાધ્યાય મૃત્યુ પામે; ૫. આચાય કે ઉપાધ્યાયની સેવા. [– સ્થા. ૪૧૩] આ પાંચ કારણે શ્રમણ નિગ્રન્થ રાજ અંતઃપુરમાં પ્રવેશે તે અતિક્રમણ નથી – ૧. નગરના દરવાજા ચારે તરફથી બંધ કરવામાં આવ્યા હોય અને તેથી શ્રમણ-બ્રાહ્મણો ભિક્ષા અથે બહાર ન જઈ શકતા હોય અને બહારના અંદર ન આવી શકતા હિય, તે તેમને રસ્તે કરી અપાવવા જે રાજઅંતઃપુરમાં પ્રવેશ કરે; ૨. પીઠફલકાદિ પાછાં આપવા માટે રાજ-અંતઃપુરમાં પ્રવેશે; ૩. દુષ્ટ અશ્વ કે ગજથી ડરીને જે રાજ-અંતઃપુરમાં પ્રવેશે; ૪. બીજે કઈ બળપૂર્વક સાહસ કરી રાજ-અંતઃપુરમાં હાથ પકડી લઈ જાય; ૫. બહારના આરામ કે ઉદ્યાનમાં ગયેલા રાજ-અંતઃપુરના લોકે તેને ઘેરીને અંતઃપુરમાં લઈ જાય. -સ્થા ૪૫] સ્થા–૨૧ 2010_03 Page #356 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગ સમવાયાંગ: ૨ ૯. વેદપરિણામ ગૌતમ — હે ભગવાન! વેદ કેટલા પ્રકારના છે ભગવાન હું ગૌતમ ! વેદના ત્રણ પ્રકાર છે વેદ, પુરુષવેદ અને નપુ ંસકવેદ. ૧. ગૌતમ — હું ભગવાન ! નારકને કયેા વૈદ્ય હાય ? ભગવાન — હે ગૌતમ ! નારકને વેદ અને પુરુષવેદ નથી. નારક નપુંસક હોય છે. ૨-૧૧. ભવનપતિને વક્ર અને પુરુષવેદ હાય છે. નપુ ંસકવૈદ નથી. રર ૧૨–૧૯. પાંચ સ્થાવર અને શ્રીન્દ્રિયથી ચતુરિન્દ્રિય પર્યન્ત નપુંસક જ હોય છે. ૨૦ એં. સમૂચ્છિમ તિયાઁચ પંચેન્દ્રિય પણ નપુંસક જ હાય છે; આ. ગજ તિયંચ પંચેન્દ્રિયને ત્રણે વેદ હેાય છે. ૨૧ મૈં. સમૂચ્છિમ મનુષ્ય નપુ ંસક જ હાય. આ. ગજ મનુષ્યને ત્રણ વૈદ હૈાય. ૨૨-૨૪. વ્યન્તર, જયેાતિષી અને વૈમાનિકને સ્ત્રી અને પુરુષવેદ જ હાય છે. [-સમ૦ ૧૫૬] મત્સ્ય ત્રણ પ્રકારના છે ૧. અ’ડજ — ઈંડામાંથી થયેલા; ૨. પેાતજ – ઝીણી ચામડીથી વીંટળાયેલ હોય અને પછી તે ભેદીને નીકળનારા; ૩. સમૂચ્છિ`મ ~~~ માતાપિતાના સંસગ† (વના ઉત્પન્ન થનારા. ભેદ (૧) અંડજ મત્સ્યના ત્રણ ૧. સ્ત્રી; ૨. પુરુષ; ૩. નપુ ંસક. (ર) પાતજના મત્સ્યના તે જ ત્રણ ભેદ છે. - 2040_03 [-સ્થા॰ ૧૨૯ ] Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩. પરિણામે હું પક્ષી ત્રણ પ્રકારનાં છે –– ૧. અંડજ; ૨. પિતજ; ૩. સંમૂચ્છિમ. (૧) અંડજ પક્ષીના ત્રણ ભેદ છે – ૧. સ્ત્રી; ૨. પુરુષ; ૩. નપુંસક. (૨) પિતના પણ ઉપર પ્રમાણે ત્રણ ત્રણ ભેદ છે. $ તે જ પ્રમાણે ઉર પરિસપ૧ અને ભુજ પરિસર્પનાર ભેદે સમજી લેવા. [-સ્થાર૯] હું સ્ત્રી ત્રણ પ્રકારની છે ૧. તિયચ સ્ત્રી, ર. મનુષ્ય સ્ત્રી ૩. દેવ બી. (૧) તિયચ્ચ સ્ત્રીના ત્રણ ભેદ છે – ૧. જલચરી, ૨. સ્થલચરી, ૩. ખેચરી. (૨) મનુષ્ય સ્ત્રીના ત્રણ પ્રકાર છે – ૧. કમભૂમિજ, ૨. અકમભૂમિક; ૩. અન્તદ્વીપક, છુ પુરુષના ભેદપભેદો પણ ઉપર પ્રમાણે. હું નપુંસકના ત્રણ ભેદ છે – ૧ નારક નપુંસક ર.તિયચનપુંસક;૩. મનુષ્યનપુંસક (૨) તિયચ નપુંસક ત્રણ પ્રકારનો છે – ૧. જલચર; ૨. સ્થલચર; ૩. બેચર. (૩) મનુષ્ય નપુંસકના ત્રણ પ્રકાર છે – ૧. કમભૂમિજ; ૨. અકમભૂમિજ; ૩. અન્તદ્વીપક. [-સ્થા૦ ૧૩૦ ] તિયચનિ જીવના ત્રણ ભેદ છે – ૧. સ્ત્રી, ર. પુરુષ, ૩. નપુંસક. – સ્થા૦ ૧૩૧] ૧. જેઓ પેટે ચાલે છે તેવા – સર્ષ વગેરે. ૨. જેઓ હાથથી ચાલે છે તેવા નળિયા વગેરે. Jairi Education International 2010_03 Page #358 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૪ સ્થાનાંગ સમવાયાંગ: ૨ ટિપણુ ૧. ચક્ષુ - અંધ, એકચક્ષુ વગેરે અહીં જણાવેલા ભેદેની સાથે બોદ્ધ અંગુત્તર નિકાયમાં જણાવેલા અંધ, એકચક્ષુ અને દ્વિચક્ષુ –એવા પુરુષના ત્રણ ભેદે સરખાવવા જેવા છે. અંધ તે એ છે કે જે આ સંસારના ભેગને ઇચ્છવા છતાં મેળવવા અને ભાગવવા સમર્થ નથી થતો, અને જે પુણ્યપાપના વિવેકને પણ નથી જાણતો. એકચક્ષુ તે છે જે સાંસારિક ભેગો ને હિંસા આદિ પાપ કાર્યો કરીને પણ મેળવે છે, પણ કુશલાકુશલને વિવેક નથી કરી શકતો. દ્વિચક્ષુ તે છે જે માત્ર ધર્મમાગે મળેલા જ ભેગને ભગવે છે, અને કુશલાકુશલનો વિવેક પણ કરી શકે છે. એ પુરુષ શ્રેષ્ઠ કહેવાય છે. – અંગુત્તર૦ ૩. ૨૯. ૨. અનન્તાનુબંધી: અનન્તભવને વધારનાર તે અનંતાનુબંધી કહેવાય. આ કષાય હેય ત્યાં સુધી સમ્યગ્દર્શનના સહભાવી ક્ષમાદ ધર્મો થતા નથી. સમ્યગ્દર્શન નથી થતું તેનું કારણ આ કષાદય નહિ, પણ દર્શનમેહનીય છે. પણ જે એમ કહેવાય છે કે અનતાનુબંધીના ક્ષયોપશમથી સમ્યકત્વલાભ થાય છે, એનો અર્થ એવો છે કે જ્યારે આને ક્ષોપશમ થાય છે ત્યારે જ મિથ્યાત્વને ક્ષયશમ થઈ તેનાથી સમ્યકત્વલાભ થાય છે. એટલે કે જ્યાં સુધી અનતાનુબંધીને ઉદય હોય, ત્યાં સુધી મિથ્યાત્વને પશમ થતો જ નથી. એટલે સમ્યકત્વલાભનું ખરું કારણ અનતાનુબંધીને ક્ષોપશમ નહિ પણ મિથ્યાત્વને ક્ષયપશમ અને પરંપરાઓ અનતાનુબંધીને ક્ષોપશમ. ૩. યોગ - - વીર્યાન્તરાયકમના ક્ષપશમવિશેષ-જન્ય આત્માની શક્તિ જે કર્મબંધમાં કારણ છે, તે ગ. એ શક્તિના વ્યાપારનાં આલંબન ત્રણ હેવાથી તેના ત્રણ ભેદ છે – મનેગ, વચનગ અને કાગ. ગ, વીર્ય, બલ, ઉત્સાહ, પરાક્રમ, ચેષ, શક્તિ, સામર્થ્ય એ બધાં એકથક છે. વસ્તુતઃ કાગ જ મુખ્ય છે; મન અને વચનગ તે કાયોગના વિશેષ છે. કારણ, કાયયોગ સર્વત્ર અનુગત જ છે. જીવ જે કાગ વડે મને દ્રવ્ય અને ભાષાદ્રિવ્યનું ઉપાદાન કરતો હોય તે અગર બીજી ચેષ્ટા કરતો હોય તે કાચોગ કહેવાય છે. અને જે કાગથી એ ભાષાદ્રવ્યના પુદ્ગલોને છોડે છે તે 2010_03 Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩. જીવપરિણામે ૩૨૫ વચનગ કહેવાય છે; અને જે કાયાગ વડે મને દ્રવ્યને ચિંતનમાં જોડે છે તે મને યોગ કહેવાય છે. આમ એક કાયને વ્યાપાર વિષયભેદે ત્રણ નામ પામે છે. જીવનની કઈ પણ પ્રવૃત્તિ, પછી તે વાચિક હોય કે માનસિક, એવી નથી જેમાં કાયયોગ ન હોય. જ્યાં સુધી વેગ છે ત્યાં સુધી અવશ્ય કાયયોગ તે રહેવાને જ. છેવટે સિદ્ધઅવસ્થામાં જ્યારે જીવ અગી હેય છે, ત્યારે જ કાગ શુન્ય થાય છે. એટલે જ્યારે બેલ હેય કે ચિંતન કરતો હોય ત્યારે પણ કાયયોગ તો હોય જ છે. આ પ્રમાણે ત્રણે વેગમાં મુખ્ય તો કાગ જ છે અને બાકીના બે તે તેના જ વિશેષ છે.– વિશેષાવશ્યક ગા. ૩૫૮ થી. અને જો એ ત્રણે વેગને સ્વતંત્ર માનવા હોય તે તેમની વ્યાખ્યા આમ કરવી જોઈએ -જીવને કાયિક વ્યાપાર તે કાચગ. કાચિક વ્યાપારથી ગ્રહણ કરેલા ભાષાદ્રવ્યને સહકાર મેળવીને જીવ તેને છોડવાને જે વ્યાપાર કરે છે તે વચનયોગ. અને કાચિકવ્યાપારથી ગ્રહણ કરેલા મનોદ્રવ્યને સહકાર મેળવી જીવ જે ચિંતનરૂપ વ્યાપાર કરે છે તે મનોગ. આમ બાકીના બેમાં કાગ ગૌણ બની જાય છે.– વિશેષાવશ્યક ગા૦ ૩૬૩-૩૬૪. ૪. પ્રત્યક્ષ અને પક્ષ જ્ઞાન: પાંચ જ્ઞાનને અહીં પ્રત્યક્ષ અને પરોક્ષમાં વહેચી નાખ્યાં છે. પ્રત્યક્ષ તે કહેવાય જે માત્ર આત્મસાપેક્ષ હોય; એટલે કે જેમાં ઈન્દ્રિય અને મનની જરૂર ન પડે. પરોક્ષ તે છે જે ઈદ્રિય અને મનની મદદ વડે પદા થાય છે. કેવળજ્ઞાનના જે ભેદ છે તે સ્વામીકૃત છે. અન્યત્ર નંદીમાં જે ઇન્દ્રિયપ્રત્યક્ષ કહ્યું છે તે સાંવ્યવહારિક પ્રત્યક્ષ સમજવું જોઈએ; પારમાર્થિક નહિ.– વિશેષાગાત્ર ૯૫. ૫. અવધિજ્ઞાનઃ અવધિના બે પ્રકારમાં જે ભવપ્રત્યય છે તેમાં દેવ અને નારકરૂપ ભવ જ કારણ છે. જોકે ત્યાં પણ ક્ષયોપશમ તો છે જપણ તે ક્ષયોપશમનું પણ નિમિત્ત ભવ જ છે. તેથી તે અપેક્ષાએ તે ભવપ્રત્યય કહેવાય છે. અને બીજું અવધિજ્ઞાનાવરણના ક્ષપશમથી થાય છે. તેમાં ક્ષયપશમનું કારણ તપસ્યાદિ છે; તેથી તેને ગુણપ્રત્યય પણ કહેવામાં આવે છે. ૬. સુતજ્ઞાનઃ ગણધર કૃત શ્રત-શાસ્ત્ર તે અંગપ્રવિષ્ટ શ્રત. તે આચારાંગ આદિ બાર છે. અને ગણધર સિવાયના બીજ સ્થવિરેએ રચેલ શાસ્ત્ર તે અંગબાહ્ય. તે 2010_03 Page #360 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ સ્થાનાંગલ્સમવાયાંગ ૨ સામાયિકાદિ ષવિધ આવશ્યક છે. જેને દિવસ અને રાત્રીની પ્રથમ અને અંતિમ પિરસીમાં જ સ્વાધ્યાય થાય તે કાલિક; અને જેને કાલનો કાંઈ નિયમ નથી તે ઉત્કાલિક કહેવાય. ઉત્તરાધ્યયન એ કાલિક છે અને દેશવૈકાલિક એ ઉલ્કાલિક છે. ૭. જ્ઞાત - દુષ્ટાત: જેના હેવાથી દાસ્કૃતિક અર્થ સમજાય તે જ્ઞાત એટલે કે દાત. હેતુને સાચ્ચસહચાર અને સાધ્યના અભાવમાં હેતુને પણ અભાવ જ્યાં નિશ્ચિત હોય તે દૃષ્ટાન્ત. તેના બળથી સાધન વડે સાધ્યની સિદ્ધિ થાય છે. આ દૃષ્ટાન્તના બે ભેદ છે: સાધમ્ય અને વિધમ્ય. રસોઈઘરમાં અગ્નિ સાથે ધૂમનો સહચાર નિશ્ચિત છે; તેથી જે અનુમાનમાં ધૂમથી અગ્નિ પર્વતાદિમાં સિદ્ધ કરવાને હેય, ત્યાં રડું એ સાધભ્ય દુષ્ટાન્ત છે. અને જલાશયમાં અગ્નિ નથી તેથી બૂમ પણ નથી માટે તે જ અનુમાનમાં જલાશય એ વૈધમ્ય દાત કહેવાય. જ્ઞાત શબ્દના બીજા પણ અર્થે છે અને તેમાં બધામાં સામાન્ય અર્થ એટલો રહેલો છે જ કે જે સાધ્યપ્રત્યાચક હેય. જેમકે, આખ્યાન - કથા એ પણ જ્ઞાત કહેવાય. તેના બે ભેદ છે : સત્ય અને કલ્પિત. ઉપમાન પણ જ્ઞાત કહેવાય છે. ઉપપત્તિ પણ જ્ઞાત કહેવાય. જ્ઞાતિના ઉપાધિભેદથી આ સૂત્રમાં ચાર ભેદ બતાવ્યા છે. અહીં બતાવેલ જ્ઞાતિનું વિવેચન દશવૈકાલિક નિયુક્તિમાં છે; ગાય પરથી જુઓ. ૮. અંતકૃદશા અને અનુત્તરપપાતિક :- અંતકૃદશાના આઠ વર્ગ છે, તેમાંના પ્રથમ વર્ગનાં આ દશ અધ્યયનનાં નામ છે, એમ ટીકાકાર જણાવે છે; અને ઉમેરે છે કે, “અહીં જણાવેલ અંતકૃત્સાધુનાં નામે વર્તમાન અંતકૃદિશામાં મળતાં નથી; પણ આ દશ મળે છે – ગૌતમ, સમુદ્ર, સાગર, ગંભીર, તિમિત, અચલ, કપિલ્ય, અભ્ય, પ્રસેનજિત, વિષ્ણુ. એટલે અમને જણાય છે કે આ કોઈ અન્ય વાચનાનુસારી વચન છે. વળી તે નામે જન્માક્તરનાં કેમ ન ન હોય એવી શંકા પણ ન કરવી; કારણ આ સૂત્રમાં જન્માક્તર કહેવાને પ્રસંગ જ નથી.” વર્તમાન અનુત્તરપાતિકમાં ત્રણ વર્ગો છે, તેમાં ત્રીજા વર્ગમાં જે અધ્યયન છે તેમાંના કેટલાંક નામો અહીં જણાવેલ નામ સાથે મળે છે. એ ત્રીજા વર્ગનાં નામ નીચે પ્રમાણે છે– ધન્ય, સુનક્ષત્ર, ત્રાષિદાસ, પેલ્લક, રામપુત્ર, ચંદ્રમા, પ્રેષ્ઠિક, પેઢાલપુત્ર, પિટિલ, વિહલ્લ. એટલે 2010_03 Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩. છવપરિણામે અહીં પણ બીજી વાચના પ્રમાણે અધ્યયનવિભાગ છે એમ સમજવું ઉપલબ્ધ વાચનાનુસારી નથી. ૯. નિહનવા સૂક્ત અર્થાત આગમપ્રતિપાદિત તત્વને અભિનિવેશને કારણે અ૫લાપ કરે, પરંપરાવિરુદ્ધ પોતાને અનુલ અર્થ કરવો અને બીજા પક્ષને યેનકેન પ્રકારેણ ખોટે સિદ્ધ કરવો –એ નિદ્ભવ છે. નિદ્ભવ એ મિથ્યાષ્ટિને જ એક પ્રકાર છે. અભિનિવેશ વિના જે કંઈ પણ સૂત્રના અર્થમાં વિવાદ થાય, તો તે નિદ્ભવ નથી ગણતો. એટલે જ જિનભદ્ર અને સિદ્ધસેન જેવા આચાર્યોને કેવલજ્ઞાન અને દર્શન ભિન્નકાળે છે કે નહિ અને જુદાં છે કે એક જ છે એ વિશે મતભેદ હોવા છતાં તેમને નિદ્ભવ ગણવામાં નથી આવ્યા. કારણ, તેમના એ મતભેદના મૂળમાં સત્યાગવેષણ માનવામાં આવી છે. ત્યારે જમાલિ આદિ જે નિદ્વવો પ્રસિદ્ધ છે, તેમને વિષે જૈન આચાર્યો એવું નથી માનતા; પણ એવો અભિપ્રાય આપે છે કે તેમણે ભગવાન મહાવીરનાં વચનના અભિપ્રાયને જાણજોઈને ઉથાપવાનો પ્રયત્ન કર્યો છે. અને એ જ તેમની નિવતાનું કારણ છે. બીજા મિથ્યાત્વીઓ અને નિવમાં તફાવત એ જ છે કે બીજા મિથ્યાત્વીએ સમગ્ર જિનપ્રવચનને જ નથી માનતા અગર મિથ્યા માને છે; પણ નિદ્વવની બાબતમાં તેમ નથી; તેઓ તો તેની કઈ એક બાબતમાં મિથ્યાભિનિવેશી હોય છે. જૈન પરંપરા પ્રમાણે આવા નિકો ભગવાન મહાવીરના શાસનમાં જ ઉત્પન્ન થયા છે; બીજા કેઈ તીર્થંકરના શાસનમાં આવું નથી બન્યું. આ નિકૂવકારીઓ પણ જનલિંગ જ ધારણ કરી રાખતા હતા, એવો ઉલ્લેખ છે. આથી માનવાને કારણ મળે છે કે, વસ્તુતઃ જિનપરંપરામાં તે તે વખતના નાના મોટા મતભેદોને કારણે જે કઈ પ્રભાવશાળી વ્યક્તિ પોતાના અનુયાયીઓને સાથે મેળવીને મેટા સમૂહથી અલગ થઈ જતો, તેને નિદ્રવ કહેવાનો રિવાજ થઈ ગયો હતો. એટલે કે આ નિતાને જૈન પરંપરાના તે તે વખતના નાના મોટા. સંપ્રદાયે જ ગણવા જોઈએ. આના પુરાવા તરીકે, જિનભદ્ર અગર બીજા કોઈ તેવા સમર્થ આચાર્યો દિગંબરને પણ પ્રાચીન નિદ્ધ સાથે ગણાવી દીધા અને નિદ્ભવની સંખ્યા સાતમાંથી આઠની કરી– તે વસ્તુ મૂકી શકાય એમ છે. નિદ્રોનું વર્ણન આવશ્યક નિર્યુક્તિ(ગા૦૭૭૮થી)માં તથા ઉત્તરાધ્યયન નિર્યુક્તિ(ગા. ૧૬૪થી)માં તેના મૂળ રૂપમાં મળી આવે છે. એ વર્ણનને - 2010_03 Page #362 -------------------------------------------------------------------------- ________________ કર૮ સ્થાનાંગસમવાયાંગ: ૨ ઘેડ વિસ્તાર આવશ્યક સૂત્રના અગર તેની નિયુક્તિના મૂલભાષ્યમાં થયેલો જણાય છે. મૂળ નિયુક્તિમાં તો એ નિદ્ધની સંખ્યા સાત જ વર્ણવેલી છે, એમાં તે સંદેહને સ્થાન જ નથી. ઉપર્યુક્ત સ્થળે વાંચવાથી કોઈ પણ એ નિર્ણય પર આવી શકે તેમ છે. પણ મૂલભાખ્યકારે એ નિહ્નોની સંખ્યામાં બેટિક – દિગંબરનો ઉમેરો કરી સાતમાંથી આઠ કરી છે; અને નિયુક્તિની ગાથાઓને છેડો ખુલાસે પણ કર્યો છે. જિનભકે તે નિયુક્તિ અને એ મૂલભાષ્ય ઉપર પોતાનું ભાગ્ય કર્યું છે, અને પ્રત્યેક નિકૂવને શાસ્ત્રાર્થ પણ રચી કાઢ્યો છે, અને તેમની કથાને પણું સંગ્રહી લીધી છે. આવશ્યક-ચૂર્ણ કારે એ બધી વસ્તુ પર પોતાની ચૂર્ણનું મડાણ કર્યું હોવાથી તેમાં વળી તેથી પણ વિસ્તૃત ચર્ચા હાય તે સ્વાભાવિક છે. સ્થાનાંગ સૂત્રમાં એ આઠમાંથી સાત જ નોંધાયેલા છે. અત્યારે એ કહેવું કઠણ છે કે સ્થાનાંગની સંકલના પર નિયુક્તિની અસર છે કે નહિ. પણ એટલું તો ચોક્કસ છે જ કે સ્થાનાંગમાં તેમના વિષે જે માહિતી છે તેથી નિર્યુક્તિમાં વધારે જ માહિતી છે. છતાં સ્થાનાંગનું આ સૂત્ર એટલું પુરવાર કરી શકે જ છે કે અંગસૂત્રોમાં પણ કાળે કાળે સુધારાવધારા થતા રહ્યા છે. અને એનું પરિણામ એ આવ્યું કે, તેમાં ભગવાન મહાવીરના નિર્વાણ પછી ૫૪૪ વર્ષે થયેલ સાતમાં નિદ્ભવની પણ હકીકતને સમાવેશ થઈ ગયે છે. વીરનિર્વાણ પછી ૬૦૯ વર્ષે થનાર અંતિમ આઠમા નિતવને આમાં સમાવેશ નથી કરવામાં આવ્યો એ ઉપરથી જણાય છે કે, મૂલભાષ્યકારના સમયમાં શ્વેતાંબર દિગંબરના વિષે જે રૂપ લીધું હતું તે વાલજીવાચના જે વીરનિર્વાણ સંવત ૯૮૦ અથવા ૯૯૩માં થઈ છે, તે વખતે ન હતું. ૧૦. બહુરત: બહુરત મતને પ્રરૂપક ક્ષત્રિયકુમાર જમાલિ હતો. સંસારથી વૈરાગ્ય ઊપજે એટલે તેણે ભગવાન મહાવીર પાસે ૫૦૦ પુરુષે સાથે દીક્ષા લીધી અને તે ૫૦૦ જણને આચાર્ય થશે. શ્રાવસ્તીના તેન્ક ચિત્યમાં રહેતો હતો તે વખતે તેને કોઈ કારણે રોગ થઈ આવે. એટલે તેણે એક શિષ્યને પથારી પાથરવા કહ્યું. થોડી વારે તેણે તે શિષ્યને પૂછયું “પથારી થઈ ગઈ ?” પેલાએ પાથરતાં પાથરતાં જ જવાબ આપ્યા 2010_03 Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩. જીવપરિણામે ३२६ – “થઈ ગઈ છે. એટલે તે સૂઈ જવા માટે ઊભે થયો. પણ જઈ જુએ છે તે પથારી હજી પથરાતી જ હતી. એ જ વખતે તેને વિચાર આવ્યે કે, ભગવાન જે એમ કહે છે કે, “કરાતું તે કરાયેલું સમજે” (ક્રિયમા તમ્) એ તો ખોટું છે. જે ખરેખર એમ હોય તો આ પથરાતી પથારીમાં હું સૂઈ શકત; પણ સૂઈ તો શકતો નથી. મારે હજી પાથરવાની ક્રિયા પૂરી થઈ રહે ત્યાં સુધી રાહ જોવી પડશે અને ત્યાર પછી જ પથરાઈ એમ માની હું સૂઈ શકીશ. માટે ભગવાને કરાતું, તે કરાયેલું સમજે એવો જે સિદ્ધાત પ્રતિપાદિત કર્યો છે. તે છેટે છે. બીજા શિષ્યોએ તેને ભગવાનના સિદ્ધાન્તનું રહસ્ય સમજાવવા પ્રયત્ન કર્યો, પણ તે સમજે નહિ, અને તેણે પોતાની વાત પકડી રાખી. પછી તે પિતાના વિરોધી સિદ્ધાન્તનું પ્રતિપાદન કરવા લાગ્યું. આ મત બહુરત એટલા માટે કહેવાય છે કે, કોઈ પણ ક્રિયા એક સમયમાં નહિ પણ બહુ સમયથી સાધ્ય છે. એમ તે માને છે; એટલે બહુમાં રત – આસક્તિ ધરાવનાર હોવાથી તે બહુરત કહેવાય છે. આ ઘટના ભગવાન મહાવીરને કેવળજ્ઞાન થયા પછી ૧૪ વર્ષે શ્રાવસ્તીમાં બની. ભગવતી સૂત્રમાં જમાલિની કથા અત્યંત વિસ્તારથી આપવામાં આવી છે. તેમાં તેની ભગવાન મહાવીર સાથેની સગાઈને કાંઈ પણ ઉલ્લેખ નથી. તેને આઠ રાણુઓ હતી એમ જણાવ્યું છે, પણ તેમાંની એક ભગવાન મહાવીરની પુત્રી પ્રિયદર્શના હતી કે નહિ તે વિષે સૂત્રમાં કાંઈ કહ્યું નથી. તે માત્ર ક્ષત્રિયકુમાર હતો એ જણાવ્યું છે; પણ તે ભગવાન મહાવીરની બેન સુદનાને પુત્ર હતો તે વિષે સૂત્રમાં કશું કહેવામાં આવ્યું નથી. તેણે ૫૦૦ પુરુષો સાથે દીક્ષા લીધી એમ તે સ્પષ્ટ ઉલ્લેખ છે; પણ તેની પત્ની પ્રિયદર્શનાએ પણ દીક્ષા લીધી હતી એમ ત્યાં જણાવ્યું નથી. –આથી ઊલટું, નિયુક્તિના મૂલભાષ્યમાં એક ગાથા (નં. ૧૨૫). છે, જેમાં સુદર્શનાનું નામ આવે છે પણ ત્યાં પણ તે કોણ હતી એ જણાવ્યું નથી. એટલું જ નહિ પણ તે સુદર્શન –એ તે ભગવાન મહાવીરની બહેન કે તેમની પુત્રો – એ વિષે પણ એ ગાથાના ટીકાકારે મતભેદ ટાંકચ છે. પણ પછીની ચૂણગત કથાઓમાં તે સ્પષ્ટપણે કહી દીધું છે કે, જમાલિ એ ભગવાન મહાવીરની મોટી બહેન સુદશના પુત્ર અને તેમની અનવદ્યાની પુત્રી પ્રિયદર્શનાનો પતિ હતો. એટલે કે ભાણેજ પણ હતો અને જમાઈ પણ હતે. અચાનક આ બધો સંબંધ કેવી રીતે ગોઠવાઈ ગયે તે શોધનો વિષય છે. 2010_03 Page #364 -------------------------------------------------------------------------- ________________ . સ્થાનાં સમવાયાંગ: ૨ સ્થાનાંગસૂત્ર -(સૂત્ર ૪૭૧)માં પાંચ તીર્થકરોને કુમારપ્રવ્રજિત કહ્યા છે, જેમાં એક ભગવાન મહાવીર પણ છે. અને સમવાયાંગમાં ૧૯ તીર્થકરે ગૃહસ્થવાસ ભેગવી દીક્ષા લીધી તેમ સ્પષ્ટ કહ્યું છે (સૂત્ર ૧૯), પણ નામ જણાવ્યાં નથી. આ બને સુત્રને સાથે રાખીને અર્થ કરીએ તો કહેવું પડે કે, ભગવાન મહાવીરે વિવાહ કર્યો ન હતો, એમ આ સૂત્રોમાં સ્પષ્ટપણે પરંપરા સચવાઈ રહી છે, ભગવાન મહાવીરના વિવાહની વાત સર્વ પ્રથમ કલ્પસૂત્રમાં જ જોવા મળે છે; અને એથી એ તેમની વિવાહવિષયક બીજી પરંપરાની સૂચના આપે છે, એમ માનવું જોઈએ. એટલે ભગવતીનું જમાલિ અધ્યયન, સ્થાનાંગ, સમવાયાંગ એ બધું તેમના વિવાહના નિધની પરંપરામાં મૂકવું જોઈએ. અને કલ્પસૂત્ર, આવશ્યક નિયુક્તિ તથા મૂલભાષ્યથી માંડીને ચૂણી સુધીના તેમના વિવાહના ઉલેખે સ્પષ્ટપણે બીજી પરંપરામાં મૂકવા જોઈએ. ભગવાન મહાવીરને વિવાહ થયો હતો તેમ અત્યારે શ્વેતાંબર પરંપરામાં માન્યતા રૂઢ થઈ છે; ત્યારે દિગંબરોને ત્યાં તો તે અવિવાહિત હેવાની વાત રૂઢ છે. આ જમાલિની કથા સાથે ભગવાન બુદ્ધના જ કુટુંબી દેવદત્તની કથા, જેણે બુદ્ધસંધમાં ભાગલા પાડ્યા – તે સરખાવવા જેવી છે.-વિનય પૃ. ૪૭૭. ૧૧. જીવપ્રાદેશિક નિહુન: જીવપ્રાદેશિક મતને પ્રરૂપક વસુ નામના ચૌદપૂવ આચાર્યને શિષ્ય તિથ્યગુમ હતો. તે જ્યારે રાજગૃહમાં હતો ત્યારે આત્મપ્રવાદ નામના પૂર્વના ““હે ભગવાન જીવને એક પ્રદેશ જીવ કહેવાય?” “ના, એમ નથી; તેવી જ રીતે બે, ત્રણ, સંખ્યાત કે અસંખ્યાત તો શું પણ જીવના જે અસંખ્યાત પ્રદેશે છે તેમાંથી એક પ્રદેશ પણ એ હોય ત્યાં સુધી તેને જીવ ન કહેવાય; કારણ લોકાકાશના પ્રદેશ જેટલા જ પ્રદેશયુક્ત સંપૂર્ણ પ્રતિપૂર્ણ પ્રદેશ હોય ત્યારે જ જીવ કહેવાય છે, એ આ ગૌતમ અને ભગવાન મહાવીરના સંવાદ ઉપરથી તેને એક ન જ તર્ક પળે. તેણે પોતાના ગુરુને કહ્યું, “જો એમ જ છે તે પછી જે એક પ્રદેશ વિના તે જીવ નથી કહેવાતો અને જે એક પ્રદેશથી તે જીવ કહેવાય છે, તે ચરમ પ્રદેશને જ જીવ કાં ન માનવ ? બીજા તે સિવાયના પ્રદેશે તે તેના વિના અજીવ જ ૧. મૂળમાં 2ષભપુર છે; પણ ટીકાકારે રાજગુહ લખ્યું છે, તે મુલભાષ્ય ગાત્ર ૧૬૮ને અનુસરીને સમજવું. 2010_03 Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩. જીવપરિણામે ૩૧ છે – તેનાથી જ તે બધા જીવત્વને પામે છે.” ગુએ તેને ઘણું સમજાવવા - પ્રયત્ન કર્યો પણ તેણે તે પિતાને મત જ પકડી રાખ્યો. અને એ જ પ્રમાણે તે બીજાને સમજાવવા લાગે. એટલે ગુએ તેને સંઘથી બહિષ્કૃત કર્યો. જીવના પ્રદેશને વરૂપ માનતે હેવાથી તે જીવપ્રાદેશિક કહેવાય છે. એક વખત અમલકલ્પા નામની નગરીમાં મિત્રશ્રી નામના શ્રમણોપાસકે અનેકવિધ દ્રવ્યોના થોડા થોડા અંશને તિષ્યગુમના પાત્રમાં આપ્યા અને પછી તેમના પગમાં પડી કહેવા લાગ્યો, “હું આજે ધન્ય થયો છું કે મેં આપ જેવા સાધુને આટલાં બધાં દ્રવ્ય આપ્યાં’. આ સાંભળી તે બે, તમે તે આમ કરી મારું અપમાન કર્યું છે!”—એટલે મિત્રશ્રીએ તુરત જવાબ આપ્યો – “માફ કરે, મેં આપને આપના સિદ્ધાન્ત પ્રમાણે દાન દીધું છે. ભગવાન મહાવીરના સિદ્ધાન્ત પ્રમાણે નહિ.” – આ સાંભળી તિષ્યગુપ્તને પોતાના ખેટા સિદ્ધાન્તનું ભાન થયું અને તેણે પોતાના મિથ્યાભિનિવેશની આલોચના કરી દેષશુદ્ધિ કરી. ભગવાન મહાવીરને કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી ૧૮મે વર્ષે આ નિકૂવની ઘટના બની હતી. ૧૨. અવ્યક્તિક નિહનવ - અવ્યક્ત એટલે અસ્પષ્ટ – કોઈ પણ વસ્તુ વિષે ખાસ કરી સાધુના વિષે નિશ્ચયાત્મક જ્ઞાન થઈ શકતું નથી – એમ માનનાર તે અવ્યક્તિક. આ મતની ઉત્પત્તિ આવી રીતે બતાવવામાં આવે છે:- આચાર્ય આષાઢ અચાનક રાતમાં મરીને દેવ થયા. તેમને પોતાના યોગવહન કરતા શિષ્યોની દયા આવી; એટલે તે પાછા પોતાના ખોળિચામાં આવીને રહ્યા અને પૂર્વવત શિષ્યોને તેમના આચારમાં પ્રવર્તાવ્યા. જ્યારે યોગસમાપ્તિ થઈ ત્યારે શિષ્યને વંદીને તેમણે કહ્યું – “હે ભદન્તો ! મને ક્ષમા કરજો કે મેં તમારી પાસે અત્યાર સુધી વંદન કરાવ્યું. પછી પિતાનું શરીર છોડી તે દેવલોકમાં ચાલ્યા ગયા. આ બનાવ પરથી તેમના શિષ્યોને ભારે પશ્ચાત્તાપ થવા લાગ્યું કે, “હે આટલી બધી વાર આપણે અસંતને વંદન કર્યું.” છેવટે તેમને લાગ્યું કે ખરી વાત તો એ છે કે, આપણે કોઈને વિષે નિશ્ચયપૂર્વક કહી જ ન શકીએ કે આ સાધુ છે કે દેવ – એટલે કેઈને નમન કરવું જ નહીં; કારણ જે નમન કરીએ અને તે વ્યક્તિ સાધુને બદલે દેવ હેય, તો અસંત-નમનનું પાપ લાગે અને વળી જે એમ કહીએ કે આ ૧. સાધુ અસંયતને વંદન ન કરી શકે. દેવ તો અસંયત જ હોય. 2010_03 Page #366 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ સ્થાનાંગ-સમવાયાંગ:૨ સાધુ નથી, તે પણ કદાચ સાધું જ હોય તેા મૃષાવાદ કહેવાય; માટે સાધુતાના નિશ્ચય થઈ શકે જ નહિ. બીજા સ્થવિરેએ તેમને સમજાવ્યું કે જેમ દેવના વચન પર વિશ્વાસ મૂકી તમે તેને દેવ માન્યા અને સાધુ ન માન્યા, તેમ ખીજે ઠેકાણે પણ કોઈના વચન પર વિશ્વાસ મૂકી પછી સાધુતા – અસાધુતાના નિશ્ચય થઈ શકે છે. પણ તેએ તે માન્યા જ નહિ, અને સધબહિષ્કૃત થઈ અવ્યક્તમતને પ્રચાર કરવા લાગ્યા. એક વખત રાજગૃહમાં બલભદ્ર રાજાએ ‘તેમને મારી નાખા’ એવા આદેશ કર્યો; એટલે, તેમણે રાજાને કહ્યું કે અમે તે। તિએ છીએ; તું શ્રાવક થઈને અમને કેમ મરાવી શકે? એટલે રાજાએ કહ્યું— વાત તે બરાબર છે; પણ હું જાણું કેવી રીતે કે તમે ચાર છે કે યુતિ?' આ સાંભળી તેમના પેાતાના સિદ્ધાન્ત વિષેના ભ્રમ દૂર થયા. આ મતના ધર્માંચા આષાઢને બતાવ્યા છે, તે તેના પ્રરૂપક તરીકે નહીં, પણ તેમાં તે નિમિત્ત બન્યા માટે, આ ઘટના ભગવાન મહાવીરના નિર્વાણ પછી ૨૧૪ વષે ખની છે. ૧૩. સાસુચ્છેદિક નિહ્નવઃ જન્મ પછી તરત અત્યંત નાશ તે સમુચ્છે; આવા સમુચ્છેદને માને તે સામુચ્છેદિક કહેવાય. અર્થાત્ વસ્તુને ક્ષણક્ષયી માનનાર. આ મતની ઉત્પત્તિ આવી રીતે બતાવવામાં આવી છેઃ- મહાગિરિના પ્રશિષ્ય અને કાણ્ડિન્ટના શિષ્ય અશ્વમિત્ર અનુપ્રવાદ પૂર્વના અભ્યાસ કરતા હતા. તેમાં “ વમાન સમયના નારકો વિચ્છિન્ન થઈ જશે ચાવત્ વતમાન સમયના વૈમાનિકી વિચ્છિન્ન થઈ જશે, એવી જ રીતે દ્વિતીયાદિ સમચના નારા યાવત્ વૈમાનિકો વિચ્છિન્ન થઈ જશે” એવા આલાપક આવ્યા. તે સાંભળતાં જ તેને થયું કે જો આમ ઉત્પન્ન થતાં વેંત જ જીવ નષ્ટ થઈ જતા હોય, તે પછી તે કર્મીનું વેદન કયારે કરે ? જીવને કફળ વેદવાના અવસર જ જ નથી આવતા. જ્યારે ગુરુએ તેના આ વિચાર જાણ્યા ત્યારે તેને કહ્યુ કે, અહીં જે વિચ્છેદની વાત કહેવામાં આવી છે તે નયાશ્રિત છે. ચર્ચાયરૂપે નારકાદિ નષ્ટ થવા છતાં દ્રવ્યરૂપે તે વિદ્યમાન રહેવાના જ; અને તેથી પેાતાના કર્મીનું સુખદુઃખરૂપ કષ્ટ અવશ્ય ભાગવવાના જ. એટલે આત્ય ંતિક નાશમાં આ સૂત્રનું તાત્પ નથી. • આમ સમાવવા છતાં તેણે એકાંત સમુચ્છેદનું જ સમન કરવા માંડ્યુ. એટલે ગુરુએ તેને સધબહિષ્કૃત કર્યાં. એક વખત તે વિહાર કરતાં કરતાં કાંપિલ્પમાં આવી પહોંચ્યા. ત્યાં શ્રાવકોએ તેને મારવા માંડયો. એટલે તેણે કહ્યું- મેં તેા જાણ્યું છે ―― Jaih Education International 2010_03 Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩. જીવપરિણામે કે તમે તે શ્રાવકે છે; તો પછી સાધુને કેમ મારો છે?” એટલે શ્રાવકોએ કહ્યું કે, તમારા જ મત પ્રમાણે જેણે દીક્ષા લીધી હતી તે અશ્વમિત્ર અને જેઓ શ્રાવક બનેલા તે–એ સૌ તે ક્યારના નષ્ટ થઈ ચૂક્યા; તમે અને અમે અત્યારે અન્ય જ છીએ. આ સાંભળી તેને પોતાના સિદ્ધાંતમાં રહેલી ભ્રાંતિ સમજાઈ અને તે ફરી સમ્યકત્વી થયો. આ ઘટના ભગવાન મહાવીરના નિર્વાણ પછી ૨૨૦ વર્ષે બની છે. ૧૪.કિય નિહુનાવઃ એક જ સમયમાં બે ક્રિયાને અનુભવ થઈ શકે છે એવું માનનારા ક્રિય કહેવાય છે. આ મતની ઉત્પત્તિ આમ બતાવવામાં આવે છે – આર્ય મહાગિરિને પ્રશિષ્ય અને ધનગુપ્તને શિષ્ય ગંગ એક વખત ઉલ્લકાતીર નામના નગરથી પોતાના આચાર્યને વંદન કરવા માટે શરદ તુમાં નીકળે. વચ્ચે ઉલ્લુકા નદીમાં ચાલતાં માથાની તાલ પર સૂર્યના કિરણથી થતી ગરમી અને નીચે પગમાં પાણીથી થતી શીતળતાને અનુભવ કરતાં કરતાં તેને વિચાર થયો –સૂત્રમાં તે કહ્યું છે કે એક જ જાતની વેદના એક સમયમાં થાય છે– પછી તે શીત છે કે ઉષ્ણ. પણ એ તો પ્રત્યક્ષવિરુદ્ધ છે; કારણ હું શીત અને ઉષ્ણ બને પ્રકારની વેદના એક જ સમયમાં વેઠું છું.' આ વિચાર તેણે પોતાના ગુરુને જણાવ્યો. ગુરુએ કહ્યું–વાત એમ છે કે સમય અને મન એટલાં સૂક્ષ્મ છે કે તમે ભેદ નથી કરી શકતા. ખરી રીતે વેદનાને અનુભવ ક્રમશઃ જ થતો હોય છે. પણ ગંગને ગુરુની આ વાત રૂચી નહિ, તેથી અંતે ગુરુએ તેને બહિષ્કૃત કર્યો. એક વખત રાજગૃહમાં મણિનાગ નામના નાગના ચિત્યમાં એ પિતાને સિદ્ધાંત સમજાવતો હતો; તેવામાં એ નામે આવીને કહ્યું – “હે દુષ, તું શું સમજે છે? ભગવાન મહાવીરે અહીં જ “એક સમયમાં બે ક્રિયાનું વેદન નથી થતું? એ સિદ્ધાન્તનું પ્રતિપાદન કર્યું હતું અને તું અહીં જ એનું ઉત્થાપન કરવા બેઠો છું? શું તું ભગવાનથી પણ હોશિયાર છે? છોડી દે તારા આ વાદને નહિતર હમણાં મારી નાખું છું.” આ સાંભળી ગંગ ભયભીત થઈ ગયા અને પોતાની વાતને જતી કરી પ્રાયશ્ચિત્ત કર્યું. આ ઘટના ભગવાન મહાવીરના નિર્વાણ પછી ૨૨૮ વર્ષે બની છે. 2010_03 Page #368 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ સ્થાનાંગસમવાયાંગ: ૨ ૧૫. રાશિક નિહનવઃ છવ, અજીવ અને નજીવ એવી ત્રણ રાશિને માનનારા તે રાશિક. આ મતની ઉત્પત્તિ આમ બતાવવામાં આવી છે:- દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાય આ છ પદાર્થોની પ્રરૂપણા કરનારે, અને ગોત્રથી કૌશિક-ઉલૂક હેવાથી પડુલૂક કહેવાતે પણ જેનું ખરું નામ રહગુપ્ત હતું એ આ મતને પ્રરૂપક મનાય છે. એક વખત એ અંતરંજીકા નામની નગરીમાં ભૂતગુહા નામના વ્યંતરાયતનમાં રહેતા પિતાના ગુરુ શ્રીગુપ્તને વંદવા બીજા ગામથી આવતો હતો. રસ્તામાં તેણે પ્રવાદીઓને જીતી લીધા અને આ બધી વાત પિતાના ગુરૂને કરી. વળી પાછો માયૂરી આદિ વિદ્યાને લઈ તે ગામના રાજા બલશ્રીની સામે પટ્ટશાલ નામના પરિવ્રાજકની સાથે વાદમાં ઊતર્યો. પિટ્ટશાલે જીવ અને અજીવ એવી બે રાશિની સ્થાપના કરી, ત્યારે તેની પ્રતિભાને ગોથું ખવરાવવા પિતે એક ત્રીજા નવ રાશિની પણ સ્થાપના કરી અને તે પરિવ્રાજકની બીજી વિદ્યાઓને પિતાની માયૂરી આદિ વિદ્યાથી પરાજય આપ્યો. આમ કરી તે પિટ્ટશલને જીતી પોતાના ગુરુની પાસે આવ્યો અને વાદની બધી હકીકત તેમને કરી. એટલે ગુરુએ આદેશ દીધું કે પાછો જા અને રાજસભામાં જઈ એટલું કહે – “રાશિત્રયનો સિદ્ધાંત એ સિદ્ધાંત નહિ પણ અપસિદ્ધાંત છે; પણ માત્ર વાદીના પરાભવ માટે જ મેં એ રાશિત્રયના સિદ્ધાંતની મારા બુદ્ધિબળે સ્થાપના કરી છે.” પણું એ તો અભિમાનમાં આવી ગયે, અને તેણે ગુરુને કહ્યું, કે એ અપસિદ્ધાંત નહિ પણ સાચો સિદ્ધાંત છે; છો તે પ્રસિદ્ધ છે સંસારી આદિ, અજીવ પણ ઘટાદિ પ્રસિદ્ધ છે, અને નજીવની સિદ્ધિ હું દષ્ટાન્તથી કરે છે. જેમ દંડના આદિ, મધ્ય અને અંત એમ ત્રણ ભાગ છે, તેમ સવ ભાવના પણ જીવ, અજીવ અને નજીવ એવા ત્રણ રાશિ છે. ગુરુએ ઘણું સમજાવ્યો પણ એ માન્યો જ નહિ. એટલે ગુરુ રાજસભામાં તેને લઈને ગયા અને રાજાની સમક્ષ કુત્રિકાપણમાંથી તેમણે જીવની યાચના કરી એટલે જીવ મળે; અજીવની યાચના કરી એટલે અજીવ મળે; પણ નજીવની યાચના કર્યા છતાં કશું મળ્યું નહિ. એટલે સભા સમક્ષ રાહગુપ્તનો પરાજય જાહેર થયો. એણે જ વિશેષિક સૂત્ર રચ્યાં છે. આ ઘટના વીરનિર્વાણ પ૪૪ની છે. ૧ જ્યાં બધું મળે તેવી દુકાન. 2010_03 Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩. જીવપરિણામે ૩૩૫ ૧૬. અાદિક નિહનવ જીવ અને કર્મને બંધ નહિ, પણ સ્પર્શ માત્ર થાય છે એવું માનનારા આ મતની ઉત્પત્તિ આમ બતાવી છે. – દશપુર નગરમાં જ્યારે આર્ય રક્ષિતનું મૃત્યુ થયું અને આચાર્ય શ્રી દુર્બલિકા પુષ્પમિત્ર ગણનું પરિપાલન કરતા હતા, તે વખતે તે ગણમાં ગઠામાહિલ નામને એક સાધુ પણ હતો. એક વખત આચાર્ય વિધ્ય નામના સાધુને કર્મપ્રવાદ નામના પૂવને કમબન્ધાધિકાર ભણાવતા હતા. તેમાં એવી વાત આવી કે કઈ કમ માત્ર જીવને સ્પર્શ જ કરી ખરી પડે છે તેની સ્થિતિ વધારે કાળની નથી હતી; જેમ કેઈ સૂકી ભીંત પર કેરી ભૂકી ભભરાવીએ ને તુરત ખરી જાય તેમ; કેઈ કર્મ બંધાય છે અને સ્પર્શ પણ પામે છે ને તત્કાલ નહિ પણ કાલાન્તરે ખરી જાય છે– ભીની ગારવાળી ભીંતમાં જેમ ચૂનાનું પાણી; કઈ કર્મ બદ્ધ હોય છે, સ્પષ્ટ હોય છે અને નિકાચિત હોય છે તે જીવની સાથે એકત્વને પામી જઈ કાલાન્તરમાં વેદાય છે; જેમ લોઢાના સળિયા. ગરમ કરી ટીપવામાં આવે તો એકરૂપ થાય તેમ. આ સાંભળીને તરત ગોષ્ઠામાહિલ બેલ્યો –“ એમ જ હોય તે પછી જીવ અને કર્મ કદી જુદાં ન પડવાં જોઈએ, કારણ તેઓ એકરૂપ થઈ ગયેલાં હોય છે. અને જો આમ થાય તે કર્મબંધવાળાને કદી મેક્ષ થવો ન જોઈએ. એટલે ખરી રીતે જીવ અને કર્મને બંધ જ ન માન જોઈ એ; પણ જીવ અને કર્મને માત્ર સ્પર્શ જ માનવો જાઈએ.” આચાર્યો તેને સમજાવ્યું પણ તે સમજે જ નહિ, એટલે તેને સંઘબહાર કર્યો. આ ઘટના ૫૮૪ વીરનિર્વાણમાં બની છે. ૧૭. અક્રિયાવાદી - પ્રસ્તુતમાં જિનદષ્ટિને ન માનનારા તે અક્રિચાવાદી કહેવાય છે. પણ તેને સામાન્ય અર્થ જે બૌદશાસ્ત્રમાં પણ પ્રસિદ્ધ છે તે એ છે કે જેને મતે પુણ્ય-પાપની તથા બંધ મોક્ષની વ્યવસ્થા ન હોય તે અક્રિયાવાદી કહેવાય છે. નાસ્તિક એ શબ્દ પણ અક્રિયાવાદીને સૂચવે છે. ભગવાન બુદ્ધ અપેક્ષાવિશેષથી પિતાને ક્રિયાવાદી તેમ જ અક્રિયાવાદી કહ્યા છે–અંગુત્તર૦ ૨.૪.૩. વિશેષ વિવરણ માટે જુઓ સૂત્રકૃતાંગ ૧. ૧૨; ભગવતી શ૦ ૩૦, ઉ. ૧, પૃ. ૫૭૦. (૧) એકવાદીઃ જેઓ અદ્વૈતને માને છે પછી તે બ્રહ્માત હોય કે આત્માદ્રત – તે એકવાદી કહેવાય છે. આગળ ઉપર તે આ અહેતા 2010_03 Page #370 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ સ્થાનાંગ સમવાયાંગ: ૨ ઘણા થયા છે. જેમકે, શબ્દાદ્વૈત એ વિયાકરણને મત છે; વિજ્ઞાન દ્વત તથા ચિનાદ્વૈત એ બૌદમત છે. આ અક્રિયાવાદ એટલા માટે છે કે આત્માદિ સિવાય પણ જડ વગેરે બીજી વસ્તુઓ જે પ્રત્યક્ષસિદ્ધ છે તેમને તે નિષેધ કરે છે. જેના મતે સકલ વસ્તુ સામાન્ય દષ્ટિએ એક છે અને વિશેષદષ્ટિએ અનેક છે. (૨) અનેકવાદી : વસ્તુમાત્ર સામાન્યની અપેક્ષાએ એક છતાં માત્ર વિશેષની અપેક્ષાએ જેઓ તેને અનેક જ કહે છે, તે અનેકવાદી. આ મત બોદ્ધોને કહી શકાય, જે સકલ વસ્તુને પરસ્પર વિલક્ષણ જ માને છે અને એકતા માનતા જ નથી. દાર્શનિક સૂત્રકાળમાં વૈશેષિક નિયાચિકાદિ પણ અનેકવાદી છે. છતાં તેમને અક્રિયાવાદી ન કહી શકાય. (૩) મિતવાદી ઃ જેઓ એમ માને છે કે જીવ અનન્ત નથી પણ પરિમિત છે; એટલે કેઈ સમચ એ આવશે જ્યારે સકલ જીવો મેસે ગયા હશે અને આ સંસાર જીવશુન્ય હશે. આ મિતવાદી કહેવાય. આ મત ને છે તે જાણમાં નથી. અથવા જેઓ જીવને અણુરૂપ માને છે તેઓ પણ મિતવાદી કહેવાય. આ મત વલ્લભાચાર્ય સંમત વેદાન્તમાં પ્રસિદ્ધ છે. પણ તેનું મૂળ તો ઉપનિષદ જેટલું જ જૂનું છે. (૪) નિર્મિતવાદી : જે લેકે આ જગતને ઈશ્વર, બ્રહ્મ કે અંડ ઇત્યાદિથી નિર્મિત થયેલું માને છે તે બધા નિમિતવાદી કહેવાય. આ મતો બહુ ાના છે અને તેમનો ઉલ્લેખ સૂત્રકૃતાંગમાં આવે છે. (૫) સાતવાદી જેઓ એમ કહે છે કે જીવનમાં સુખ જ ભેગાવીને આનંદ કરો; આધ્યાત્મિક વસ્તુની પાછળ પડીને આ ભૌતિક જીવનને ફન ન કરવું, તે સાતવાદી કહેવાય. આ મત ચાર્વાકને છે. પણ ટીકાકાર આ મતને બૌદ્ધ જણાવે છે અને કહે છે કે, જે લોકો એમ કહે છે કે તપસ્યા કરી શા માટે શરીરને કલેશ આપ, મધ્યમ માર્ગે ચાલીને જ સાધના કરવી જોઈએ, એ સાતવાદી છે. પણ સ્વયં બુદ્ધની મરામપ્રતિપદાને ધ્યાનમાં રાખીએ તો આ સાતવાદી તરીકે બૌદ્ધોને ન ગણાવી શકાય. કારણ તેમણે તે સ્પષ્ટ કહ્યું છે કે, એક તરફ આ ચાર્વાક છે, જેમને ઇન્દ્રિયની લાલસા પૂરી કરવામાં અને ભૌતિક આનંદ પ્રાપ્ત કરવામાં જ મજા આવે છે; જેઓ આધ્યાત્મિક સાધના માટે પોતાના ઇદ્રિના કામભેગોને અંશરૂપે પણ જતા કરવા તયાર નથી. અને બીજી તરફ આ લોકે છે જે શરીરની જરા પણ કિંમત ન સમજતાં માત્ર તેને ગળાવી નાખવા માટે વિવિધ તપસ્યાઓમાં જ રત છે. (જેનેની કઠોર દિનચર્ચાનું 2010_03 Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩. જીવપરિણામે ૩૭ વર્ણન ભગવાન બુદ્ધ કર્યું છે - જુઓ અંગુત્તર ૩. ૧૫૧.) પણ માર્ગ . આ બનેની મધ્યમાં છે. શરીરને એટલું બધું ન તપવવું જેથી ધ્યાનમાં બાધા આવે; તેમ શરીરના ભાગો પાછળ એટલા બધા ઘેલા ન થવું કે બીજું સૂઝે જ નહીં. જુઓ વિનય, પૃ. ૮૦; અંગુત્તર૦ ૩. ૧૫૧. આ માગને સાતવાદી તો ન જ કહી શકાય. પણ પાછળની બૌદ્ધસંઘની શિથિલતા જોઈને જ ટીકાકારે તેમને સાતવાદી કહ્યા હોય તો યોગ્ય જ છે. (૬) સમુછેદવાદીઃ જેઓ પ્રતિક્ષણ વસ્તુને નિરન્તય વિનાશવાળી માને છે તે બૌદ્ધો સમુદવાદી કહેવાય છે. " (૭) નિયતવાદીઃ નિયતવાદી તરીકે ટીકાકાર નિત્યવાદીને ગણાવે છે અને સાંખ્યો એ મત છે એમ જણાવતા હોય તેવું લાગે છે. પણ આ મત આજીવકને પ્રસિદ્ધ જ છે; એટલે નિયતને અર્થ નિત્ય કરીને, જેઓ લેકને શાશ્વત માનતા હોય તેવા નિત્યવાદીનો આ મત છે તેમ કહેવું બરાબર લાગતું નથી. (૮) પરોક નથી એમ કહેનારા આ મત ચાર્વાકને છે તે પ્રસિદ્ધ જ છે. ૧૮. નય – જનશાસ્ત્રોમાંની પ્રત્યેક વસ્તુને વિચાર નથી કરવામાં આવે છે. એ કોઈ શબદ કે અર્થ નથી જેના કાર કરતી વખતે નયને ઉપયોગ ન હે. ખાસ કરી દૃષ્ટિવાદ નામના બારમા અંગમાં તે આ પદ્ધતિ રહી. પણ પછી શિષ્યની મંદબુદ્ધિ ઇત્યાદિ કારણે સર્વ માટે ન વિચાર બંધ કરવામાં આવ્યું છે. પણ જે કઈ યોગ્ય હોય તે ન વિચારણા કરવાની ફ્ટ પણ છે. ખાસ કરીને કાલિન્નત અને દૃષ્ટિવાદના પ્રત્યેક પદના નયવિચારની પદ્ધતિ જૂના કાળમાં પ્રચલિત હતી; અને જ્યાં સુધી સમગ્ર શ્રતને નવેસર દ્રવ્યાનુયોગ આદિ ચાર અનુગમાં વહેચવામાં આવ્યું ન હતું ત્યાં સુધી તેમાં નિયવિચારણા અવશ્ય કરવી જોઈએ એવી પદ્ધતિ રહી. પણ શિષ્યોની મંદબુદ્ધિ વગેરે કારણોને લઈને આયંજ પછી આર્ય આર્ચરક્ષિત સમગ્ર પ્રતને જુદા જુદા ચાર વિભાગ-દ્રવ્યાનુયેગ, ગણિતાનુયોગ, ચારણકરણાનુગ, ધર્મકથાનુયોગ–માં વહેંચી નાખ્યું. અને ત્યાર પછી પ્રત્યેક શબ્દ અને અર્થમાં નિયવિચારણા કરવી જ જોઈએ એવો નિયમ નથી રહ્યો. પણ જ્યાં શ્રોતા અને વકતા યોગ્ય હોય ત્યાં પિતાની યોગ્યતા પ્રમાણે નયની વિચારણા કરે. અને જે બને અગ્ય હોય તે માત્ર સૂત્ર અને સ્થા-૨૨ 2010_03 Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ સ્થાનાંગ-સમવાયાંગ: ૨ તેના અર્થ'થી કામ ચલાવે, નયવિચારણા ન કરે.—જીએ — આવય ક નિયુક્તિ મ॰ ગા૦ ૭૬૦ થી. વિશેષાવશ્યક ગા૦ ૨૬૭૫થી. પ્રસ્તુત સૂત્રમાં સાત મૂલનયા ગણાવ્યા છે. આવી રીતે સાત મૂલનયા ગણાવવાની પરંપરા અનુયોગદ્વારમાં (૫૦ ૨૬૪) અને તદનુસારી આવશ્યક નિયુક્તિ (ગા॰ ૭૫૪) વગેરે ગ્રન્થામાં પણ છે. પણ આચાય ઉમાસ્વાતિ પાંચ મૂલનયા ગણાવે છે. તેમને મતે અંતિમ ત્રણ નય શબ્દનચમાં સામાવિષ્ટ છે. તત્ત્વા ના દિગમ્બર સૂત્રપાઠ પ્રમાણે મૂલ સાત નયેા જ મનાચા છે એ ધ્યાનમાં રાખવું જોઈએ. અને તદનુસારી સક્લ ટ્વિગબર પરપરામાં સાતને જ મૂલનયા માનવાની પરંપરા ચાલુ છે. આચાય સિદ્ધસેન વળી એક ત્રોજી પરપરા પાડે છે—તેમના મતે નગમ એ જીદ નથી પણ સંગ્રહ અને વ્યવહારમાં સમાવિષ્ટ છે. જૈન આગમામાં જૂના કાળથી દ્રવ્યાર્થિ ક -પર્યાયાકિ, વ્યવહાર – નિશ્ચય, જ્ઞાન – ક્રિયા ઇત્યાદ્રિ રૂપે નયવિભાગ કરવાની પરંપરા પણ રહી છે. અને તે તે નયામાં આ સાતેને સમાવેશ કરવાની પરંપરા પણ .પ્રાચીન જ છે.. સાપેક્ષ નયવિચાર તે સત્નય છે. પણ બીજી દૃષ્ટિથી નિરપેક્ષ થઈને એકાંતથી વિચાર કરવા તે નયાભાસ છે. સકલ નયેાના સમૂહપ અનેકાંતવાદ છે. એ જ સ્યાદ્વાદ પણ કહેવાય છે. અહીં ગણાવેલા સાતે નયાના સ્વરૂપ વિષેજીએ તત્ત્તા'નુ' વિવેચન. ૧, ૩૪, ૩૫. ૧૯, ઉદ્દગમ દોષો ઉદ્ગમ એટલે પિડ–ભેાજનની ઉત્પત્તિ. તત્સંબધી આધાકમ વગેરે ૧૬ દોષો. આ દેષા શ્રાવકથી થાય છે, જેથી સાધુને આહાર એકપ્ચ બની જાય છે :— ૧. આધાકમ —સાધુ માટે રાંધવું-અગર કાંઈ સચિત્ત હોય તેને અચિત્ત કરવું તે. ર. ઔદેશિક—મુનિને આપવું છે એવા અભિપ્રાયથી તૈયાર ભેાજનને સસ્કાર આપે તે. ૩. પ્રતિક ~ શુદ્ધ આહારમાં આધાક દોષયુક્ત આહાર ભેળવીને સાધુને આપા--તેથી લાગતા દોષ. અથવા આધાકમી આહારથી ખરડાયેલી કડછીથી શુદ્ધ આહાર વહેારાવે તે પણ આ દોષ લાગે. 2010_03 Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩. જીવપરિણામે ૪. મિશ્રજાત-બનાવતી વખતે સાધુ અને પિતા-બને માટે સાથે બનાવવાથી લાગતો દોષ. ૫. સ્થાપના –-સાધુને માટે બનાવ્યું છે, પણ પિતાનાં ખાવાનાં વાસણમાં રાખી મૂકે અને પછી વહોરાવે છે. ૬. પ્રાભૂતિકા- સાધુને મહેમાન તરીકે ગણી તેમને આહાર આપવાથી લાગતો દોષ. ૭. પ્રાદુષ્કરણ–દીવાને પ્રકાશ કરી સાધુને વહેરાવવાથી લાગતો દેશ. ૮. શીત-સાધુ માટે ખરીદીને વસ્તુ આપે. ૯. પ્રામિત્ય –સાધુ માટે ઉધારે લાવીને આપે. ૧૦. પરિવર્તિત–સાધુને આપવા માટે કઈ સાથે અદલબદલો કરીને વસ્તુ લાવવાથી લાગતે દોષ. ૧૧. અભ્યાહત-સાધુના સામે જઈ આપવાથી લાગતા દોષ. કારણ, નિયમ પ્રમાણે સાધુ ઘરઘર ગોચરી કરવા નીકળે ત્યારે ઘરે આપવું જોઈએ. ૧૨. ઉભિન્ન–છાંદેલી, ઢાંદેલી કે બંધ કરેલી વસ્તુને છાંદણ તોડી, ઉઘાડીને આપવાથી લાગતો દેશ. ૧૩. માલ પહુત–મેડી, ભેંયરું કે શીકું –એમાંથી લાવીને સાધુને આપવાથી લાગતા દોષ. '૧૪. આચ્છિ– કોઈ પાસેથી આંચકીને સાધુને આપવાથી લાગતો દોષ. ૧૫. અનિસૃષ્ટ– પિતે એકલો માલિક ન હોય તેવી વસ્તુ બીજાને પૂછડ્યા વિના આપવાથી લાગતા દોષ. ૧૬. અગ્રવપૂરક – સાધુનું આવવું સાંભળી, રસોઈમાં વધારો કરવાથી લાગતો દેષ. ૨૦ઃ ઉત્પાદન દેશે - ઉત્પાદન – સંપાદન -શ્રાવક પાસેથી મેળવવું–તેથી સાધુને લાગતા દે-એ પણ સેળ છે:– ૧. ધાત્રી – બાળકને ધવરાવનાર, સ્નાન કરાવનાર, વસ્ત્ર પહેરાવનાર, રમાડનાર અને ખેાળામાં બેસાડનાર- આ પાંચ પ્રકારની ધાવમાતા જેવું કામ કરીને ભિક્ષા લેવાથી લાગતો દોષ. ૨. દૂતિ–દૂતકર્મ કરી આહાર લેવાથી લાગતો દેષ. 2010_03 Page #374 -------------------------------------------------------------------------- ________________ ૪૦ સ્થાનાંગસમવાયાંગ ૨ ૩. નિમિત્ત–નિમિત્ત જોઈને-ભૂત, વર્તમાન અને ભવિષ્યનું ફળ * કહીને ભિક્ષા લેવાથી લાગતો દેષ. * ૪. આજીવ– પિતાની જાતિ, કુલ, ગચ્છ વગેરેની તારીફ કરી ભિક્ષા લેવાથી લાગતો દોષ. ૫. વનપક–ભિખારીની જેમ દીનપણું રાખવી ભિક્ષા લેવાથી લાગતો દોષ. ૬. ચિકિત્સા–ચિકિત્સા કરી ભિક્ષા લેવાથી લાગતે દેષ. | ૭. ક્રોધ, ૮. માન, ૯. માયા, ૧૦. લેભ-આ ચારપૂર્વક ભિક્ષા લેવાથી લાગતા દો. ૧૧. પૂર્વપશ્ચાસ્તવ – પહેલાં અને પછી દાતાનાં વખાણ કરવાથી લાગતે દેષ. ૧૨. વિદ્યા – ભિક્ષા માટે વિદ્યાનો ઉપયોગ કરવાથી લાગતો દોષ. ૧૩. મન્ન-મત્રને પ્રયોગ કરવાથી લાગતા દોષ. ૧૪. ચૂ–નેત્રોજન આદિ લગાવી ભિક્ષા લેવાથી લાગતો દેશ. ૧૫. યોગ-પારલેપ આદિ યોગને ઉપયોગ કરી લેવાથી લાગતો દોષ , - ૧૬. મૂલકર્મ – ભિક્ષા માટે ગર્ભનું સ્તંભન, રક્ષણ, પતન વગેરે કરવાથી–તથા રક્ષાબંધન કરવાથી લાગતો દેશ. ૨૧. એષણાના દોષે – એષણા-ગવેષણા-અષણા-ગ્રહણ – તત્સંબંધી દેષ. આ દોષ દાતા અને સાધુ બનેથી થાય છે. તે દશ છે – ૧. શંકિત-આધાકર્માદિ દોષની ઉભય પક્ષે કે બેમાંથી કોઈને શંકા હેય છતાં લે- દે. ૨. શ્રક્ષિત- સચિત્ત પૃથ્વી આદિથી ખરડાયેલ આહાર અથવા જેની બાધા હોય એવા અચિત્ત આહારથી ખરડાયેલ આહાર લેતાં– દેતાં લાગત દેષ. ૩. નિક્ષિત – સચિત્ત પર રાખેલ વસ્તુ દેતાં-લેતાં લાગતો દેષ. ૪. પિહિત – સચિત્તથી ઢાંકેલ વસ્તુ દેતાં-લેતાં લાગતા દોષ. ૫. સંહત – આપવાના પાત્રમાં અકથ્ય વસ્તુ હોય તેને બાજુએ સચિત્ત કે મિશ્ર પર મૂકી દેતાં-લેતાં લાગતો દેષ. ૬. દાયક – દાતા જે છ કાચને વિરાધક હેચ અર્થાત દેતી વખતે ઉપયોગવાળે ન થઈ શકે તે હોય, ગર્ભિણ સ્ત્રી હોય, છોકરું તેડેલું હોય, 2010_03 Page #375 -------------------------------------------------------------------------- ________________ ' ૩. જીવપરિણામે છોકરું ધાવતું હોય – આવા દાતા પાસેથી લેવાથી લાગતો દેષ. આવા * દાતાએ દેવું પણ ન જોઈએ; તેથી દેનારને પણ આ દાયક દેષ લાગે. ૭. ઉમિશ્ર–સચિત્તથી મિશ્રિત અચિત્ત દેતાં-લેતાં લાગતા દોષ. ૮. અપરિણત – અપકવ વસ્તુ દેતાં-લેતાં લાગત દેષ. ૯. લિપ્ત – ન ખપે તેવી વસ્તુથી લેપાયેલાં પાત્ર કે હાથથી લેતાંદેતાં લાગતો દેશ. ૧૦. છદિત – ઊલટી કરેલા પુરુષથી લેતી-દેતાં લાગતો દેષ. રર. સવતોભદ્રા પ્રતિમા ઃ| સર્વાભકા પ્રતિમા એક બીજી રીતે પણ સ્વીકારવામાં આવે છે. તે બે પ્રકારની છે – ૧. શ્રુત્રિકો સર્વે ભદ્રા, ૨. મહતી સર્વતોભદ્રા. (૧) શુદ્રિકામાં નીચે પ્રમાણે એક ઉપવાસથી માંડી પાંચ સુધીના કરવાના હોય છે. પારણાના દિવસે ૨૫ અને તપસ્યાના–ઉપવાસના ૭૫ એમ કુલ ૧૦૦ દિવસમાં એ પૂરી થાય છે: ૪ ૫' ૧ | ૨ | ૩ આ કણકને નિયમ એ છે કે પહેલી હારમાં ૧ થી પાંચ ક્રમશ: માંડવા અને પછીની હારમાં તેને વચલો અંક પ્રથમ માંડી યથાયોગ્ય માંડતા જવું. તે જ પ્રમાણે ત્રીજીમાં બીજીના વચલા અંકથી, જેથીમાં ત્રીજીના વચલા અંકથી અને પાંચમીમાં ચોથીના વચલા અંકથી શરૂઆત કરવી. કાષ્ઠકમાં અંક ઉપવાસના દિવસે સૂચવે છે. એ ઉપવાસ પૂરા થાય એટલે એક પારણને દિવસ અને ફરી તેના પછીને અંક હોય તેટલા ઉપવાસ. જેમકે શરૂમાં એક ઉપવાસબીજે દિવસે પારણું અને પછી બે ઉપવાસ; પછી એક દિવસ પારણું અને પછી ત્રણ ઉપવાસ –એમ આગળ વધતાં જવું. 2010_03 Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩૪ર * સ્થાનાગસમવાયાંગઃ ૨ (૨) મહતી સર્વતોભકા–ના ઉપવાસને કોઠો નીચે પ્રમાણે છે. તેમાં એકથી માંડી સાત સુધી ઉપવાસ હોય છે. તેમાં ઉપવાસના દિવસે ૧૯૬ અને પારણાના દિવસે ૪૯ મળી કુલ ૨૪૫ દિવસમાં તે પૂરી થાય છે. કોઠાની રચનાની સમજ ક્ષુદ્રિકા પ્રમાણે. ૧ | ૨ ૩ | ૪ | ૫ | ક | ૭ ૪ ૫ ૬ ૧ ૨ ૩ | | ૫ | ૬ | ૭ | ૧ ૨ | ૩ | જ ૨૩. ભદ્રોત્તર પ્રતિમા – ભદ્રોત્તર પ્રતિમાના પણ બે ભેદ છે:– ૧. શુલ્લિકા અને ૨. મહતી. (૧) શુલિકામાં પાંચથી માંડી નવ સુધીના ઉપવાસ હોય છે. ૧૭૫ દિવસના ઉપવાસ અને ૨૫ પારણાના દિવસે એમ સર્વ મળી ૨૦૦ દિવસમાં એ પૂરી થાય છે. તેને કોઠો નીચે પ્રમાણે 2010_03 Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૪૩ ૩. જીવપરિણામો (૨) મહતી ભદ્રીત્તરામાં પાંચથી માંડી ૧૧ સુધી ઉપવાસ કરવાના હોય છે. ૩૯૨ દિવસના ઉપવાસ અને ૪૯ પારણાના દિવસો–સર્વ મળી ૪૪૧ દિવસમાં તે પૂરી થાય છે. તેનો કોઠો નીચે પ્રમાણે – | ૮ | ૯ | ૧૦ | ૧૧ | ૮ | ૯ | ૧૦ | ૧૧ | ૫ ૬ | ૭ ૨) 6. | ૧૦ | ૧૧ | ૧૦ | ૧૧ | ૯ | ૧૦. ( ૧૧ | ૫ | ૬ ૨૪. ભિક્ષુપ્રતિમા – આ પ્રતિમા વિશિષ્ટ હનન અને શ્રતધારી ભિક્ષુઓએ ધારણ કરવાની છે. પહેલી એક માસની, તેમાં આહાર અને પાણીની એકેક દત્તિ સ્વીકારે બીજી બે માસની, તેમાં બબ્બે હૃત્તિ લે; એમ વધારતાં સાતમી પ્રતિમા સાત માસની, તેમાં સાત દત્તિ લે. આઠમી પ્રતિમા સાત' અહોરાત્ર સુધીની છે; તેમાં એક ઉપવાસ કરવાને, ગામની બહાર રહેવાનું, ઉત્તાનાદિ ગમે તે આસને રહી ઉપસર્ગ સહન કરવાના. નવમી પ્રતિમા આઠમ પ્રમાણે, પણ આસન ઊકડું વગેરે જ હોય. દશમી પણ આઠમી પ્રમાણે પણ આસન વીરાસન અથવા અર્ધ પર્યકાસન હોય. અગીયારમી પ્રતિમામાં બે ઉપવાસ હોય છે એટલી જ વિશેષતા સમજવી. બારમી પ્રતિમામાં ત્રણ ઉપવાસ હોય છે અને ત્રીજા ઉપવાસની રાત્રે લાંબા હાથ, મળેલા પગ, સહેજ નમેલું શરીર અનિમેષ નયન–યુક્ત થઈ કાયોત્સર્ગ કરે. ૨૫. પરવૈયાવૃત્યકમ પ્રતિમા – બીજાની સેવા કરવાની પ્રતિજ્ઞારૂપ—- આ ને પ્રતિમારૂપે ઉલ્લેખ કક્યાંય જોવામાં નથી આવ્યો એમ ટીકાકાર જણાવે છે. અને કહે છે કે, 2010_03 Page #378 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ સ્થાનાંગસમવાયાંગ: ૨ આ વિનય વૈચાવૃત્યના ભેદો હોવાનો સંભવ ખરો. તે આ પ્રમાણે – દર્શનગુણાધિકને વિષે દશ પ્રકારનો વિનય :– ૧. સત્કાર, ૨. અભ્યસ્થાન ૩. સન્માન, ૪. આસનાભિગ્રહ, ૫. આસનાનપ્રદાન, ૬. વંદન, ૭. અંજલિગ્રહ, ૮. આવતા હોય તે અનુગમન, ૯. ઊભા હોય તો પર્યું પાસના, ૧૦. જતા હોય તો અનુત્રજન. - આ દશ શુશ્રષાવિનય કહેવાય છે. - સાઠ પ્રકારને અનાશાતના વિનય છે. તે આ પ્રમાણે:– ૧. તીર્થ કર, ૨. ધર્મ, ૩. આચાર્ય, ૪. વાચક, ૫. વિ૨, ૬, કુલ, ૭. ગણ, ૮: સંધ, ૯. સાભાગિક, ૧૦. ક્રિયા, ૧૧. મતિજ્ઞાન, ૧૨, શ્રુતજ્ઞાન, ૧૩. અવધિજ્ઞાન, ૧૪. મન:પર્યચ, ૧૫. કેવળજ્ઞાન - આ પંદરમાંના પ્રત્યેકનાં- ૧અનાશાતના, ૨. ભક્તિ, ૩. બહુમાન, ૪. વર્ણવાદ – આ ચાર કરવાથી [૧૫૪૪] ૬૦ પ્રકારને અનાશાતના વિનય કહેવાય છે. ઔપચારિકવિનય સાત પ્રકારનો છે:– ૧. અભ્યાસાસન –નજીક બેસવું, ૨. દેનુવર્તન – ઇચ્છાનું અનુસરણ, ૩. કૃતપ્રતિકૃતિ – આચાર્યનું ભજન વગેરે લાવીશ તો પ્રસન્ન થઈ મને ભણાવશે એવી બુદ્ધિથી આહારાદિ દાન કરવું તે, ૪. કારિત નિમિત્તકરણ – પોતાને એક જ પદ સમ્યક રીતે ભણાવ્યું હોય તો તેના તરફ વિનચ રાંખો અને એમનું કામ કરી આપવું તે, ૫. દુઃખાની ગવેષણ, ૬. દેશકાલજ્ઞતા, ૭. બધી બાબતમાં અનુમતિ. વૈયાવૃત્યના અધિકારીભેદે દશ ભેદ છે, તે આ પ્રમાણે – ૧. આચાર્ય, ૨. ઉપાધ્યાય, ૩. વિ૨, ૪. તપસ્વી, ૫. ગ્લાન, ૬. શિક્ષ, ૭. સાધમિક, ૮. કુલ, ૯. ગણ, ૧૦. સંઘ. ઉપરના બધા મળી ૮૭ ભેદ થાય છે; પણ આચાર્યના પાંચ ભેદ છે – ૧. પ્રવાજના, ૨. દિગ, ૩. ઉદ્દેશ, ૪. સમુદેશ, ૫. વાચના –થી. એટલે દશને બદલે વૈયાવૃત્યના ૧૪ ભેદ ગણુએ તો ૯૧ પ્રકારના વિનય –વૈચાવૃજ્યની પ્રતિમા–થઈ જાય. ૨૬. પ્રતિમા ૯૨ આ ૯૨ની ગણતરી ટીકાકાર દશાતરકંધની નિયુકિતના આધારે આપે છે, તે આ પ્રમાણે – ૬૭ પ્રકારની સમાધિપ્રતિમા તે આ પ્રમાણે સમાધિપ્રતિમાન મૂળભેદ બે–મૃતસમાધિ અને ચારિત્રસમાધિ. તેમાં શ્રતસમાધિના ૬૨ ભેદ–તે આ પ્રમાણે – આચારાંગ સૂત્રના પ્રથમ સ્કંધની પાંચ અને 2010_03 Page #379 -------------------------------------------------------------------------- ________________ ૪. જીવની સ્થિતિ બીજાની ૩૭, સ્થાનાંગની ૧૬, અને વ્યવહારસૂત્રની ૪– બધી મળી ૬૨ થઈ; અને સામાયિકાદિ પાંચ ચારિત્રની પાંચ સમાધિ – એમ ૬૭ સમાધિપ્રતિમા. ર૩ પ્રકારની ઉપધાન પ્રતિમા –તે ૧૨ ભિક્ષુ અને ૧૧ શ્રાવકની. મળી ૨૩ થઈ. એક વિવેકપ્રતિમા. વિવેકપ્રતિમા ક્રોધાદિ ભેદે અનેક છતાં સામાન્ય દૃષ્ટિએ એક જ ગણે છે. . એક પ્રતિસલીનતા. તે પણ ઇન્દ્રિયાદિના ભેદે અનેક છતાં સામાન્ય રીતે એક કહેવાય. આમ કુલ ૨. મૂળ પ્રતિમાના પાંચ ભેદમાં પાંચમી એકલી વિહારપ્રતિમા પણ ગણાય છે; પણ તેનો અહીં ભિક્ષુપ્રતિમા–જે ઉપધાનાંતગત છે–તેમાં. સમાવેશ સમજવો. જીવની સ્થિતિ ૧. સ્થિતિના ભેદો હું સ્થિતિ બે પ્રકારની છે – ૧. કાયસ્થિતિ; [મરી-મરીને ફરી-ફરી તે જ કાયનિકાયમાં જન્મ થાય તે પ્રકારની1;] ૨. ભવસ્થિતિ [ જન્મથી મરણપયતની સ્થિતિ]. (૧) કાયસ્થિતિ બેને છે – ૧. આ સ્થિતિ દેવ અને નારકને ન હોય; કારણ કે, દેવ મરીને ફરી દેવ થતો નથી, અને નારક મરીને ફરી નારક થતો નથી. એકની એક કાયસ્થિતિમાં સાત-આઠ ભવ થઈ શકે ૨. આ સૂત્ર અગવ્યવચ્છેદપરક સમજવું. અર્થાત્ અહીં બતાવેલ બેમાં કાસ્થિતિ પ્રાપ્ત થાય છે, પણ બીજા પૃથ્વીકાય આદિ વિલેંદ્રિયમાં તેને નિષેધ કરવાનું સૂત્રનું તાત્પર્ય નથી. 2010_03 Page #380 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગન્સમવાયાંગઃ ૨ ૧. મનુષ્ય ૨. તિર્યંચ પંચેન્દ્રિય. (૨) ભવસ્થિતિ બને છે – ૧. દેવ; ૨. નારક. $ આયુ બે પ્રકારનું છે – ૧. અદ્ધાયુ [અર્થાત્ ભવ ચાલ્યો જાય છતાં જે ટકી રહે તેવું આયુ] ૨. ભવાયુ [ અર્થાત્ ભવ પૂરો થતાં પૂરું થઈ જતું!. (૧) અદ્ધાયુ બને છે – ૧. મનુષ્ય; ૨. પંચેન્દ્રિય તિર્યચ. (૨) ભવાયુ બેને છે – ૧. દેવ; ૨. નારક. હું બે યથાયુનું પાલન કરે છે — ૧. દેવ; ૨. નારક. ૧. આ સૂત્ર પણ ઉપર જેવું જ સમજવું. બીજા મનુષ્ય વગેરેની ભવસ્થિતિને નિષેધ કરવાનું અહીં તાત્પર્ય નથી. પછીનાં અધાયુ અને ભવાયુની બાબતમાં પણ તેમ જ સમજવું. - ૨. જેમકે, એક મનુષ્યભવ પૂરે થાય ત્યાર પછી ફરી મનુષ્ય થવાને હોય તો તેનું મનુષ્યાયુ પૂરું નથી થતું. આની સરખામણી કાયસ્થિતિ સાથે કરી શકાય. ૩. જેમકે, દેવભવમાં દેવાયુ ભેગવવાનું હોય, તે દેવભય પૂરો થતાં પૂરું થઈ જાય. તે જીવ તરત ફરી દેવ થતો ન હોવાથી દેવાયુ ભવાન્તરમાં ચાલુ રહેતું નથી. ૪. અહીં માત્ર દેવનારકને જ ગણાવ્યા છે; કારણ કે આ બીજા સ્થાનનું સૂત્ર છે, એમ ટીકાકાર ખુલાસે કરે છે. બાકી તો એ બે સિવાયનાને પણ આવું આયુ-પાલન હોય છે. જેમકે, અસંખ્ય વર્ષાયુવાળા તિર્યંચ અને મનુષ્ય, ઉત્તમ પુરુષો અને ચરમશરીરી.. 2010_03 Page #381 -------------------------------------------------------------------------- ________________ ૪. જીવની સ્થિતિ ૩૭ $ બેનું આયુ સપક્રમ છે – ૧. મનુષ્ય ૨. તિયચપંચેન્દ્રિય. [– સ્થા. ૮૫] હું ત્રણ યથાયુ ભોગવે – અરિહન્ત, ચકવતી અને બળદેવ-વાસુદેવ. હું ત્રણ મધ્યમ આયુ ભેગવે છે – અરિહંત, ચકવતી, અને બળદેવ-વાસુદેવ. [– સ્થા૦ ૧૪૩) આયુ સાત કારણે તૂટે – ૧. અધ્યવસાય – રાગદ્વેષ અને ભયરૂ૫- તેનાથી; ૨. નિમિત્ત – દંડ, શસ્ત્ર વગેરેથી; ૩. આહારથી; ૪. વેદના – આંખ વગેરેની પીડા – થી, પ. પરાઘાત – કૂવામાં પડવાથી કે એવા કારણે થતા આઘાતથી; ૬. સ્પશ – સાપ, વીંછી વગેરેના ડંખથી; ૭. શ્વાસોચ્છવાસ–ને નિરોધ કરવામાં આવે તેથી. [– સ્થા. પ૬૧] ૧. આયુષને કાળ પૂરો થયા પહેલાં કેઈ ઉપક્રમ-અકસ્માત વગેરેથી થોડા સમયમાં ભેગવાઈ જાય તેવું અર્થાત નિયત અવધિ પહેલાં મૃત્યુ થઈ જાય તેવું આયુષ્ય. ૨. અહીં બતાવેલા ત્રણ સિવાયના નારક અને દેવને વ્યવચ્છેદ ન સમજવો. ૩. મધ્યમ આયુ એટલા માટે કે તેમને ઘડપણ નથી. 2010_03 Page #382 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ સ્થાનાં સમવાયાંગ: ૨ સો વર્ષના આયુવાળા પુરુષની દશ દશાર છે – ૧. બાલ – [ આ અવસ્થામાં સુખદુઃખનું જીવને બહુ ભાન હોતું નથી ]; ૨. ક્રીડા – [ આમાં માત્ર કીડાપ્રધાન જીવન હેય. છે – કામગમાં તીત્રાભિલાષ હોતો નથી ]; ૩. મન્દી – [ આમાં ભેગે પાર્જનમાં અસમર્થ પણ ભોગ ભોગવવામાં સમર્થ હોય છે ]; ૪. બલા – [ આમાં ઉપદ્રવ ન હોય તે પિતાનું સામર્થ્ય બતાવે છે ]; ૫. પ્રજ્ઞા – [આમાં ઈસિતાથની પ્રાપ્તિના ઉપાયનું ચિંતન અને કુટુંબની અભિવૃદ્ધિનું ચિંતન હેાય છે ; ૬. હાયની – [ આમાં કામગથી વિરક્ત થાય છે. અને ઈન્દ્રિય ક્ષીણ થાય છે]; ૭. પ્રપંચ – [ આ દશામાં ખાંસી અને ગ્લેમનો પ્રપંચ વધે છે]; * ૮. પ્રાભાર – [ અમાં વાંકે વળી જાય છે]; ૯. મુમુખી – [ આમાં જીવન પણ અકારું થઈ જાય છે – મરણને ઈચ્છે છે ]; ૧૦. શાયની – [ આમાં છેક પથારીવશ થઈ જાય છે]. - સ્થા૦ ૭૭૨] ૧. સો વર્ષ ઉપચારથી સમજવાં જોઈએ. કારણ, પૂવકટિવર્ષાયુ પુરુષને પણ આ બધી દશાઓ તો હોય જ છે; તે તેને તેના આયુના પ્રમાણમાં હોય. ૨. દશ વર્ષને કાલ તે દશા 2010_03 Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૪૯ . . જવની સ્થિતિ ૩૪૯ ૨. સર્વ જીવોની સ્થિતિ ગૌત્ર – નારકોની સ્થિતિ કેટલી? ભ૦ – જઘન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ ૩૩ સાગર. ગી. -- અપર્યાપ્ત નારકની સ્થિતિ કેટલી? ભ૦ – જઘન્ય અંતમુહૂત અને ઉત્કૃષ્ટ પણ અંતમુહૂર્ત. ગી– પર્યાપ્ત નારકની સ્થિતિ કેટલી? ભ૦ – જઘન્યથી અંતમુહૂતપૂન દશહજાર વર્ષ અને ઉત્કૃષ્ટથી પણ અંતમુહૂર્તપૂન ૩૩ સાગર. ૮૦ ર-૨૪, આમ ગૌતમે રત્નપ્રભાથી માંડી સાતે નારક વિષે પૂછ્યું અને તેને ભગવાને જવાબ આપ્યો. ત્યાર પછી ક્રમશઃ ભવનપતિ વગેરે દંડક વિષે પૂછ્યું અને ભગવાને જવાબ . આ .૧ યાવત્ – ગૌત્ર – હે ભગવાન! વિય, વૈજયંત, જયંત, અપરાજિતની કેટલી સ્થિતિ? ભ૦– હે ગૌતમ! જન્વયથી ૩૨ સાગર અને ઉત્કૃષ્ટ ૩૩ સાગર. . ગૌત્ર – સર્વાર્થસિદ્ધિની સ્થિતિ કેટલી? ભ૦ – અજઘન્યત્કૃષ્ટ ૩૩ સાગર સ્થિતિ છે. ૧. આ આખું પ્રકરણ પ્રજ્ઞાપના સૂત્ર અનુસાર સમજી લેવાનું છે. ૨. ગંધહસ્તિભાષ્ય પણ તેમજ જણાવે છે, પરંતુ પ્રજ્ઞાપનામાં જઘન્યથી ૩૧ સાગર કહ્યા છે. 2010_03 Page #384 -------------------------------------------------------------------------- ________________ $ $ $ $ $ $ સ્થાનાંગ-સમવાયાંગ ૨ ૩. નારકની સ્થિતિ (દં, ૧) સ્થિતિ જધન્ય ઉત્કૃષ્ટ પ્રમાણ ૧. રતનપ્રભાના કેટલાક - નારકાની ૧ પલ્ય .. .. સમ૦ ૧ ૨. ,, ના નારકની .... .... ૧ સાગર સમ૦ ૧. ૩. , કેટલાક નારકની ૨ પલ્ય ... સમ૦ ૨ ૪. ) ૩ પત્ય સમ૦ ૩. ૫. 5 ) ૪ પલ્ય સમ૦૪ ૬. , , ૫ પલ્ય સમ૦ ૫ ૭. * ? ૬ પલ્ય સમય ૬ ૭ પલ્ય સમ૦ ૭ ૮ પલ્ય સમ૦ ૮ ૯ પલ્ય સમ૦ ૯ ૧૦ પલ્ય સમ. ૧૦ ૧૧ પલ્ય સમ૦ ૧૧ ૧૨ પદ્ય સમ૦ ૧૨ ૧૩ પત્ય સમ૦ ૧૩ ૧૪ પલ્ય સમ૦ ૧૪ ૧૫ પલ્ય સમ૦ ૧૫ ૧૬ પલ્યા સમ૦ ૧૬ ૧૭ પેલ્ય સમ૦ ૧૭ ૧૯. ;) ૧૮ પલ્ય .... .... સમ૦ ૧૮ ૧૯ ,, ... ... સમ૦ ૧૯ ૨૦ ,, ... સમ૦ ૨૦ ૨૨. 55 5 ૨૧ , ... ... સમ૦ ૨૧ ૧. મૂળમાં અહીં પાઠ પડી ગયો છે તેની જૈન ધ. પ્ર. સભાની આવૃત્તિમાં પૂર્તિ કરવામાં આવી છે. $ $ ૨૦. 22 2010_03 Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૫૧ ૨૫ ? ૪. જીવની સ્થિતિ ૨૩. રત્નપ્રભાના કેટલાક નારકની ૨૨ પદ્ય સમ૦ ૨૨ ૨૩ ૪ .... સમ૦ ૨૩૨૫, ૨૪ , સમ૦ ૨૪ •. સમ૦ ૨૫ સમ૦ ૨૬, સમ૦ ૨૭ સમ. ૨૮ સમ. ૨૯ સમ. ૩૦ સમ૦ ૩૧ ૩૨ >> ... સમ૦ ૩ર. ... સમ૦ ૩૩ ૩૫. ... ૧૦,૦૦૦ વર્ષ ... સ્થા૦ ૭પ૭ ૧. બીજી શકરપ્રભાના નારકની ... ૧ સાગર .... સમ. ૧ ૨. બીજી શરામાં કેટલાકની ૨ પલ્ય .... .... સમ ૨ 3. ?? ૨ સાગર સમ૦ ૨ ૪. બીજી શકરા૦માં ... .... ૩ સાગર સમ૦ ૩ સ્થા૦ ૧૪૬ ૧. ત્રીજી વાલુકાપ્રભા નરકમાં ... ૩ સાગર ... સમ૦ ૩ સ્થા. ૧૪૬ ૨. ,, કેટલાકની ચાર સાગર ... ... સમ૦ ૪ ૩. ; ; પાંચસાગર ... ... સમ૦ ૫ ૪. 92 , ૬ સાગર ........ .... સમ૦ ૬ 2010_03 Page #386 -------------------------------------------------------------------------- ________________ ૩પર સ્થાનાંગસમવાયાંગ: ૨ ૫. ત્રીજી વાલુકામાં ...... .. 9 સાગર સમ. ૭ સ્થા. પ૭૩ ૧. ચોથી પંકપ્રભા નરકમાં ... ૭ સાગર ... સમ૦ ૭ સ્થા૦ ૫૭૩ ૨. ,, કેટલાકની ૮ સાગર . . સમય ૮ ૩. , , ૯ સાગર ... ... સમ. ૯ 2 ••• ૧૦ સાગર સમ૦ ૧૦ ૫. ચોથી પંકપ્રભામાં ... ... ૧૦સાગરસ્થા૦૭૫૭ ૧. પાંચમી ધૂમપ્રભા નરકમાં કેટલાકની .. ૧૦ સાગર ... સમ૦ ૧૦ સ્થા૦ ૭૫૭ ૨. ;) ૧૧ સાગર .... .... સમ૦ ૧૧ ૩. 55 ) ૧૨ સાગર ••• ... સમ૦ ૧૨ ૪. 2 3 ૧૩ સાગર સમ૦ ૧૩ ૫. , , ૧૪ સાગર સમ૦ ૧૪ ૧૫ સાગર .. ... સમ૦ ૧૫ ૭. ) ૧૬ સાગર સમ૦ ૧૬ ••• ••• ૧૭સાગર સમ૦ ૧૭ 1. છઠ્ઠીનરકમાં કેટલાકની.... ૧૭ સાગર . સમ૦ ૧૭ ૨. p. ૧ ૧૮ સાગર ... ... સમ૦ ૧૮ ૩. ? , ૧૯ સાગર ... ... સમ૦ ૧૯ ૪. ,, , ૨૦ સાગર ... ... સમ. ૨૦ , , ૨૧ સાગર -સમ- ૨૧ ... ૧. જુઓ ૫૦ ૩૫૦ની નીચે નોંધ. 2010_03 Page #387 -------------------------------------------------------------------------- ________________ જે જે ૪ + $ $ ૪. જીવની સિધતિ ૩પ૦ સ્થિતિ જઘન્ય ઉત્કૃષ્ટ પ્રમાણ ૬. છઠ્ઠી. નરકમાં કેટલાકની ... ... ૨૨ સાગર સમ૦ ૨૨ ૧. સાતમી નરકમાં કેટલાકની ... ૨૨ સાગર ... સમ૦ ૨૨ - ૨૩ સાગર .. સમ. ૨૩ ૨૪ સાગર ... સમ૦ ૨૪ ૨૫ સાગર ... સમય ૨૫ ૨૬ સાગર 'સમ. ૨૬ ર૭ સાગર ••, સમ૦ ર૭ ૨૮ સાગર સમ. ૨૮ ર૯ સાગર સમ૦ ૨૯ ૩૦ સાગર સમ. ૩૦ ૩૧ સાગર સમ૦ ૩૧ ૩૨ સાગર ... સમય ૩૨ ૧૨. સાતમી નરકમાં કાલ, મહાકાલ, રૌરવ મહા રૌરવમાં ... ... ૩૩ સાગર સમ૦ ૩૩ ૧૩. અપ્રતિષ્ઠાનમાં અજઘન્ય-અનુત્કૃષ્ટ ૩૩ સાગર સમ૦ ૩૩ ૪. ભવનપતિની સ્થિતિ (દં, ૨-૧૧) (૧) અસુરકુમારની ૧. અસુરકુમારની . ૧૦ હજારવર્ષ ... સ્થા૦૭૫૭ ૨. અસુરકુમારમાં કેટલાક દેવેની ૧ પલ્ય ... સમય ૧ ૩. 5 દેવાની ... ... ૧ સાગરથી સમ૦ ૧. કાંઈક વધારે સ્થા-૨૩ 2010_03 Page #388 -------------------------------------------------------------------------- ________________ 8 જધચ + $ $ $ $ $ $ $ સ્થાનાંગ-સમવાયાંગઃ ૨ સ્થિતિ જઘન્ય ઉત્કૃષ્ટ પ્રમાણ કેટલાક દેવેની ૨ પલ્ય ... સમ૦ ૨ ૩ પલ્યા સમ૦ ૩ ૪ પલ્ય સમ૦ ૪ પ પલ્ય સમ, ૫ ૬ પલ્ય સમ૦ ૬ ૭ પલ્ય સમ0 9 ૮ પલ્ય સમ૦ ૮ ૯ પલ્ય ... ... સમ૦ ૯ ... ૧૦ હુંજારવર્ષ ... સમ૦ ૧૦ ૧૦ પલ્ય સમ૦ ૧૦ ૧૧ પલ્ય ... ... સમ૦ ૧૧. ૧૨ પલ્ય સમ૦ ૧૨ ૧૩ પલ્ય સમ૦૧૩ ૧૪ પત્ય સમ૦ ૧૪ ૧૫ પલ્ય સમ. ૧૫ ૧૬ પલ્ય સમય ૧૬ ૧૭ પલ્ય સમ0 19 ૧૮ પલ્ય : સમ. ૧૮ ૧૯ પેલ્યા સમ૦ ૧૯ ૨૦ પલ્ય સમ૦ ૨૦ ૨૧ પલ્ય સમ૦ ૨૧ ૨૨ પલ્ય સમ૦ ૨૨ ૨૩ પય સમદ ૨૩ ૨૪ પલ્ય સમ૦ ૨૪ ૨૫ પલ્ય સમ૦ ૨૫ ૨૬ પલ્ય સમ૦ ૨૬ ર૭ પલ્ય ... સમ૦ ર9 $ $ $ $ $ $ $ + ૪ = 8 8 2010_03 Page #389 -------------------------------------------------------------------------- ________________ ૪. જીવની સ્થિતિ ૩૫૫ સ્થિતિ જઘન્ય ઉત્કૃષ્ટ પ્રમાણ ૩૧. ૨૮ પલ્ય . સમ૦ ૨૮ ૩૨. ઇ . * ૨૯ પલ્ય .... સમ૦ ર૯ ૩૩. ) ૩૦ પલ્ય સમ૦ ૩૦ ૩૪. 3 ૩૧ પલ્ય ..... સમ. ૩૧ ૩૫. p 2 કર પલ્ય સમ. ૩૨ , ૩૩ પલ્ય ... ... સમ૦ ૩૩ ૩૭. અસુરકુમારના દેવેની દેશઊન . . સ્થા૦૧૧૩ બે પલ્ય (૨) નાગકુમારની ૧. નાગકુમારમાં - કેટલાક દેવેની ૧ પલ્ય ... ... સમ૦ ૧ ૨. ,, દેવેની ... ... દેશઊન સમ૦ ૨ ૨ પલ્ય ૩. ,, કેટલાક દેવેની ... ૧૦ હજારવષ ... સમ૦ ૧૦ ૪. નાગકુમાર દેવની દેશઊન ... ... સ્થા.૧૧૩ બે પલ્ય ૫. નાગકુમારની ... ૧૦,૦૦૦ વર્ષ ... સ્થા૦૭પ૭ (૩) વિઘકુમારની ૧. વિદૃકુમારમાં કેટલાક દેવેની ૧ પલ્ય ... ... સમ૦ ૧ ૨. , દેવોની ... ... દેશઊન સમ૦ ૨ બે પલ્ય , કેટલાંકની ... ૧૦,૦૦૦ વર્ષ ... સમ૦ ૧૦ ૪. , દેની દેશઊન ... ... સ્થા૦૧૧૩ બે પલ્ય 2010_03 Page #390 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ સ્થાનાંગસમવાયાંગ: ૨ સ્થિતિ જઘન્ય ઉત્કૃષ્ટ પ્રમાણ ૫. વિદ્યુતકુમારની .... ૧૦,૦૦૦ » સ્થા૦૭૫૭ * વર્ષ (૪) સુપર્ણકુમારની ૧. સુપર્ણકુમારમાં કેટલાક દેવેની 1 પલ્ય ... ... સમ૦ ૧ ૨. સુપણુકુમાર દેવાની ... ... દેશઊન સમ૦ ૨ બે પલ્ય ૩. સુપર્ણમાં કેટલાક દેવેની. ૧૦,૦૦૦ ... સમ. ૧૦ ૪. દેવેની દેશઊન ... ... સ્થા૦૧૧૩ બે પલ્ય ૫. સુપણકુમારની ... ૧૦,૦૦૦ ... સ્થા.૭પ૭ (૫) અગ્નિકુમારની ૧. અગ્નિમાં કેટલાક દેવેની ૧ પલ્ય ... ... સમ૦ ૧ ૨. , દેવોની ... ... દેશઊન સમ૦ ૨ બે પલ્ય ,, કેટલાક દેવેની ... ૧૦,૦૦૦ વર્ષ ... સમ૦ ૧૦ ૪. , દેવેની દેશઊન ... ... સ્થા૦૧૧૩ છે ا ૫. અગ્નિકુમારની . ૧૦,૦૦૦ ... સ્થા.૭૫૭ (૬) વાયુકુમારની ૧. વાયુમાં કેટલાક દેવાની ૧પલ્ય ... ... સમય ૧ ૨. , દેવોની ... ... દેશઊન સમય ૨ બે પલ્ય ૩. , કેટલાક દેવેની ... ૧૦,૦૦૦ ... સમ. ૧૦ 2010_03 Page #391 -------------------------------------------------------------------------- ________________ ૪. જીવની સ્થિતિ ૩૫૭ * સ્થિતિ જઘન્ય ઉત્કૃષ્ટ પ્રમાણુ ૪. , દેવેની દેશઊન ... ... સ્થા૦૧૧૩ બે પલ્ય ૫. વાયુકુમારની ... ૧૦,૦૦૦... સ્થા.૭૫૭ (૭) સ્વનિતકુમારની ૧. સ્વનિતકુમારમાં કેટલાક દેવેની ૧ પલ્ય ... ... સમ' ૧ ૨. છ દેવાની .. . દેશઊન સમ- ૨ બે પલ્ય ૩. , કેટલાક દેવેની ... ૧૦,૦૦૦ .. સમ૦ ૧૦ ૪. ,, દેવેની દેશઊન ... ... સ્થા૦ ૧૧૩ બે પત્ય ૫. સ્નતિકુમારની ... ૧૦,૦૦૦ ... સ્થા૦૭પ૭ (૮) ઉદધિકુમારની ૧. ઉદધિકુમારમાં કેટલાક દેવની ૧ પલ્ય ... ... સમ૦ ૧ ૨. દેવેની ... ... દેશઊન સમ. ૨ બે પલ્ય ,, કેટલાક દેવાની ... ૧૦,૦૦૦ ... સમય ૧૦ . ૪. , દેવાની દેશઊન ... ... સ્થા૦ ૧૧૩ એ પલ્ય પ. ઉદધિકુમારની .. ૧૦,૦૦૦ ..સ્થા ૭૫૭ (૯) દ્વીપકુમારની ૧. દ્વીપકુમારમાં કેટલાક દેવેની ૧ પૂલ્ય ... ... સમ૦ ૧ ૨. , દેવેની ... ..દેશઊન સમ. ૨ બે પદ્ય છે » 2010_03 Page #392 -------------------------------------------------------------------------- ________________ ૫૯ એ પેલ્યા ૩૫૮ સ્થાનાંગસમવાયગઃ ૨, સ્થિતિ જવન્ય ઉત્કૃષ્ટ પ્રમાણ ૩. ,, કેટલાક દેવાની ... ૧૦,૦૦૦ ... સમ૦ ૧૦ ૪ ,, દેવાની દેશઊન ... ... સ્થા. ૧૧૩ બે પલ્યા પ. દ્વીપકુમારની ... ૧૦,૦૦૦ ... સ્થા.૭૫૭ (૧૦) દિકકુમારની ૧. દિકમાં કેટલાક દેવેની ૧ પલ્ય ••• ... સમ૦ ૧ ૨. , દેવેની ... ... દેશઊન સમ૦ ૨ ૩. , કેટલાક દેવેની ... ૧૦,૦૦૦ ... સમો ૧૦ ૪. દેવેની દેશઊન ... ... સ્થા.૧૧૩ બે પલ્ય ૫. દિકકુમારની ... ૧૦,૦૦૦ ... સ્થા. ૭૫૭ ૫. સ્થાવરકાયાદિની સ્થિતિ (૬૦ ૧૨-૨૩) બાદર અપ્લાયની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦૦૦ વર્ષ છે. -સ્થા૫૭૩] $ બાદર તેજસ્કાયની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ રાત્રિદિવસ છે. $ બાદર વાયુકાયની , , ત્રણ હજાર વર્ષ છે. [-સ્થા. ૧૪૪]. બાદર વનસ્પતિકાયની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષ છે. [– સમ૦ ૧૬ – સ્થા) ૭૫૭] ત્રીન્દ્રિયની ઉત્કૃષ્ટ સ્થિતિ ૪૯ રાત્રિ-દિવસ છે. [– સ્થા૦ ૪૯] સંમૂચ્છિમ ભુજપરિસર્ષની ઉત્કૃષ્ટ સ્થિતિ દર હજાર વર્ષ છે. [– સમ૦ ૪૨] 2010_03 Page #393 -------------------------------------------------------------------------- ________________ ૪. જીવની સ્થિતિ ૩૫૯ સમૂચ્છિમ ઉરપસિપની ઉત્કૃષ્ટ સ્થિતિ પ૩,૦૦૦ વર્ષ છે. [– સમ૦ ૪૯] સંમૂછિમ ખેચર પંચેન્દ્રિય તિયચની. ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૨,૦૦૦ વર્ષ છે. [– સમ૦ ૭૨] અસંખ્યાત વર્ષાયુષી સંજ્ઞી પંચેન્દ્રિય તિયચમાં કેટલાકની એક પલ્ય અને કેટલાંકની બે પલ્ય સ્થિતિ છે. [– સમ. ૧,૨] અસંખ્યાત વર્ષીયુષી સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩ પત્ય છે. [–સમર ૩ અસંખ્યવર્ષાયુ ગભજ મનુષ્યમાં કેટલાંકની ૧ પલ્ય અને કેટલાંકની બે પલ્ય સ્થિતિ છે, તથા તેમની ઉત્કૃષ્ટ . સ્થિતિ ત્રણ વલ્ય છે. [–સમ, ૧, ૨, ૩] જબૂદીપના ભરતૈરવતવર્ષની અતીત ઉત્સર્પિણીના સુષમ સુષમા આરામાં મનુષ્યનું પરમાયુ ત્રણ પલ્ય હતું. આ અવસર્પિણમાં તથા આગામી અવસર્પિણીમાં પણ તે જ પ્રમાણે છે. [-સ્થા. ૧૪૩] $ જમ્બુદ્વીપના દેવકુરુ અને ઉત્તરકુરુના મનુષ્ય ત્રણ પલ્ય પરમાયુ ભેગવે છે. $ પુષ્કરવર દ્વીપના પશ્ચિમાધના મનુષ્ય પણ તેટલું જ ત્રણ પલ્ય પરમાયું જોગવે છે. [સ્થા૦ ૧૪૩] 2010_03 Page #394 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણ સમય ૧ સ્થાનાંગસમવાયાંગ: ૨ જઘન્ય ઉત્કૃષ્ટ ૧. વાણવ્યંતરની સ્થિતિ ... ૧ પલ્ય ૨. , માં કેટલાક દેવની ૧૦,૦૦૦ ૩. વાણવ્યતરની , ૧૦,૦૦૦ ... ૪. તિષ્કની ,, ... ૧પલ્ય અને ૧ લાખ વર્ષ સમ૦ ૧૦ સ્થાપક સમ૦ ૧ ر ૬. વૈમાનિકેની સ્થિતિ (દ. ૨૪) (૧) સૌધર્મકલ્પની રિથતિ જધન્ય ઉત્કૃષ્ટ પ્રમાણ ૧. સૌધર્મક૯પના ૧ની ... ૧ પલ્ય ... સમ. ૧ ૨. ,, કેટલાક દેવેની ૧ સાગર ... ... સમ૦ ૧ ૨ પત્ય .. ... સમ૦ ૨ ... એ સમ૦ ૨ સાગરથી કંઈક વધારે ૩ પલ્ય ... ••• સમ૦ ૩ ... સમ. ૪ .. સમ પ ( ૬ ) . ... સમ૦ ૬ સમ૦ ૭ ... સમ૦ ૮ . સમ ૯ نو و نه نرو نده ن MAG me a w ૧. આ દેવશબ્દથી દેવીનું પણ ગ્રહણ સમજવું; કારણ સૌધર્મમાં પલ્યથી ઓછી સ્થિતિ કેઈની છે નહિ. 2010_03 Page #395 -------------------------------------------------------------------------- ________________ ૧૩ . ••• ૪. જીવની સ્થિતિ સ્થિતિ જઘન્ય ઉત્કૃષ્ટ પ્રમાણ ૧૦ પત્ય ••• સમ૦ ૧૦ ૧૧ , . . સમ૦ ૧૧ ૧૨ ) : સમ. ૧૨ સમ. ૧૩ સમ૦ ૧૪ સમ૦ ૧૫ સમય ૧૬ સમ. ૧૭ સમ, ૧૮ સમ, ૧૯ સમ. ૨૦ સમ ૨૧ સમ૦ ૨૨ સમ૦ ૨૩ સમ૦ ૨૪ સમ. ૨૫ સમ. ૨૬ સમ૦ ર૭ સમર ૨૮ સમ૦ ૨૯ ?? ૩૦ 9 ... ... સમ૦૩૦૧ સમ૦ ૩૧ ... સમ૦ ૩૨ ? ૩૩ ••• .. સમ૦ ૩૩ દેવેની . ... ૨ સાગરસ્થા૦૧૧૩ ૩૧. ? [૩ર. ?? ૩૩. p. ૩૪. ? ૩પ. ૪ ૩૬. , ૧. મૂળ સૂત્રમાં આ હકીકત નથી; પણુ ક્રમ પ્રમાણે આવવી જોઈએ, તેથી કૌંસમાં મૂકી છે. 2010_03 Page #396 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગસમવાયાંગ: ૨ દેવરાજ દેવેન્દ્ર શુક્રની બાહ્ય પરિષદના દેવેની સ્થિતિ ત્રણ પલ્ય છે. અને અંદરની પરિષદુની દેવીઓની સ્થિતિ ત્રણ પલ્ય છે. [– સ્થા૦ ૨૦૦] શકેન્દ્રની મધ્યમ પરિષદના ની સ્થિતિ ચાર પલ્ય છે. [– સ્થા. ર૬૦] શકેન્દ્રની આત્યંતર પરિષદના દેવોની સ્થિતિ પાંચ "પલ્ય છે. [– સ્થા. ૪૦૫] શકેન્દ્રની અગ્રમાહિષી દેવીઓની સ્થિતિ સાત પત્ય છે. -સ્થાપ૫] સીધમ કલ્પની પરિગૃહીત દેવીઓની ઉત્કૃષ્ટ સ્થિતિ -સાત પલ્ય છે. - સ્થા. ૫૫] (૨) ઈશાનકાની સ્થિતિ જઘન્ય ઉત્કૃષ્ટ પ્રમાણ ૧. ઈશાનકલ્પના ... ૧ પલ્યથી ... સમય ૧ , દેવેનીલ વધારે ૨. , કેટલાક દેવોની ૧ સાગર ... ... સમય .૧ ૩. ૨ પત્ય ... ... સમ૨૬ ૪. p છ •• ... એ સમય ૨ સાગરથી કાંઈક વધારે સ્થા૦ ૧૧૩ ૩ પલ્યા ... સમ૩ ... સમ૦ ૪ ૫ ,, ... ... સમ પ ૧. આ દેવશબ્દથી દેવ દેવી બને સમજવાં. » م م ي ' ? 2010_03 Page #397 -------------------------------------------------------------------------- ________________ ૪. જીવની સ્થિતિ ૩૩ સ્થિતિ જન્ય ઉત્કૃષ્ટ પ્રમાણ ૬ પલ્ય સમ૦ ૬ સમ. ૭ સમ૦ ૮ સમ૦ ૯ સમ. ૧૦ સમ૦ ૧૧ સમ૦ ૧૨ ••• સમ૦ ૧૩ સમ૦ ૧૪ સમ. ૧૫ સમ૦ ૧૬ સમ૦ ૧૭ સમ૦ ૧૮ .. સમ. ૧૯ સમ૦ ૨૦ સમ૦ ૨૧ સમ રર સમ. ૨૩ સમ૦ ૨૪ સમ૦ ૨૫ સમ. ૨૬ » ર૭ ) ... ... સમ૦ ર૭ ૨ ૨૮ .. સમ. ૨૮ ૩૧. ) છ ર૯ ) ... ... સમ૦ ર૯ ૩ર. , ૩૦ , ... ... સમ૦૩૦૧ ૧. મૂળમાં આ હકીકત નથી પણ ક્રમાનુસાર આવવી જોઈએ; તેથી કૌંસમાં મૂકી છે. : : : : : : : : : : : : : : : : : : : : : : : : : 2010_03 Page #398 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગ સમવાયાંગ: ૨ સ્થિતિ જઘન્ય ઉત્કૃષ્ટ પ્રમાણ ૩૩. 2 ) ૩૧ પલ્ય ... ... સમ. ૩૧ ૩૪. 2 » ૩૨ ' છે •• .. સમ૦ ૩ર ૩૫. ,, ૨ ૩૩ . ... ... સમ. ૩૩ ૩૬. ઈશાનકપની પત્ય સ્થા૦૬૮૩, દેવીઓની ઈશાનના દેવેન્દ્રની બાહ્ય પરિષદની દેવીઓની સ્થિતિ ત્રણ પત્ય છે. [–સ્થા ૨૦૦ } ઈશાન દેવેન્દ્રની મધ્યમ પરિષદની દેવીઓની સ્થિતિ ચાર પલ્ય છે [-સ્થા. ર૬૦] ઈશાન દેવેન્દ્રની આભ્યતરપરિષદની દેવીઓની સ્થિતિ પાંચ પલ્યોપમ છે. [– સ્થા૦ ૪૦૫] ઈશાન દેવેન્દ્રની મધ્યમ પરિષદના દેવેની સ્થિતિ છ પલ્ય છે. [- સ્થા૦ ૫૦૬] ઈશાન દેવેન્દ્રની આત્યંતર પરિષદના દેવેની સ્થિતિ સાત પલ્ય છે. [– સ્થા૫૫] ઈશાન દેવેન્દ્રની અગ્રમહિષીઓની સ્થિતિ ૯ પલ્ય છે. [સ્થા- ૬૮૩] (૩) સનસ્કુમારની ૧. સનકુમારમાં . ૨ સાગર ... સમ૦ ૨; સ્થા૦ ૧૧૩ ૨. , કેટલાક દેવેની ૩ સાગર ... ... સમ૦ ૩ 2010_03 Page #399 -------------------------------------------------------------------------- ________________ 3. ܗ ܀ ૫. ૨. ૬. "" 19. સનત્કુમારમાં 3. ૪. ૧. માહેન્દ્રમાં ૫. મ ,, ૨. "" ૩. ૪. "" ૫. "" "" "" ""> "" 29. 33 33 ,, "" ', "" ક "" (૫) બ્રહ્મલાકની ૧. બ્રહ્મલેાકમાં કેટલાક છથી વધારે દેવેાની કેટલાક દેવાની ૩ સાગર ૪ સાગર ૫ સાગર ૬ સાગર y 77 વાની ,, ૪, જીવની સ્થિતિ સ્થિતિ ૪ સાગર ૫ સાગર ૬ સાગર "" દેવાની (૪) માહેન્દ્રની ,, ૧. લાંતકમાં કેટલાક દેવાની સાગર ૮ સાગર ૯ સાગર ... ધન્ય ... (૬) લાંતકની ... ... એ સાગરથી ... સમ૦ ૨; વધારે સ્થા૦ ૧૧૩ સમ ૩ સમ ૪ સમ૦ ૫ સમ દ ૭સાગર સમ૦ ૭; થી વધારે સ્થા૦ ૫૭૭ 634 ... ... ૭ સાગર ઉત્કૃષ્ટ પ્રમાણ ... ૧૦ સાગર ... 2010_03 છ સાગરસમ હસાગરસ્થા૦પ૭ ... ... ૩૬૫ ... સમ સમ૦ ૯ ..૧૦સાગરસમ૦ ૧૦ સમ૦ ૪ ... સમ પ સમ કે છ ... સમ છ સ્થા૦૭પ૭ સ્થાપ૭ સમ૦ ૧૦ Page #400 -------------------------------------------------------------------------- ________________ છે ૪. ) સ્થાનાંગ સમવાયાંગ: ૨ સ્થિતિ જધન્ય ઉત્કૃષ્ટ પ્રમાણ ૨. , ,, ૧૧ સાગર .... ... સમ૦ ૧ ૩. 2 છે ૧૨ સાગર ... ... સમ. ૧૨ ક ૧૩ સાગર ... ... સમ૦ ૧૩ ૫. . ૧૪ સાગર •• .. સમ૦ ૧૪ ૬. લાંતકમાં દેવોની ... ૧૦ સાગર ... સ્થા. ૭૫૭ (૭) મહાશુક્ર - સહસ્ત્રારની ૧. મહાશુકમાં કેટલાક દેવાની .. ૧૪ સાગર ... સમ૦ ૧૪ ૨. ? ૧૫ સાગર ... ... સમ૦ ૧૫ ૪. 5 ), ૧૬ સાગર ... ... સમ૦ ૧૬ ૫. સહસાર ક૯પના ... ... ૧૭ સમ૦ ૧૭ દેવાની સાગર ...૧૮સાગરસમ૦૧૮ (૮) આણુત-પ્રાણુતની ૧. આણત કલ્પના કેટલાક દવાની ... ૧૮ સાગર .. સમ. ૧૮ ૨. ' . ...૧લ્સાગર સમ. ૧૯ ૩. પ્રાણાત ) ... ૧૯ સાગર'... સમ. ૧૯ ૪. , દેવેની ... ...૨૦ સાગર સમ૦ ૨૦ ' (૯) આરણ-અય્યતની જઘન્ય ઉત્કૃષ્ટ પ્રમાણ ૧. આરણક૯૫માં દેવેની ૨૦ સાગર . સમ૦ ૨૦ - ૨૧ સાગર સમ૦ ૨૧ ૩. અયુત ,, ૨૧ સાગર ... સમ૦ ૨૧ ૪. - , ... ૨૨ સાગર સમ. ૨૨ ૨. 2 ' 2010_03 Page #401 -------------------------------------------------------------------------- ________________ ૪. જીવની સ્થિતિ (૧૦) ત્રૈવેયકની૧ ૧. નીચલાના નીચેના ધ્રુવે ચકની ૨. નીચલા મધ્ય ૩. નીચલાના ઉપરના ૪. મધ્યમના નીચેના,, ૫. મધ્યમના મધ્ય 39 "" ܕܐ ܐ ૨૬ ૬. મધ્યમના ઉપરના,, ૨૭ ૭. ઉપલાના નીચેના ૨૮ ૮. ઉપલાના મધ્યના, ૨૯ ૯. ઉપલાના ઉપરના ૩૦ "" જધન્ય ઉત્કૃષ્ટ પ્રમાણ ૨૨ સાગર ૨૩ સાગર સમ૦ ૨૨, ૨૩, ૨૩ સાગર ૨૪ સાગર ૨૪ સાગર ૨૫ સાગર ૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧ "" "" 27 22 "" "" • (૧૨) ક્રિમિષિકની કિલિખષિક દેવ ત્રણ પ્રકારના છે "" 22 ૧. કુલ ત્રૈવેયક નવ છે. તેમનુ ત્રણ નીચલા, મધ્યમ અને ઉપલા કહેવાય "" "" "" "3 (૧૧) અનુત્તવિમાનની વિજય, વૈજય’ત, જયન્ત, અપરાજિત આ અનુત્તરવાસી દેવાની જધન્યથી ૩૧ સાગરાપમ સ્થિતિ છે. અને ઉત્કૃષ્ટ ૩૩ સાગર છે અને તેમાં કેટલાકની ૩૨ સાગર સ્થિતિ છે. ક ,, [-સમ॰ ૩૧, ૩૨, ૩૩] સર્વા સિદ્ધિવિમાનના દેવાની અજઘન્ય અનુભૃષ્ટ ૩૩ સાગર સ્થિતિ છે. [ -સમ॰ ૩૩ ] સમ૦ ૨૩, ૨૪ સમ૦ ૨૪, ૨૫ સમ૦ ૨૫, ૨૬ સમ૦ ૨૬, ૨૭ સમ૦ ૨૭, ૨૮ સમ૦ ૨૮, ૨૯ સમ૦ ૨૯, ૩૦ સમ૦ ૩૦, ૩૧ 2010_03 ત્રણનું ઝૂમખું છે. અને તે કારણ કે તે ઉપર નીચે આવેલા છે. સૌથી નીચેના ત્રણ તે નીચલા, મધ્યના ત્રણ મધ્યમાં અને ઉપરના ત્રણ તે ઉપલા Page #402 -------------------------------------------------------------------------- ________________ સ્થાનમસમવાયાંગ: ૨ ૧. ત્રણ પલ્યોપમ સ્થિતિવાળા, જેઓ તિષ્ક અને સૌધર્મવિમાનની વચ્ચે રહે છે. ૨. ત્રણ સાગરોપમ સ્થિતિવાળા, જેઓ સૌધર્મઇશાન અને સનસ્કુમાર-મહેન્દ્ર વિમાનની વચ્ચે રહે છે. ૩. તેર સાગરોપમ સ્થિતિવાળા, જેઓ બ્રહ્મલોક અને લાંતકવિમાનની વચ્ચે રહે છે. [-સ્થા ૧૯૯] (૧૩) કેટલાંક વૈમાનિકની દેવોમાં કેટલાંકની સ્થિતિ બે પલ્ય છે. [-સમ૦ ૨] જે દે સાગર, સુસાગર, સાગરકાંત, ભવ, મનુ, માનુષેત્તર, અને લેકહિત વિમાનમાં ઉત્પન્ન થાય છે, તે દેવેની ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરોપમ છે. - સમ૦ ૧] જે શુભ, શુભકાંત, શુભવર્ણ, શુભગધે, શુભલેશ્ય, શુભસ્પર્શ અને સુધર્માવતસક વિમાનમાં ઉત્પન્ન થાય છે, તેમની ઉત્કૃષ્ટ બે સાગર સ્થિતિ છે. [-સમ૦ ૨] જે દેવે આશંકર, પ્રભંકર, આશંકર-પ્રશંકર, ચન્દ્ર, ચંદ્રાવત, ચંદ્રપ્રભ, ચંદ્રકાન્ત, ચદ્રવર્ણ, ચંદ્રલેશ્ય, ચંદ્રધ્વજ, ચંદ્રશ્ચંગ, ચંદ્રષ્ટ, ચદ્રકૂટ, ચંદ્રોત્તરાવતાસક–આ વિમાનમાં ઉત્પન્ન થાય છે, તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩ સાગરોપમ છે. [– સમ૩] ૧. આ સાગરાદિ વિમાને સાતમા પાવડામાંપડમાં–છે. 2010_03 Page #403 -------------------------------------------------------------------------- ________________ ૪. જીવની સ્થિતિ જે દેવે કૃષ્ટિ, સુકૃષ્ટિ, કૃષ્ટિ-આવત કૃષ્ટિપ્રભા, કૃષ્ટિયુક્ત, પુષ્ટિવર્ણ, કૃષ્ટિલેશ્ય, કૃષ્ટિધ્વજ, કૃષ્ટિગ, કૃષ્ટિન્ટ, કૃષ્ટિકૂટ, કૃષ્ણયોત્તરાવતંસક-આ વિમાનમાં ઉત્પન્ન થાય છે, તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ ચાર સાગર છે. -સમય ૪]. જે દેવે વાત, સુવાત, વાતાવત, વાતપ્રભ, વાતકાંત, વાતવણ, વાતલેસ્ય, વાતવ્રજ, વાતશુગ, વાતસૃષ્ટ, વાતકૂટ, વાતેત્તરાવતંક; સૂર, સુર, સૂરાવ, સૂરપ્રભા, સૂરકાંત સુરવર્ણ, સૂરલેશ્ય, સૂરધ્વજ, સૂરશુગ, સૂરસૃષ્ટ, સૂરકૂટ, સૂરોત્તરાવતંસક – આ વિમાનમાં ઉત્પન્ન થાય છે, તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ પાંચ સાગર છે.. [- સમ૦ ૫] જે દેવે સ્વયંભૂ, સ્વયંભૂરમણ, ઘોષ, સુષ, મહાઘોષ, કૃષ્ટિ ઘોષ, વીર, સુવીર, વીરગત, વીરશ્રેણિક, વીરાવત, વીરપ્રભ, વીરકાંત, વીરવાણું, વીરલેશ્ય, વીરધ્વજ, વીરશંગ, વીરસૃષ્ટ, વીરકૂટ, વીરત્તરાવર્તાસક – આ વિમાનમાં ઉત્પન્ન થાય છે, તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ છ સાગર છે. [- સમ૦ ૬] - જે દેવે સમ, સમપ્રભ, મહાપ્રભ, પ્રભાસ, ભાસુર, વિમલ, કાંચનકૂટ, સનકુમારાવતંસક –આ વિમાનમાં ઉત્પન્ન થાય છે, તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ સાત સાગર છે. - સમય ૭] જે દે અચિ, અચિમાલિ, વૈરેચન, પભાકર, ચંદ્રાભ, સૂરાભ, સુપ્રતિષ્ઠાભ, અન્યર્ચાભ, રિષ્ટાભ, અરુણાભ, અરુણે- . રાવતંસક - આ વિમાનોમાં ઉત્પન્ન થાય છે, તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિ આઠ સાગર છે. [-સમય ૮] [– સમ , ત, અતિથિ અજિત થા-૨૪ 2010_03 Page #404 -------------------------------------------------------------------------- ________________ શ૦ સ્થાનાંગ સમવાયાંગ ૨ - જે પદ્મ, સુપ, પદ્માવત, પદ્મપ્રભપદ્યકાંત,પદ્મવર્ણ, પદ્મલેશ્ય, પદ્મધ્વજ, પદ્મશૃંગ, પદ્યસૃષ્ટ, પદ્મકૂટ, પદ્મોત્તરાવતંસક; સૂય, સુસૂર્ય, સૂર્યાવત, સૂર્યપ્રભ સૂર્યકાંત, સૂર્યવર્ણ, સૂલેશ્ય, સૂયવંજ, સૂયશૃંગ, સૂર્યઅષ્ટ, સૂર્યકૂટ, સૂર્યોત્તરાવતસક; રુચિર, રુચિરાવત, રુચિરપ્રભ, રુચિરકાંત, રુચિરવણું, રુચિરલેશ્ય, રુચિરદેવજ, રુચિરઈંગ, રુચિરસૃષ્ટ, રુચિરસ્ટ, રુચિરોત્તરાવતંસક – આ વિમાનમાં ઉત્પન્ન થાય છે, તે. દેવેની સ્થિતિ નવ સાગર છે. [– સમ. ૯] જે દે શેષ, સુષ, મહાઘેષ, નન્દિઘોષ, સુસ્વર, મનોરમ, રમ્ય, રમ્યક, રમણીય, મંગલાવર્ત, બ્રહ્મલોકાવતસક – આ વિમાનમાં ઉત્પન્ન થાય છે, તે તેની ઉત્કૃષ્ટ સ્થિતિ દશ સાગરોપમ છે. , -સમ૦ ૧૦] જે દેવે બ્રહ્મ, સુબ્રહ્મ, બ્રહ્માવત, બ્રહ્મપ્રભ, બ્રહ્મકાન્ત.. બ્રહ્મવર્ણ, બ્રહ્મલેશ્ય, બ્રહ્મદેવજ, બ્રહ્મગ, બ્રાસૃષ્ટ, બ્રહ્નકૂટ, બ્રહ્મોત્તરાવતંસક – આ વિમાનમાં ઉત્પન્ન થાય છે, તેમની. અગિયાર સાગરોપમ સ્થિતિ છે. સિમ૦ ૧૧] , જે દે માહેન્દ્ર, મહેન્દ્રવજ, કંબુ, કંબુગ્રીવ, પુખ, સુપુખ, પુંડ, સુકુંડ, મહાપુંડ, નરેન્દ્ર, નરેન્દ્રકાંત, નરેન્દ્રોત્તરાવતંસક – આ વિમાનમાં ઉત્પન્ન થાય છે, તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ બાર સાગરોપર્મ છે. -સમ- ૨) જે દેવે વજા, સુવા, વાવ, વાકાંત, વાવણ, વજલેશ્ય, વાપ, વજગ, વજસૃષ્ટ, વજકૂટ, વજેતરા 2010_03 Page #405 -------------------------------------------------------------------------- ________________ ૪. જીવની સ્થિતિ વંસક, વર્કર, વઈરાવત, વઈરપ્રભ, વઈરકાંત, વઈરવણુ, વઈરલેશ્ય, વઈરરૂપ, વઈશુંગ, વર્ધરસ્ટ, વઈરકૂટ, વઈ રેાત્તરાવત સક; લાક, લેાકાવત, લેાકપ્રભ, લાકકાંત, લેાકવણું, લેાકલેફ્સ, લેાકરૂપ, લેાકશૃગ, લાકષ્ટ, લેાકટ્યૂટ, લેાકાત્તાવતસક – આ વિમાનામાં ઉત્પન્ન થાય છે, તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ તેર સાગરેગમ છે. [-સમ॰ ૧૩] જે તેવા શ્રીકાંત, શ્રીમહિત, શ્રીસૌમનસ, લાંતક, કાપિણ, માહેન્દ્રકાંત, માહેન્દ્રોત્તરાવતસક – આ વિમાનામાં ઉત્પન્ન થાય છે, તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ ચૌદ સાગરાપમ છે. [-સમ॰ ૧૪] જે જેવે! નદ, સુન, નંદાવત, નઃપ્રલ, નંદકાંત, નંદવણું, નન્દલેશ્ય, નન્દવજ, નર્દેશ્ગ, નષ્ટ, નકૂટ, નન્દીતરાવત’સક, આ વિમાનામાં ઉત્પન્ન થાય છે, તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૫ સાગરોપમ છે. સવ [~ સમ॰ ૧] જે દેવા આવત, વ્યાવત, નંદિ-આવત', મહાનર્દિ આવત, અંકુશ, અંકુશપ્રલંબ, ભદ્ર, સુભદ્ર, મહાભદ્ર, સવ તાભદ્ર, ભદ્રોત્તરાવત’સક આ વિમાનામાં ઉત્પન્ન થાય છે, તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૬ સાગરોપમ છે. - [સમ॰ ૧૬] જે દેવે! સામાન, સુસામાન, મહાસામાન, પદ્મ, મહાપદ્મ, કુમુદ, મહાકુમુદ, નલિન, મહાનલિન, પુણ્ડરિક, મહાપુંડરિક, શુક્ર, મહાશુક્ર, સિંહ, સિહુકાંત, સિંહવીત, ભાવિત આ વિમાનામાં ઉત્પન્ન થાય છે, તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૭ સાગરપમ છે. [-સમ॰ ૧૭] 2010_03 Page #406 -------------------------------------------------------------------------- ________________ ३७२ સ્થાનાગસમવાયાંગ ૨ જે દેવે કાલ, સુકાલ, મહાકાલ, અંજન, શિષ્ટ, શાલ, સમાન, કુમ, મહાદ્રુમ, વિશાલ,સુશાલ પદ્મ, પદ્મગુલ્મ, કુમુદ, કુમુદગુભ, નલિન, નલિનકુમ, પુંડરિક, પુંડરિકગુલમ, સહસ્ત્રારાવત સક — આ વિમાનમાં ઉત્પન્ન થાય છે, તે દેવેની ૧૮ સાગરેપમ સ્થિતિ છે. [-સમ૦ ૧૮] જે દેવે આણત, પ્રાણત, નત, વિનત, ઘન, સુષિર, ઈન્દ્ર, ઈન્દ્રકાંત, ઈંદ્રોત્તરાવતઃસક, – આ વિમાનમાં ઉત્પન્ન થાય છે, તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૯ સાગરોપમ છે. સિમ ૧૯] જે દે સાત, વિસાત, સુવિસાત, સિદ્ધાથ, ઉત્પલ, ભિત્તિલ, તિગિચ્છ,દિશાસૌવસ્તિક પ્રલંબ, રુચિર,પુષ્પ, સુપુષ્પ, પુષ્પાવત, પુષ્પપ્રભ, પુષ્પકાંત, પુષ્પવર્ણ, પુષ્પલેક્ષ્ય, પુષ્પધ્વજ, પુષ્યશૃંગ, પુષ્પસિદ્ધ, પુપત્તરાવસક – આ વિમાજેમાં ઉત્પન્ન થાય છે, તેમની ઉત્કૃષ્ટ સ્થતિ ર૦ સાગરોપમ છે. સિમ૦ ૨]. - જે દે શ્રીવત્સ, શ્રીદામગડ, માલ્ય, કૃષ્ટિ, ચાન્નત, આરણવતંસક – આ વિમાનોમાં ઉત્પન્ન થાય છે, તેમની સ્થિતિ ૨૧ સાગરેપમ છે. - [-સમ૦ ૨૧] જે દેવે મહિત, વિશ્રુત, વિમલ, પ્રભાસ, વનમાલ, અષ્ણુતાવહંસક – આ વિમાનમાં ઉત્પન્ન થાય છે, તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૨ સાગર છે. - સમ૦ ૨૨] 2010_03 Page #407 -------------------------------------------------------------------------- ________________ જીવ વિષે વિવિધ [દંડક વિચાર] ૧. શ્વાસોચ્છવાસ-આહાર જે દે સાગાદિ વિમાનમાં ઉત્પન્ન થાય છે તે દે, તેમની સ્થિતિ ઉત્કૃષ્ટ એક સાગર હોવાથી, અધમાસને અંતે શ્વાસોચ્છવાસ લે છે. અને તેમને એક હજાર વષને અંતે આહારની ઇચ્છા ઉત્પન્ન થાય છે. [– સમય ૧] જે દે શુભાદિ વિમાનમાં ઉત્પન્ન થનારા છે અને જેઓ બે સાગરોપમ આયુવાળા છે, તેઓ ૧ મહિના પછી ઉછુવાસ-નિશ્વાસ લે છે અને તેમને બે હજાર વર્ષ પછી આહાર લેવાની ઈચ્છા થાય છે. - [– સમય ૨] જે આશંકર આદિ વિમાનમાં ઉત્પન્ન થનારા ત્રણ સાગર આયુવાળા દેવ દેઢ માસમાં એક વખત શ્વાસછવાસ લે છે. તે દેવોને ૩ હજાર વર્ષે આહારની ઈચ્છા ઉત્પન્ન થાય છે. [-સમ૦ ૩] જે દેવે કૃષ્ટિ આદિ વિમાનમાં ઉત્પન્ન થાય છે અને જેમનું આયુ ઉત્કૃષ્ટ ચાર સાગર છે, તેઓ બે મહિને શ્વાસોચ્છવાસ લે છે, અને ૪ હજાર વર્ષે આહારની ઇચ્છા કરે છે.. [– સમ૦ ૪] જે દેવે વાત આદિ વિમાનમાં ઉત્પન્ન થાય છે અને જેમની ઉત્કૃષ્ટ પાંચ સાગર સ્થિતિ છે, તેઓ રા મહિને 2010_03 Page #408 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગન્સમવાયાંગ ર શ્વાસાવાસ લે છે અને ૫ હજાર વર્ષે આહારની ઇચ્છા કરે છે. BY જે તેવા સ્વયંભૂ આદિ વિમાનામાં અને જેમની ઉત્કૃષ્ટ સ્થિતિ છ સાગર છે, શ્વાસાગ્છવાસ લે છે અને ૬ હજાર વર્ષ ઇચ્છા કરે છે. તે [-સમ॰ ૫] ઉત્પન્ન થાય છે ૩ માસ પછી પછી આહારની [સમ૦ ૬] જે જેવા સમ આદિ વિમાનામાં ઉત્પન્ન થાય છે અને જેમની સ્થિતિ ૭ સાગર છે, તે ગા માસને અતે શ્વાસેા વાસ લે છે અને ૭ હેજાર વર્ષ પછી આહારની ઇચ્છા કરે છે. [-સમ॰ ૭] જે દેવા અચિ' આદિ વિમાનામાં ઉત્પન્ન થાય છે અને જેમની આયુસ્થિતિ આઠ સાગર છે, તે ૪ માસને અ ંતે શ્વાસાવાસ લે છે અને આઠ હજાર વર્ષ આહારની ઇચ્છા કરે છે. [-સમ૦ ૯ ] જે દવા પદ્મ આદિ વિમાનામાં ઉત્પન્ન થાય છે અને જેમની ૯ સાગર સ્થિતિ છે, તેઓ જા મહિને શ્વાસોચ્છ્વાસ લે છે અને ૯ હજાર વર્ષ' આહારની ઇચ્છા કરે છે. [ -સમ॰ ૯] જે દેવા ઘાષાદિ વિમાનમાં ઉત્પન્ન થાય છે અને જેમની સ્થિતિ ઉત્કૃષ્ટ દૃશ સાગર છે, તે દશ માસ પછી શ્વાસેાાસ લે છે અને દશ હજાર વર્ષ પછી આહારની ઇચ્છા કરે છે. [ન્સમ॰ ૧૦] _2010_03 Page #409 -------------------------------------------------------------------------- ________________ ૫. જીવ વિષે વિવિધ ૩૦૫ જે દેવા પ્રશ્નોત્તરાદિ વિમાનામાં ઉત્પન્ન થાય છે અને જેમની સ્થિતિ ૧૧ સાગર છે તે દેવા પાં મહિને શ્વાસશ્વાસ લે છે અને અગિયાર હજાર વર્ષ આહારની ઇચ્છા કરે છે. [-સમ॰ ૧૧] જે દેવા માઢુન્દ્રાદિ વિમાનામાં ઉત્પન્ન થાય છે અને જેમની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૨ સાગર છે, તે માસે શ્વાસેરાસ લે છે અને ૧૨ હજાર વર્ષ આહારની ઇચ્છા કરે છે. છ [- -સમ૦ ૧૨] જૈ દેવા વાઢિ વિમાનામાં ઉત્પન્ન થાય છે અને જેમની સ્થિતિ ઉત્કૃષ્ટ ૧૩ સાગર છે, તે ૬ા માસે શ્વાસેવાસ લે છે અને તેર હજાર વર્ષે આહારની ઇચ્છા કરે છે. [-સમ૦ ૧૩] શ્રીકાંતાદિ વિમાનામાં ઉત્પન્ન થનારા ૧૪ સાગર ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવા છ માસે શ્વાસેવાસ લે છે અને ૧૪ હજાર વર્ષ આહારની ઇચ્છા કરે છે. [-સમ૦ ૧૪] નન્દ્રાદિ વિમાનામાં ઉત્પન્ન થનારા ૧૫ સાગરની ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવા સાડાસાત માસે શ્વાસેાશ્ર્વાસ લે છે અને ૧૫ હજાર વર્ષ આહારની ઇચ્છા કરે છે. [-સમ૦ ૧૫] આવત આફ્રિ વિમાનામાં ઉત્પન્ન થનાર ૧૬ સાગરાપમ ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવા ૮ મહિને શ્વાસેાશ્ર્વાસ લે છે અને ૧૬ હજાર વર્ષ આહારની ઇચ્છા કરે છે. [-સમ૦ ૧૬ ] 2010_03 Page #410 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ સ્થાનાંગ સમવાયાંગ: ૨ સામાનાદિ વિમાનમાં ઉત્પન્ન થનાર ૧૭ સાગરેપમ ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવ ૮ માસે શ્વાસે શ્વાસ લે છે અને ૧૭ હજાર વર્ષે આહારની ઈચ્છા કરે છે. [– સમ૦ ૧૭} કાલાદિ વિમાનમાં ઉત્પન્ન થનાર ૧૮ સાગરોપમાં આયુવાળા દે ૯ માસે શ્વાસેચ્છવાસ લે છે અને ૧૮ હજાર વર્ષે આહારની ઈચ્છા કરે છે. [– સમ. ૧૮ ] આણુતાદિ વિમાનમાં ઉત્પન્ન થનાર ૧૯ સાગરોપમ સ્થિતિવાળા દે લા માસે શ્વાસોચ્છવાસ લે છે અને ૧૯ હજાર વર્ષે આહારની ઈચ્છા કરે છે. [– સમ૦ ૧૯] સાતાદિ વિમાનમાં ઉતપન્ન થનાર ૨૦ સાગરોપમ. સ્થિતિવાળા દેવે ૧૦ મહિને શ્વાસેવાસ લે છે અને ૨૦ હજાર વર્ષે આહાર ઈચ્છે છે. . [– સમ૦ ૨૦} શ્રીવત્સાદિ વિમાનમાં ઉત્પન્ન થનાર ૨૧ સાગર સ્થિતિવાળા દે ૧૦ મહિને શ્વાસોચ્છવાસ લે છે અને ૨૧ હજાર વર્ષે આહારને ઇરછે છે. . * [– સમય ૨૧] મહિતાદિ વિમાનમાં ઉત્પન્ન થનાર ૨૨ સાગર સ્થિતિવાળા દેવે ૧૧ માસે શ્વાસોચ્છવાસ લે છે અને ૨૨ હજાર વષે આહારની ઈચ્છા કરે છે. [-સમય ૨૨ ] નીચલા રૈવેયકમાં ઉત્પન્ન થનાર ૨૩ સાગરેપમ ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દે ૧૧ માસે શ્વાસેચ્છવાસ લે છે અને ૨૩ હજાર વર્ષે આહારની ઈચ્છા કરે છે. [- સમ૦ ૨૩ છે. - 2010_03 : Page #411 -------------------------------------------------------------------------- ________________ ૫. જીવ વિષે વિવિધ ૩૭૭ નીચલા પ્રવેયકમાંના મધ્ય પ્રવેયકમાં ઉત્પન્ન થનાર ૨૪ સાગર સ્થિતિવાળા દેવ ૧૨ માસે શ્વાસોચ્છવાસ લે છે. અને ૨૪ હજાર વર્ષે આહારની ઈચ્છા કરે છે. [– સમર ૨૪, નીચલા રૈવેયકમાંના ઉપરના રૈવેયકમાં ઉપન્ન થનાર ૨૫ સાગર ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવે ૧ર મહિને શ્વાસોચ્છવાસ ૨શ્વાસ લે છે અને ૨૫ હજાર વર્ષે આહારની ઈચ્છા કરે છે. . [-સમ- ૨૫] મધ્યમ વેયકમાંના સૌથી નીચેના કૈવેયકમાં ઉત્પન્ન થનાર ૨૦ સાગરની ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવે ૧૩ માસે શ્વાસે--- લે છે અને ૨૬ હજાર વર્ષે આહારની ઈચ્છા કરે છે. [-સમ- ૨૬] * મધ્યમ પ્રિવેયકમાંના વચલા દૈવેયકમાં ઉત્પન્ન થનારા. ર૭ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દે ૧૩ાા માસે શ્વાસોચ્છવાસ લે છે અને ર૭ હજાર વર્ષે આહારની ઈચ્છા - [-સમ- ર૭છે. મધ્યમાંના ઉપરના રૈવેયકમાં ઉત્પન્ન થનારા ૨૮ સાગર ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવે ૧૪ મહિને શ્વાસોચ્છવાસ લે છે અને ૨૮ હજાર વર્ષે આહારની ઈચ્છા કરે છે. [-સમય ૨૮ ] ઉપલામાંના નીચેના સૈવેયકમાં ઉત્પન્ન થનાર ૨૯ સાગર ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવ ૧૪ માસે શ્વાસોચ્છવાસ લે છે. અને ર૯ હજાર વર્ષે આહારની ઈચ્છા કરે છે. 1 - સમય ર૯] ઉપલામાંના મધ્યના શ્રેયકના ૩૦ સાગર ઉત્કૃષ્ટ, સ્થિતિવાળા દે ૧૫ માસે શ્વાસેચ્છવાસ લે છે અને ૩૦ હજાર વર્ષે આહારની ઈચ્છા કરે છે. [– સમય ૩ - 2010_03 Page #412 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગ સમવાયાંગ:૨ ઉપલામાંના ઉપરના ત્રૈવેયકના ૩૧ સાગરની ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવા ૧પા માસે શ્ર્વાસોચ્છ્વાસ લે છે અને ૩૧ હજાર વર્ષ આહારની ઇચ્છા કરે છે. ટાર [-સમ॰ ૩ ] જયંતાદિ અનુત્તરવાસી ૩૨ સાગર સ્થિતિવાળા ૧૬ માસે શ્વાસોચ્છ્વાસ લે છે અને ૩ર હજાર વર્ષ` આહારની ઇચ્છા કરે છે. [ – સમ૦ ૩૨] સર્વાં સિદ્ધિના દેવા ૧૬ માસે શ્વાસોચ્છ્વાસ લે છે અને ૩૩ હજાર વર્ષ આહારની ઈચ્છા કરે છે. 1 [-સમ૦ ૩૩] આહાર ચાર પ્રકારના છેઃ (૧) ૧. અશન (ખાવાની વસ્તુ); ૨. પાન (પીવાની વસ્તુ); ૩. ખાદિમ (ભૂખના ઉપશમન માટે નહિ પણ માત્ર ખાવા માટે ખાવાની વસ્તુ ફળફળાદિ); ૪. સ્વાદિમ (સ્વાદાથે જ જે ખવાય–પાનપટ્ટી સાપારી વગેરે ). (૨) ૧. વધારેલું; ૨. વિના વધારેલું; ૩. રાંધ્યા વિના સ્વભાવથી પક્વ – દ્રાક્ષ વગેરે; ૪. રાતવાસી રાખવાથી નીપજેલ – દહીં વગેરે. [સ્થા॰ ૨૯૫] આહાર આઠ પ્રકારના છે ૧. મનેાજ્ઞ અશન; ૨. મને પાન; ૩. મનેાજ્ઞ ખાદિમ; ૪. મનેાજ્ઞ સ્વાÉિમ; . ૫. અમનેાજ્ઞ અશન; ૬. અમનેરી પાન; ૭. અમનાજ્ઞ ખાદિમ; ૮. અમનેાજ્ઞ સ્વાદિમ. [સ્થા ૬૨૨] 2010_03 Page #413 -------------------------------------------------------------------------- ________________ ૫. છવ વિષે વિવિધ વિકૃતિ નવ છે – ૧. દૂધ, ૨. દધિ; ૩. નવનીત– માખણ ૪. ઘી; ૫. તેલ; ૬. ગળ; ૭. મધ; ૮. મઘ; ૯ માંસ. [–સ્થા ૬૭૪ ]. ૬ ગેરસ વિકૃતિ ચાર છે – ૧. દૂધ; ૨. દહીં; ૩. ઘી, ૪. માખણ. હું નેહવિકૃતિ ચાર છે – ૧. તેલ, ૨. વૃત; ૩. વસા–ચરબી, ૪. માખણ. $ મહાવિકૃતિ ચાર છે– ૧. મધુ; ૨. માંસ; ૩. મદ્ય; ૪. નવનીત–માખણ. [-સ્થા ર૭૪] $ ભેજનને પરિણામ (સ્વભાવ) છ પ્રકારને છે – ૧. મને જ્ઞ– મનને ગમે તેવું – અભિલષણીય; ૨. રસિક-માધુર્યાદિથી યુક્ત; ૩. પ્રાણનીય – તૃપ્ત કરે તેવું, શરીરના રસમાં સમતા લાવે તેવું૪. બહણય–શરીરને વધારે તેવું ૫. દીપનીય-જઠરાગ્નિ તેજ કરે તેવું ૬. મદનીય– માદક. $ વિષપરિણામ છ૧ પ્રકાર છે – ૧. દષ્ટ – સાપ વગેરેના ડખનું; ૨. ભુત-ખાધેલું; ૩. નિપતિત–શરીર પર પડેલું, અથવા દૃષ્ટિવિષ; ૪. માંસાનુસારી; ૧. પ્રથમના ત્રણ સ્વરૂપકૃત છે. અને અંતિમ ત્રણ કાર્યક્ત છે. 2010_03 Page #414 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાં સમવાયાંગ: ૨ પ. શોણિતાનુસારી; ૬. અસ્થિમજજાનુસારી. [–સ્થાપ૩૩] હું નારકને આહાર ચાર પ્રકારને છે – ૧. અંગારોપમ૧–ખાધા પછી થોડે વખત દાહ કરે તે; ૨. મુમુપમ – તણખા જે– લાંબા કાળ સુધી. - દાહ કરે તે ૩. શીતલ; ૪. હિમશીતલ. $ તિયચનો આહાર ચાર પ્રકારને છે – ૧. કંકોપમ–કકનામના પક્ષીને જેમ બધું સુખભક્ષ્ય અને સુપચ, તેમ; , ૨. બિલોપમ-રસાસ્વાદ વિનાનું જલદી ગળે ઉતારવું પડે તેવે; ૩. પાણમાંપમ– ચડાળના માંસ જેમ ઘણિત; ૪. પુત્રમાં પમ–જેમ પુત્ર પર નેહ હેવાથી તેનું માંસ દુઃખાદ્ય બને છે તેમ. $ મનુષ્યના આહારના ચાર પ્રકાર છે – ૧. અશન, ૨. પાન; ૩. ખાદિમ; ૪. સ્વાદિમ. $ દેવના આહારના ચાર ભેદ છે– ૧. વર્ણવાન; ૨. ગધવાન; ૩. રસવાન; ૪. સ્પેશવાન [સ્થા ૩૪૦] ૧. આ જ ક્રમે નીચે નીચે હોય છે. 2010_03 Page #415 -------------------------------------------------------------------------- ________________ ૫. જીવ વિષે વિવિધ ૩૯૧ ૪૦. ૧. ગી—હે ભગવન, નારકા શું ઉત્પત્તિના ક્ષેત્રમાં આવતાંવે'ત જ આહાર લે છે, લઈ ને શરીરરૂપે પરિણમાને છે, પછી ચારે તરફથી લે છે, પછી વિષયરૂપે પરિણમાવે છે અને પછી વિષુવા કરે છે ? લ-હા ગૌતમ એમ જ છે. ૬૦ ૨–૨૪. અહીં ખાકીનું આહારપર પ્રમાણે સમજી લેવું જોઈએ. [સમ॰ ૧૫૩ ] ૨. મરણુ જીવને નીકળવાના પાંચ રસ્તા છે ૧. પગમાંથી; ૨. સાથળમાંથી; ૩. છાંતીમાંથી; ૪. માથામાંથી; પ. સર્વાંગમાંથી. પગમાંથી નીકળે તે નરકમાં જાય, સાથળમાંથી નીકળે તાતિય ચગતિમાં જાય, છાતીમાંથી નીકળે તા દેવગતિમાં જાય અને સર્વાંગમાંથી નીકળે તેા સિદ્ધગતિમાં જાય. [સ્થા૦ ૪૬૧] મરણ વખતે આત્મા શરીરને અલ્પાંશે કે સર્વાશે — સ્પશ કરીને, સ્મ્રુતિ આપીને, સ્ફુટ કરીને, સર્કાચ કરીને, પૃથક્ કરીને~~~નીકળી જાય, [સ્થા ૯૭] ચરમશરીરી જીવાને મરણ એક છે. [સ્થા૦ ૩૬] ૧. પ્રજ્ઞાપનાનું આ આહારપદ અહીં જાણી જોઈને નથી ઉતાર્યું; કારણ, આ માળામાં તેના અનુવાદ થવાનો છે. _2010_03 Page #416 -------------------------------------------------------------------------- ________________ ૧ ચ્યવન એક છે. § ચ્યવન બંને છે ૧. જયાતિષ્કને; ૨. વૈમાનિકને. સ્થાનાંગ સચવાયાંગ ૨ હુ ઉદ્દતનાર એને છે ૧. નારકને; ૨. ભવનવાસીને. § મરણુ એને છે ―――――▬▬▬▬▬▬▬▬▬ ૧. મનુષ્યને; ૨. તિયચપ ચેન્દ્રિયને, - [સ્થા ૮૫ હુ એ મરણુ એવાં છે જેમની શ્રમણ ભગવાન મહાવીરે કી પ્રશસા નથી કરી, કીતિ નથી કરી અને અનુમતિ નથી દીધી (૧) ૧. પરિષદ્ધથી પરાજિત થઈને વ્રતભગ થઈ જે મરણ થાય (વલન્મરણ); ૨. ઈંદ્રિયને વશ થઈ ને જે મરણ થાય (વશાત મરણુ)(ર) ૧. નિદાનમરણુ ઋદ્ધિ આદિની ઇચ્છા કરી મરવું તે); ૨. તદ્દ્ભવ મરણુ (ફરી તે જ ભવમાં આવવું પડે તેવું મરણ). [સ્થા ર (૩) ૧. ગિરિપતન; ૨. તરુપતન. (૪) ૧. જલપ્રવેશ; ૨. અગ્નિપ્રવેશ. (પ) ૧. વિષક્ષક્ષણુ; ૨. પાતાની મેળે શસ્ત્રના ઘા ખાઇ. મરવું તે. હુ એ મરણુ એવાં છે જેમની પ્રશંસા ચાવત્ અનુમતિ ભગવાને નથી દીધી પણ કારણ હોય તા રજા આપી છે ૧. દેવમરણ ચ્યવન કહેવાય છે. ૨. નારક અને ભવનવાસીના મરણને ઉદ્દત'ના કહે છે. 2010_03 Page #417 -------------------------------------------------------------------------- ________________ ૫. જીવ વિષે વિવિધ ૧. ઝાડ પર લટકીને મરી જવું (વૈહાયસ); ૨. ગીધ જેવા જીને પોતાનું શરીર અર્પણ કરવુ (ગૃધ્રપૃ૪). હું પણ બે મરણએવાં છે જેમની શ્રમણ ભગવાન મહાવીરે હમેશાં પ્રશંસા કરી છે અને સાધુઓને અનુમતિ પણ દીધી છે – ૧. પાદપપગમન (છિન્ન વૃક્ષ જેમ અત્યંત નિશ્રેષ્ઠ હોય છે, તેમ નિશ્ચષ્ટ રહીને તે જ અવસ્થામાં સમાધિપૂર્વક મરવું તે); ૨. ભક્તપ્રત્યાખ્યાન (જનને ત્યાગ પણ શારિરીક ચેષ્ટાને ત્યાગ નહીં – એવા પ્રકારે સમાધિપૂર્વક મરવું તે)(૧) પાદપપગમન બે પ્રકારનું છે – ૧. નિહરિમ; ૨. અનિહરિમર. આ બંને પાદપપગમનમાં શરીરસેવા કરવાની જ નથી. (૨) ભક્તપ્રત્યાખ્યાનના બે ભેદ છે – ૧. નિહરમ અને ૨. અનિહરિમ. આ બંનેમાં શરીરસેવાની છૂટ છે [-સ્થા. ૧૦૨] ૧. હાથી, કે હાથીનું બચ્ચું વગેરે મોટા પ્રાણીઓના મૃત શરીરને ગીધ ખાય છે. તેવાઓના શરીરમાં પ્રવેશ કરવો, જેથી ગીધ તે પશશરીર સાથે તેના શરીરને પણ ખાઈ જાય.' ૨. આ વિધિ વસતિના એવા દેશમાં થાય છે, જ્યાંથી મૃત શરીરને બહાર લઈ જવું પડે. ૩. ગિરિક દરા વગેરેમાં થતા વિધિ, જેથી ત્યાંથી પછી મૃત શરીરને બહાર કાઢવાનું રહે નહીં. 2010_03 Page #418 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગસમવાયાંગ ૨ મરણ ત્રણ પ્રકારનું છે – ૧, બાલ મરણ – અસંત – અજ્ઞનું મરણ; ૨. પંડિત મરણ – સંયત – સુજ્ઞનું મરણ; ૩. બાલપંડિત મરણ – સંયતાસંયતનું મરણ. (૧) બાલ મરણના ત્રણ પ્રકાર છે – ૧. સ્થિતલેશ્ય (મરતી વખતે જે લેડ્યા હોય–જેમકે કૃષ્ણ, તે જ લેશ્યા મરીને પણ – જેમકે નરકમાં ઉત્પન્ન થાય ત્યારે રહે, તેવું); ૨. સંક્લિષ્ટલેશ્ય (મરતી વખતે જે લેસ્યા હોય – જેમકે નીલ, તેનાથી વધુ સંક્લિષ્ટ – જેમકે કૃષ્ણ લેફ્સા મરીને પ્રાપ્ત થાય તેવું); ૩. પચવજાતલેશ્ય (મરતી વખત કરતાં મર્યા પછી વિશુદ્ધ લડ્યા પ્રાપ્ત થાય તેવું). (૨) પંડિત મરણના ત્રણ પ્રકાર છે ૧. સ્થિતલેશ્ય ૨. અસંલિષ્ટ લેફ્ટ; ૩. પર્યાવજાત લેફ્ટ. (૩) બાલપંડિત મરણના ત્રણ ભેદ છે – ૧. સ્થિતલેશ્ય; ૨. અસંલિષ્ટ લેફ્ટ; ૩. અપર્યવજાત લેશ્ય. [-સ્થા- ૨૨૨] ૧. અહીં ત્રણ ભેદ બતાવ્યા છે, પણ વસ્તુતઃ બે જ કહેવા જોઈએ. કારણ સંકલેસન નિષેધ કરવાથી કાંતે સ્થિતલેશ્ય હોય અથવા પચવજાતલેશ્ય હોય. ૨. અહીં ત્રણ બતાવ્યા છે પણ એક જ ભેદ જોઈએ. કારણ સંકલેશ અને વિશુદ્ધિને નિષેધ થતાં સ્થિતલેશ્ય બાકી રહે.. 2010_03 Page #419 -------------------------------------------------------------------------- ________________ ૫. જીવ વિષે વિવિધ છે ચાર અન્તક્રિયા ૧. કોઇ જીવ અલ્પકમવાળા હોય છે તે ઘર છેાડીને સચમ સ્વીકારે છે અને પછી સયમ, સવર અને સમાધિની વૃદ્ધિ કરે છે; તે રુક્ષ હાય છે, સસારને પાર કરવાની તેનામાં ઇચ્છા હાય છે, તે ઉપધાન કરે છે, દુઃખના ક્ષય કરે છે, તપસ્વી હોય છે; પણ કઠણ તપસ્યા કે કઠણુ વેદનામાં તે નથી પડતા; એટલે તે દીર્ઘકાળના દીક્ષાપર્યાંય પછી જ સવદુઃખના અંત કરી માહ્યે જાય છે. આ અન્તક્રિયાના ઉદાહરણરૂપ રભરતચક્રવતી છે. - · ચા-૨૫ ૩૫ ૨. કોઈ જીવ ઘણાં કર્માં લઈને આ મનુષ્યભવમાં આખ્યા હોય અને પછી ઘર છોડી દીક્ષા લે છે યાવત્ તે તપસ્વી હેાય છે; પણ તે એવી આકરી તપસ્યા અને વૈદ્યના સ્વીકારે છે કે જેથી થોડા સમયમાં જ તે સદુઃખના અંત કરી મેાક્ષ પામે છે. આ ખીજા પ્રકારની અન્તક્રિયા કરનાર ગજસુકુમાર અણુગાર થઈ ગયા છે. ૧. એવું મરણ જેથી ફથી જન્મ-મરણ રહે નહિ. ર. પ્રથમ તીથ કર ઋષભદેવના સૌથી માટા પુત્ર. એ પૂ`ભવમાં જ તુળુકમી થઈ સર્વાસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા હતા અને ત્યાંથી મનુષ્યલામાં ઋષભપુત્ર થઈ ચક્રવતી થયેા. એક વખત અરીસામાં પાતાને માથે ધોળા વાળ જોઈ, તેને વૈરાગ્ય ઉત્પન્ન થયા, અને ગૃહસ્થાવસ્થામાં જ કેવળજ્ઞાન પામ્યા. પછી દીક્ષા લઈ પૂર્વ લાખ વર્ષ સુધી પ્રત્રજ્યા પાળી મેાક્ષે ગયા. ૩. કૃષ્ણના નાનાભાઈ, તેમણે અરિષ્ટનેમિ પાસે દીક્ષા લીધી હતી, અને મસાણમાં કાર્યાત્સગ કરી ઊભા હતા; તેવામાં તેમના પૂર્વના વૈરીએ તેમના માથામાં અંગારા ભર્યાં. તેનું દુ:ખ સમ્યક્ સહન કરી, તે માક્ષે ગયા. 2010_03 Page #420 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગસમવાયાંગ ૨ ' ૩. ઉપર પ્રમાણે જ બધી સામગ્રી હોય તો પણ કેટલાક બહુ લાંબા કાળે સર્વ દુઃખને નાશ કરી મેક્ષ, પામે છે. આ પ્રકારની આંતક્રિયા કરનાર સનસ્કુમાર ચક્રવતી થઈ ગયા છે. ૪. પ્રથમ અંતકિયા કરનારની જેમ અ૫કમવાળે જીવ હોય, તે દીક્ષા લઈ બહુ તપસ્યામાં પડે નહિ અને વેદના સહન કરે નહિ. છતાં અપકાળમાં સર્વદુઃખનો નાશ કરી મેક્ષે જાય છે, જેમ ભગવતી મરુદેવીએ કર્યું. - સ્થાર૩૫ મરણના ૧૭ પ્રકાર છે – ૧. આવી ચિમરણ (જ્યારથી ન ભવ શરૂ થાય. ત્યારથી તે ભવના આયુકમને પ્રત્યેક ક્ષણ અપચય. થતા હોય છે, એ અપચય); - - - ૨. અવધિમરણ (એકવાર એક ભવના આયુષ્યના કમદલિકેને ભેગવી મરી જાય; અને ફરી પાછો તે જ ભવના આયુષ્યકમના દલિકને ભેગવી મરવાનું હોય, તે પ્રથમનું મરણ તે અવધિમરણ); ૧. ચોથા ચક્રવતીં. એમણે દીક્ષા લીધી હતી અને તે મહા તપસ્વી હતા. પણ તેમને ભવાન્તરમાં સિદ્ધિ પ્રાપ્ત થવાની હોવાથી બહુ લાંબા, કાળે સિદ્ધિયોગ્ય કહેવાય. ૨. ત્રષભદેવનાં માતા. તેમનાં કમ ક્ષીણપ્રાય હતાં એટલે તપસ્યા: પણ કરી ન હોવા છતાં હાથીના હેદા ઉપર બેઠાં બેઠાં આયુષ્ય પૂરું થતાં સિદ્ધ થઈ ગયાં. 2010_03 Page #421 -------------------------------------------------------------------------- ________________ ૫. છવ વિષે વિવિધ ૨૮૭ ૩. આત્યન્તિક મરણ (જે ભવના આયુષ્યકમને જોગવ્યું હોય અને મર્યા હોય ત્યાર પછી એ ભવના આયુષ્યકમને ભેગવવાનો ન જ હોય તેવું); ૪. વલમરણ (જુઓ પૃ. ૩૮૨); ૫. વશામરણ ( 4 ); ૬. અન્તઃશલ્યમરણ (અપરાધ શલ્યની જેમ ખૂંચતા હોય, પણ લજજા કે અભિમાનથી આલોચના વગેરે ન થઈ હેય અને મરણ થાય તે); ૭. ભવમરણ (જુઓ પૃ. ૩૮૨); ૮. બાલમરણ (પૃ. ૩૮૪); ૯. પંડિતમરણ ( ; ); ૧૦. બાલપંડિત મરણ (0); ૧૧. છદ્મસ્થ મરણ – કેવલી થયા વિના મારે તે ૧૨. કેવલીમરણ; ૧૩. વૈહાયસ મરણ (જુઓ પૃ૦ ૩૮૩); ૧૪. ગૃપૃષ્ટ મરણ ( , ); ૧૫. ભક્તપ્રત્યાખ્યાન મરણ (); ૧૬. ઈગિનીમરણ (અમુક નિયત પ્રદેશમાં શરીરચેાની છૂટ રાખી, શરીરસેવાનો ત્યાગ કરી, મરતા સુધી ચારે પ્રકારના આહારનો ત્યાગ કરી મરણ સ્વીકારે તે); ૧૭. પાદપપગમન મરણ (પૃ. ૩૮૩). [– સમય ૧૭] 2010_03 Page #422 -------------------------------------------------------------------------- ________________ ૩૯ સ્થાનાંગ-સમવાયાંગ ૨ ૩. સમુદ્દાત અને વિકુણા સમુદ્દાત સાત છે —— વેદનાસમુ૦,૨ કષાયસમુ૦, તૈજસ॰, આહારક, અને કેવલી ૬૦ ૨૧. મનુષ્યાને આ સાતે મારણાંતિક૦૪, વૈકિય૰,પ સમુદૃઘાત. સમુદ્દાત હેાય છે. [-સ્થા॰ ૫૮૬, સમ૦ ૭ વૈક્રિય, તૈજસ, અને વેદના, કષાય, મારણાંતિક, આહારક, આ છ છાજ્ઞસ્થિક સમુદ્દાત છે. [-સમ॰ ૬] કૈવલીસમુદ્ાતને આઠ સમય લાગે છે — ' પ્રથમ સમયમાં દંડ કરે છે. બીજા સમયમાં કપાટ ૧. તે તે વેદનીયાદિના અનુભવ પરિણામેા સાથે આત્માના એકીભાવ -- અર્થાત્ તદ્દિતર પરિણામેામાં આત્મા ઉપયાગશૂન્ય થઈ, તે તે વેદનીયાટ્ટિકના ઘણા પ્રદેશને ઉદીરણા વડે ઉચમાં લાવી, ભાગવી, આત્માથી ખખેરી નાખે તે. ૨. વેદનીય કં'ના અશાતાવેદનીયના. ૩. મેાહનીય ક્રમના ચારિત્રકમાંશના. ૪. અંતર્મુહૂત' શેષ રહેલા આયુષ્યક્રમના ૫. વૈક્રિય, તેજસ અને આહારક એ શરીરનામકર્માશ્રયી સમજવા. જ્યારે આત્માને વક્રિય સમુદ્ધાત કરવાના હોય છે ત્યારે તે શરીરપ્રમાણ સખ્યાત ચેાજન લાંબા દંડાકારે આત્મપ્રદેશાને બહાર કાઢે છે અને પછી પૂર્વબદ્ધ વૈક્રિય નામકર્માંના પુહૂગલાનું વિસર્જન કરે છે. આ જ પ્રમાણે તેજસ અને આહારકનું પણ સમજવું, ૬. સાતા અસાતા વેદનીય, શુભાશુભ નામ અને ગાત્રકર્માશ્રયી આ લીસમુદ્દાત સમજવા, તેમાં આઠ સમય લાગે, બાકીનાને અસંખ્યાત સમય લાગે છે. ૭. પેાતાના દેહ જેટલા વિસ્તારવાળા અને ઊંચે તથા નીચે લેાકાન્તને સ્પર્શે તેવા જીવપ્રદેશાના દંડ. એ દંડને બીજા સમયમાં પૂર્વ અને પશ્ચિમ દિશામાં લેાકાન્ત સુધી વિસ્તારે તે કાટ. ત્રીજા સમયમાં તે _2010_03 Page #423 -------------------------------------------------------------------------- ________________ ૫. જીવ વિષે વિવિધ ઘ કરે છે. ત્રીજા સમયમાં મન્થાન કરે છે. ચેાથા સમયમાં મન્થાન કર્યા પછી ખાલી લેાકને ભરી દે છે. પાંચમા સમયમાં છેવટે જે બાકીના લેાકને ભર્યાં હતા તે પાછે ખાલી કરે છે. છઠ્ઠામાં મન્થાનને સ કાચે છે. સાતમામાં કપાટને સ કાચે છે અને આઠમા સમયમાં ક્રૂડને સફેાચે છે. -સ્થા॰ ૬પર, સમ૦ ૮ ] ૨. દુ ૧. નારકને ચાર સમુદ્દાત કહ્યા છે ૧. વેદનાસમુાત; કષાયસમુદ્દાત; ૩. મારાન્તિકસમુધ્ધાત; ૪. વૈક્રિયસમુદ્દાત. ૬૦ ૧૫. વાયુકાયને પણ તે જ ચાર સમુદ્બાત કહ્યા છે. [-સ્થા° ૩૮૦ ] બાહ્ય॰ પુદ્ગલાના ગ્રહણ વિના થતી જીવાની વિષુવાર એક છે. વિધ્રુણા ત્રણ કહી છે. (૧) ૧. ખાદ્ય પુદ્ગલના ગ્રહણ સહિત; ૨. ખાદ્ય પુદ્ગલના ગ્રણ રહિત; ૩. બાહ્ય પુદ્ગલના ગ્રહણ સહિત અને [-સ્થા॰ ૧૮] રહિત, ૩ કાટને ઉત્તર તથા દક્ષિણ તરફ લેાકાન્ત સુધી વિસ્તારે એટલે મન્થાન –વચાને આકાર થાય. પ્રથમ અને અષ્ટમ સમયે આત્મા ઔદારિક યાગ યુક્ત હાય. ર૬-૭ એ ત્રણમાં ઔદારિક મિશ્ર યોગ હોય; ૭–૪–૫માં કાર્માણના યોગ હોય અને આહારક હેય. આમાં મન અને વચન યાગના પ્રયાગ ન હોય. 2010_03 ૧. ભવધારણીય શરીરથી અવગાહિત પ્રદેશ ન હેાય, તે માહ્ય કહેવાય. તે બાહ્ય પ્રદેશવતી પુદ્ગલા પણ બાહ્ય કહેવાય. ૨. આ ભવધારણીય વૈક્રિય શરીરની રચના વિષે સમજવું. કારણ, ઉત્તર વૈક્રિય શરીરની બાહ્ય પુદ્ગલાના ગ્રહણ પૂર્વક હોય. ૩. ભવધારણીય શરીરમાં જ્યારે વિશેષતા લાવવી હોય, ત્યારે. Page #424 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાં સમવાયાંગ ૨ (૨) ૧. આભ્યન્તર૧ પુદ્ગલના ગ્રહણ સહિત; ૨. આભ્યન્તર પુગલના ગ્રહણ રહિત, ૩. આભ્યન્તર પુદ્ગલના ગ્રહણ સહિત અને રહિત. (૩) ૧. બાહ્યાભ્યન્તર પુગલના ગ્રહણ સહિત; ૨. બાહ્યાભ્યન્તર પુદ્ગલના ગ્રહણ રહિત, ૩. બાહ્યાભ્યન્તર પુદ્ગલના ગ્રહણ સહિત અને રહિત. [–સ્થા૧૨૦] વૃક્ષવિકુવણર ચાર છે – ૧. પ્રવાલ; ૨. પત્ર; ૩. પુષ્પ; ૪. ફળ. [-સ્થા ૩૪૪] ૪. યોનિ અને કુલ (૧) નિ (જીનું ઉત્પત્તિસ્થાન)ના ત્રણ પ્રકાર છે – ૧. શીતા, ૨. ઉષ્ણ ૩. શીષ્ણા. આ ત્રણ પ્રકારની નિ તેજસુકાયને છોડીને બાકીના સ્થાવરજીવોને, કીન્દ્રિયજીને, ત્રીન્દ્રિયજીને, ચતુરિન્દ્રયજીને, સંમૂર્ણિમપંચેન્દ્રિયતિયચ તથા સંમૂરિષ્ઠમ મનુષ્યને હોય છે. (૨) યોનિ ત્રણ પ્રકારની છે – ૧. ભવધારણીય કે ઔદારિક શરીરથી જેટલા ક્ષેત્રનું અવગાહન કર્યું હોય, તેમાં રહેલા પ્રદેશે આત્યંતર કહેવાય છે. ૨. ટીકાકાર કહે છે કે તથાવિધ લબ્ધિમાન પુરુષ લબ્ધિના બળે વૃક્ષ જે પેદા કરે તો જે રીતે કરે તે આમાં બતાવ્યું છે. પણ વિક્રિયાને પારિભાષિક અર્થ ન લેતાં વિકાર એ અર્થ લઈએ, તે ટીકાકારે જે પ્રકારે આ સૂત્રને અર્થ કર્યો છે તેમ કરવાની આવશ્યક્તા નથી રહેતી. ૩, નારકને શીતા અને ઉષ્મા બે છે; બધા દે, ગર્ભજ મનુષ્ય તથા ગર્ભજતિર્યંચ પંચેન્દ્રિયને શીતોષ્ણ એક જ છે. તેજકાચની યોનિ ઉષ્ણ છે. 2010_03 Page #425 -------------------------------------------------------------------------- ________________ ૫. છવ વિષે વિવિધ ૧. સચિત્તા, ૨. અચિત્તા, ૩. મિશ્રા. ' આ ત્રણ પ્રકારની નિ એકેન્દ્રિયજીને, વિકલેન્દ્રિયજીને, સંમૂચ્છિમ તિયચ પંચેન્દ્રિય, તથા સંમૂછિમ મનુષ્યને હોય છે.' (૩) યોનિ ત્રણ પ્રકારની છે – ૧. સંવૃતા-ઢંકાયેલ, ૨. વિવૃતા-ઉઘાડી, ૩. સંવૃત– વિવૃતા. (૪) યોનિ ત્રણ પ્રકારની છે – ૧. કૂર્મોન્નતા-કાચબાના જેવી ઉન્નત, ૨. શેખાવ -શંખ જેમ ભ્રમી વાળી, ૩. વંશી પત્રિકા - વાંસની પાતરી જેવી. કર્મોન્નતા નિ ઉત્તમ પુરુષોની માતાઓને હોય છે. કૂર્મોન્નતા નિમાં ત્રણ પ્રકારના ઉત્તમ પુરુષે ગર્ભમાં આવે છે – ૧. અરિહંત, ૨. ચકવતી, ૩. બલદેવ વાસુદેવ. સ્ત્રીરત્નને શંખાવર્ત નિ હોય છે. તે નિમાં અનેક છે અને પુદ્ગલે ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે, પણ કેઈ એ ઘોનિમાંથી નિષ્પન્ન થતાં નથી. વંશી પત્રિકા સામાન્ય જીવોને હોય છે. તેમાં સામાન્ય જી ગર્ભધારણું કરે છે.. [– સ્થા૦ ૧૪૦] નિસંગ્રહ૩ સાત છે – ૧. નારકને તથા દેવને અચિત્ત, ગભજમનુષ્ય તથા તિર્યંચને મિશ્રા. ૨. એકેન્દ્રિય નારક અને દેવને સંવૃતા; વિલેન્દ્રિયને વિવૃતા, અને સંવૃત-વિવૃતા ગભંજને. ૩. નિભેદથી જીવોના ભેદ. 2010_03 Page #426 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગન્સમવાયાંગ: ૨ - પક્ષી, માછલાં, સાપ વગેરે – ઈંડામાંથી હાથી, વાગેાળ વગેરે ચામડાથી વીંટાઈ ને મનુષ્ય, ગાય વગેરે પશુ આદિ આર ૪. રસજ રસમાં થનારા જંતુ; ૫. સસ્વેદજ — પરસેવામાં થનારા જંતુ જૂ વગેરે; ૬. સમૃĐિમ — માતા-પિતાના સયોગ વિના ઉત્પન્ન સમૂર્છાિ થનારા જીવે – કૃમિ વગેરે; ૭. ઉભિજ—જમીન ભેદીને ઉત્પન્ન થનારા ખ`જનક [-સ્થા॰ ૫૪૩ ] ૩૯૨ ૧. અડજ થનારા; ૨. પેાતજ ઉત્પન્ન થનારા; આદિ. ૩. જરાયુજ સાથે જન્મ પામનાર; -- - ચૈાનિસગ્રહ આઠે છે ૧-૭. ઉપર પ્રમાણે; કહેવાય છે. -- ૮. ઔપયાતિક — દેવ અને નારક જીવનાં ચન્નિરૂપ દ્વારા ૮૪ લાખ દ્વીન્દ્રિય જાતિની ચેનિમાં થનાર લાખ કહી છે. છે. ઔપપાતિક [-સ્થા॰ ૫૫] [-સમ૦ ૮૪] કુલકાટિર . સાત [સ્થા ૫૯૧] નં. ૧. ૧. વિગત માટે જીએ પ્રકરણને અંતે ટિપ્પુ ૨. યાનિ એટલે ઉત્પત્તિસ્થાન; પણ કુલ તે યાનિમાં થનાર જીવની વિચિત્રતાને લીધે કહેવાય છે. છાણ એ જેમ વીછીની ચૈાન છે; પણ છાણમાં વીછી, કૃમિ બીજા જીવજંતુ એમ અનેક પ્રકારનાં જીવકુલા ઉત્પન્ન થાય છે. વી’છીઓમાં પણ જુદા જુદા રંગ આદિને લઈને અનેક કુલ હાઈ શકે. દ્વિ-ઇન્દ્રિયની યોનિ એ લાખ અને કુલકાટ સાત લાખ સમજવી. આ જ પ્રમાણે આગળ ખીન્ન છત્રાની યાનિ અને કુલ વિષે સમજવું. 2010_03 Page #427 -------------------------------------------------------------------------- ________________ ૩૩. ૫. જીવ વિષે વિવિધ ત્રીન્દ્રિય જાતિની નિમાં થનારી કુલકટિ આઠ લાખ કહી છે. [-સ્થા ૬૫૯] ચતુરિન્દ્રિય જાતિની યોનિમાં થનારી ૯ લાખ કુલકેટિ છે. ભુજપરિસર્પ અને સ્થલચર તિર્યચપંચેન્દ્રિયની પણ ૯ લાખ કુલટિ છે. [- સ્થા. ૭૦૧] જલચર પચેન્દ્રિયતિર્યંચની નિમાં થનાર કુલકેટિ સાડાબાર લાખ છે. _ [-સમ૧૩ ] ચારપગાં સ્થળચર તિયચપંચેન્દ્રિયની નિમાં થનારી કુલટિ દશ લાખ છે. તે જ પ્રમાણે ઉરથી ચાલનાર સ્થલચરની પણ સમજવી. [– સ્થા. ૮૨] પન્નગ ૮૪ હજાર છે. . [– સમ૦ ૮૪]: ગૌ–હે ભગવન ! શાલી, ત્રહી, ઘઉં, જવ અને જવજવ એ બધાં ધાન્ય કોઠામાં હોય, વાંસના પાલામાં હોય, માંચામાં હોય, માળમાં હોય, છાંદીને રાખ્યાં હોય, લીંપીને રાખ્યાં હોય, માટી વગેરેથી મુદ્રિત કર્યા હોય, બંધ કર્યો હોય, તે તેમની નિ – અંકુત્પાદક શક્તિ – કેટલે કાળ કાયમ રહે? ભ૦ – હે ગૌતમ! જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ વર્ષ એનિ કાયમ રહે છે. ત્યાર પછી તેમની યોનિ પ્લાન થાય છે, પ્રતિવંસ પામે છે અને પછી તે બીજ અ-બીજ થઈ જાય છે અને નિવિચ્છેદ થાય છે. -સ્થા૦ ૧૪૫ ] 2010_03 Page #428 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગ સમવાયાંગ: ૨ તે પ્રમાણે કલાય, મસૂર, તલ, મગ, અડદ, વાલ, કળથી, ચાળા, તુવેર, અને ગાળચણાને રાખવામાં આવે, તે તેમની ચાનિ જધન્ય અન્તર્મુહૂત અને ઉત્કૃષ્ટ પાંચ વર્ષ કાયમ રહે છે; અને તે પ્રમાણે અળસી. કુસુંભ, કૈાદરા, કાંગ, ખંટી, શણુ, સરસવ, અને મૂલકખીજને રાખવામાં આવે, તે તેમની યાનિ જઘન્ય અન્તમુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાત વર્ષ કાયમ રહે છે. -૩૪ ઉપપાત એક છે. ઉપપાતજન્મ એને છે ૧. દેવ, અને ૨. નારકને ગજન્મ એને છે નખ. ૫. જન્મ ―――――――― [ - સ્થા॰ ૪૫૯, ૫૭૫] - ૧. મનુષ્ય, અને ૨. પચેન્દ્રિયતિય ચને. એ અને ગર્ભમાં જ આહાર લે છે, વૃદ્ધિ પામે છે, હાનિ પામે છે, વિકુ॰ા કરે છે, ગતિપર્યાય પામે છે, સમુદ્ધાત કરે છે, કાલસ યાગ પામે છે, ગભ બહાર નીકળે છે, મરણ પામે છે, ચામડીવાળા થાય છે, એ બંનેની ઉત્પત્તિ શુક્ર અને ચેાતિમાંથી છે. [-29110 2<] [-સ્થા૦ ૮૫] ત્રણ પિતૃ-અગ છે— ૧. અસ્થિ, ૨. અસ્થિમિંજા, ૩. કૅશ, મૂછ, રેશમ અને ૧. જન્મના પ્રકાર ત્રણ છે— તેમાંના ઉ૫પાત અને ગર્ભ વિષે અહીં શું છે અને ત્રીજો પ્રકાર તે સમૂČિમ સમજવા, 2010_03 Page #429 -------------------------------------------------------------------------- ________________ ૫. જીવ વિષે વિવિધ ત્રણ માતુ-અંગ છે – ૧. માંસ, ર. લેહી, ૩. મસ્તુલિંગ–ભેજુ. [– સ્થા. ૨૯] -ચાર ઉદકગભ૧ છે – (૧) ૧. ઝાકળ, ૨. ધૂમસ, ૩. શીત, ૪. ઉષ્ણ–ઘામ. (૨) ૧. હૈમક (હીમ પડે તે), ૨. અબ્રસંસ્થિત (આકાશ વાદળથી છવાઈ જાય તે), ૩. શીતષ્ણ (અત્યંત શીત કે ઉષ્ણ થાય તે), ૪. પંચરૂપિક (જેમાં ગજિત, વિદ્યુત, જળ, વાયુ, વાદળાં–એ પાંચ હોય તે). મહા માસમાં હમકગભ હોય છે, ફાગણમાં અભ્રસંસ્થિત ગભ હોય છે, ચિત્રમાં શીતોષ્ણ ગભ હોય છે અને વૈશાખમાં પંચરુપિક હોય છે. [ સ્થા, ૩૭૬] માનુષી ગભ ચાર છે– ૧. સ્ત્રીરૂપ; ૨. પુરુષરૂપ; ૩. નપુંસકરૂપ; ૪. બિંબરૂપ. જેમાં અલ૫ શુક્ર અને બહુ જ – રક્ત હોય તેમાં સ્ત્રી ઉત્પન્ન થાય; અ૯પ એજ અને બહુ શુક હોય ત્યાં પુરુષ ઉત્પન્ન થાય; જેમાં રક્ત અને શુકનું પરિમાણ સરખું હોય તેમાં નપુંસક ઉત્પન્ન થાય અને સ્ત્રી સંબંધી એજ સ્થિર થઈ જાય તે જ બિંબ છે. - સ્થા૦ ૩૭૭] ૧. કાલાંતરમાં વરસાદની સૂચના આપે તે. ૨. વાયુવિકારથી સ્ત્રીનું જ સ્થિર થઈ ગાંઠ જેવું બની જાય છે તેને અનભિજ્ઞ લોકે ગર્ભ જેવું લાગવાથી ગર્ભ કહે છે. તે બિમ્બ - કહેવાય છે. ખરી રીતે તે ગર્ભ નથી. વળી કોઈ માત્ર આ લોચો જઈને કલ્પના કરે છે કે આમાંથી ગર્ભને ભૂત લઈ ગયે છે. 2010_03 Page #430 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગ-સમવાયાંગ ૨ પુરુષના સંસગ વિના પણ સ્ત્રીને પાંચ કારણે ગભ રહે છે – ૧. નિપ્રદેશને બરાબર ઢાંક્યો ન હોય અને શુક્રવાળી જગાએ એવી રીતે બેડી હોય કે જેથી શુકના અણુઓ નિમાં પ્રવેશી જાય તે ૨. નિમાં શુકથી ખરડાયેલ વસ્ત્ર નાંખે તે; ૩. જાણી જોઈને શુકના અણુઓને યોનિમાં દાખલ કરે તે; ૪. બીજાના કહેવાથી શુકના અણુઓ દાખલ કરે તે ૫. નદી નાળાના શીતલ જલનું આચમન કરવા જાય ત્યારે કેઈના શુકવાળું તે જળ યોનિમાં પ્રવેશી જાય તે. પુરુષની સાથે સંસર્ગમાં આવે છતાં સ્ત્રીને ગભ ન રહે તેનાં પાંચ કારણે છે – (૧) ૧. યૌવન ન ખીલ્યું હોય, ૨. યૌવન ચાલ્યું ગયું હોય; ૩. જન્મથી જ વંધ્ય હાય; ૪. રોગી હોય; ૫. દૌર્મનસ્યવાળી હોય. (૨) ૧. નિત્ય ઋતુસ્ત્રાવ થતે હોય; ૨. જેને કદી તુસ્ત્રાવ થતો ન હોય, ૩. જેના ગર્ભાશયનું શ્રેત-છિદ્ર રોગથી નષ્ટ થઈ ગયું હોય; ૪. જેના ગર્ભાશયનું શ્રોત રોગવાળું હોય; ૫. જે હદથી વધારે મૈથુનમાં રક્ત હોય. (૩) ૧. તુકાલમાં જે એગ્ય રીતે મિથુનસેવી ન બને, ૨. શુકના અણુઓ નષ્ટ થઈ જાય તે; 2010_03 Page #431 -------------------------------------------------------------------------- ________________ * ૫ જીવ વિષે વિવિધ ૩૯૭ ૩. જે લોહી ઉત્કટ અને પિત્તપ્રધાન હોય; ૪. ગર્ભધારણ થાય ત્યાર પહેલા કેઈ દેવ શક્તિને નાશ કરી નાખે તે; ૫. ભાગ્યમાં જ સંતાન ન હોય તો. [- સ્થા૦ ૪૧૬] ૬. ઉપપાત અને ઉદ્વર્તનાર ગૌ– હે ભગવન! નરતિમાં ઉપપાતને વિરહકાલ કેિટલો? ભ૦-હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટ બારસ મુહૂત. મનુષ્યગતિ, તિર્યંચગતિ અને દેવગતિનું પણ એમ જ સમજવું. ગ - સિદ્ધગતિને વિરહકાલ કેટલે? ભ૦–જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છ માસ. $ ઉકતના પણ સિદ્ધિગતિને છેડીને તેવી જ રીતે કહેવી. છુ અહીં ઉપપાત દંડક" અને ઉદ્વતના દંડક પૂરો કહે. - સમ૦ ૧૫૪] સાતમી નરકમાં ઉપપાતવિરહકાળ ઉષ્પષ્ટ છ માસ છે. " [-સ્થા પ૩૫] ૧. આવવું – ઉત્પન્ન થવું તે. ૨. મરણ. ૩. રત્નપ્રભા વગેરેમાં ઉત્કૃષ્ટ ૨૪ મુહુર્તાદિ વિરહકાલ છે તથાપિ સામાન્યરૂપે અહીં બાર કહ્યા છે એમ સમજવું. દેવગતિ વિષે પણ તેમ જ સમજવું. પણ મનુષ્ય અને તિર્યંચગતિમાં બાર કહ્યા તે ગભંજ વિષે સમજવું. ૪. સિદ્ધિગતિમાં ઉદ્વર્તન જ નથી; કારણ ત્યાંથી મરીને કોઈ બહાર જતું જ નથી. ૫, ૬. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણુ નં. ૨. 2010_03 Page #432 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગ-સમવાયાંગ ૨ ૭. ઉપાધે, કર્મ અને પરિગ્રહ (૧) ઉપધિ (જીવનું જેથી પોષણ થાય તેના ત્રણ પ્રકાર છે— ૧. કમેપધિ, ૨. શરીરે પધિ, ૩. બાહ્ય ભાંડમાધિ .. દં, ૨-૧૧. ભવનપતિને આ ત્રણે ઉપાધિ હોય છે. દે. ૧૭-૨૪. કીન્દ્રિયથી વૈમાનિક સુધીના બધા જ માં આ ત્રણે ઉપાધિ હોય છે. (ર) ઉપધિના ત્રણ પ્રકાર – ૧. સચિત્ત. ૨. અચિત્ત. ૩. મિશ્ર. દં, ૧-૨૪. બધા જીવમાં આ ત્રણેય ઉપધિ હોય છે. હું પરિગ્રહના પણ ઉપર પ્રમાણે બે રીતે ત્રણ ભેદે તથા સ્વામીઓ સમજવાના છે. [- સ્થા૦ ૧૩૮ ] જી આઠ કમ પ્રકૃતિનું ચયન કરે છે, તેમણે કર્યું છે અને કરેશે– ૧. જ્ઞાનાવરણીય; ૨. દશનાવરણીય; ૩. વેદનીય; ૪.. મોહનીય; ૫. આયુ; ૬. નામ; ૭. ગોત્ર, ૮. અન્તરાય. (૧) દં૧-૨૪. નારકથી વૈમાનિક સુધીના બધા જ એ જ આઠ કમનું ચયન કરે છે, તેમણે કર્યું છે અને કરશે. (૨૬) દં, ૧-૨૪. તેવી જ રીતે ઉપચયન, બંધ, ઉદીરણા, વેદના, નિજ આ પાંચ વિષે પણ ત્રણે કાળમાં સમજવું. [ સ્થા૧૯૬] ૧. નારક અને એકેન્દ્રિયને બાહ્ય ભાંડ વગેરે ઉપકરણ હેતાં નથી તેથી અહીં નથી ગમ્યાં. 2010_03 Page #433 -------------------------------------------------------------------------- ________________ ૩૯ : ૫. જીવ વિષે વિવિધ ૮શરીર (૧) શરીરત્પત્તિ અને નિવ તન દં, ૧-૨૪. નારક વગેરે ૨૪ દંડકમાં બધા જીના શરીરની ઉત્પત્તિ બે કારણે છે – ૧. રાગ; ૨. ષ. હું તે જ બે કારણે ર૪ દંડકમાં નિર્વતને પણ સમજવું. [– સ્થા. ૭૫] દં, ૧. નારકની ચાર કારણે શરીરેસ્પતિ છે – ૧. ક્રોધ; ૨. માન; ૩. માયા; ૪. લેભ. ૮૦ ૨–૨૪. બાકીના દંડકમાં પણ તે જ ચાર કારણે. શરીરેત્પત્તિ છે. $ શરીરનું નિર્વતન પણ ર૪ દંડકમાં એ જ ચાર કારણે છે. [-સ્થા ૩૭૧] (૨) ભેદે, સ્વામી, અને અવગાહના દં, ૧. નારકને બે શરીર છે – ૧. આભ્યન્તર એટલે કે કામણ ૨. બાહ્ય એટલે કે વૈક્રિય. દં૦ ૨-૧૧. ભવનપતિને પણ તે જ પ્રમાણે. દં૦ ૧૨-૧૬. સ્થાવરકાયને બે શરીર છે – ૧. આભ્યન્તર એટલે કે કામણ ૨. બાહ્ય એટલે કે ઔદારિક ૧. શરીરને આરંભ તે ઉત્પત્તિ અને પૂરું થઈ રહે તે નિર્વતન. ૨. કામસહચારી તેજસ પણ અહીં સમજવું. 2010_03 Page #434 -------------------------------------------------------------------------- ________________ સ્થાન સમવાયાગ ૨ દં૧૭–૧૯૯ કીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિયને બે શરીર ૧. આભ્યન્તર એટલે કે કામણ ૨. બાહ્ય એટલે કે અસ્થિ, માંસ અને શેણિતથી બદ્ધ ઔદારિક. દં, ૨૦, ૨૧. પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યને બે શરીર છે – ૧. આભ્યન્તર એટલે કે કામ ૨. બાહ્ય એટલે કે અસ્થિ, માંસ, શેણિત, સ્નાયુ અને શિરાથી બદ્ધ ઔદોરિક. દં૦ રર-૨૪. વ્યન્તર, તિષ્ક, વૈમાનિકને નરક જેમ. [-સ્થા૭૫] દં૧. વિગ્રહગતિસમાપન્ન નારકને બે શરીર હોય છે – ૧. તૈિજસ ૨. કામણ. દં, ૨-૨૪. બાકીના દંડકમાં પણ તે જ પ્રમાણે. [– સ્થા૦ ૭૫] બધા દેવે બે પ્રકારના છે – ૧. એક શરીરી અને ૨. બે શરીરી. મરુત, કિન્નર, કિપરુષ, ગંધર્વ, નાગકુમાર, સુપણ કુમાર, અગ્નિકુમાર અને વાયુકુમાર આ બધા દેના બે ભેદ છે. ૧. એક શરીરી; ૨. બેશરીરી.૩ [– સ્થા૮૦] ૧. જીવનું ઉત્પત્તિસ્થાન વિશ્રેણિમાં હોય ત્યારે જીવની ગતિ સીધી અવિઝહા નથી હોતી, પણ સવિગ્રહા-વાંકી હોય છે. તે વખતે આ બે -શરીર હેચ છે. ૨. ભવધારણીચની અપેક્ષાએ. ૩. ઉત્તર ક્રિય કરે છે તેની અપેક્ષાએ. 2010_03 Page #435 -------------------------------------------------------------------------- ________________ ૫. જીવ વિષે વિવિધ ૮૦ ૧. નારકને ત્રણ શરીર છે – ૧. વૈકિય; ૨. તિજસ; ૩. કામણ. દં, ૨-૧૧. ભવનપતિને પણ તે જ ત્રણ શરીર છે. ૮૦ ૧૨. પૃથ્વીકાયને ત્રણ શરીર છે – ૧. ઔદારિક; ૨. તિજસ; ૩. કામણ. દંડ ૧૩. જલકાયિક જીવને ઉપર પ્રમાણે. દં૦ ૧૪. તેજસ્કાયને પણ ઉપર પ્રમાણે.૧ દં૦ ૧૬. વનસ્પતિને પણ તે જ. દં૦ ૧૭, ૧૮, ૧૯. દ્વિ-ઈન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિયને પણ તે જ ત્રણ શરીર.૨ ૮૦ રર-ર૪. વ્યન્તર, જ્યોતિષ્ક, વૈમાનિકને પણ તે જ ત્રણ. [–સ્થા૨૦૭] ગૌત્ર – હે ભગવન, શરીર કેટલા પ્રકારનાં છે? ભ૦ – હે ગૌતમ, શરીરના પાંચ પ્રકાર છે ૧. ઔદારિક, ૨. વૈકિય, ૩. આહારક, ૪. તૈજસ, ૫. કામણ. ગૌ– દારિક શરીરના કેટલા ભેદ છે? ભ૦–ઔદારિક શરીરના ભેદ પાંચ છે – એકેન્દ્રિય જીવેનું ઔદારિક શરીર ચાવત્ ગર્ભજ મનુષ્ય પચેન્દ્રિયનું દારિક શરીર. ગૌત્ર – ઔદારિક શરીરની અવગાહના કેટલી છે? ભ૦– જઘન્યથી અંગુલને અસંખ્યાત ભાગ અને ઉત્કૃષ્ટ , એક હજાર પેજનથી કાંઈક વધારે. (અહીં સર્વ ૧. વાયુકાયને આહારક સિવાયનાં ચારે હોય છે માટે અહીં નથી ગયું. ૨. તિચપંચેન્દ્રિયને પણ આહારક સિવાયનાં ચાર હેય છે એટલે અહીં નથી ગણ્યા. મનુષ્યને પાંચે હેય છે એટલે અહીં નથી ગયા. સ્થા ૨૬ 2016_03 Page #436 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ નહિ. જીવાની અવગાહના અવગાહના-સસ્થાન પ્રમાણે સમજી લેવી યાવત્ મનુષ્યના ઔદારિક શરીરની અવગાહના ઉત્કૃષ્ટ ત્રણ ગાઉ છે.) ગૌ — વૈક્રિય શરીરના કેટલા ભેદ છે ? સ એ. એક એકેન્દ્રિય ક્રય શરીર અને એક પંચેન્દ્રિયનું વૈક્રિય શરીર. (અહીં બાકીના પ્રશ્નોત્તરા સમજી લેવાના છે.ર અને અવગાહનાનું પણ યાવત્ સનત્યુમારથી માંડીને અનુત્તર સુધીના ભવધારણીયની એક એક હાથ આછી અવગાહના થાય છે એ બધું પણ અહીં સમજી લેવું.) આહારક શરીરના કેટલા ભેદ છે ? ગૌ ભ ગૌ - સ્થાનાંગ સમવાયાંગ : - : R - અહારક શરીર એક જ છે. અમનુષ્યને ભ - તા શું તે મનુષ્યને હાય છે કે - મનુષ્યને હાય છે; બીજાને નથી હાતું. ગૌ — મનુષ્યમાં પણ ગભ જને હાય છે કે સમૂચ્છિ મને? ભ॰ — ગભજ મનુષ્યને હાય છે; બીજાને નહિ. ગૌ—તા શું તે કમ ભૂમિના ગભજ મનુષ્યને હાય છે કે અકમ ભૂમિનાને પણ ભ કમ ભૂમિજ ગ જ મનુષ્યને હાય છે; બીજાને ગૌ મનુષ્યને હાય છે કે અસખ્યાતવષીને પણુ ? -- શું સખ્યાતવર્ષાયુષી કમભૂમિના ગર્ભ જ - ભ॰ – સખ્યાતવર્ષાયુષી કમભૂમિજ ગભ જ મનુષ્યને હાય છે; બીજાને નહિ. ૧. જુએ પ્રકરણનૢ અંતે ટિપ્પણું ન. ક. ૨. જીએ પ્રકરણને અતે ટિપ્પણ ન, ૪. ૩. જુએ પ્રકરણને અંતે ટિપ્પણ્ ન, પ _2010_03 Page #437 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ . ૫. છવ વિષે વિવિધ ગૌત્ર – તેમાં પણ પર્યાપ્તને હેાય છે કે અપર્યાપ્તને પણ? ભ૦ – માત્ર પર્યાપ્તને જ હોય છે. ગી. – પર્યાપ્તમાં પણ શું સમ્યગ્દષ્ટિ, સમ્યમિથ્યાદષ્ટિ કે મિથ્યાષ્ટિને તે હોય છે? ભ૦ – સમ્યગ્દષ્ટિ સંખ્યામવર્ષાયુષી કર્મભૂમિજ ગભજ મનુષ્યને હોય છે; બીજાને નથી હોતું. ગૌત્ર – સમ્યગ્દષ્ટિમાં પણ સંયત, અસંયત કે સંયતાસંયતને હોય છે? ભ૦ – સંયતને જ હોય છે; બીજાને નથી હોતું. ગ. – સંયતમાં પણ શું પ્રમત્તને હોય છે કે અપ્રમત્ત સંયતને? ભાવ-પ્રમતસંવતને હોય છે. ગૌત્ર – પ્રમત્ત સંયતમાં પણ ત્રાદ્ધિવાળા કે ઋદ્ધિવિનાનાને હેય છે? ભ૦ – ઋદ્ધિવાળાને હોય છે. બીજાને નહિ. એમ વાચના અહીં સમજવાની છે. આહારક શરીર સમચતુરસસંસ્થાનવાળું છે. ગૌત્ર – આહારક શરીરની અવગાહના શી છે? ભ૦ – જઘન્યથી એક હાથથી કાંઈક ઓછું અને ઉત્કૃષ્ટ પૂરો હાથ. ગૌત્ર – તેજસ શરીરના કેટલા પ્રકાર છે? ભ૦ – પાંચ પ્રકારનું છે – એકેન્દ્રિયનું યાવતું પંચે. ન્દ્રિયનું. 2010_03 Page #438 -------------------------------------------------------------------------- ________________ ४०४ સ્થાનાંગસમવાયાંગ: ૨ અહીં તૈજસની અવગાહનાનું વર્ણન પણ સમજી લેવું. ગ. – રૈવેયકનો દેવ મારાન્તિક સમુદ્રઘાત કરે ત્યારે તેના તૈજસ શરીરની કેટલી અવગાહના હોય? ભ૦ – પહોળાઈ અને જાડાઈની અપેક્ષાએ શરીરપ્રમાણુ હેય છે; પણ આયામ (લંબાઈ)ની અપેક્ષાએ જઘન્યથી અલકમાં વિદ્યાધરબ્રણ સુધી અને ઉત્કૃષ્ટ અલોકના ગ્રામે સુધી, તથા ઊદવલોકમાં પિતાના વિમાન સુધી, અને તિર્યંગદિશામાં મનુષ્યક્ષેત્ર સુધીની અવગાહના છે. અનુત્તરપપાતિક દે વિષે પણ પ્રવેયક જેમ જ સમજી લેવું. કામણ વિષે પણ તેજસ જેમ જ સમજી લેવું. - સમ. ૧૫૨] (૧) જંબુદ્વીપના ભરતૈરવત વર્ષની અતીત ઉત્સર્પિણી, વર્તમાન અવસર્પિણી અને આગામી ઉત્સર્પિણીના સુષમસુષમા આરામાં મનુષ્યની અવગાહના ત્રણ ગાઉ અને આયુ ત્રણ પલ્ય છે. (૨) તે જ પ્રમાણે જંબુદ્વીપના દેવકુરુ અને ઉત્તરકુરુના મનુષ્યો વિષે. (૩) તે જ પ્રમાણે ધાતકીખંડના મનુષ્ય વિષે. (૪) તે જ પ્રમાણે પુષ્કરાઈના મનુષ્ય વિષે. [–સ્થા૧૪૩] (૧) જમ્બુદ્વીપના ભરતૈરવત વર્ષની અતીત ઉત્સર્પિણી, વર્તમાન અવસર્પિણી અને આગામી ઉત્સર્વિણના સુષમસુષમા આરામાં મનુષ્યની ૬૦૦૦ ધનુષ ઊંચાઈ અને આયુ ૬ અડધા પલ્ય (ત્રણ પલ્ય) સમજવું. ૧. નિયમ એવો છે કે જેવડું ઔદારિક કે વૈક્રિય હેય, તેવડું જ તિજસ અને કામણ હેચ. ૨. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૬. 2010_03 Page #439 -------------------------------------------------------------------------- ________________ ૫ જીવ વિષે વિવિધ (૨) તે જ પ્રમાણે દેવકુરુ-ઉત્તરકુરુના મનુષ્ય વિષે. (૩) તે જ પ્રમાણે ધાતકીખંડના મનુષ્યો વિષે. (૪) તે જે પ્રમાણે પુષ્કરાધના મનુષ્યો વિષે. [-સ્થા ૪૯૩] બાદર વનસ્પતિકાયની ઉત્કૃષ્ટ એક હજાર ચોજન શરીરવગાહના કહી છે. જલચર પચેન્દ્રિયતિયચની પણ તેટલી જ છે. ઉરપરિસપ પચેન્દ્રિયતિયચની પણ તેટલી જ છે. . – સ્થા૭ર૯] બ્રહ્મલોક અને લાંતક કલપના દેના ભવધારણીય શરીર ઉત્કૃષ્ટ પાંચ હાથ ઊંચાં કહ્યાં છે. -સ્થા૦ ૪૯] મહાશુક અને સહસાર કલ્પના દેવોના ભવધારણીય શરીરની ઊંચાઈ ઉત્કૃષ્ટ ચાર હાથ કહી છે. [-સ્થા ૩૭૫] સનકુમાર-માહેન્દ્ર કલ્પના દેના ભવધારણીય શરીરની ઊંચાઈ ઉત્કૃષ્ટ ૬ હાથ છે. [-સ્થા પ૩૨] આણત, પ્રાણત, આરણ અને અચુત કલ્પના દેના ભવધારણીય શરીરની ઊંચાઈ ઉત્કૃષ્ટ ત્રણ હાથ છે. [–સ્થા. ૧૫૧] પ્રિયકના દેવે ઉત્કૃષ્ટ બે હાથ ઊંચા છે. [-સ્થા૯૪] અનુત્તરવાસી દેવેની ઊંચાઈ એક હાથ છે. -સ્થા૦ ૫૪] 2010_03 Page #440 -------------------------------------------------------------------------- ________________ ४०१ સ્થાનાંગસમવાયાંગ ૨ ભવનવાસી, વાણવ્યતર, જ્યોતિષ્ક, સૌધર્મ અને ઈશાનના દેના ભવધારણીય શરીરની ઊંચાઈ ૭ હાથ છે. . [– સ્થા. પ૭૯] અવગાહના ચાર છે – ૧. દ્રવ્ય અવગાહનાર; ૨. ક્ષેત્ર અવગાહનાર; ૩. કાલ અવગાહનાર્ક૫. ભાવ અવગાહના. [-સ્થા ર૭૬] (૩) શરીરનાં વર્ણાદિ - શરીર પાંચ છે – ૧. દારિક, ૨. વૈક્રિય; ૩. આહારક; ૪. તિજસ; ૫. કામણ. એ પાંચે શરીરમાં પાંચ વર્ણ અને પાંચ રસ છે. બધાં સ્થૂલ આકારવાળાં શરીરમાં પાંચ વર્ણ, પાંચ રસ, બે ગધ અને આઠ સ્પશ હોય છે. [-સ્થા- ૩૯૫] દં, ૧. નારકનાં શરીર () પાંચ.વર્ણવાળાં અને (ક) પાંચ રસવાળાં છે. (અ) ૧. કૃષ્ણ, ૨. નીલ, ૩. લોહિત, ૪. હરિદ્ર, ૫. શુકલ. (બ) ૧. મધુર; ૨. તિક્ત; ૩. કટુક; ૪. કષાય; ૫. અમ્લ, ૧. અવગાહના એટલે શરીર– જેમાં છવ અવગાહીને રહે છે. ૨. દ્રવ્યથી અનંતદ્રવ્ય હોય છે. ૩. ક્ષેત્રથી અસંખ્યપ્રદેશમાં અવગાહીને રહે છે. ૪. અસંખ્યય સમયની સ્થિતિ છે. ૫. ભાવ – એટલે વર્ણ વગેરે પર્યા. વર્ણાદિ અનંત પર્યાયો હોય છે. 2010_03 Page #441 -------------------------------------------------------------------------- ________________ ૫. જીવ વિષે વિવિધ ૪૦૭ ૪૦ ૨-૨૪. બાકીના દડકામાં પણ શરીરના વરસ તે જ પ્રમાણે છે. [-સ્થા॰ ૩૯૫] નારકાએ પાંચ વણુ અને પાંચ રસ યુક્ત પુદ્દગલા, માંધ્યાં છે, માંધે છે અને માંધશે. તે આ પ્રમાણે —— ૧-૫. કૃષ્ણ યાવત્ હરિદ્ર, ૧-૫. મધુર થાવત્ અમ્લ. ૬૦ ૨-૨૪. તે પ્રમાણે બાકીના દડકામાં સમજી લેવું, [-સ્થા॰ ૪૬૯ ] ૪૦ ૧. (૪) કેટલીક વિશેષ ખાખતા પ્રત્યેક શરીરમાં જીવ એક છે. મૃતજીવનું શરીર એક છે. શરીરમાંથી નવ છિદ્ર વાટે મળ નીકળે છે અપાન. એ કાન, એ આંખ, બે નસ્કારાં, માઢું, ઉપસ્થ, અને [-સ્થા॰ ૬૭૫ ] [-સ્થા॰ ૧૭] [-સ્થા॰ ૨૪] ચાર શરીરે જીવસૃષ્ટ છે. ૧. વૈક્રિય, ૨. આહારક, ૩. તૈજસ, ૪. કામણું, ચાર શરીર કારણેાન્મિશ્ર છે — - ૧. ઔદારિક, ૨. વૈક્રિય, ૩. આહારક ૪. તૈજસ. [સ્થા ૩૩૨] ૬. આમાં ઔદારિક એટલા માટેનથી ગણ્યું કે તે મૃત્યુ પછી જીવથી સ્પષ્ટ નથી હેતુ, ત્યારે તે સિવાયનાં ચાર તા જીવ વિના કદી સભવિત જ નથી. 2010_03 Page #442 -------------------------------------------------------------------------- ________________ સ્થાના સમવાયાગ: ૨ ચારનું એક શરીર સુપશ્ય નહિ– ૧ પૃથ્વી, ૨. અ૫, ૩. તેજસ, ૪. વનસ્પતિકાય. [-સ્થા ૩૩૫ - ૯ સઘયણ - * ગૌ –હે ભગવન! સંઘયણ કેટલા છે? ભ૦ – હે ગૌતમ! સંઘયણ છે છે – વાત્રાષભનારા સં; ૨. ઝાષભનારાચ સં; ૩ નારાચ સં; ૪. અધનારાચ સં; ૫. કીલિકા સં; ૬. સેવા સં૦ દે. ૧. ગૌત્ર – હે ભગવન્! નારકેને કહ્યું સંઘયણ હોય છે? - ભ૦ – હે ગૌતમ! નારકે અસંઘયલ છે. તેમના શરીરમાં અસ્થિ, શિરા, સ્નાયુ એ હોતાં નથી. માત્ર તેમને અનિષ્ટ અને અશુભ પગલે અસંઘયણરૂપે પરિણમે છે. દૂ૦ ૨. ગૌત્ર – અસુરકુમારને કર્યું સંઘયણ છે? - ભ૦ – અસુરકુમારને સંઘયણ હોતું નથી. ઈષ્ટ અને શુભ પુદ્ગલે અસઘયણરૂપે પરિણમે છે. ૬૦ ૩–૧૧, બાકીના ભવનપતિ વિષે પણ ઉપર પ્રમાણે. દં૦ ૧૨. પૃથ્વીકાયિક જીને સેવા સંઘયણ છે. દં ૧૩-૧૬. બાકીના સ્થાવરકાયને પણ તે જ. દં, ૧૭–૧૯ દ્વિ-ઈન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિયને પણ તે જ. ૧. સંધચણ એઠલે સંગઠન – અસ્થિબંધ. નારક અને દેવને અસ્થિ જ હોતાં નથી તેથી તેમને અસ્થિબંધને પ્રશ્ન જ નથી. 2010_03 Page #443 -------------------------------------------------------------------------- ________________ ૫. જીવ વિષે વિવિધ ૪૦. દં૦ ર૦ () સંમૂચ્છિમ તિર્યંચ પંચેન્દ્રિયને પણ તે જ. () ગભજ તિર્યચપંચેન્દ્રિયને છયે સંઘયણ છે. દં૦ ર૧ () સંમૂર્ણિમ મનુષ્યને સેવા સં; () ગભજ મનુષ્યને છયે સંઘયણ. દં, ૨૨-૨૪. અસુરકુમાર જેમ અસંઘયણી. [– સમ૦ ૧૫૫; – સ્થા૦ ૪૯૪છે, ૧૦. સંસ્થાન ગૌત્ર – હે ભગવન, સંસ્થાન કેટલા છે? ભ૦–હે ગૌતમ! સંસ્થાન છ પ્રકારનાં છે – ૧. સમચતુરસ; ૨. જોધપરિમંડલ: ૩. સાદિ. સંસ્થાન; ૪. વામન સં; પ. કુન્જ સં; દ. હુંડ સંસ્થાનદં૦ ૧. ગૌત્ર - નારકને કયું સંસ્થાન છે? ભ૦ –– નારકને ફંડ સંસ્થાન છે. દં, ૨. ગૌ– અસુરકુમારને કર્યું સંસ્થાન છે? ભ૦ – અસુરકુમારને સમચતુરસ્ત્ર સંસ્થાન છે. દં ૩–૧૧. બાકીના ભવનપતિને પણ તે જ. ૬૦ ૧૨. પૃથ્વીનું મસુર સંસ્થાન છે. દં૦ ૧૩. આપનું સ્તિબુક સસ્થાન છે. ૧૪. તેજનું સૂચિકલાપ સંસ્થાન છે. દં૦ ૧૫. વાયુનું સંસ્થાન પતાકા છે. દં૦ ૧૬. વનસ્પતિ નાના પ્રકારના સંસ્થાનવાળી છે. દં, ૧૭-૧૮ કીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિયનું હુંડ સંસ્થાન છે. દં, ૨૦ () સંમૂચ્છિમ તિર્યંચપંચેન્દ્રિયનું હુંડ સંસ્થાન. (1) ગભજતિયચપંચેન્દ્રિયને યે સંસ્થાન હોય છે. 2010_03 Page #444 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગ-સવાયાંગ: ૨ દં૦ ૨૧() સમૂચ્છિમ મનુષ્યને હુડ સં. | (T) ગભજ મનુષ્યને છયે સંસ્થાન. ૬૦ ૨૨-૨૪. વ્યંતર, જાતિષી અને વિમાનિકે અસુરકુમાર જેમ સમચતુરસ્ત્ર સંસ્થાનવાળા છે. [– સમ૦ ૧૫૫; –સ્થા ૪૫] ૧૧. ક્રિયા ક્યિા એક છે. ઈ-સ્થા. ૪; સમ૦ ૧] ક્રિયા બે પ્રકારની છે– (૧) ૧. જીવકિયા (જીવને વ્યાપાર); ૨. અજીવકિયા. $ જીવકિયા બે પ્રકારની છે – ૧. સમ્યકત્વ (સમગ્દશનરૂપ જીવને વ્યાપાર; અથવા સમ્યગ્દર્શનવાળા જીવને વ્યાપાર); ૨. મિથ્યાત્વ (તત્વની અશ્રદ્ધારૂપ વ્યાપાર અથવા મિથ્યાત્વી જીવને વ્યાપાર). ડું અજીવક્રિયા બે પ્રકારની છે– ૧. ઐર્યા પથિકી;૩ ૨. સાંપરાચિકી.૪ ૧. કરણ, વ્યાપાર અને ક્રિયા એકાઈક છે. ૨. અજીવ પુદ્ગલોનું કમંરૂપે પરિણમન કરવું તે. ૩. ઉપશાંતહાદિ ત્રણ ગુણસ્થાનવતી જીવ માત્ર યોગના કારણે પુદગલને સાતવેદનીય કમરૂપે પરિણાવે છે તે એચપથિકી; અથવા એ કર્મનું પણ નામ છે. જે કમ ' પ્રથમ સમયે બદ્ધ થાય અને બીજા સમયે વેદાઈ ખરી જાય છે તે પણ એર્યાપથ કહેવાય છે. આ ક્રિયાને કર્તા તે જીવ છે, પણ આમાં પરિણમન અજીવનું કમરૂપ થતું હોવાથી અજીતક્રિયા કહેવાય. ૪. તે જ પ્રમાણે સંપાય એટલે કષાય; તજજન્ય વ્યાપાર તે સાંપરાચિકી. 2010_03 Page #445 -------------------------------------------------------------------------- ________________ ૫. છવ વિષે વિવિધ ૪૧૧ (૨) ૧. કાયિકી (શરીરથી થતી), ૨. આધિકરણિકી.૧ ડુ કાયિકી ક્રિયા બે પ્રકારની છે – ૧. અનુપરતકાયકિયા (અવિરત પુરુષ – મિથ્યાષ્ટિ કે વ્રત ન સ્વીકારનાર–તેની કાયાથી કરેલી;) ૨. દુષ્પયુક્તકાયકિયા (પ્રમત્તસંવતની મન-વચન-, કાયાના દુષ્ટ પ્રયોગપૂર્વકની). $ આધિકરણિકી કિયા બે પ્રકારની છે – ૧. સંજનાધિકરણિકી (જુદા જુદા ભાગો – ખન્ન તેને હાથો વગેરે જુદા હોય તેમને–જેડવા તે;) ૨. નિર્વતનાધિકરણિકી (ખડગાદી અધિકરણનું ઉત્પાદન કરવું તે.) (૩) ૧. પ્રાàષિકી - મત્સરપૂર્વકની કિયા, ૨. પારિતાપનિકી –પ્રાણીઓને પીડવાની ક્રિયા. $ પ્રાષિકી કિયા બે પ્રકારની છે – ૧. જીવવિષયક પ્રાદ્રષિકી, ૨. અજીવવિષયક પ્રાદ્ધેષિકી. હું પારિતાપનિકી બે પ્રકારની છે – ૧. સ્વહસ્તપારિતાપનિકી, ૨. પરહસ્તપારિતાપનિકી. (૪) ૧. પ્રાણાતિપાતક્રિયા – હિંસાકમ, ૨. અપ્રત્યાખ્યાન કિયા-અવ્રતીની ક્યિા; ડુ પ્રાણાતિપાત કિયા બે પ્રકારની છે – ૧. સ્વહસ્તપ્રાણાતિપાત, ૨. પરહસ્તપ્રાણાતિપાત. 8 અપ્રત્યાખ્યાન ક્રિયા બે પ્રકારની છે – ૧. જીવવિષયકઅપ્રત્યાખ્યાન; ૨. અજીવવિષયકઅપ્ર. ૧. જેનાથી આત્મા નરકમાં જાય તે અધિકરણ – અનુષ્ઠાન; અથવા કોઈ બાહ્ય ખગ વગેરે વસ્તુ પણ અધિકરણ કહેવાય. તેનાથી થતી. 2010_03 Page #446 -------------------------------------------------------------------------- ________________ ૧૨ સ્થાનાંગ-સમવાયાંગ ર (૫) ૧. આરંભિકી; ૨. પારિગ્રહકી–પરિગ્રહસ`મ ધી. 8 આરભિકી એ પ્રકારની છે— ૧. જીવઆરંભિકી; ર. અજીવઆરંભિકી. ઙ્ગ પારિગ્રહિકી એ પ્રકારની છે.— ૧. જીવપારિગ્રહિકી; ર. અજીવપારિગ્રહકી. (૬) ૧. માયાપ્રત્યયા; ૨. મિથ્યાદર્શનપ્રત્યયા. હું માયાપ્રત્યયા બે પ્રકારની છે ૧. આત્મભાવવ કનતા ( પાતે હલકા હાય છતાં ઉમદા છે તેવું બતાવવું); ૨. પરભાવવકનતા (ફૂટલેખ આદિ કરીને બીજાને ઠંગવું તે). હું મિથ્યાદર્શનપ્રત્યયા એ પ્રકારની છે~~~ ૧. ઊનાતિરિક્તમિથ્યાદર્શનપ્રત્યયા; ર. તચતિરિક્તમિથ્યાદર્શનપ્રત્યયાર. (૭) ૧. દૃષ્ટિની ક્રિયા (દનને કારણે થયેલી ); ૨. સૃષ્ટિની ક્રિયા ( પ્રશ્ન નિમિત્તક ક્રિયા ) § દૃષ્ટિની એ પ્રકારની છે— ૧. જીવષ્ટિની; ૨. અજીવસૃષ્ટિની. ઙ્ગ પૃષ્ટિની બે પ્રકારની છે— ૧. જીવસૃષ્ટિની; ૨. અજીવસૃષ્ટિની. (૮) ૧. પ્રાતીત્યિકી (માદ્ય વસ્તુના નિમિત્તે થતી); ૨. સામન્તાપનિપાતિકી ( લેાકેા ભેગા મળી વાહવાહ કરે તે સાંભળી થતી ). ૧. આત્મા અગુષ્ટપ્રમાણ છે તેવું ન્યૂન દશન; અને આત્મા વ્યાપક છે તેવું અધિક દાન. આ ખને મિથ્યાદેશ નનિમિત્તક ક્રિયા તે. ૨. ઉપર સિવાયની, આત્મા છે જ નહિ એવી માન્યતાએથી લાગતી. 2010_03 Page #447 -------------------------------------------------------------------------- ________________ ૫. જીવ વિષે વિવિધ ઠુ પ્રાતીત્યિકી એ પ્રકારની છે ૧. જીવપ્રાતીત્યિકી; ૨. અજીવપ્રાતીત્યિકી. ઙ્ગ સામન્તપનિપાતિકી એ પ્રકારની છે ૧. જીવસામન્તાપનિપાતિકી; ( કાઈ ને ઘેર ઘેાડા વગેરે સારા હાય તેની પ્રશંસા સાંભળી હ થવાથી થતી ); ૨. અજીવસામન્તાપનિપાતિકી. ( રથ વગેરે અજીવની પ્રશંસા સાંભળી હષ થવાથી થતી ). ૧. સ્વાહસ્તિકી – પેાતાના હાથથી થયેલ; ૨. નૈષ્ટિકી – ક્ષેપણ – ફેકવાથી થયેલ. - (૯) 8 સ્વાહસ્તિકી એ પ્રકારની છે—— ૧. જીવાસ્તિકી, ૨. અજીવસ્વાહસ્તિકી. § નસૃષ્ટિકી એ પ્રકારની છે ૧. જીવનસૃષ્ટિકી, ૨. અજીવનૈષ્ટિકી. (૧૦) ૧. આજ્ઞાપની – આજ્ઞા કરવાથી થતી; ૨. વૈદારિણી – વિદ્યારણ કરવાથી થતી. 3 આજ્ઞાપની બે પ્રકારની છે ૧. જીવજ્ઞાપની; ૨. અજીવઆજ્ઞાપની. § વૈદ્યારિણી બે પ્રકારની છે— ૧. જીવવૈદારિણી; ૨. અજીવવૈદારિણી. (૧૧) ૧. અનાભાગપ્રત્યયા થયેલી; પ્રમાદથી ઉપયોગ વિના ૪૧૩ § અનાભાગપ્રત્યયા એ પ્રકારની છે - ૨. અનવકાંક્ષાપ્રત્યયા – શરીર તરફ બેપરવા થઈ - વવું તે. - ૧. અનાયુક્તાદાનતા – ઉપયાગશૂન્ય થઈ લેવું તે; ૨. અનાયુક્તપ્રમાજના – ઉપયાગશૂન્ય થઈ પ્રમા જવું તે. 2010_03 Page #448 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ સ્થાનાં સમવાયાંગઃ ૨ હું અનવકાંક્ષા પ્રત્યયા બે પ્રકારની છે – ૧. આત્મશરીરાનવકાંક્ષા પ્રત્યયા; ૨. પરશરીરાનવકાંક્ષા પ્રત્યયા. (૧૨) ૧. પ્રેમપ્રત્યયા; ૨. ષપ્રત્યયા. હું પ્રેમપ્રત્યયા બે પ્રકારની છે – ૧. માયાપ્રત્યયા; ૨. લેભપ્રત્યયા. છું ષપ્રત્યયા બે પ્રકારની છે – ૨. કોધપ્રત્યયા; ૨. માનપ્રત્યયા. [-સ્થા ૬૦ દં૦ ૧. સમ્યગદૃષ્ટિનારકને ચાર કિયા છે – ૧. આરંભિકા; ૨. પારિગ્રહિકી; ૩. માયા વૃત્તિકા, ૪. અપ્રત્યાખ્યાન કિયા. ૬૦ ૨. સમ્યગ્દષ્ટિ અસરકુમારને પણ તે જ ચાર ક્યિા હોય છે. દં૦ ૨૦-૨૪ તર્યચપંચેન્દ્રિયથી માંડી વૈમાનિક સુધીના દંડકમાં પણ તેવી કિયાએ હોય છે. [– સ્થા૦ ૩૬૯ ૬ પાંચ કિયા આરંભિકી છે – ૧. આરંભિકા ૨. પારિગ્રહિકા, ૩. માયાવૃત્તિકા, ૪. અપ્રત્યાખ્યાનક્રિયા; પ. મિથ્યાદર્શનવૃત્તિકા. દં, ૧. મિથ્યાષ્ટિનારકને આ પાંચે ક્રિયા હોય છે. દં૨-૧૧. મિથ્યાષ્ટિભવનપતિને પાચે કિયા હોય છે. દં, ૧-૧૯ વિકલેન્દ્રિયને પાંચે ક્રિયા હોય છે. દંડ ૨૦-૨૪.મિથ્યાષ્ટિતિર્યચપંચેન્દ્રિયથી વૈમાનિક સુધીના દંડકમાં એ પોચે કિયા હેય છે. 2010_03 Page #449 -------------------------------------------------------------------------- ________________ ૫. જીવ વિષે વિવિધ 8 ક્રિયા પાંચ છે (૧) ૧. કાયિકી; ૨. અધિકરણિકા; ૩. પ્રાદેષિકા; ૪. પારિ-તાપનિકા; પ. પ્રાણાતિપાતક્રિયા. (૨) ૧-૫. આરભિકા ચાવત્ મિથ્યાદર્શનવૃત્તિકા. (૩) ૧. દનપ્રત્યયા; ૨. પ્રશ્નપ્રત્યયા, ૩. પ્રતીત્ય – માહ્ય નિમિત્તે થતી; ૪. સામન્તાપનિકા; પ. સ્વહસ્તિકા. (૪) ૧. નિરુજિકા–નિક્ષેપણુજન્યકમ ખધ; ૨. આનાયનિકા – મંગાવવાથી થતી; ૩. વૈદારણિકા; ૪. અનાભાગવૃત્તિકા; ૫. અનવકાંક્ષવૃત્તિકા, ૪૦ ૧–૨૪. આ ચારે પ્રકારે ગણાવેલી પાંચે ક્રિયા બધા દંડકમાં હાય છે. § ક્રિયા પાંચ છે – ૧. પ્રેમપ્રત્યયા; ૨. દ્વેષપ્રત્યયા; ૩. પ્રત્યેાગક્રિયા; ૪. સમુદાનક્રિયા – કમ્મપાદાનરૂપ; ૫. ઇર્ચાપથિકી. ૬૦ ૨૧. આ પાંચક્રિયા મનુષ્યદંડકમાં જ સંભવે. [સ્થા ૪૯ ] ૧. ક્રિયા ૪૧૫ ક્રિયાસ્થાન તેર છે. boopt ૧. અંદ ડ – પ્રાજન પ્રયુક્ત હિંસા; ૨. અનથ દંડ નિરક હિંસા; ૩. હિંસાઈડ; ૪. અકસ્માતનું ડ; ૫. સૃષ્ટિવિપર્યાંસદ ડ; ૬. મૃષાવાદપ્રત્યય; ૭. અદત્તાદાનપ્રત્યય; ૮. આધ્યાત્મિક – આભ્યંતર;૯. માનપ્રત્યય; ૧૦. મિત્રદ્વેષપ્રત્યય; ૧૧. માયાપ્રત્યય; ૧૨. લાભપ્રત્યય; ૧૩. ઈર્યાપથ. [ -સમ૦ ૧૩] - - ક્રમ બધમાં નિમિત્ત એવી ચેષ્ટા - તેના ભેદો. 2010_03 Page #450 -------------------------------------------------------------------------- ________________ સ્થાના સમવાયાંગ: ૨ ૧૨. સંજ્ઞા – અભિલાષ સંજ્ઞા એક છે – – સ્થા. ૩૦ ] સંજ્ઞા ચાર છે – ૧. આહારજ્ઞા, ૨. ભયસંજ્ઞા, ૩. મિથુનસણા; ૪. પરિગ્રહસંજ્ઞા. [– સમ૦ ૪ – સ્થા૦૩૫૬] ચાર કારણે આહારસંજ્ઞા ઊપજે – ૧. પેટ ખાલી હોય તો; ૧. સુધાવેદનીયના ઉદયથી; ૩. મતિથી – આહારકથા સાંભળી ખાવાનું મન થઈ આવવાથી; ૪. ખાવાનું સતત ધ્યાન હોય તે. ભયસંજ્ઞા ચાર કારણે ઊપજે ૧. હીનસત્વથી; ૨. ભયવેદનીયના ઉદયથી, ૩. મતિથી; ૪. ભયની સતત ચિંતાથી. મૈથુનસંજ્ઞા ચાર કારણે ઉપજે ૧. માંસ અને લેહીની બહુલતાથી; ૨. મેહનીય કમના ઉદયથી, ૩. મતિથી; ૪. મિથુનની સતત ચિંતાથી. પરિગ્રહસંજ્ઞા ચાર કારણે ઊપજે – ૧. અવિમુક્તિથી; ૨. લેભવેદનીયના ઉદયથી; ૩. મતિથી; ૪. પરિગ્રહની સતત ચિંતાથી. -સ્થા૩૫૬] સંજ્ઞા દશ છે.– ૧-૪: આહાર યાવત્ પરિગ્રહ, પ. ક્રોધસંજ્ઞા ૬. માનસંજ્ઞા; ૭ માયાસંજ્ઞા ૮. લેભસંજ્ઞા, ૯. લોકસંજ્ઞા-જ્ઞાનેપગ; 2010_03 Page #451 -------------------------------------------------------------------------- ________________ ૫. જીવ વિષે વિવિધ ૧૭ ૧૦. ઓઘસંજ્ઞા – દર્શને પાગ. દં, ૧. નારકને આ દશ સંજ્ઞા હોય છે. ૦૨-૨૩. બાકાના દંડકમાં પણ આ દશ સંજ્ઞા હોય છે. [-સ્થા૦ ૭૫૨] ભયસ્થાન સાત છે – ૧. ઈહલોકભય; ૨. પરલોકભય; ૩. આદાનભય; ૪. અકસ્માભર; ૫. વેદનભય; ૬. મરણભય; છે. અશ્લોકભય. [–સ્થા. ૫૪૯] ભયસ્થાન સાત છે – ૧–૪. ઉપરપ્રમાણે ૫.આજીવિકાભય, દર૭.ઉપર પ્રમાણે, | [સમ૦ ૭]. ૧૩. ગતિ – આગતિ ગતિ એક છે. આગતિ એક છે. [- સ્થા૨૫, ૨૬] દે. ૧. નારકની ગતિ બે અને આગતિ પણ બે છે – ૧. મનુષ્ય; ૨. પંચેન્દ્રિયતિયચ. દં૨-૧૧. ભવનપતિની પણ તે જ. દે. ૧૨. પૃથ્વીકાયની ગતિ છે અને આગતિ બે છે – ૧. પૃથ્વીકાય; ૨. પૃથ્વીકાય. - ૧, અંગુત્તરમાં જાતિ-જન્મ, જરા, વ્યાધિ, મરણ, અગ્નિ, ઉદક, રાજ, ૨, આત્માનુવાદ– પોતાના દુ:શ્ચરિતને વિચાર, પરાનુવાદભય-બીજે મને દુશ્ચરિત કહેશે એ ભય, દંડ, દુર્ગતિ; ઈત્યાદિ ભયના ભેદો બતાવ્યા છે. ૪. ૧૧૯ થી ૫ ૭૭ થી. ૨. જીવ મરીને જ્યાં જાય તે ગતિ અને જ્યાંથી મરીને આવે તે આગતિ. ૩. નેપૃથ્વીકાયને અર્થ જાલકાયાદિ કરે; અને ગતિમાં દેવનારક વજી અકાયાદિ એવો તથા આગતિમાં નારક વજીને અકાયાદિ અર્થ કરો . સ્થા-૨૭ 2010_03 Page #452 -------------------------------------------------------------------------- ________________ ૧૮ સ્થાનાંગસમાવાયાંગ ૨ દં. ૧૩–૧૪. બાકીના સ્થાવર વિષે પણ યથાગ્ય ઉપર પ્રમાણે ૬૦ ૧–૨૧. કાન્દ્રિયથી મનુષ્યના દંડક સુધી પણ ઉપર પ્રમાણે. દં૦ ૨૨-૨૪. આ ત્રણ દેવદંડકમાં નરકની જેમ. [– સ્થા૦ % છે. પંચેન્દ્રિયતિયચની ગતિ ચાર અને આગતિ પણ ચાર છે – ૧. નારક; ૨. દેવ; ૩. મનુષ્ય; ૪. તિયચ. મનુષ્યની પણ એ જ ચાર ગતિ – આગતિ છે. [–સ્થા ૩૬૭ એકેન્દ્રિયની પાંચ ગતિ અને પાંચ આગતિ છે – ૧. એકેન્દ્રિય; ૨. દ્વિીન્દ્રિય; ૩. ત્રીન્દ્રિય; ૪. ચતુરિન્દ્રિય; પંચેન્દ્રિય. દ્વિ-ઇન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય વિષે પણ તે જ પ્રમાણે, [-સ્થા ૪૫૮ ? પૃથ્વીકાયની છ ગતિ અને છ આગતિ છે – ૧. પૃથ્વીકાય; ૨. અકાય; ૩. તેજસ્કાય, ૪. વાયુકાય; પ. વનસ્પતિકાય; ૬. ત્રસકાય. અકાય, વાયુકાય, તેજસ્કાય, વનસ્પતિકાય, અને ત્રસકાય વિષે પણ ઉપર પ્રમાણે [–સ્થા ૪૮૨ અંડજની ગતિ સાત છે અને આગતિ પણ સાત છે – ૧. અંડજ; ૨. પિતજ; ૩. જરાયુજ; ૪. રસજ; ૫. સર્વેદજ; ૬. સમૂર્છાિમ; ૭. ઉદ્ધિજજ. પિતજ, જરાયુજ, સંવેદજ, સંભૂમિ અને ઉજિજની પણ ઉપર પ્રમાણે ગતિ–આગતિ સાત છે. [-સ્થા. ૫૪૩ 2010_03 Page #453 -------------------------------------------------------------------------- ________________ ૫. જીવ વિષે વિવિધ અંડજની આઠ ગતિ અને આઠ આગતિ છે– ૧-૭. અંડજથી ઉદ્ધિજજ; ૮. ઔપપાતિક પિતજ અને જરાયુજની પણ આઠ ગતિ–આગતિ સમજવી; બીજાની નહિ. [સ્થા. ૫૫] પૃથ્વીકાયની ૯ ગતિ અને ૯ આગતિ છે ૧. પૃથ્વીકાય; ૨. અપૂકાય; ૩. તેજસૂકાય; ૪. વાયુકાય; ૫. વનસ્પતિકાય, ૬. કીન્દ્રિય; ૭. ત્રીન્દ્રિય; ૮. ચતુરિન્દ્રિય; ૯. પંચેન્દ્રિય. અપકાયથી પંચેન્દ્રિય સુધીના જીવની પણ ગતિઆગતિ ઉપર પ્રમાણે છે. [-સ્થા૦ ૬૬૬] દિશા ત્રણ છે– ૧, ઊ4; ૨. અધ; ૩. તિય. આ ત્રણે દિશામાં જીવની ગતિ થાય છે, આગતિ થાય છે; વ્યુત્ક્રાંતિ– ઉત્પત્તિ, આહાર, વૃદ્ધિ, હાનિ,ગતિપર્યાય, સમુદ્દઘાત, કાલસંગ, દશનાભિગમ, જ્ઞાનાભિગમ, જીવાભિગમ અને અછવાભિગમ થાય છે. ૬૦ ૨૦, ૨૧. પંચેન્દ્રિયતિર્યંચ અને મનુષ્યનાં ઉપર ગણુંવેલ ગતિ વગેરે ત્રણે દિશામાં થાય છે. [-સ્થા૧૬૩] દિશા છે છે – ૧. પૂર્વ ૨. પશ્ચિમ ૩. દક્ષિણ, ૪. ઉત્તર પ. ઊર્ધ્વ; ૬. અધઃ, આ છયે દિશામાં જીવની ગતિ આદિ થાય છે. 2010_03 Page #454 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ સ્થાનાંગ-સમવાયાંગ:૨ ૪૦ ૨૦, ૨૧. તિયાઁચપચેન્દ્રિય અને મનુષ્યની જ ગતિ આદિ યે દિશામાં થાય છે. ૧૪, આવાસ ૬ ૧. ગૌ — હે ભગવન! આ રત્નપ્રભાપૃથ્વીનું કેટલું ક્ષેત્ર અવગાહીને નરકના કેટલા આવાસ છે? ભ હું ગૌતમ! આ રત્નપ્રભાપૃથ્વી એક લાખ ૮૦ હજાર ચેાજન પ્રમાણ જાડી છે. ઉપર તથા નીચે અકૈક હજાર ાજન બાદ કરીને વચ્ચેના ૧ લાખ ૭૮ હજાર ચૈાજનપ્રમાણ ભાગમાં ૩૦ લાખ નરકાવાસ છે. ―――― સ્ તે નરકાવાસે અંદરથી ગાળ છે અને બહારથી ચારખૂણિયા છે. યાવત્ તેમાં અશુભ નારકે છે અને તેમની અશુભ વેદના છે. ખાકીનાં ૬ નરકાના આવાસા નીચે પ્રમાણે જાડાઈનું પ્રમાણ યોજન ૧૩૨૦૦૦ ૧૨૮૦૦૦ ૧૨૦૦૦૦ ૧૧૮૦૦૦ ૧૧૬૦૦૦ ૧૦૮૦૦૦ 27 ܕܕ "" [ સ્થા॰ ૪૯૯] ,, "" આવાસ ૨૫૦૦૦૦૦ ૧૫૦૦૦૦૦ ૧૦૦૦૦૦૦ ૩૦૦૦૦૦ ૯૯,૯૯૫ 27 બધાં નાના આવાસે ઉપર નીચે એકેક હજાર યોજન છેડી દઈને મધ્ય ભાગમાં હાય છે પણ સાતમા 2010_03 I ૧. અંગુત્તરમાં આવતી વિગતેની સરખામણી માટે જીએ પ્રકરણને અંતે ટિપ્પણ ન. ૭. Page #455 -------------------------------------------------------------------------- ________________ 6 ૫. જીવ વિષે વિવિધ નરકમાં ૧૦૮૦૦૦ જનપ્રમાણ જાડાઈમાં ઉપરથી પરા હજાર પેજન બાદ કરી અને નીચેથી પણ પરા હજાર જન બાદ કરી બાકીના મધ્યભાગના ત્રણ હજાર એજનપ્રમાણમાં માત્ર પાંચ અનુત્તર મહાન નરકાવાસ છે. તેમનાં નામ - કાલ, મહાકાલ, રૌરવ, મહારૌરવ અને અપ્રતિષ્ઠાન છે. તેમાં રૌરવ ગોળ છે અને બાકીના ત્રિકોણ આકારના તથા નીચે મુરપ્રસંસ્થાનવાળા છે. દં ર અસુરકુમારના આવાસ ૪૦૦૦૦૦ દં૦ ૩ નાગકુમારના ૮૪૦૦૦૦૦ દં૦ ૪ સુપર્ણકુમારના ૭૨૦૦૦૦૦ . ૫ વાયુકુમારના ૯૯૦૦૦૦૦ ૬૦ ૬ દ્વીપકુમાર યુગલના ૭૬૦૦ ૦૦૦૧ દંડ ૭ દિકકુમાર . , ૬૦ ૮ ઉદધિકુમાર ,, દં ૯ વિકુમાર , દં, ૧૦ અગ્નિકુમાર , દં ૧૧ સ્વનિતકુમાર , રત્નપ્રભાની જાડાઈ ૧૮૦૦૦૦ છે. તેમાંથી ઉપર અને નીચેથી એકેક હજાર બાદ કરતાં મધ્યના ૧૭૮૦૦૦ એજનપ્રમાણ ભાગમાં અસુરકુમારના ૬૪ લાખ આવાસ છે. તેમનાં ભવને બહારથી ગોળ છે, અંદરથી ચાર ખૂણિયાં છે, તથા તળિયામાં પુષ્કરકર્ણિકાના આકારવાળાં છે. એક ભવનને બીજા ભવનથી છૂટું પાડવા માટે વચ્ચે ઊંડી ખાઈ ખાદી પાળ બાંધી દેવામાં આવી છે. આવામાં અાલિકા, ૧. સમવાયાંગની મુદ્રિત પ્રતિમાં વવારિ' એ અન્યત્ર ૭૬ને ઉલેખ છે તેથી અહીં ૭૬ લખ્યા છે. પાઠ છે પણ 2010_03 Page #456 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ સ્થાનાંગ સમવાયાંગ: ૨ ચારિકા, ગેપુરદ્વાર, દરવાજા, તોરણ, પ્રતિકાર એ બધું તે તે સ્થાનમાં આવ્યું છે. તથા તે ભવમાં ચારે તરફ ચન્દ્ર, મુશળ, સુંઢી અને શત ની ગોઠવવામાં આવ્યાં છે. તેમાં ૪૮ કઠાની રચના કરવામાં આવી છે. તેમાં ૪૮ જુદા જુદા વનખંડની રચના કરવામાં આવી છે. તેની જમીનને તથા દીવાલને લીંપીગૂંપી સુંદર બનાવવામાં આવી છે. તેમાં ગોશીષચંદન અને રક્તચંદનના થાપા સીડી પર દેવામાં આવ્યા છે. તેમાં કાલાગુરુ, શ્રેષ્ઠ કુદ્રુકો, તથા તુરુકના ધૂપથી ચારે તરફ વાતાવરણ મહેકી ઊઠેલ હોય છે. તે એટલાં બધાં સુગંધી દ્રવ્યોથી વ્યાપ્ત છે કે જાણે કઈ ઘનીભૂત સુગંધી દ્રવ્ય જ સ્વયં હોય તેવાં થઈ ગયાં છે. તે બધાં ભવને સ્વચ્છ છે, સ્લણ છે, સ્નિગ્ધ છે, વૃષ્ટ છે, મુષ્ટ છે, નીરજ છે, નિમલ છે, વિતિમિર છે, વિશુદ્ધ છે, પ્રભાવાળાં છે, રશ્મિવાળાં છે, પ્રકાશવાળાં છે, પ્રસાદ કરે તેવાં છે, દશનીય છે, અભિરૂપ છે, રમણીય છે, પ્રતિરૂપ છે. બાકીના નાગકુમાર વગેરેનાં ભવનનું પણ આ જ પ્રમાણે વર્ણન સમજવું. તેમની સંખ્યા ઉપર બતાવી જ છે. દે. ૧૨-૧૬. સ્થાવરકાયના અસંખ્યાત આવાસ છે. દૃ. ૧૭–૧૯ કીનિદ્રય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિયના પણ અસંખ્યાત આવાસ છે. દં. ૨૦-૨૧. તિયચપંચેન્દ્રિય અને મનુષ્યના પણ અસંખ્યાત આવાસ છે. દં૦ રર. ગૌત્ર – વાણુવ્યંતરના આવાસ કેટલા છે? ' ભ૦ – હે ગૌતમ! આ રત્નપ્રભા પૃથ્વીના રત્નમય કાંડની પ્રથમ એક હજાર એજનની જે જાડાઈ છે, તેમાંથી ઉપર અને નીચેના એકેક સે યોજન જતાં વચ્ચેના ૮૦૦ જનપ્રમાણ ભાગમાં તિરછી દિશામાં વ્યતરના ભૌમેય 2010_03 Page #457 -------------------------------------------------------------------------- ________________ ૫. જીવ વિષે વિવિધ ૪૧૩ નગર અને આવાસે અસંખ્યાત લાખ પ્રમાણ છે. તેમનાં તે નગરા અદરથી ચારપૂણિયાં અને બહારથી ગાળ હાય છે. આકીનું વન ભવનપતિના આવાસ જેવું સમજી લેવું. વધારામાં તેમાં ધજા-પતાકાની હારા હોય છે. તે સુરમ્ય હાય છે. તિલકા તથા બારણા આગળ રત્નજડિત અધ ચંદ્રાકાર એ બધું તેમને વિચિત્ર કરી મૂકે છે. અંદરથી અને અહારથી તે સ્નિગ્ધ છે. તેમનું તળિયું સુવણુની વાળુકાથી ઢાંકી દેવામાં આવ્યુ હાય છે, તેમના સ્પશ' સુંવાળા હોય છે, તે સુંદર છે, યાવત્ પ્રસાદ આપનાર દેશનીય અને પ્રતિરૂપ છે. દં॰ ર૪. આ રત્નપ્રભાપૃથ્વીથી ઊ ંચે ખ્યાતિષ્કનાં વિમા નાની પણ ઉપર બહુ યોજન, અનેક સે ચૈાજન, અનેક સહસ્રર્યેાજન, અનેક લાખ યાજન, અનેક કરોડ યાજન, અનેક કાટાકાટ યોજન, અસંખ્ય કાટાકાટિયાજનથી પણ ઊંચે દૂર વૈમાનિકાનાં ~ સૌધમ, ઈશાન, સનકુમાર, માહેન્દ્ર, બ્રહ્મ, લાંતક, શુક્ર, સહસ્રાર, આનત, પ્રાણત, આરણુ અને અચ્યુતમાં, તથા ત્રૈવેયક અને અનુત્તરમાં બધાં મળી ૮૪૬૦૨૩ વિમાના આવેલાં છે. યાવત્ દર્શનીય હાય છે. - ૬૦ ૨૩. આ રમણીય રત્નપ્રભાપૃથ્વીથી ૯૦ યાજનની ઊંચાઈ પછીની ૧૧૦ યાજન પ્રમાણ ઊંચાઈ સુધીમાં તિય ગ્લાકમાં જયાતિષ્ઠદેવાના અસખ્યાત વિમાનાવાસે છે. તે જન્મ્યાતિષ્કવિમાનાવાસની પ્રભા ચારે તરફ ફેલાયલી હાવાથી તે શુકલ દેખાય છે. તેમાં વિવિધ મણિ તથા રત્ના હાવાથી તે ચિત્રવિચિત્ર દેખાય છે; તેમના ઉપર વાયુથી વિજય પતાકા ઊડે છે અને તેમાં ઉપરાઉપર છત્રો પણઆવેલાં છે; તે બહું ઊંચાં છે, તેમને ગગનચુખી શિખરા છે; પાંજરામાંથી જેમ કાઇ વસ્તુના ભાગ નીકળી આવી દેખાય તેમ તેમનાં જાળિયાંમાં રાખેલા રત્ના શાણા આપે છે. તેમાં મણુ _2010_03 Page #458 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ સ્થાનાંગ-સમવાયાંગ ૨ અને કનકના સ્તૂપો છે. તેઓમાં વિકસિત કમળ, તિલક અને રત્નમય અધચંદ્રનાં ચિતરામણ છે; અંદર અને બહાર તેઓ સુકમલ છેતેમાં સુવર્ણરજ પાથરેલી છે; તેઓ સુખસ્પશવાળા છે, શોભાયમાન છે, પ્રસાદ ઉપજાવે તેવા છે, દર્શનીય છે, સુંદર છે, પ્રતિરૂપ છે. પ્રત્યેક દેવલોકના કેટકેટલા વિમાનાવાસ છે તે નીચે પ્રમાણે-- ૦ ૦ સૌધર્મ ૩ર૦૦૦૦૦ઈશાન ૨૮૦૦૦૦૦ સનકુમાર ૧૨૦૦૦૦૦ મહેન્દ્ર ૮૦૦૦૦૦ બ્રહ્મલોક ૪૦૦૦૦૦ લાંક ૫૦૦૦૦ શુક ૪૦૦૦૦ સહેલાર આનતપ્રાણત ४०० આરણ-અર્ચ્યુત ૩૦૦ અધોવતી ત્રણ પ્રવેયકના ૧૧૭ મધ્યના ત્રણ ગ્રેવેયકના ઊદના ત્રણ રૈવેયકના ૧૦૦ અનુત્તરના ના ૦ ૦ ૧૦૭ [– સમ૦ ૧૦, ૨૫, ૬૪, ૭૨, ૮૪, ૯૬, ૧૪૯, ૧૫૦; -- સ્થા, ૧૪૭, ૭૫૭} : મરતા ૩૪૦૦૦૦૦ વનવાસ [- સમ૦ ૩૪3 2010_03 Page #459 -------------------------------------------------------------------------- ________________ ૫. જીવ વિષે વિવિધ ધરણના ૪૪૦૦૦૦૦ ભવનાવાસ છે. ભૂતાનદના ૪૦ લાખ ભવનાવાસ છે. [-સમ૦ ૪૦] વાયુકુમારના ઇન્દ્ર પ્રભજનના ૪૬ લાખ ભવનાવાસ છે. -સમ૦ ૪૬] પહેલા, પાંચમા, છઠ્ઠા અને સાતમા નરકના ૩૪ લાખ નરકાવાસ છે. [-સમ॰ ૩૪ ] બીજા અને ચાથા નરકના ૩૫ લાખ નરકાવાસ છે. [-સમ૦ ૩૫] બીજા, ચેાથા, પાંચમા, છઠ્ઠા અને સાતમા નરકના નરકાવાસ ૩૯ લાખ છે. [ -સમ૦ ૩૯ ] રત્નપ્રભા, પકપ્રભા, તમ અને તમસ્તમાના નરકાવાસ ૪૧ લાખ છે. વાસ છે. [-સમ૦ ૪૧ ] પહેલા, ચાથા અને પાંચમા નરકના ૫૫ લાખ નરકા ૪ વાસ છે. [ સમ૦ ૪૪] [-સમ૦ ૫૫] પહેલા, બીજા અને પાંચમા નરકના ૫૮ લાખ નરકા લાખ છે. [-સમ૦ ૫૮ ]. ચેાથા સિવાયનાં માકીનાં છ નરકાના નરકાવાસ ૭૪ નરકાવાસ ૮૪ લાખ છે. _2010_03 [ “સમ॰ ૭૪ ] [-સમ૦ ૮૪ Page #460 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગસમવાયાંગ ૨ ૧૫. વિશેષ પ્રકારે ભેદો દં, ૧. નારક જીવના બે ભેદે છે (૧) ભવ્ય અને અભવ્ય. (૨) અનન્તરોપપન્ન (કાલ કે દેશની અપેક્ષાએ -વ્યવધાન રહિત ઉત્પન્ન થયેલા) અને પરંપરોપપન્ન (વ્યવધાનસહિત ઉત્પન્ન થયેલા). (૩) ગતિસમાપન્ન અને અગતિસમાપન.૧ (૪) પ્રથમસમાપપન્ન (ઉત્પન્ન થયાં એક જ સમય થયેલ હોય તે) અને અપ્રથમસમચોપપન્ન. (૫) આહારક અને અનાહારક. (વિગ્રહગતિ હેાય ત્યારે એક કે બે સમય અનાહારક રહે તે અનાહારક; અને -ત્યાર પછી સદૈવ આહાર લે તે આહારક.) (૬) ઉચ્છવાસક ( ઉવા પર્યાપ્તિ પૂરી કરનાર) અને નેર છવાસક. (૭) સેન્દ્રિય (ઇંદ્રિયપર્યારિત પૂરી કરનાર) અને અનિન્દ્રિય. (૮) પર્યાપ્ત (પર્યાપ્ત નામકમને ઉદય હેય તે) અને અપર્યાપ્ત. - દં, ૨-ર૪. આ આઠે રીતે બબ્બે ભેદે બાકીના દડકોમાં પણ સમાન છે. ૬૦ ૧. નારકના બે ભેદ – (૯) ૧. સંજ્ઞા (મન પર્યાપ્તિ પૂરી કરનાર) અને ૨. અસંસી. ૧. નરકગતિમાં જતા હોય તે ગતિસમાપન; અને ત્યાં પહોંચી ગયેલા તે અગતિસમાપન; અથવા નારકરૂપ બની ગયેલા તે ગતિસમાપન અને દ્રવ્યનારક તે અગતિ ; અથવા ચાલતા તે ગતિ, અને સ્થિર તે અગતિ.. 2010_03 Page #461 -------------------------------------------------------------------------- ________________ ૫. જીવ વિષે વિવિધ દં૦ ૨–૧૧. ભવનપતિના પણ તે જ બે ભેદ. દં, ર૦–૨૪ તિયચપંચેન્દ્રિયથી વૈમાનિક સુધીના દંડકામાં પણ આ બન્ને ભેદે જીવે છે. ૮૦ ૧. નારકના બે ભેદ છે – (૧૦) ૧. ભાષક અને ૨. અભાષક. દં૦ -૧૧. ભવનપતિના પણ તે જ બે ભેદે છે. દં૦૧૭-૨૪. ૧દ્વીન્દ્રિયથી વૈમાનિક સુધીના દંડકના જીના પણ તે જ બે ભેદ છે. દં, ૧. નારકના બે ભેદ – (૧૧). ૧. સમ્યગ્દષ્ટિ અને ૨. મિથ્યાષ્ટિ. દં, ૨-૧૧. ભવનપતિના પણ આ બે ભેદ છે. દં ૧૨૪. શ્રીન્દ્રિયથી વૈમાનિક સુધીના દંડકના જીના પણ આ બે ભેદ છે. દં, ૧. નારકના બે ભેદ– (૧૨). પરિત્તસંસારી (જેણે પિતાને સંસાર ટૂંકાવી નાખે છે) અને ૨. અપરિત્તસંસારી. દં, ૨-૨૪. બાકીના દંડકમાં પણ આ બે ભેદો છે. ૬૦ ૧. નારકના બે ભેદ– (૧૩) ૧. સંખ્યાતકાલસ્થિતિક અને ૨. અસંખ્યા આ તકાલસ્થિતિક. ૧. એકેન્દ્રિયને ભાષાપર્યાપ્તિ હોતી જ નથી તેથી તેમને બાદ કર્યા છે. ૨. એકેન્દ્રિયને સમ્યક્ત્વ હતું જ નથી. ૩. દશ હજાર વર્ષાદિ સ્થિતિવાળા તે સંખ્યાત; અને પલ્ય વગેરે - અસંખ્ય પ્રમાણ વર્ષ જીવનાર તે અસંખ્યાત૦. 2010_03 Page #462 -------------------------------------------------------------------------- ________________ ૪ર૮ સ્થાનાંગ સમવાયાંગ: દં, ૨૦-૨૨. ૧તિયચપંચેન્દ્રિયથી વાણુવ્યંતર સુધીના દંડકમાં આ બે ભેદે જીવો છે. દં, ૧ નારકના બે ભેદ– (૧૪) ૧. સુલભબોધિ અને ૨. દુલભધિ . (૧૫) ૧. કૃષ્ણપાક્ષિક અને ૨. શુકલપાક્ષિક. (૧૬) ૧. ચરિમ (અર્થાત્ જેને પ્રસ્તુત નારક ભવ અંતિમ છે તે) અને ૨. અચરિમ. ૮૦ ૨૨૪. બાકીના દંડકમાં પણ આ જ રીતે બબ્બે ભેદે છે. [– સ્થા) ૭૯; – સમ૦ ૧૪૯. દે. ૧. એક સમયમાં ઉત્પન્ન થનારા નારકે — કતિસંચિત (સંખ્યાત, અકતિસંચિત (અસ ખ્યાત અથવા અનન્ત), અને અવકતવ્યક સંચિત (એક) હોય છે. ર-૧૧. ભવનપતિ પણ તેટલા જ, ૧૭–૨૪. દ્વિ-ઈન્દ્રિયથી વૈમાનિક સુધીના ત્રણ પ્રકારના નારક જેમ. [- સ્થા૧૨૧}, ૮૦ ૧. નારકના દશ પ્રકાર છે – ૧. અનન્તપન્ન ) ૨. પર પાપપન (કોલકૃત ભેદ) ૩. અનન્તરાવગાડે છે (દેશકૃત ભેદ) ૪. પરંપરાગાઢ; ૧. અહીં એકેન્દ્રિય તથા વિલેન્દ્રિયનું વર્જન છે કારણ કે તે સંખ્યાતસ્થિતિક જ હોય છે. ૨. જોતિષ્ક અને વિમાનિક અસંખ્યાતસ્થિતિક જ છે. ૩. પાંચ સ્થાવર–એકેન્દ્રિયનું વજન છે; કારણ, તે એક સમયમાં અસંખ્યાત કે અનંત ઊપજે છે પણ એક નહીં. 2010_03 Page #463 -------------------------------------------------------------------------- ________________ ૪૯ ૫. જીવ વિષે વિવિધ પ. અનન્તરાહારક; ૬. પરંપરાહારક; ૭. અનન્તરપર્યાપ્તક (પ્રથમ સમય પર્યાપ્ત) ૮. પરંપરપર્યાપ્તક (અપ્રથમ સત્ર); ૯. ચરમ; ૧૦, અચરમ. ૮૦ ૨–૨૪. બાકીના દંડકમાં પણ આ જ દશ ભેદ સમજી લેવા. [– સ્થા૭૫૭] ૧૬. કામ, પાપસ્થાન, દંડપ્રાગ અને કરણુ કામ ચાર છે – ૧. શુગાર; ૨. કરુણ; ૩. બીભત્સ; ૪. રૌદ્ર. ગાર કામ દેવમાં, કરુણ કામ મનુષ્યમાં, બીભત્સ કામ તિર્યંચમાં અને રૌદ્ર કામ નારકમાં હોય છે. – સ્થા૩૫૭] ફોધ બે પ્રકાર છે – ૧. આત્મતિ ૨. પરિસ્થિત. દં, ૧-૨૪. બધા નારકાદિ દડકમાં એ બંને પ્રકારે કોધ હોય. બાકીનાં માનાદિ યાવત્ મિથ્યાદર્શન શલ્ય સુધીનાં ૧૪ પાપસ્થાને વિષે પણ તે જ સમજવું. [– સ્થા. ૧૦૦] દંડ બે પ્રકારના છે – ૧. અર્થદંડ; ૨. અનર્થદંડ. ૧. અવ્યવહિત પુદ્ગલને આહાર કરનાર તે અથવા પ્રથમ સમયમાં આહારક તે અનંતરા; બાકીના પરંપરા. 2010_03 Page #464 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગસમવાયાંગ ૨ દં, ૧-૨૪. નારકથી વૈમાનિક સુધીના બધા જીને આ બંને દંડ હોય છે. [-સ્થા ૬૯ દંડ ત્રણ છે – ૧. મનોદડ૨. વચનદંડ, ૩. કાયદંડ. દં૦ ૧. નારકને ઉપરના ત્રણે દંડ હેાય છે. દં૦ ૨-૧૧. ભવનપતિને પણ તે ત્રણેય દંડ હોય છે. દં, ૨૦–૨૪. તિર્યચપંચેન્દ્રિયથી માંડી વૈમાનિક સુધીના ઇને પણ ત્રણેય દંડ છે. [-સ્થા. ૧૨૬] ગર્ભજ તિર્યચપંચેન્દ્રિયને તેર પ્રકારને પ્રોગ છે – ૧. સત્ય મન પ્રગ, ૨. મૃષા મનઃપ્રાગ; ૩. સત્યમૃષા મન પ્રગ; ૪. અસત્યમૃષા મન પ્રયોગ; ૫. સત્ય વચન પ્રયોગ ૬. મૃષા વચન પ્રયોગ, ૭. સત્યમૃષા વચનપ્રયોગ ૮. અસત્યમૃષા વચનપ્રગ; ૯. ઔદારિક શરીર કાયપ્રયોગ : ૧૦. ઔદારિકમિશ્રશરીર કાયપ્રગ; ૧૧. વૈકિયશરીર કાયપ્રગ; ૧૨. વિકિમિશ્રશરીર કાયપ્રયોગ, ૧૩. કમશરીર કાયપ્રયોગ. [– સમ૦ ૧૩] ૧. એકેન્દ્રિયાદિકનું વજન એટલા માટે કે તેમને મન-વચન હતાં નથી. • 2010_03 Page #465 -------------------------------------------------------------------------- ________________ ૫. જીવ વિષે વિવિધ મનુષ્યને પંદર પ્રકારને પ્રગ છે– ૧–૧૩. ગર્ભજતિયચપંચેન્દ્રિય પ્રમાણે ૧૪. આહારકશરીર કાયપ્રગ; ૧૫. આહારકમિશ્ર કાયપ્રયોગ. [-સમય ૧૫] કરણ ત્રણ છે – ૧. આરંભકરણ; ૨. સંરંભકરણ; ૩. સમારંભકરણ. ૬૦ ૧-૨૪. નારકથી વિમાનિક સુધીના બધા જીવોમાં આ. કરણ હોય છે. [-સ્થાવ ૧૨૪] ૧૭. પ્રણિધાન, ગુપ્તિ અને અગુપ્તિ પ્રણિધાન ત્રણ છે– ૧. મનપ્રણિધાન; ૨. વચનપ્રણિધાન, ૩. કાયપ્રણિધાન. દં૦ ૧–૧૧. નારક અને ભવનપતિને એ ત્રણે પ્રણિધાન હોય છે. દં, ૨૦–૨૪. તિર્યચપચેન્દ્રિયથી માંડી વૈમાનિકને એ ત્રણે પ્રણિધાન હોય છે. દુપ્રણિધાન વિશે પણ એ જ પ્રમાણે સમજવું. સુપ્રણિધાન ત્રણ છે– ૧. મનસુપ્રણિધાન; ૨. વચનસુપ્રણિધાન, ૩. કાયસુપ્રણિધાન. દં૦ ૨૧. સંયત મનુષ્યને જ ત્રણ સુપ્રણિધાન હોય છે. -સ્થા૧૩૯] પ્રણિધાન ચાર પ્રકારનું છે ૧. મન પ્રણિધાન; ૨. વચનપ્રણિધાન ૩. કાયપ્રણિધાન; ૪. ઉપકરણપ્રણિધાન. 2010_03 Page #466 -------------------------------------------------------------------------- ________________ ૪૩ર, સ્થાના સમવાયાંગ ૨ ૬૦ ૧–૧૧. નારક અને ભવનપતિને એ ચારેય પ્રણિધાન હોય છે. . ૨૦–૨૪. તિયચપચેન્દ્રિયથી માંડી વૈમાનિકને એ ચારેય પ્રણિધાન હોય છે. દુપ્રણિધાન વિશે પણ ઉપર પ્રમાણે જ છે. સુપ્રણિધાનના ચાર ભેદ– ૧. મનઃસુપ્રણિધાન; ૨. વચનસુપ્રણિધાન, ૩. કાયસુપ્રણિધાન; ૪. ઉપકરણસુપ્રણિધાન. દં, ૨૧. સંયત મનુષ્યને જ આ ચાર સુપ્રણિધાન હેય છે. [-સ્થા ૨૫૪] 3 ગુપ્તિ ત્રણ છે – ૧. મગુપ્તિ, ૨. વચનગુપ્તિ, ૩. કાયમુપ્તિ. હૃ. ૨૧. આ ત્રણ ગુપ્તિ ફક્ત સંયત મનુષ્યને હોય છે. ૬ અગુપ્તિ ત્રણ છે – ૧. મનની અગુપ્તિ, ૨. વચનની અગુપિત, ૩. કાયની અગુપ્તિ. - ૧–૧૧. નારક અને ભવનપતિને આ ત્રણે અગુપ્તિ હોય છે. ૨૦. પંચેન્દ્રિય તિયયને આ ત્રણે અગુપ્તિ હોય છે. ર૧. અસયત મનુષ્યને આ ત્રણે અગુપ્તિ હોય છે. રર-ર૪. વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિકને પણ આ ત્રણે અગુપ્તિ હોય છે. [– સ્થા. ૧૨૬] 2010_03 Page #467 -------------------------------------------------------------------------- ________________ ૫. જીવ વિષે વિવિધ ૧૮ રદ્ધિ ઋદ્ધિ ત્રણ પ્રકારની છે– ૧. દેવદ્ધિ ૨. રાજદ્ધિ: ૩. ગણુની ઋદ્ધિ. ૧. દેવદ્ધિ ત્રણ પ્રકારની છે– (૧) ૧. વિમાનદ્ધિ ૨. વિદુર્વણદ્ધિ; ૩. પરિચારણ ઋદ્ધિ (મથુનવિષયક). (૨) ૧. સચિત્ત; ૨. અચિત્ત, ૩. મિશ્ર. ૨. રાજઋદ્ધિ ત્રણ પ્રકારની છે – (૧) ૧. નગર પ્રવેશની છદ્ધિ ૨. નગરનિષ્ક્રમણ ત્રાદ્ધિ; ૩. સિન્ય, વાહન, કેષ, કોઠારની ઋદ્ધિ. (૨) ૧. સચિત્ત; ૨. અચિત્ત; ૩. મિશ્ર. ૩. ગણિની ઋદ્ધિ ત્રણ પ્રકારની છે – (૧) ૧. જ્ઞાનઋદ્ધિ ૨. દર્શન ઋદ્ધિ ૩. ચારિત્ર ઋદ્ધિ. (૨) ૧. સચિન; ૨. અચિત્ત, ૩. મિશ્ર. [-સ્થા. ૨૧૪] દશ સ્થાને તેજલેશ્યાથી ભસ્મ થઈ જાય છે– ૧. કેઈ તેજસલેશ્યાલબ્ધિયુક્ત શ્રમણ-બ્રાહ્મણની અતિ આશાતના કરે તેથી કુપિત થઈને તે શ્રમણ-બ્રાહ્મણ તે આશાતના કરનાર પર તેજસલેશ્યા મૂકે અને તેથી તે પીડિત થઈને પછી ભસ્મ થઈ જાય. ૨. તેવી જ રીતે શ્રમણ-બ્રાહ્મણની આશાતના થતી જોઈ કેઈ દેવ તૈજસલેણ્યા મૂકે અને ભસ્મ કરે. ૩. તેવી જ રીતે દેવ અને શ્રમણ-બ્રાહ્મણ એ બને એક સાથે તજસલેણ્યા મૂકે અને ભમ કરે. સ્થા-૨૮ 2010_03 Page #468 -------------------------------------------------------------------------- ________________ સ્થાના સમવાયાંગઃ ૨ ૪. તેવી જ રીતે શ્રમણ–બ્રાહ્મણ લેફ્સા મૂકે ત્યારે પહેલાં તે દાહથી શરીરમાં કેડિલા પડે, પછી એ ફોડલા ફૂટી જાય, અને પછી તે ભસ્મ થઈ જાય. ૫. તેવી જ રીતે દેવ લેફ્સા મૂકે અને તેવી જ સ્થિતિ થાય. ૬. દેવ અને શ્રમણ-બ્રાહ્મણ અને એક સાથે લેસ્યા મૂકે અને તેવી જ સ્થિતિ થાય. છે. તેવી જ રીતે શ્રમણ-બ્રાહ્મણ વેશ્યા મૂકે અને મોટા ફેડલા ઊપસી આવે અને ફૂટી જાય. વળી પાછા નાના છેલ્લા ઊપસી આવે અને તે પણ ફૂટી જાય અને ત્યાર પછી ભસ્મ થઈ જાય. ૮. દેવ વેશ્યા મૂકે અને તેવી જ સ્થિતિ થાય. ૯. બને લેડ્યા મૂકે અને તેવી જ સ્થિતિ થાય. ૧૦. કેઈ તિજસ લેફ્સાવાળે કઈ શ્રમણની આશાતના કરવા ખાતર તેના પર તેજસલેક્યા મૂકે તો તે તિજસ લેક્યા કશું કરવા સમર્થ થતી નથી. તે આમથી તેમ ઊંચી-નીચી થાય છે અને તે શ્રમણની આસપાસ આંટે મારી પછી આકાશમાં ઊછળે છે. ઊછળીને છેડનારના જ શરીર તરફ પાછી વળી તેના શરીરને જ બાળીને ભસ્મ કરે છે. જેમ ગોશાલકની તપેલેશ્યા વિષે બન્યું છે તેમ, [–સ્થા ૭૭૬ ] ત્રણ કારણે શ્રમણનિગ્રન્થ સંક્ષિપ્ત વિપુલ તેલેફ્સાવાળો થાય. 2010_03 Page #469 -------------------------------------------------------------------------- ________________ ૫ * તે , છે. છવ વિષે વિવિધ ૧. આતાપના, ૨. ક્ષાંતિ-ક્ષમા, ૩. અપાનક તપ કમ. [–સ્થા૦ ૧૮૨] નૈપુણ્ય નવ બાબતનું છે ૧. સંખ્યાન-ગણિત, ૨. નિમિત્ત નિમિત્તશાસ્ત્ર, ૩. કાયિક -- શારીરિક નિપુણ્ય (નાડીઓ પર કાબૂ હોવા આદિ); ૪. પુરાણશાસ્ત્ર; ૫. સમયસૂચકતા; ૬. પાપડિત (બહુશાઅજ્ઞ;૭. વાદવિદ્યા; ૮. ભૂતિકમ–ભૂતિદાન ૯ ચિકિત્સા. -િસ્થા ૬૭૯] નિધિ પાંચ છે – ૧. પુત્ર, ૨. મિત્ર; ૩. શિપ; ૪. ધન; ૫. ધાન્ય. –સ્થા ૪૪૮] રાજચિહ્ન પાંચ છે – ૧. ખગ, ૨, છત્ર, ૩. મુકુટ; ૪. ઉપાન, ૫. ચામર. - - -સ્થા ૪૦૮] બેલ દશ પ્રકારનું છે. – ૧. શ્રેગ્નેન્દ્રિયબલ, ૨, ચક્ષુરિન્દ્રિયબલ;૩.ધ્રાણેન્દ્રિયબલ ૪. રસેન્દ્રિયબલ; ૫. સ્પશેન્દ્રિયલ; ૬. જ્ઞાનબલ ૭. દર્શનબલ; ૮. ચારિત્રબલ, ૯. તબેલ; ૧૦. વીર્યબલ. -સ્થા ૭૪૦] ૧. અંગુત્તરમાં પાંચ બલ – ૧. શ્રદ્ધાબલ, ૨. હીબલ, ૩. અપત્રાપ્ય બલ, ૪. વીચંબલ, ૫. પ્રજ્ઞાબેલ. (૫-૧, ઇત્યાદિ). અને દીઘનિકાચમાં સાત બલ ગણાવ્યાં છે. પૂર્વોક્ત પાંચ અને સ્મૃતિબેલ તથા સમાધિબલ. (દીઘ૦ ૩૩મું સુત્ત). અંગુત્તરમાં તે જ સાત પણ બતાવ્યાં છે– ૭. ૩. તથાગતનાં પણ ઉપર્યુક્ત પાંચ બલ છે જેથી એ સિંહનાદ કરી બ્રહ્મચક્રનું પ્રવર્તન કરે છે – અંગુર ૭. ૧૧. પણ તે સર્વબલમાં પ્રજ્ઞાબેલ શ્રેષ્ઠ છે. – અંગુ ૭. ૧૨, ૧૬. 2010_03 Page #470 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ સ્થાનાંગ-સમવાયાંગ: ૨ • તે તે સમયમાં ઉત્થાન, કમ, અલ, વી, પુરુષકાર . ' અને પરાક્રમ એ દેવ, અસુર અને મનુષ્યને હોય છે.૧ [સ્થા ૪૨] છ કારણે જીવને ઋદ્ધિ, શ્રુતિ, યશ, અલ, વીય, પુરુષકાર મળે નહિ. તે આ ૧. જીવને અજીવ કરવા ઇચ્છે તે; ૨. અજીવને જીવ કરવા ઇચ્છે તા; ૩. એક જ વખતે સાચુ' અને હું ખેાલવા ઇચ્છે તા; ૪. સ્વકૃતકમ વેદાય પણ ખરુ અને ન પણ વેદાય એમ માને તે; ૫. પરમાણુને છેદવા અથવા ભેદવા ઇચ્છે અથવા અગ્નિથી માળવા ઇચ્છે તા; ૬. લેાકની બહાર જવા ઇચ્છે તે. [સ્થા ૪૧૯] [જૈન શાસ્ત્રમાં જે વસ્તુ નિશ્ચિતરૂપે જણાવી છે તેમાં જો સદેહે હાય તા જ ઉપર્યુક્ત કરવાનું મન થાય; એટલે જ એવા સદેહવાળા ન થવું એવું તાત્પય છે. ] ૧. ઉત્થાન એટલે ચેષ્ટાવિશેષ, ભ્રમણાદિ ક્રિયા તે ક્રમ, શરીરસામર્થ્ય' તે ખલ, જીવથી ઉત્પન્ન થતી શક્તિવિશેષ તે વીચ, અભિમાન તે પુરુષકાર અને જે વિષે અભિમાન હોય તે પૂર્ણ થાય ત્યારે પરાક્રમ કહેવાય. આ ઉત્થાનાદ્દિ બધાં વીર્યંન્તરાય કર્માંના ક્ષય અને ક્ષયાપરામથી થતાં જીવનાં વિચિત્ર પરિણામે છે. 2010_03 Page #471 -------------------------------------------------------------------------- ________________ ૪૭ ૫, જીવ વિષે વિવિધ ૧૯. પરચૂરણ (૧) ભાવ . ભાવ છ પ્રકારના છે— ૧. ઔદયિક, ૨. ઔપશમિક; ૩ ભાયિક, ૪. ક્ષાપથમિક; પ. પરિણમિક; ૬. સાનિયાતિક. * -િસ્થા. પ૩] (૨) વેદના વદન એક છે. છેદન એક છે. ભેદન એક છે. [ સ્થા ૩૩-૩૫] વેદના એક છે. સ્થા. ૧૫-સમ૦ ૧] દે. ૧. ગૌત્ર – હે ભગવન! નારકે શત વેદના વેદે છે, ઉષ્ણવેદના વેદે છે કે શીતોષ્ણ વેદના વેદે છે? ભ– હે ગૌતમ!નારકે તે ત્રણ પ્રકારની વેદના વેદે છે. દ, ૨–૨૮. અહીં વેદના પદ પ્રમાણે કહેવું. સિમ ૧૫૩] ૧. વિશેષ વિસ્તાર માટે જુઓ તત્વાર્થસૂત્ર અધ્યાય ૨. તેમાં પ્રથમના પાંચ વિષે વિસ્તારથી વર્ણન છે. પ્રથમ પાંચનું યથાયોગ્ય મિશ્રણ તે– સાથે રહેવું તે – સાંનિપાતિક ભાવ. જેમકે ચાર ગતિમાં આ સાન્નિપાતિક ભાવ હોય છે. નરકમાં નારકી જીવનું નારકત્વ તે દયિકઇન્દ્રિ તે ક્ષાપોપશમિક; અને છેવત્વ તે પરિણામિક. આમ બીજી ગતિઓમાં પણ યથાયોગ્ય તે ત્રણ ભાવનું મિશ્રણ હેય છે. ૨. પ્રજ્ઞાપનાનું ૩૫મું વેદનાયદ. 2010_03 Page #472 -------------------------------------------------------------------------- ________________ ૪૦ સ્થાનાં સમવાયાંગ ૨ દં૦ ૧. નારકોને આ દશ પ્રકારની વેદના હોય છે – ૧. શીત; ૨. ઉષ્ણુ; ૩. સુધા; ૪. પિપાસા, ૫. કઠુ; ૬. પરતત્રતા. ૭. ભય; ૮, શેક; ૯. જરા; ૧૦ વ્યાધિ. -સ્થા ૭૫૩] - પ્રતિઘાત પાંચ પ્રકારને છે – ૧. ગતિ ૨. સ્થિતિ, ૩. બંધન, ૪. લેગ, ૫. બલવીર્ય, પુરુષકાર, પરાક્રમને પ્રતિઘાત." [-સ્થા ૪૦૬] * (૩) વિગ્રહ દં૦ ૧. નારકને જન્માક્તરમાં ઉત્પન્ન થતાં ઉત્કૃષ્ટ ત્રણ સમય લેનારા વિગ્રડ કરવા પડે છે. દં, ૨–૧૧. ભવનપતિને પણ તેમ જ. દ૦ ૧૭–૨૪. કીન્દ્રિયથી માંડી વમાનિક જીને પણ તે જ પ્રમાણે. [-સ્થા રર૧] ૧. સગતિ યોગ્ય આચાર હેય પણ કોઈ એવું કૃત્ય થઈ જાય જેથી સદ્ગતિને બદલે દુર્ગતિ મળે, તે ગતિપ્રતિઘાત કહેવાય. ૨. દી કાલિક આયુરિસ્થતિ બાંધી હેાય પણ એવા કેઈ અધ્યવસાય વડે એ સ્થિતિ ઘટી જાય છે. ૩. બંધન નામકમ-એ ઔદારિકહિ પાંચ ભેદે છે તે પ્રશરત બાંધ્યું હોય અને તથાવિધ અધ્યવસાયથી અપ્રશસ્ત બની જાય છે. ૪. દેવગતિ વગેરેમાં પ્રશસ્ત ભેગે ભેગવવાને ગ્યા હોય પણ દેવગતિનો બંધ ન થતાં જે દુર્ગતિને થાય તો તેને ભોગ અપ્રશસ્ત મળે છે. ૫. ભેગ જેમ જ બલવીયોદિ વિષે સમજવું. ૬. એકેન્દ્રિયનું વજન સમજવું. કારણ, તે ત્રસ નાડીની બહાર ઊપજે છે ત્યારે ઉત્કૃષ્ટ પાંચ સમય લે એવો સંભવ છે; પણ આવું બનતું નથી. ભગવતીમાં તે ઉત્કૃષ્ટ ચાર સમય લે છે તેમ કહ્યું છે. ઉમાસ્વાતિના મતે ઉત્કૃષ્ટ ત્રણ જ સમય થાય છે. 2010_03 Page #473 -------------------------------------------------------------------------- ________________ ૫. જીવ વિષે વિવિધ (૪) સમવસરણ વાદીસમવસરણ ચાર છે – ૧. ક્વિાવાદી, ૨. અયિાવાદી, ૩. અજ્ઞાનવાદી, ૪. વિનયવાદી. દે. ૧. નારકમાં આ ચારેય સમવસરણ છે. દં૦ ૨–૧૧. ભવનપતિમાં આ ચારેય સમવસરણ છે. ૬. ૨૦–૨૪. તિયચપચેન્દ્રિયથી માંડી વિમાનિક સુધીના દંડકમાં પણ આ ચારેય સમવસરણ છે. [– સ્થા૦ ૩૪૫] અકિયાવાદી. આઠ છે – ૧. એકવાદી, ૨. અનેકવાદી, ૩. મિતવાદી, ૪. નિમિતવાદી, ૫. સાતવાદી, ૬. સમુછેદવાદી; . નિયતવાદી, ૮. પરલેક નથી એમ કહેનાર (નાસ્તિક ). [-સ્થા ૬૦૭] (૫) યુગ્મ યુગ્મક ચાર છે – ૧. કૃત યુગ્મ; રે. વ્યાજ યુમ, ૩. દ્વાપર યુગ્ય, ૪. * કલ્યાજ. ૧. એકઠા થવાની જગા તે સમવસરણ. ક્રિયાવાદી વગેરેના ભેદની વિગતો માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૮. ૨. એકેઢિયાદિને મન નથી લેતું એટલે આવા વાદોને તેઓમાં સંભવ નથી. ૩. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૯. ૪. ભગવતીસાર પૃ૦ ૬૫૮. જે રાશિમાંથી ચાર ચાર કાઢતાં છેવટે ચાર બાકી રહે તે કૂતયુગ્મ રાશિ કહેવાય. જે રાશિમાંથી ચાર કાઢતાં ત્રણ બાકી રહે તે જ રાશિ. અને બે બાકી રહે તે દ્વાપરયુગ્મરાશિ 2010_03 Page #474 -------------------------------------------------------------------------- ________________ **• સ્થાનોંગ-સમવાયાંગ : ૨ ૧–૨૪. નારકથી માંડીને વૈમાનિક સુધીના જીવાને આ ચાર યુગ્મ હેાય છે. [સ્થા॰ ૩૧૬] ટિપ્પણ ૧. ૮૪ લાખ સૈનિદ્વારઃ - ચપિ યાનિ – જીવાત્પત્તિસ્થાન અસંખ્ય છે, પણ સમાન વણ ગધાદિ હોય તેવા સ્થાનને એક જ ગણીએ તે આની ૮૪ લાખ સંખ્યા થાય છે. તેની ગણતરી આ પ્રમાણે છે — પૃથ્વીકાયના મૂળ ભેદ ૩૫૦ છે, તેને પાંચ વર્ણ ગુણતાં ૧૭૫૦ થાય; તેને છે ગધે ગુણતાં ૩૫૦૦ થાય; તેને પાંચ રસે ગુણતાં ૧૭૫૦૦ થાય; તેને આઠ સ્પેરો ગુણતાં ૧,૪૦,૦૦૦ થાય; તેને પાંચ સસ્થાને છ્તાં છ લાખ ભેટ્ટ પૃથ્વીકાયની યાનિના થાય. પૃથ્વીકાયની જેમ અમુકાય તેઉકાય અને વાયુ એ પ્રત્યેકના મૂળભેદ પણ ૩૫૦ જ છે; એટલે એ બધાંની ચેાનિએ પણ સાત સાત લાખ સમજવી. પ્રત્યેક વનસ્પતિના મૂળ બેટ્ટ ૫૦૦, સાધારણ વનસ્પતિકાચના મૂળ ભેદ ૭૦૦, દ્વોન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિયના મૂળ ભેદ સેા સેા છે. દેવ, તિય ચપ્સ્ચેન્દ્રિય અને નારક એ પ્રત્યેના મૂળ ભેદ ૨૦૦ અને મનુષ્યના મૂળ ભેદ ૭૦૦ છે. આ બધાના પૃથ્વીની જેમ | ગુણાકાર કરવાથી તેમની યાનિ આ પ્રમાણે આવશે— ૧૦ લાખ પ્રત્યેક વનસ્પતિની, ૧૪ લાખ સાધારણ વનસ્પતિની, એ લાખ કીન્દ્રિયની, એ લાખ ત્રીન્દ્રિયની, બે લાખ ચતુરિન્દ્રિયની, દેવ, (તય ચ પંચેન્દ્રિય અને એક બાકી રહે તે કહ્યુંાજ કહેવાય. ગણિત-પરિભાષામાં સમરાશિ યુગ્મ કહેવાય અને વિષમ તે એજ કહેવાય. અહીં' યુગ્મ શબ્દ સામાન્ય રાશિના અથ'માં લેવા જોઈએ; કારણ રાશિના મૂળ એ ભેદ છે એજ અને યુગ્મ. એજના બે ભેદ Àાજ અને કહ્યુંાજ તથા યુગ્મના બે ભેદ કૃતયુગ્મ અને દ્વાપરયુગ્મ. જીએ। - ખંડાગમ પુસ્તક ૩, પૃ૦ ૨૪૯. અહીં આપેલ ચારેયની વ્યાખ્યા પણ્ ર્ખંડાગમની ધવલામાં આપી છે. - 2010_03 Page #475 -------------------------------------------------------------------------- ________________ ૪. જીવ વિષે વિવિધ અને નારકની ચાર–ચાર લાખ, અને ૧૪ લાખ મનુષ્ય પચેન્દ્રિયની યોનિ છે. આ બધી મળી ૮૪ લાખ જીવનિ સમજવી. ૨. ઉપપાત અને ઉદ્વતના દંડકઃ (૬૦ ૧) રત્નપ્રભામાં જન્ય એક સમચ, ઉત્કૃષ્ટ ૨૪ મુહુત; બાકીનાં છયે નરકમાં જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ ૭ રાત્રિદિવસ, અર્ધમાસ, માસ, બે માસ, ચાર માસ અને છ માસ ક્રમશઃ સમજવા. (૬૦ ૨–૧૧) અસુરકુમારથી માંડી સ્વનિતકુમાર સુધીના દસે ભવનપતિમાં જન્ય એક સમય અને ઉત્કૃષ્ટ ર૪ મુહૂર્ત. (દં૦ ૧૨-૧૬) પૃથ્વીકાયથી વનસ્પતિ સુધીના એકેન્દ્રિય જીવોને ઉપયોત વિરહાકાલ છે જ નહિ. (૦૧૭-૧૯) કન્દ્રિય, ત્રાદ્રિય અને ચતુરિન્દ્રિયમાં જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત. (દં૦ ૨૦) સંમૂર્ણિમ તિર્યંચપંચેન્દ્રિયને કન્દ્રિયાદિ જેમ, અને ગભંજને ૧૨ મુહુર્ત ઉત્કૃષ્ટ સમજવા. (દં૦૨૧) ગર્ભજ મનુષ્યને ગભંજ તિર્યંચ જેમ અને સંમૂર્છાિમ મનુષ્યને ૨૪ મુહુર્ત વિરહકાલ છે. (૬૦ ૨૨-૨૩) વ્યંતર અને જ્યોતિષીને જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ ૨૪ મુહૂર્ત છે. (દં૦ ૨૪) સૌધર્મ અને ઈશાનને વ્યંતર પ્રમાણે. પણ નકુમારને ઉત્કૃષ્ટ નવ દિવસ અને ૨૦ મુહુર્તા; માહેન્દ્રને દિ ૧૨, મુત્ર ૧૦; બ્રહ્મલેકને દિવ્ય રા; લાંતકનો દિ૦ ૪૫; મહાશુકને દિવ ૮૦; સહસ્ત્રારનો દિ. ૧૦૦; આનતને સંખ્યાત માસ; પ્રાણતને પણ તે જ; આપણને સંખ્યાત વર્ષ; અય્યતને પણ તે જ; રૈવેયકના ત્રણે પ્રસ્તારમાં ક્રમશઃ સંખ્યાત સે વર્ષો, સંખ્યાત હજાર વર્ષ, સંખ્યાત લાખ વર્ષ; અનુત્તર વિજયાદિમાં અસંખ્યાત કાલ; અને સર્વાર્થસિદ્ધમાં પલ્યોપમનો અસંખ્યાત ભાગ. ઉકતના-દંડક પણ ઉપપાત-દંડક પ્રમાણે જ સમજી લેવું. ૩. અવગાહના – પ્રજ્ઞાપનાના ૨૧ મા પદમાં છવની અવગાહના અને સંસ્થાન કહ્યાં છે, તેમાંથી અવગાહના વિષે અહીં સમજી લેવું. વિસ્તારથી જાણવા માટે ત્યાં જઈ લેવું; પણ સંક્ષેપ આ પ્રમાણે સમજવો – બધા એકેન્દ્રિય જીનું આગળના અસંખ્યાતમા ભાગ જેટલું શરીર જઘન્યથી તથા ઉત્કૃષ્ટથી છે; પણ તેમાં પ્રત્યેક વનસ્પતિનું ઉત્કૃષ્ટ હજાર યોજનથી કાંઈક વધારી શરીર સમજવું. બાકીના જીનું ઉત્કૃષ્ટ દેહમાન નીચે પ્રમાણે – 2010_03 Page #476 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ સ્થાનાંગન્સમવાયાંગ: ૨ દ્વિ-ઇન્દ્રિયનું શરીર બાર એજન, ત્રીજિયનું ત્રણ ગાઉ, ચતુરિન્દ્રિયનું ચાર ગાઉ છે; સાતમાં નરકમાં ૫૦૦ ધનુષ છે અને બાકીનાં છઠ્ઠાથી પહેલા સુધીનાં નરકમાં ક્રમશઃ ઉત્તરોત્તર અડધું અડધું સમજવું – એટલે કે ર૫૦, ૧૨૫, ૬રા, ૩૧, ૧પ ધનુષ અને બાર આગળ, અને બા ધનુષ અને છ આંગળ; ગર્ભજ મત્સ્ય અને ઉરપરિસર્ષનું હજાર એજન, ગર્ભજ પક્ષીનું બે થી નવ ધનુષ પ્રમાણ, ભુજપરિસર્ષનું બે થી નવ ગાઉ, ગર્ભજ સ્થલચર ચોપગાનું છ ગાઉ, સંભૂચ્છિમ જલચરનું ૧૦૦૦ જન, સંમૂર્ણિમ ચેપના સ્થલચરનું ૨ થી ૯ ગાઉ, સં૦ ઉરપરિસર્પનું તેટલા જ જન, અને સં૦ ભુજપરિસર્ષ તથા ખેચરનું તેટલા જ ધનુષ સમજવું. ગર્ભજ મનુષ્યનું ત્રણ ગાઉ, સં. મનુષ્યનું આગળના અસંખ્યાતમા ભાગ જેટલું ભુવનપતિનું સાત હાથ; વ્યંતરનું, જોતિષીનું અને સુધમ અને ઈશાનવાસી દેવાનું પણ સાત હાથ; સનકુમાર અને મહેન્દ્રના દેવેનું છ હાથ, બ્રહ્મલોક અને લાંતકના દેવેનું પાંચ હાથ, મહાશક અને સહસ્ત્રારના દેવનું ચાર હાથ, આનત અને પ્રાણતના દેવનું ત્રણ હાથ, આરણ--અશ્રુતના દેવનું પણ ત્રણ હાથ, રૈવેયકના દેવનું બે હાથ અને અનુત્તરના દેવેનું શરીર એક હાથ છે. ૪. વિકિય શરીરને લગતા પ્રશ્નોત્તર : જેમ કે પ્ર.– એકેન્દ્રિયમાં વાયુકાયને છે કે અવાયુકાયને પણ? ઉ– વાયુકાયને છે. તેવી જ રીતે વાયુમાં પણ બાદરને જ છે, તેમાં પણ પર્યાને જ છે, તેના પ્રશ્નોત્તરી યથાયોગ્ય સમજી લેવા. તે જ પ્રમાણે પંચેન્દ્રિયમાં પ્રશ્નોત્તરે સમજવા. સિદ્ધાંત આ પ્રમાણે છે – અપર્યાપ્ત કે પર્યાપ્ત બને નારકને, ગભંજ તિર્યંચ પંચેકિચને, તેમાં પણ સંખ્યાત વર્ષાયુષી પર્યાપ્ત તિર્યંચને જ, સંખ્યાત વર્ષાયુષી પર્યાપ્ત કર્મભૂમિજ મનુષ્યને, પર્યાપ્ત અને અપર્યાપ્ત દેને એ વક્રિય શરીર હોય છે. ૫. સંરથાન – અવગાહનાની સાથે સાથે સંસ્થાન વર્ણન પણ સમજવાનું છે તે આ પ્રમાણે –- વિક્રિય શરીરનું સંસ્થાના નાના પ્રકારે છે. વાયુનું પતાકા જેવું, નારકનું હુંડ સંસ્થાન છે, પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યના વિક્રિયને 2010_03 Page #477 -------------------------------------------------------------------------- ________________ ૫. જીવ વિષે વિવિધ આકાર વિવિધ પ્રકાર છે. દેવોના ભવધારગીચ વક્રિયને આકાર સમચતુરસ્ત્ર છે અને ઉત્તર વક્રિયને નાના પ્રકારે છે. વિક્રિયની અવગાહના આ પ્રમાણે – જધન્યથી આંગળને અસંખ્યાતમે ભાગ અને ઉત્કૃષ્ટથી એક લાખ એજનથી વધારે. તેમાં વાયુના વિયિની અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ આંગળને અસંખ્યાત ભાગ જ છે. નારકના ભવધારણીયની જઘન્ય આંગળને અસંખ્યાતમે ભાગ અને ઉત્કૃષ્ટથી આગળ જણાવ્યા પ્રમાણે. તેમના ઉત્તર વક્રિયની જઘન્યથી આંગળનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટથી પોતપોતાના ભવધારણીયથી બમણી. પંચેન્દ્રિય તિયચના વૈયિની ઉત્કૃષ્ટ ૯૦૦ જિન, મનુષ્યની એક લાખ યોજનથી વધારે અને દેવેનું ઉત્તર વૈક્રિય એક લાખ યોજન ઉત્કૃષ્ટ છે, અને ભવધારણીય આગળ જણાવ્યા પ્રમાણે. ૬. તિજસની અવગાહના ઈ– અહીંયાં અવગાહનાના સામાન્ય પ્રશ્નોત્તર પછી એકેન્દ્રિાદિ બધા છની મારણાંતિક સમુધાત વખતની તિજસ શરીરની અવગાહના પણ સમજી લેવાની છે; તે આ પ્રમાણે – એકેન્દ્રિયની જાડાઈ અને પહોળાઈમાં તે સ્વશરીરપ્રમાણ અને લંબાઈમાં જઘન્ય આંગળને અસંખ્યાત ભાગ અને ઉત્કૃષ્ટ ઊંચે અને નીચે લેકાત સુધીની. આ ઉત્કૃષ્ટ અવગાહના જે જીવ લોકના એક છેડે હોય અને બીજા છેડે ઉત્પન્ન થવાનો હેચ તેની અપેક્ષાએ સમજવી. દ્વિ-ઈન્દ્રિયાદિ જોની લંબાઈમાં તિબ્લોકથી માંડી લોકાંત સુધીની છે; કારણ સામાન્ય રીતે દ્વિ–ઇન્દ્રિયાદિ છે તીરછા લોકમાં જ હોય છે, અને ત્યાં રહ્યા બારણાંતિક સમૃઘાત કરે છે. નારકની જન્યથી હજાર યોજન લાંબી છે; કારણ જે નારક પાતાલકલશની હજાર યોજન દિવાલ ભેદીને તેમાં માછલારૂપે ઉત્પન્ન થવાને હોય, તે તેને તિજસ શરીરની અવગાહના હજાર યોજન જેવડી લાંબી કરવી પડે છે. અને નાકની ઉત્કૃષ્ટ અવગાહનાની લંબાઈ નીચે સાતમા નરક સુધી, જેને સાતમા નરકમાંથી સમુદ્રમાં માછલારૂપે ઉત્પન્ન થવાને હેય; અને તીરછી દિશામાં સ્વયંભૂરમણ સુધી, જે તે ત્યાં માછલારૂપે થવાનો હોય તો; અને ઊંચી દિશામાં પંડકવન અને પુકારણું સુધીની છે, કારણ નારક તેમાં પણ ઉત્પન્ન થાય છે. મનુષ્યની મારણાનિક તિજસ અવગાહને લોકાત સુધીની છે. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી 2010_03 Page #478 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગલ્સમવાયાંગ ૨ અને સુધમ અને ઈશાનના દેવેની મારણાનિક તિજસ અવગાહનાની લંબાઈ જઘન્યથી આંગળને અસંખ્યાતમો ભાગ, જે તેઓ સ્વસ્થાને જ પૃથ્વી આદિરૂપે ઉત્પન્ન થવાના હોય; અને ઉત્કૃષ્ટથી નીચી દિશામાં ત્રીજા નરક સુધી, તીરછી દિશામાં સ્વયંભૂરમણ સમુદ્રની બહારની વેદિકા સુધી, અને ઊંચે ઇષપ્રાનારા પૃથ્વી સુધી – કારણ ત્યાં તેઓ પૃથ્વીકાયાદિમાં ઉત્પન્ન થવા યોગ્ય છે. સનકુમારથી સહસ્ત્રાર સુધીના વૈમાનિક દેવેની – જઘન્યથી આંગળને અસંખ્યાત ભાગ – તેઓ પુષ્કરિણીમાં સ્નાન કરવા પડ્યા હોય અને મરીને તેમાં જ માછલા રૂપે થાય તે; ઉત્કૃષ્ટથી નીચી દિશામાં મહાપાતાલના કલશ સુધીની, તીરછી દિશામાં સ્વયંભૂરમણ સમુદ્ર સુધીની, અને ઊંચી દિશામાં અય્યત દેવલોક સુધીની છે. આરણથી અય્યત સુધીના દેવની મારણાતિક તેજસ અવગાહના – જન્યથી આગળના અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટથી નીચી દિશામાં અલકના ગ્રામ સુધી, તીરછી દિશામાં મનુષ્યક્ષેત્ર પ્રમાણ અને ઊંચી દિશામાં અશ્રુત સુધીની. ૭. આવાસ વિષે – અંગુત્તર નિકાયમાં નવા સત્તાવાસ માન્યા છે અને તેમાં સર્વ જીવોને વિભક્ત કરી દીધા છે. ૧. પ્રથમ સત્તાવાસમાં નાના પ્રકારની કાચ અને સંજ્ઞાવાળા – કેટલાક મનુષ્ય, કેટલાક દે અને કેટલાક વિનિપાતિકને સમાવેશ છે. ૨. બીજા આવાસમાં નાના પ્રકારની કાચવાળા પણ સરખી સંજ્ઞાવાળા બ્રહ્મકાયિક દેવ છે. ૩. ત્રીજા આવાસમાં સરખી કાયવાળા પણ નાના પ્રકારની સંજ્ઞાવાળા આભાસ્વર દે છે. ૪. ચોથા આવાસમાં એક જેવી કાય અને સંજ્ઞાવાળા શુભકૃષ્ણ દે છે. પ. પાંચમ આવાસમાં અસંજ્ઞી અને અપ્રતિસંવેદી એવા અસંશસર્વ દેવો છે. ૬. છઠ્ઠા આવાસમાં રૂપસંજ્ઞા, પટિઘસંજ્ઞા, અને નાનાભસંજ્ઞાથી આગળ વધીને જેઓ “આકાશ અનંત’ છે એવા આકાશાનંચાયતનને પ્રાપ્ત થયેલા છે, તેવા સો છે. 2010_03 Page #479 -------------------------------------------------------------------------- ________________ ૫. જીવ વિષે વિવિધ ૭. સાતમા આવાસમાં તે સવો છે જે આકાયાનચાયતનને પણ અતિક્રમીને “અનંત વિજ્ઞાન છે” એવા વિજ્ઞાણાનંચાયતનને પ્રાપ્ત થયા છે. ૮. આઠમા આવાસમાં તે સો છે જેઓ “કાંઈ પણ નથી” એવા અકિંચાયતનને પ્રાપ્ત છે. ૯. નવમા આવાસમાં તે સર્વે છે જે નેવન્નાનાસાયતનને પ્રાપ્ત છે. ૮૦ કિયાવાદી વગેરે – ક્રિયાવાદીના ૧૮૦ ભેદ છે, અક્રિચાવાદીના ૮૪ છે, અજ્ઞાનવાદીના ૬૭ અને વનયિકના ૩ર છે – આ બધા મળી ૩૬૩ ભેદે છે. ક્રિયાવાદીના ૧૮૦ ભેદ આ પ્રમાણે ગણવામાં આવે છે – ૧. જીવ, ૨. અજીવ, ૩. આશ્રવ, ૪. સંવર, પ. બન્ધ, ૬. નિજ રા ૭. પુણ્ય, ૮, પાપ, અને ૯, મોક્ષ. આ નવે પદાર્થોનું અસ્તિત્વ સ્વતઃ કે પરતઃ એવા બે વિકલ્પ તથા તે નવે પદાર્થોનું અસ્તિત્વ નિત્યરૂપ કે. અનિત્યરૂપે એવા બે વિકલ્પ સંભવે; પછી એ નવે પદાર્થનું અસ્તિત્વ કાલ, ઈશ્વર, આત્મ, નિયતિ અને સ્વભાવ એવા પાંચ કારણોના વિકલ્પ સંભવે – આ બધા વિકલ્પોની પરસ્પર પેજના કરતાં ૯૪૨ ૪૨૪૫= ૧૮૦ ભેદે મળી આવે છે. કેઈ જીવ વિષે આમ કહે કે ૧. જીવ સ્વત: નિત્ય કાલને કારણે છે – આનો અર્થ એ થાય કે જીવ છે તો એક સ્વતંત્ર પદાર્થ; તે હૃસ્વ કે દીર્ધ જેમ સાપેક્ષ નથી; એટલે કે દીધ જોયું હોય તો જ બીજાને હૃસ્વ કહી શકાય છે તેમ જીવેતર જોયું હોય તો જ જીવનું ભાન થઈ શકે અન્યથા નહીં- એમ માનવાને કારણ નથી. વળી તે નિત્ય છે. કાલવાદીને મતે બધું કાલાશ્રયી હોવાથી જીવ પણ કાલને કારણે જ અસ્તિ કહી શકાય. આ મક્તવ્ય કાલવાદીનું છે. ૨. પણ તેમાં જ ફેરફાર કરીને ઈશ્વરવાદી હશે તે આ પ્રમાણે કહેશે– જીવ સ્વતઃ નિત્ય છે ઈશ્વરને કારણે. ઈશ્વરવાદી કાલ નહિ માનતાં ઈશ્વરને જ બધી વસ્તુના અસ્તિત્વમાં કારણ માને છે. 2010_03 Page #480 -------------------------------------------------------------------------- ________________ ૪૪૬, સ્થાનાંગસમવાયાંગ: ૨ ૩-૫. તે જ પ્રમાણે ઈશ્વર નહિ, પણ પુરુષ જ જગતમાં મુખ્ય કારણ છે એવું માનનાર આત્માનું અસ્તિત્વ પુરુષને કારણે અને નિયતિવાદી નિયતિને કારણે તથા સ્વભાવવાદી સ્વભાવને કારણે માને, એટલે બીજા ત્રણ વિકલ્પ બને. ૬–૧૦. તેવી જ રીતે સ્વતઃ શબ્દ વજી દઈ પરતઃ શબ્દ મૂકી દેવાથી બીજા પાંચ વિકલ્પ બની આવે. પ્રથમમાં આત્માદિ પદાર્થનું સ્વત: – સ્વતંત્ર અસ્તિત્વ માનવામાં આવ્યું હતું, ત્યારે આ પાંચમાં પ્રત્યેક પદાર્થનું અસ્તિત્વ પરસાપેક્ષ માનવામાં આવે છે. એટલે કે જીવને બેધ ઘટ દિનો બાધ થયા વિના શક્ય જ નથી, એમ આ વિક૯પાથી ફલિત થાય –એટલે કે જીવની સિદ્ધિ કરવી હોય તો સ્ટાદિથી ભિન્ન રૂપે જ કરવી જોઈએ, સ્વતંત્રપણે નહિ. ૧૧–૨૦. ઉપરના દશે વિકલ્પોમાં જીવને નિત્ય માન્ય છે પણ જે નિત્ય ન માનતાં અનિત્ય માનવામાં આવે તો આ બીજા દશ વિકલ્પો બની જાય, ૨૧–૧૮૦. આ જ પ્રમાણે અછવાદિ બાકીના ૮ પદાર્થના ૨૦-૨૦ ભેદ ગણતાં બીજાં ૧૬૦ ભેદ મળી આવે – એમ બધા મળી ૧૮૦ થાય. નકશે કરવો હોય તો આ પ્રમાણે થાય – જીવ _ | તઃ પરંત: ' હિંય અનિત્ય નિત્ય અનિત્ય ૧૬–૨૦ કાલાદિ પાંચથી ૧૧-૧૫ કાલાદિ પાંચથી ૬–૧૦ કાલાદિ પાંચથી કાલથી ઈશ્વરથી આત્મથી નિયતિથી સ્વભાવથી આ જ નકશા પ્રમાણે અજીવ વગેરે બાકીના ૮ ના ૨૦-૨૦ ભેદ સમજી લેવા. 2010_03 Page #481 -------------------------------------------------------------------------- ________________ ૫. જીવ વિષે વિવિધ ૪૪૭ અકિયાવાદીના ૮૪ ભેદ આ પ્રમાણે સમજવા – અક્રિયાવાદી છવાદ પદાર્થોને માનતા નથી, એટલે તેમને મતે અસ્તિ નહિ પણ, નાસ્તિ બધું છે. વળી જે એ બધું છે જ નહિં તે નિત્યાનિત્યને પ્રશ્ન પણ રહે નથી; અને તેમાં કાલાદિ પાંચ કારણમાં એક ચદચ્છા છઠ્ઠ કારણ ઉમેરવાનું છે. એટલે વિક આવા બને – ૧. જીવ સ્વતઃ કાલથી નથી; ૨. જીવ સ્વતઃ ઈશ્વરથી નથી – આદિ. ૮૪ ની સંખ્યા આ પ્રમાણે છે-તત્ત્વની સંખ્યા ૯ને બદલે ૭ ગણવી, પુચ પાપને બાદ કરવા, એટલે ૭ (તત્વ) કર (સ્વતઃ અને પરતઃ) ૪૬ (કાલાદિ) =૮૪. આ જ વસ્તુને નકશાથી કહેવી હોય તે આ પ્રમાણે કહેવાય – છવ (નાસ્તિ) સ્વત: પરંતઃ ૧-૬ કાલાદિ છ કારણે -૧૨ કાલાદિ છ કારણે આમ છવ જેમ બાકીના અછવાદિ ૬ ના પણ બાર-બાર ભેદ ગણતાં ૧૨ x ૭ = ૮૪ ભેદ થાય, અજ્ઞાનવાદીના ૬૭ ભેદ છે તે આ પ્રમાણે સમજવા–અજ્ઞાનવાઓ છવાદિ પદાર્થ વિષે કહે છે કે જીવાદિ સત છે કે અસત છે, કે સદસત્ છે, કે અવાઓ છે, કે સદવાઓ છે, કે અસદવાઓ છે, કે સદસદવાચ્ય છે એ કાંઈ જાણી શકાતું નથી. આમ પ્રત્યેક જીવાદિ પદાર્થ વિષે સાત સાત વિક છે; એટલે ૯ x ૭ = ૬૩ ભેદ તે થાય – અને નવ તત્ત્વ સિવાય ઉત્પત્તિના વિષે પણ પિતાનું અજ્ઞાન જાહેર કરે છે પણ તેના વિકલ્પ પ્રથમના ચાર જ છે એટલે ૬૩ + ૪ = ૬૭ એમ બધા મળી ભેદે અજ્ઞાનવાદીના થાય. વૈયિકના ૩૨ ભેદ છે તે આ પ્રમાણે – ૧. દેવ, ૨. રાજા, ૩. યતિ, ૪. જ્ઞાતિ, ૫. વિ૨, ૬. અધમ, ૭. માતા, ૮. પિતા. આ આઠ જણની ૧. મનથી, ૨. વચનથી, ૩. કાયથી અને ૪. દાનથી સેવા-વિનય કરવો એવું મન્તવ્ય વનયિકવાદીઓનું છે. એટલે દેવાદિ ૮ ૪ મનાદિ ૪ = ૩ર ભંગ થાય, 2010_03 Page #482 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગ સમવાયાંગ:૨ ક્રિયાવાદિ આદિ ચારેય વિષે જુએ આ માળાનું ‘સચમધમ’ પૃ૦ ૨૩ થી, અને પૃ૦ ૧૭૪ થી. સ ૯. અક્રિયાવાદી: :-- અદ્વૈત બ્રહ્મવાદી તે એકવાદી. અને શબ્દાદ્વૈતવાદી પણ એકવાદી હેવાય. જગતમાં બધું વિલક્ષણ છે તેમાં સામાન્ય જેવું કાંઈ તત્ત્વ નથી એવું માનનારા અનેકવાદી છે. Àાને અનન્ત નહિ પણ પરિમિત માની એક વખત જગતમાંના બધા જીવા મેક્ષે ચાલ્યા જશે એવુ માનનાર તે મિતવાદી અથવા આત્માને અંગુષ્ઠવ માત્ર કે ચોખાના દાણા જેવડા પરિમિત માનનાર પણ મિતવાદી કહેવાય. અથવા લાકને માત્ર સાત દ્રોપ-સમુદ્રપ્રમાણ માનવે તે પણ મિતવાદિતા છે. આ જગત ઈશ્વરે નિમિ`ત કર્યુ છે, બ્રહ્મમાંથી બન્યું છે કે કોઈ પુરુષે રચ્યું છે એમ માનનાર તે નિમિતવાદી, સંસારત્યાગ કરી તામા જેવા કષ્ટદાયક માગ સ્વીકારવાથી મેક્ષ મળી રશકે નહિ, તપસ્યાજન્ય દુઃખથી સુખ કેવી રીતે મળે, સુખ તેા સુખજન્ય જ હોઈ શકે માટે દેહદમન નહિ કરતાં સુખપૂર્ણાંક રહેવુ જેથી ભવિષ્યમાં પણ સુખ મળે —— આવું માનનાર તે સાતવાદી. પ્રતિક્ષણે વસ્તુ નાશ પામે છે, સવ વસ્તુ ક્ષણિક એમ માનનાર ક્ષણિકવાદી તે સમુચ્છેદવાદી છે. જગતમાં સવ નિયત જ છે—નિત્ય જ છે. એવુ માનનાર તે — સાંખ્ય –– નિયતવાદી છે. ચાર્વાક – નાસ્તિકા પલેાક નથી એમ કહે છે. ――― 2010_03 Page #483 -------------------------------------------------------------------------- ________________ દેવનકાય ૧. સામાન્ય બાબતે દેવસ્થિતિ ચાર પ્રકારની છે – ૧. કેઈ સામાન્ય દેવ હોય; ૨. કેઈ સ્નાતક દેવ હાય; ૩. કેઈ દેવ પુરોહિત હોય; ૪. કોઈ પ્રજવલન દેવ હોય. [–સ્થા ૨૪૮• દેશથી અને સર્વથી દે શબ્દ સાંભળે છે, રૂપદર્શન કરે છે, સુગંધ લે છે, રસાસ્વાદ લે છે, સ્પર્શ કરે છે, અવભાસે છે, પ્રભાસે છે, વિકુણા કરે છે, પરિચારનું કરે છે, બોલે છે, આહાર લે છે, તેને પરિણાવે છે, વેદે છે અને નિરાશ કરે છે. [– સ્થા૦ ૮૦] હું સમુઘાત કરીને અને કર્યા વિના એમ બે પ્રકારે આત્મા (દેવાત્મા) અવધિ જ્ઞાન–દશનથી – ૧. અધોલોક જાણે દેખે છે, ૨. તિર્યશ્લોક જાણે-દેખે છે; ૩. ઊર્વિલક જાણે દેખે છે; ૪. સપૂણલોક જાણે દેખે છે. ૧. સ્થિતિ એટલે મર્યાદા. જેમ મનુષ્યમાં કોઈ રાજા, કોઈ અમાત્ય એમ ભેદ હોય છે, તેમ દેવમાં પણ છે. * ૨. મનુષ્યમાં બીજાના ગુણગાન ગાના ભાટ-ચારણે હોય છે, તેવી દેવજાતિ– તે પ્રજવલન દેવ કહેવાય. ૪૪૯ સ્થા–૨૯ 2010_03 Page #484 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ સ્થાનાંગ સમવાયાંગ ૨ હું તે જ પ્રમાણે વિકવણા કરીને અને કર્યા વિના, અવધિજ્ઞાન-દશનથી – ૧–૪. અધોલાકદિને જાણેન્દખે છે. -સ્થા ૮૦ ] $ દે ત્રણ વખતે વિદ્યુત કરે છે – ૧. વિક્ર્વણુ કરતી વખતે; ૨. પરિચારણ (મૈથુન) વખતે; ૩. કઈ શ્રમણ-બ્રાહ્મણને પિતાની ત્રાદ્ધિ, યશ, બલ, વીર્યાદિનું દર્શન કરાવવું હોય ત્યારે. - હુ ત્રણ કારણે દેવે મેઘગર્જના કરે છે – ૧–૩. ઉપર પ્રમાણે. ' [- સ્થા૦ ૧૩૩] * હું દેવલોકમાં ન ઉત્પન્ન થયેલે દેવ ઈચ્છે તો પણ મનુષ્યલોકમાં શીધ્ર આવી શકે નહિ તેના ત્રણ કારણે છે – ૧. દેવેની કામગમાં મૂછિત થઈ જાય છે, ૨. મનુષ્યલોકનો સ્નેહ તૂટી જાય છે અને દેવકને પ્રેમ બંધાઈ જાય છે. ૩. તે એ તે દેવના કામ માં ફસાઈ જાય છે કે હંમેશાં વિચાર કર્યા કરે છે કે આજે જઈશ, કાલે જઈશ, એમ કરતાં કરતાં જેમને માટે તે જવાનું હોય, તે લોકે તે મરી ખૂટે છે એટલે તેને જવાપણું રહેતું નથી. $ દેવ ઈછે તે મનુષ્યલોકમાં આવી શકે તેના ત્રણ કારણે – ૧. દેવેની કામગમાં જલદી ફસાઈ ન જાય અને તેને એમ થાય કે મનુષ્યલેકમાં મારા ધર્માચાર્ય 2010_03 Page #485 -------------------------------------------------------------------------- ________________ ૬. દેવનિકાય ઉપાધ્યાય, ગણી વગેરે છે જેમના પ્રભાવથી મને આવી દેવદ્ધિ મળી છે, તો હવે તેમની પાસે જઈ તેમને નમસ્કાર કરું, તેમની સેવા કરું, ૨. મનુષ્યમાં તે જ્ઞાની, તપસ્વી અને અતિ દુષ્કર કૃત્યોને પણ કરનારા પડ્યા છે તે હું તેમની પાસે જઈ તેમને નમસ્કાર કરું, તેમની સેવા કરું; ૩. મનુષ્યમાં મારાં માતા, પિતા, ભાઈ વગેરે સગાંસંબંધીઓ છે; તો તેમની પાસે જઈને હાજર થાઉં, જેથી મને મળેલી દેવઋદ્ધિને તેઓ જોઈ શકે. [– સ્થા. ૧૭૭] $ દેવ ચાહે તો પણ ચાર કારણે મનુષ્યલોકમાં શીવ્ર આવી શકે નહિ – ૧૩. ઉપર પ્રમાણે, ૪. મનુષ્યલોકની ગંધ દેને ગમતી નથી. કારણ, મનુષ્યલોકની ગંધ ૪૦૫ જન સુધી ઊંચે ફેલાય છે. અને તે દેવોને અણગમતી છે. $ ચાર કારણે ધારે તો દેવ મનુષ્યલોકમાં આવી શકે – ૧-૩. પ્રથમ જેમ; ૪. મનુષ્યલોકમાં મારા મિત્રો, સંબંધીઓ છે જેમની સાથે એમ મેં નકકી કરેલું કે જે કંઈ પહેલું મરી દેવલોકમાં જાય, તેણે ત્યાંથી આવી બીજાને બેધ આપ. [-સ્થા૩૨૩ ] ચાર પ્રસર્પક (એક જગ્યાથી બીજી જગ્યાએ ફરનારાં) છે– ૧. અનુત્પન્ન લેંગેના નિષ્પાદન માટે, ૨. પૂર્વોત્પન ભેગે ચાલ્યા ન જાય તે માટે, 2010_03 Page #486 -------------------------------------------------------------------------- ________________ સ્પર સ્થાનાં સમવાયાંગ ૨ ૩. અનુત્પન્ન સુખના નિષ્પાદન માટે; ૪. આવેલ સુખ ચાલ્યું ન જાય તે માટે. [-સ્થા ૩૩૯] $ દેવે પિતાનું ચ્યવન ત્રણ કારણે જાણે છે – ૧. વિમાનાભરણ નિષ્પભ થઈ જાય તો ૨. કલ્પવૃક્ષે પ્લાન થાય તે ૩. પિતાની જેલેશ્યા હીન થાય તા. દેને ઉગ થવાના ત્રણ સ્થાન છે – ૧. અહા ! આ લબ્ધિ છોડી મરવું પડશે; ૨. મારે માતાના ઉદરમાં માતાનું એજ અને પિતાનું - વીર્ય એ બન્નેના મિશ્રણને આહાર કરવો પડશે; ૩. અહો! અશુચિ ગર્ભમાં રહેવું પડશે. [સ્થા. ૧૭૯ ] હુ ત્રણની દેવે પૃહા કરે છે – ૧. મનુષ્યભવ; ૨. આયક્ષેત્રમાં જન્મ; ૩. સુકુલમાં જન્મ. હુ દેને શેક ત્રણ કારણે થાય છે – ૧. શક્તિ હોવા છતાં કૃત ભ નહિ; • ૨. ઈહલોકના કામગમાં આસક્ત થઈ લાંબા કાળ સુધી દીક્ષા પાળી નહિ; ૩. વિશુદ્ધ ચારિત્ર પાળ્યું નહિ. આમ વિચારી તે પરિતાપ કરે છે. [-સ્થા૧૭૮] 2010_03 Page #487 -------------------------------------------------------------------------- ________________ ૬. દેનિકાય ૨. ભેદો દેવ પાંચ પ્રકારના છે ૧. ભવ્ય દ્રવ્યદેવ ( દેવ થવા યોગ્ય ); ૨. નરદેવ – ચક્રવતી'; ૩. ધમ દેવ – આચાર્યાદિ; ૪. દેવાધિદેવ – અરિહન્ત; ૫. ભાવદેવ – વૈમાનિક વગેરે. ૪૩ [-સ્થા૦ ૪૦૧ દેવ ચારર પ્રકારના છે. ૧. ભવનવાસી; ૨. વાનબ્યુતર; ૩. કૈાતિક; ૪. વિમાનવાસી. [-સ્થા॰ ૨૫૭] (૧) ભવનપતિ ૧. અસુરકુમાર, ૨. નાગકુમાર; ૩. સુપકુમાર; ૪. વિદ્યુતકુમાર, પ. અગ્નિકુમાર; ૬. દ્વીપકુમાર, ૭. ઉદધિકુમાર; ૮. દિશાકુમાર; ૯. વાયુકુમાર; ૧૦. સ્તનિતકુમાર, [-સ્થા॰ ૭૩૬] દશ ભવનપતિ દેવાનાં દશ ચૈત્યવૃક્ષ છે ૧. અશ્વત્થ; ૨. શક્તિપ; ૩. શાલ્મલી; ૪. ખર; ૫. શિરીષ; ૬. દુધિવ'; ૭. વસ્તુલ; ૮. પલાશ; ૯. વપ્ર; ૧૦. `િકાર. [-સ્થા॰ ૭૩૬] _2010_03 ૧. જે વે! મરીને દેવ થયાના હાય તે. ૨. આ ભેદે ભાદેવના સમજવા, અત્તર નિકાચમાં દેવના ભેદે આ પ્રમાણે નોંધેલા છે ૧. ચાતુમહારાજિક, ૨. તાતિસ, ૩. ચામ, ૪. તુસિત, ૫. નિમ્માનરતિ, ૬. પરનિસ્મિતવસત્તિ, ૭. બ્રહ્મકાચિક ૯. તgત્તત્તર. -- અગુત્તર૦ ૧૧. ૧૨. Page #488 -------------------------------------------------------------------------- ________________ ૫૪ સ્થાનાગસમવાયાંગઃ ૨ વિદ્યુતકુમારીમાં ચાર મહત્તરિકા (પ્રધાન) છે – ૧. ચિત્રા, ૨. ચિત્રકનકા, ૩. શહેર; ૪. સૌદામિની. [– સ્થા. ર૫૯] વિઘુકુમારીમાં ૬ પ્રધાન છે – ૧. આલા, ૨. શકા; ૩. શહેરા, ૪. સૌદામિની, પ. ઈન્દ્રા, ૬. ઘનવિદ્યુતા. " [– સ્થા. પ૦૭] દિશાકુમારીઓમાં ચાર પ્રધાન છે – ૧. રૂપ; ૨ રૂપાશા, ૩. સુરૂપ; ૪. રૂપવતી. [-સ્થા ૨૫૯] દિશાકુમારીઓમાં છ પ્રધાન છે – ૧. રૂપા; ૨. રૂપાંશા૩. સુરૂપ; ૪.રૂપવતી; પ. રૂપકાતા; ૬. રૂપપ્રભા. [[– સ્થા. પ૦૭] વાયુકુમારના ચાર ભેદ છે – - ૧, કાલ; ૨. મહાકાલ; ૩. વેલમ્બ; પ્રભજન. [– સ્થા૦ ૨૫૬] અસુરકુમારના પ્રાસાદે અઢીસે જન ઊંચા છે [-સમ૦ ૧૦૩] (૨) પરમાધાર્મિક $ પર ધાર્મિક પદર છે – ૧, અં; ૨. અંબરિષ; ૩. શ્યામ; ૪. સબલ; ૫. રુદ્ર, ૬. ઉપદ્ર; ૭. કાલ; ૮. મહાકાલ; ૯; અસિપત્ર; ૧૦. 1. પરમધાર્મિકને ભવનપતિમાં જ ગણવા જોઈએ. 2010_03 Page #489 -------------------------------------------------------------------------- ________________ ૬. દેવનિકાય ધનુ; ૧૧. કુંભ; ૧૨. વાલુક; ૧૩. વિતરણ; ૧૪. ખરસ્વર; ૧૫. મહાઘોષ. [-સમ ૧૫] (૩) વાણવ્યંતર $ વાણવ્યંતરના આઠ પ્રકાર છે – ” ૧. પિશાચે ૨.ભૂત૩. યક્ષો, રાક્ષસ, પ. કિન્નરે; ૬. કિંગુરુષે; ૭. મહેર: ૮. ગધ. શું આ આઠ વાણવ્યંતરનાં આઠ ચિત્યવૃક્ષે છે તે નીચે પ્રમાણે – ૧. પિશાચેનું કદંબ; ૨. યક્ષેનું વડ; ૩. ભૂતાનું તુલસીવૃક્ષ; ૪. રાક્ષસનું કંટક; ૫. કિન્નરનું અશોક; ૬. કિપરુષનું ચંપક; . ભુજ(મહારગ)નું નાગવૃક્ષ; ૮. ગંધર્વોનું કેન્દ્રક. [-સ્થા ૬૫૪] વાણુવ્યંતરનાં ચિત્યવૃક્ષ આઠ જન ઊંચાં છે. [-સમ- ૮] વાણુવ્યતર દેવેની સુધર્મા સભા નવ જન ઊચી છે. [-સમ૦ ૯]. (૪) જતિષ્કળ લોકાંત (સ્વયંભૂરમણ સમુદ્રની જગતી જ્યાં લેક પૂરો થાય છે અને અલેક શરૂ થાય છે) અને જાતિશ્ચકનું અંતર ૧૧૧૧ જન છે. અને (લોકમધ્યના) મેરુથી તિચિકનું અંતર ૧૧ર૧ જેન છે. [– સમ૦ ૧૧] ૧. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણુ નં. ૧. 2010_03 Page #490 -------------------------------------------------------------------------- ________________ જાક સ્થાનાં સમવાયાંગ ૨ તિષી દેવે પાંચ પ્રકારના છે – ચદ્રો; ૨. સૂર્યો; ૩. ગ્રહો, ૪. નક્ષત્રો, ૫. તા .૧ [-સ્થા ૪૦૧] જ. ચંદ્ર-સૂર્ય મનુષ્યક્ષેત્રમાં દક્ષિણાર્ધ ભાગમાં ૬૬ ચંદ્રની પ્રભા છે, હતી, અને હશે; તથા ૬૬ સૂર્ય તપે છે, તપ્યા છે, અને તપશે. [– સમ ૬૬ ] કાલોદ સમુદ્રમાં ૪૨ ચંદ્ર અને ર સૂર્ય હતા, છે, અને હશે. [-સમ૦ ૪૨] પુષ્કરામાં ૭૨ સૂર્ય અને ૭ર ચદ્રનું અસ્તિત્વ હતું, છે, અને હશે. [-સમ૦ કર] ચંદ્ર તેમ જ સૂર્યને ૮૮ ગ્રહનો પરિવાર છે. [-સમય ૮૮ ] આ રત્નપ્રભા પૃથ્વીના સમતળથી ૮૦૦ એજન ઊંચે સૂય ભ્રમણ કરે છે. [– સમ૦ ૧૧૧; –રથા ૬૫૫] ૧. અહીં જણાવેલા ક્રમ પ્રમાણે જ આ પાંચ પ્રકારના દેવની ગતિનું પ્રમાણ ઉત્તરોઉત્તર વધારે સમજવું અને તેમની ઋદ્ધિનું પ્રમાણ ક્રમશ: ઘટતું સમજવું. આખા જ્યોતિશ્ચકમાં સૂર્ય સિવાયના જેટલા જતિષી છે, તે બધા ચંદ્રને જ પરિવાર ગણાય છે. ચંદ્ર અને સૂર્ય એ બે જયોતિષીના છદ્રો છે. તેમાં પણ મુખ્ય ચંદ્ર હોવાથી બાકીને બધો પરિવાર તેને જ ગણાય છે. એટલે ગ્રહો ૯૮, ૨૮ નક્ષત્રો, અને ૬૬૯૭૫ કેટકેટી તારા આ બધા એકલા ચંદ્રના આજ્ઞાનુવતી મનાયા છે. ગૌણપણે એ સૂર્યને પણ પરિવાર ગણાય. ૨. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ર. ૩. નામ માટે જુઓ આગળ નં. ૩, વિ૦ ૨–૧૪ 2010_03 Page #491 -------------------------------------------------------------------------- ________________ ૬. દેવનિકાય ૪પ૭ જબુદ્વીપમાં અધોલોક અને ઊધ્વલિકમાં મળીને સૂર્યો ૧૯૦૦ એજન પ્રમાણ ક્ષેત્રને તપાવે છે. [-સમ- ૧૯] શુક્લપક્ષને ચંદ્ર પ્રતિદિન દર ભાગર જેટલું વધે છે અને કૃષ્ણપક્ષનો ચદ્ર તેટલો જ પ્રતિદિન ઘટે છે. [– સમ૦ ૬૨] ધવ રાહુ કૃષ્ણપક્ષના પડવાથી માંડીને અમાસ સુધી પ્રતિદિન ચંદ્રની લશ્યાના પંદરમા ભાગને ઢાંકતો જાય છે – જેમકે પડવાને દિવસે જ ભાગને, બીજને દિવસે તેટલા જ બીજા ભાગને – એમ કરતાં કરતાં અમાસને રોજ સંપૂર્ણ ચંદ્રને ઢાંકી દે છે.? [-સમર ૧૫] જબુદ્વીપમાં સૂર્યમંડલોની સંખ્યા ૬પ છે. [-સમ૦ ૬૫] નિષધ પર્વતમાં ૬૩ સૂર્યમંડલ છે. નીલવંત પવતમાં પણ તેટલાં જ છે. [-સમ૦ ૬૩] ૧. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૩. ૨. જુઓ વિગત માટે પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૪. ૩. અહીં ચંદ્રના ૧૫ ભાગ કલ્પવા એટલે પ્રત્યેક ભાગને રાહુ પ્રત્યેક દિવસે આવરતો જાય તે પંદર દિવસે જ્યારે અમાસ આવે ત્યારે પંદર ભાગ આવરાઈ જાય; તેથી તે દિવસે સંપૂર્ણ ચંદ્ર ઢંકાઈ જાય. એ ભગવતી સાર' પૃ. ૬૦૮. ૪. મંડળની સમજ માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૫. ૫. નિષધ પર્વત મેરુની દક્ષિણમાં પૂર્વ-પશ્ચિમ જંબુદ્વીપની જગતી સુધી લંબાયેલો છે. એટલે જંબુદ્વિીપમાંનાં ૬૫ મંડળમાંથી બે મંડળે કે જે જગતી ઉપર આવે છે, તે સિવાયનાં બાકીનાં ૬૩ મંડળ નિષઘપર્વત ઉપર આવે. તે જ પ્રમાણે નીલવંતનું પણ સમજવું. 2010_03 Page #492 -------------------------------------------------------------------------- ________________ ૫૮ સ્થાનાંગ સમવાયાંગ: ૨ સૂર્યમંડલને વિષ્ક ભ જન પ્રમાણ છે. [- સમર ૪૮] સૂયમલ એક જનમાં ૨૩ એજન ભાગ જેટલું ઓછું છે. [-સમ૦ ૧૩] સૂય પ્રત્યેક મંડળને દમુહૂતમાં પૂરું કરે છે. - સમર ૬૦] જ્યારે સૂય સવ બાહ્ય મંડળમાં ભ્રમણ કરે છે, ત્યારે અહીંના મનુષ્યને ૩૧૮૩૧ જન પ્રમાણુ દૂર રહ્યો દેખાય છે.* [-સમર ૩૧] જયારે સૂર્ય સવબાહો મંડળથી ત્રીજા મંડળમાં ભ્રમણ કરતા હોય છે, ત્યારે અહીં રહેલા મનુષ્યને ૩૩ હજાર જનથી કંઈક છે દૂર રહ્યો દેખાય છે.” [-સમ૦ ૩૩ ] ૧. સૂર્ય વિમાન જેટલું પહેલું તેટલે જ મંડળને વિઝંભ – પહોળાઈ છે. સૂર્ય વિમાન જેટલું ક્ષેત્ર રેકીને ભ્રમણ કરે છે તેટલે મંડળને વિધ્વંભ કહેવાય. ૨. એક જનના ૬૧ ભાગ કરીએ, તેમાંથી ૪૮ ભાગ જેટલો મંડળને વિષ્કભ બાદ જતાં બાકી ૧૩ એકસઠિયા ભાગ વધે તેટલું મડળનું પ્રમાણ યોજનથી ઓછું ગણાય. ૩. વિગત માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૬. ૪. વિગત માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ ન. ૭. ૫. જંબુદ્ધીપપ્રજ્ઞપ્તિમાં ૩૨૦૦૧ ૬ અને યજનના સાઠિયા ભાગના ૬૧ ભાગ કરી તેમાં ર૩ ભાગ – આટલું બતાવ્યું છે. માટે કિંચિંત ન્યૂનને અર્થ એક હજાર યોજન જેટલું ન્યૂન સમજવું. 2010_03 Page #493 -------------------------------------------------------------------------- ________________ ૬. દેવનિકાય ૪૫૯ જ્યારે સૂર્ય સર્વાભ્યંતર મડળમાં ભ્રમણ કરે છે ત્યારે અહીં રહેલા દેખાય છે. રહેલા મનુષ્યને ૪૭૨૬૩રૢ ચૈાજન દૂર રહ્યો [ –સમ૦ ૪૭ ] e આભ્યંતર મંડલમાં (સૂર્ય જ્યારે ભ્રમણ કરતા હાય ત્યારે) આદિ મુહૂત માં ૯૬ આંગળ પૌરુષી છાયા હાય છે.૧ [-સમ૦ ૯૬] ઉત્તરનું ( સર્વાભ્યતર ) પ્રથમ સૂર્યમંડળ ૯૯ હજાર ચેાજનથી વધારે લાંબુ પહેાળુ છે. દ્વિતીય અને તૃતીય મંડળ પણ ૯૯ હજાર જનથી વધારે લાંબું-પહેાળુ' છે.ર [ - સમ૦ ૯૯ ] - ઉત્તરાયણગત ( સર્વાભ્યંતર મંડલમાં પ્રવેશેલા) સૂય ર૪ આંગળ પૌરુષી છાયા કરીને પાશ વાળે છે. [ “સમ૦ ૨૪] શ્રાવણ શુકલા સાતમે૪ સૂર્ય ૨૭ આંગળ પૌરુષી છાયા કરીને દિવસના ક્ષેત્રને ઓછું કરતા રાત્રીક્ષેત્રને વધારે છે; અર્થાત્ ત્યાર પછી દિવસ ટૂંકા થાય છે અને રાત્રી વધે છે. [ “સમ૦ ૨૭] ૧. જુઓ પ્રકરણને અંતે ટિપ્પ નં. ૯. ૨. વિગત માટે જીએ પ્રકરણને અંતે ટિપ્પણું ન. ૯, ૩. અહીં શંકુને એક હાથનું રાખવું, એમ ટીકાકાર કહે છે. એવા શકુની જ્યારે ૨૪ ગુલ છાયા પડે, ત્યારે સમજવું કે સૂર્ય હવે સર્વાબ્યતર મંડળમાંથી પાા વળીને દ્વિતીયમાં પ્રવેશે છે. ૪. આષાઢ પૂર્ણિમાએ સ્થૂલ ગણતરીએ છાચા ૨૪ આંગળ હાય, સાત દિવસમાં લગભગ એક આંગળ જેટલી છાચા વધે, જેથી શ્રાવણ સુદ ૭મે ૨૧ દિવસમાં ૩ આંગળ વધવાથી ૨૭ આંગળ થાય. પણ નિશ્ચિત ગણતરી કરતાં તા ક*સક્રાંતિથી ર૧મા દિવસ ઉપર ઘેાડું વધારે થાય ત્યારે ૨૭ આંગળ છાચા થાય. _2010_03 Page #494 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગ સમવાચાંગ ૨ ચૈત્ર અને આસો માસમાં સૂર્ય એક વખત ૩૬ આંગળ પૌરુષી છાયા કરે છે ૪૬૦ કાતક (વૈશાખ ) કૃષ્ણા સાતમેર પૌરુષી છાયા કરે છે. [ -સમ॰ ૩૭] કાક અને ફાગણની પૂનમે સૂર્ય ૪૦ આંગળ પૌરુષી છાયા કરે છે. [સમ૦ ૩૬ ] સૂર્ય ૩૭ આંગળ [-સમ॰ ૪૦] જબુદ્વીપના સૂર્યાં જંબુદ્રીપમાં ૧૮૦ ચૈાજન અવગાડીને સર્વાભ્યતર મ`ડળે ઉયને પામે છે. [ -સમ॰ ૮૦ ] પ્રવેશતી અને નીકળતી વખતે એમ વાર સૂર્યને ભ્રમણ કરવું પડે એવાં ૧૮૨ મડળે! જંબુદ્રીપમાં છે.પ [ -સમ૦ ૮૨ ] ૧. આ દિવસ તે અને માસની પૂર્ણિમા. વારતવમાં તે મેષ સંક્રાંતિ અને તુલા સંક્રાંતિ દિવસે ૩૬ આંગળ છાયા હોય. ૨. છાપેલ પુસ્તકમાં કાક માસ રાષ્ટ્ર છે. પણ ત્યાં ટીકાનુસાર અને વાસ્તવમાં પણ વશાખ જોઈએ. કારણ, જો ચૈત્રની પૂણિ'મામાં ઉપર્યુક્ત ઉલ્લેખાનુસાર ૩૬ આંગળ હોય, તેા સાત દિવસમાં એક આંગળ વધતાં વૈશાખ સુદ ૭મે ૩૭ આંગળ થાય. ૩. ટીકાકાર કહે છે કે, વૈશાખ પૂર્ણિમા એવા પાઠ ખોટા સમજવા. પેષ પૂર્ણિમાએ ૪૮ આંગળ છાયા હેવાનું સૂત્રો જણાવે છે. ત્યાર પછી માધમાં ૪ અને ફાગણમાં ૪ એમ આઠ આંગળ આછા થાય. એટલે ફાગણની પૂનમે છ આંગળ રહે. વળી ઉપર કહ્યા મુજબ આસેાની પૂનમે ૩૬ આંગળ છાયા હેય તે તેમાં ચાર આંગળ ઉમેરતાં કાક પૂનમે ૪૦ આંગળ મળી રહે. ૪. જીએ પ્રકરણને અંતે ટિપ્પણ્ ન, ૧૦. ૫. જીઓ પ્રકરણને અંતે ટિપ્પણ્ ન, ૧૧. 2010_03 Page #495 -------------------------------------------------------------------------- ________________ ૬. દેવનિકાય ૪૧ ચેાથા ચંદ્ર સંવત્સરની હેમંતઋતુના ૭૧ દિવસ વીત્યે સૂર્ય સબાહ્યમંડળથી આવૃત્તિ શરૂ કરે છે; અર્થાત્ દક્ષિણાચનથી નિવૃત્ત થઈ ઉત્તરાયણમાં વિચરે છે.૧ [ ~સમ॰ ૭૧ ] હુ ઉત્તરાયણથી નિવૃત્ત થયેલેા સૂર્ય દક્ષિણાયનના પ્રથમ મડલથી લઈ ને ૩૯મા મલે છૂ મુહૂત જેટલું દિવસક્ષેત્ર આછું કરી તેટલું જ રાત્રીક્ષેત્ર વધારે છે. હુ તે જ પ્રમાણે દક્ષિણાયનથી નિવૃત્ત થયેલ સૂય પ્રથમ મડલથી લઈ ને ૩લ્મે મડલે તેટલું જ રાત્રીક્ષેત્ર આછું કરે છે અને તેટલું જ દિનક્ષેત્ર વધારે છે. [ - સમ॰ ૭૮ ] લેામાં પ્રથમના છ માસમાં સર્વાત્મ્ય તર મડલથી ખાદ્યમ (દક્ષિણાયન) ગતિ કરતા ૪૪મા મલે પહોંચે છે, ત્યારે સૂય ૧. પાંચ વર્ષોંના એક ચદ્રયુગ. તેમાં પ્રથમનાં બે વ ચદ્રસ વત્સર છે. ત્રીજી અભિવર્ધિત સવત્સર છે, ચેાથુ ચ'સ'વત્સર છે. અને પાંચમું અભિવૃધ્ધિ ત સંવત્સર છે. અહી ચાથુ ચંદ્રસવત્સર પ્રસ્તુત છે. તેની હેમંતઋતુ માગસરથી શરૂ થાય. ( પૂર્ણિમાન્ત મહિના હાવાથી માગસર કૃષ્ણપ્રતિપદાથી મહિના એસે ) અને એક ચંદ્રમાસના ૨૯ દિવસ ગણતાં તેના ૭ર દિવસ માહ માસની કૃષ્ણ તેરશે પૂરા થાય અને તે જ દિવસે તે ઉત્તરાયણ શરૂ કરે છે. ૨. સમસ્તૃત માટે જીએ પ્રકરણને અંતે ટિપ્પણ્ ન, ૧૨. ૩. વષઁની શરૂઆત દક્ષિણાયનથી થાય છે એટલે પ્રથમના છ માસ દક્ષિણાયનના અને બીન્ત છ માસ ઉત્તરાયણના ગણવા. પ્રત્યેક દિવસે પ્રત્યેક મંડલે દક્ષિણાયન વખતે ? મુખ્ત જેટલું દિનમાન ૧૮ મુ પ્રમાણ દિનમાનમાંથી ઘટતું હાવાથી ૪૪મા મડલે ૪૪૨ = ૮૮ એટલે - મુહૂત જેટલું નિમાન ઘટશે અને તેટલી જ રાત્રી વધશે. બીજા છ માસ પ્રમાણ ઉત્તરાયણમાં તે જ હિંસામે દિનમાન વધે છે અને રાત્રીમાન ઘટે છે. 2010_03 - Page #496 -------------------------------------------------------------------------- ________________ ૪૬ર : સ્થાનાંગ-સમવાયાંગ ૨ ત્યાં દિવસના ભાગને ૬ મુહૂર્ત એટલે ઓછો કરી રાત્રીને તેટલી જ લાંબી કરતે ભ્રમણ કરે છે. - બીજા છ માસમાં જ્યારે સર્વબાહ્યમંડલથી સર્વાત્યંતર મંડલ તરફ (ઉત્તરાયણ) ગતિ કરતો હોય છે ત્યારે જ મે મંડલે રાત્રિના ભાગને ફૂલ મુહૂર્ત જેટલું ઓછું કરી દિવસને ભાગ તેટલો જ વધારત ભ્રમણ કરે છે. સિમર ૮૮] સૂય સવબાહ્ય મંડલ તરફ જતો હોય કે સર્વાત્યંતર મડલ તરફ આવતું હોય, ત્યારે ૩ મા મંડલમાં સમાન એવાં દિવસ રાતને વિષમ બનાવે છે.૧ [સમ૦ ૯૩] પ્રથમના છ માસમાં જ્યારે સૂર્ય દક્ષિણાયન ગતિ કરતો હોય છે, ત્યારે અલ્મા મડલમાં દૂફ મુતપ્રમાણ જેટલું દિનમાન ઘટાડી રાત્રિમાન તેટલું જ વધારે છે. અને બીજા છ માસમાં જ્યારે તે ઉત્તરાયણ ગતિ કરતે હેય છે ત્યારે ૪૯ મા મંડલે તેટલું જ રાત્રિમાન ઘટાડી તેટલું જ દિનમાન વધારે છે. [સમય ૯૮] ૧. અહી ૯૩મું મંડલ કહ્યું છે તે સર્વાત્યંતર મંડલને દક્ષિણચનનું પ્રથમ તથા સર્વબાહ્યને ઉત્તરાયણનું પ્રથમ મંડલ ગણીને કહ્યું છે. અન્યથા દક્ષિણાયન તથા ઉત્તરાયણ સર્વબાહ્ય તથા સર્વાત્યંતર મંડલને વજીને ગણાતાં હેવાથી એ ૯૩મું નહિ પણ ૯૯૨મું મંડલ કહેવાય છે. એ ૯રમાં મંડલના અર્ધભાગે સૂર્ય હોય છે ત્યારે રાત અને દિવસ સરખાં એટલે કે ૧૫ – ૧૫ મુહુત પ્રમાણ હોય છે. ૨. પ્રત્યેક મંડલે મુહુર્ત પ્રમાણ વધ-ઘટ થતી હોવાથી ૪૯માં મંડલે ૪૯૪૨ = ૯૮ એટલે ૬ મુહૂર્ત પ્રમાણ ઘટ વધ થાય. 2010_03 Page #497 -------------------------------------------------------------------------- ________________ ૪૬૩ ૬. દેવનિકાય સૂર્યમંડલને જનના એકસઠિયા ભાગમાં વિભાજિત કરીએ તે સમાંશ છે. તે જ પ્રમાણે ચંદ્ર મંડળ વિ.૨ [-સમ૦ ૬૧] . નક્ષત્ર જબુદ્વીપમાં પ૬ નક્ષત્રે ચંદ્રના વેગમાં પ્રકાશે છે. [– સમપ૬] કૃત્તિકા નક્ષત્ર ચંદ્રના સર્વબાહ્ય મંડલથી ગણતાં દશમાં ચંદ્રમંડલમાં ભ્રમણ કરે છે. અને આત્યંતર, ચંદ્રમંડલથી ગણતાં દશમા ચંદ્રમડલમાં અનુરાધા ભ્રમણ કરે છે. [– સ્થા. ૭૮૦] અભિજિતને છોડીને બાકીનાં ર૭ નક્ષત્રથી જ બુદ્વીપમાં વ્યવહાર ચાલે છે.* [– સમય ર૭] ૧. જનના એકસઠ ભાગ કરીએ તો તેવા ૪૮ એકસઠિયા ભાગ (૮) બરાબર તે સૂર્યમંડલનો વિકલ્પ હેવાથી તે સમાંશ કહેવાય છે. વિષમાંશ નથી. ૨. ચંદ્રમંડલને વિઝંભ | જન સેવાથી તે પણ સમાંશ છે. અહીં એ ખ્યાલ રાખવો જોઈએ કે સૂર્યની જેમ બધા મળી ૧૮૪ મંડળો ચંદ્રને નથી પણ માત્ર ૧૫ છે. બંનેનું ચારક્ષેત્ર તો ૫૧૦ જન પ્રમાણ સરખું જ છે. સૂર્યનાં જંબુદ્વિીપમાં ૬૫ મંડળે અને બાકીનાં લવણસમુદ્રમાં છે. પરંતુ ચંદ્રનાં માત્ર પાંચ જ મંડળ જંબુમાં અને દશ લવણમાં છે. સૂર્યમંડલના અંતરાનું માપ બે જન છે, જ્યારે ચંદ્રમંડળના અંતરાનું માપ ૩પ થી કાંઈ વધારે છે. ૩. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૧૩. ૪. ચંદ્ર મંડળની સાથે અભિજિત નક્ષત્રનો યોગ સ્વલ્પકાલીન હોવાથી વ્યવહારમાં તેની ગણતરી નથી કરાતી. આ વાત જંબુદ્વિપ પૂરતી જ સમજવી; ધાતકીખંડમાં તેમ નથી. 2010_03 Page #498 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાં સમવાયાંગ ૨ અભિજિત નક્ષત્ર ૯ મુહૂતથી કાંઈક વધારે ચંદ્ર સાથે ધોગમાં રહે છે. [–સ્થા૦ ૬૬૯,-સમ૦ ૯ ] બધાં નક્ષત્રોના ચંદ્ર સાથેના વેગનું ક્ષેત્ર સડસઠિયા ભાગ કરીએ તે સમાશે છે. [-સમા ૬૭] હું જ્યોતિર્મેન્દ્ર ચંદ્ર સાથે અગ્રભાગમાં સંપૂર્ણક્ષેત્રે ૩૦ – ૩૦ મુહૂર્તનો યોગ નીચેનાં નક્ષત્રોને છે – ૧. પૂર્વાભાદ્રપદા, ૨. કૃત્તિકા, ૩. મઘા;૪. પૂર્વાફાલ્ગની; ૫. મૂલ; ૬. પૂર્વાષાઢા. હું અને રાત્રીના ભાગમાં અર્ધક્ષેત્રમાં ૧૫–૧૫ મુહર્તને યોગ નીચેનાં છને છે – ૧. શતભિષ; ૨. ભરણી; ૩ આદ્ર, ૪. અશ્લેષા; ૫. સ્વાતી; ૬. જ્યેષ્ઠા. હું અને આ નીચેનાં નક્ષત્રોને અગ્ર અને પશ્ચાતુ બને ભાગે ૪૫ મુહૂત સુધી દેઢા ક્ષેત્રમાં ચંદ્ર સાથે યોગ છે ૧. રોહિણી; ૨. પુનવસુ, ૩. ઉત્તરાફાલ્ગની . વિશાખા; ૫. ઉત્તરાષાઢા; ૬. ઉત્તરાભાદ્રપદા. [–સ્થા ૫૧૭ -સમ૦ ૪૫-સમ૦ ૧૫] ૧. ઠીક ગણતરી પ્રમાણે ૯ મુહૂર્ત અને મુહૂર્તને ફ ભાગના (બારુઠિયા ભાગના) ૬૭ ભાગ કરીએ તો તેમાંના પ૬ ભાગ= ૯. મુહૂર્ત. ૨. સમાનતી માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૧૪. 2010_03 Page #499 -------------------------------------------------------------------------- ________________ ૪૫ ૬. દેવનિકાય આ અભિજિતાદિલ સાત નક્ષત્રો પૂર્વારિક છે – ૧. અભિજિત; ર. શ્રવણ ૩. ધનિષ્ઠા, ૪. શતભિષકુફ પ. પૂર્વાભાદ્રપદા, ૬. ઉત્તરાભાદ્રપદા, ૭. રેવતી. [–સ્થા ૫૮૯] કૃત્તિકાર આદિ સાત નક્ષત્રો પૂવદ્વારિક છે. [– સમ૦ ૭) અશ્વિની આદિ સાત નક્ષત્રો દક્ષિણદ્વારિક છે – ૧. અશ્વિની, ૨. ભરણી, ૩. કૃત્તિકા, ૪. રોહિણી; ૫. મૃગશીર્ષ ૬. આદ્ર; ૭. પુનર્વસુ. ( [-સ્થા પ૮૯] મઘાર આદિ સાત નક્ષત્રો દક્ષિણદ્વારિક છે. [-સમય ૭] પુષ્યાદિલ સાત નક્ષત્રો પશ્ચિમઢારિક છે – ૧. પુષ્ય, ૨. અશ્લેષા: ૩. મઘા, ૪. પૂર્વાફાલ્ગની, પ. ઉત્તરાફાલ્ગની; ૬. હસ્ત; ૭. ચિત્રા. [-સ્થા પ૮૯] અનુરાધાર આદિ સાત નક્ષત્રો પશ્ચિમદ્વારિક છે. [– સમગ ૭] સ્વાતી આદિ સાત નક્ષત્રો ઉત્તરદ્વારિક છે – ૧. સ્વાતી; ૨. વિશાખા; ૩. અનુરાધા; ૪. યેષ્ઠા; ૫. મૂલ; ૬. પૂર્વાષાઢા૭. ઉત્તરાષાઢા. [– સ્થા૦ ૫૮૯] ધનિખાર આદિ સાત નક્ષત્રો ઉત્તરદ્વારિક છે. [–સમય ૭] ૧. કયું નક્ષત્ર કયા દ્વારનું છે તેમાં છ મતભેદો છે; અને તે ચંદ્રપ્રજ્ઞપ્તિમાં બતાવ્યા છે. ત્યાં જે મત છે તે અહીંના જેવો જ છે. ૨. ચંદ્રપ્રજ્ઞપ્તિમાં મતાંતર તરીકે વર્ણવેલા સમવાયાંગના આ મતને ટીકાકાર અભયદેવ લૌકિક મત હેવાનું જણાવે છે. સ્થા-૩૦ 2010_03 Page #500 -------------------------------------------------------------------------- ________________ - સ્થાનાંગન્સમવાયાંગ: ૨ આ આઠ નક્ષત્રો ચંદ્રને સ્પર્શે છે– ૧. કૃત્તિકા, ૨. રેહિણ૩. પુનર્વસુ, ૪. મઘા; ૫. ચિત્રા; ૬. વિશાખા; ૭. અનુરાધા ૮. જયેષ્ઠા. -સ્થા ૬૫૬; –સમ૦ ૮] આ નવ નક્ષત્રોને વેગ ચંદ્રના પશ્ચાદભાગમાં થાય છે– ૧. અભિજિત; ૨. શ્રવણ ૩ ધનિષ્ઠા, ૪. રેવતી, ૫. અશ્વિની, ૬. મૃગશીર્ષક . પુષ્ય ૮. હસ્ત; ૯ ચિત્રા. [-સ્થા ૬૯૪] અભિજિતાદિ નવ નક્ષત્રો ઉત્તરમાં રહ્યાં રહ્યાં દક્ષિણમાં રહેલા ચંદ્ર સાથે દેશમાં આવે છે – ૧. અભિજિત; ૨. શ્રવણ; ૩. ધનિષ્ઠા, ૪. શતભિષક; પ. પૂર્વાભાદ્રપદા, ૬. ઉત્તરાભાદ્રપદા, ૭. રેવતી; ૮. અશ્વિની ૯. ભરણું. [-સમય ૯; – સ્થા૦ ૬૬૯] દશ નક્ષત્ર જ્ઞાનની વૃદ્ધિ કરે છે – ૧. મૃગશીર્ષ, ૨. આ ૩. પુષ્ય, ૪. પૂર્વાભાદ્રપદા, ૫. પૂર્વાફાલ્ગની; ૬. પૂર્વાષાઢા; ૭. મૂલ; ૮. અષા ; ૯. હસ્ત; ૧૦. ચિત્રા. [–સ્થા ૭૮૧; – સમય ૧૦ ] ૧. અર્થાત્ ચંદ્ર તેમની વચ્ચે થઈને નીકળે છે અને તેમને ચંદ્ર સાથે ઉત્તરમાં અને દક્ષિણમાં પણ યોગ છે. ૨. ચંદ્ર આગળ નીકળી જાય એટલે તેના પાછળના ભાગે યોગ થાય છે. અહીં પણ એક મતાંતર ટીકાકાર ટાંકે છે જેમાં પ્રસ્તુત નવ નક્ષત્રોના નામમાં ભેદ છે. 2010_03 Page #501 -------------------------------------------------------------------------- ________________ ૪૭ ૬. દેવનિકાય જ. ગ્રહ [ ગ્રહો ૮ છે; પણ જંબુદ્વીપમાં ચંદ્ર બે હોઈ પ્રત્યેકને ૮૮-૮૮ હેવાથી બધા મળી જંબુદ્વીપમાં ૧૭૬ ગ્રહ છે. સમભૂતળથી ૮૮૮ યોજન ઊંચે ગ્રહો છે અને ત્યાંથી ઊંચે ૧૨ જન પયત આવેલા છે.] શુક મહાગ્રહ પશ્ચિમમાં ઉદય પામે છે અને ૧૯ નક્ષત્રો સાથે ભ્રમણ કરીને પાછો પશ્ચિમમાં જ અસ્ત થાય છે. - સમ૦ ૧૯] શુક મહાગ્રડની નવ વીથિઓ – ક્ષેત્રવિભાગે છે – ૧. હયવીથિ, ૨. ગજવીથિ ૩. નાગવીથિ; ૪. વૃષભવી થિ; ૫. ગોવીથિ; ૬. ઉરગવીથિ; ૭. અજવીથિ ૮. મૃગવીથિ; ૯. વૈશ્વાનરવીથિ. [– સ્થા. ૬૯૯] તારક ગ્રહ છ છે – ૧. શુક્ર ગ્રહના ભ્રમણક્ષેત્રના નવ ભાગ કલ્પીને તેમને વ્યવહાર ખાતર જુદાં જુદાં નામ આપ્યાં છે. તે પ્રત્યેક વિભાગે સામાન્ય રીતે ત્રણ ત્રણ નક્ષત્રો હોય છે. ગ્રન્યાંતરમાં હયવીથિનું નામાંતર ઐરાવતવીથિ પણ છે. જ્યારે શુક્ર ગ્રહ પ્રથમની ત્રણ વીથિમાં વિચરતે હોય છે, ત્યારે વૃષ્ટિ બહુ જ થાય છે અને ઔષધિઓ સુલભ થાય છે તથા ધનની વૃદ્ધિ થાય છે. બીજી ત્રણ પશુસંજ્ઞક વીથિઓમાં જ્યારે શુક્ર ગ્રહ વિચરતો હોય છે ત્યારે ધાન્યાદિ મધ્યમ પ્રમાણમાં થાય. અને અંતિમ ત્રણમાં વિચરતો હોય, ત્યારે લેકને પીડાકારી બને છે. ૨. તારા જેવા આકારના ગ્રહો તે તારક ગ્રહે. ટીકાકાર જણાવે છે કે જે લોકમાં ચંદ્ર સૂર્ય અને રાહુ આદિ ૯ ગ્રહ જણાય છે પણ ચંદ્રાદિ ત્રણ તારા જેવા આકારના ન હોવાથી તે સિવાયના બાકીના છ અહીં તારક ગ્રહ બતાવ્યા છે. 2010_03 Page #502 -------------------------------------------------------------------------- ________________ * * થાનાંગસમવાયાંગ: ૨ ૧. શુક; ૨. બુધ, ૩. બૃહસ્પતિ . અંગારક (મંગળ); ૫. શનૈશ્ચર; ૬. કેતુ. [–સ્થા ૪૮૧] 9. તારે નક્ષત્રોના તારા નીચે પ્રમાણે છે – નક્ષત્ર તારા સ્થળ અભિજિત ૩ સમ૦ ૩, સ્થા૦ રર૭ શ્રવણ સમય ૩, સ્થા. ૨૭ ધનિષ્ઠા સમ, ૫, સ્થા૪૭૩ શતભિષક્ ૧૦૦ સમ૦ ૧૦૦ પૂર્વાભાદ્રપદા ૨ સમ૨, સ્થા૦ ૧૧૦ ઉત્તરાભાદ્રપદા ૨ સમ૦ ૨, સ્થા૦ ૧૧૦ રેવતી સમ૦ ૩ર અશ્વિની સમ, ૩, સ્થા૦ ૨૨૭ ભરણું સમ૦ ૩, સ્થા૦ રર૭ કૃત્તિકા સમ૦ ૬, સ્થાપ૩૯ રોહિણી સમ, ૫, સ્થા૦ ૪૭૩ મૃગશિરઃ સમ૦ ૩, સ્થા. રર૭ આદ્ર સમ૦ ૧, સ્થા. પ૫ પુનર્વસુ સમય ૫; સ્થા૦ ૪૭૩ પુષ્ય સમ૦ ૩, સ્થા. રર૭ અશ્લેષા સમ૦ ૬, સ્થા૦ પ૩૯ મઘા સમ૦ ૭; સ્થા. પ૮૯ પૂર્વાફાલ્ગની ૨ સમ૨, સ્થા) ૧૧૦ ઉત્તરાફાશુની ૨ . સમ. ૨, સ્થા૦ ૧૧૦ હસ્ત સમ, ૫, સ્થા૦ ૪૭૩ ه ه ه م ع ه مه ت به m 0 م 2010_03 Page #503 -------------------------------------------------------------------------- ________________ ચિત્રા સ્વાતિ વિશાખા અનુરાધા જ્યેષ્ઠા મૂલ પૂર્વાષાઢા ઉત્તરાષાઢા ૧ ૧૧ 5. દેવનિકાય સમ૰ ૧, સ્થા પ સમ૰ ૧, સ્થા॰ પપ સમ૦ ૫, સ્થા૦ ૪૭૩ સમ૦ ૪, સ્થા૦ ૩૮૬ સમ૦ ૩, સ્થા૦ ૨૨૭ સમ૦ ૧૧ સમ૰ ૪, સ્થા૦ ૩૮૬ સમ૰ ૪, સ્થા૦ ૩૮૬ રેવતીથી જ્યેષ્ઠા સુધીનાં નક્ષત્રોના તારા ૯૮ છે. ૧ [સમ॰ ૯૮] ૪૯ રત્નપ્રભા પૃથ્વીના સમતળથી ૯૦૦ યોજન ઊંચે તારા ભ્રમણ કરે છે. [સમઃ ૯; સ્થા॰ ૬૭૦; --સમ૦ ૧૧૨] ત્રણ કારણે તારા સ્વસ્થાનથી ચલિત થાય ૧. વિક્રિયા વખતે; ૨. મૈથુન માટે; ૩. એક સ્થાનથી ખીજે જવા માટે. [સ્થા॰ ૧૩૩] (૫) વૈમાનિક દેવા — વૈમાનિક દેશના મુખ્ય બે ભેદ છે!— સૌધર્માદિ ખાર કલ્પમાં ઉત્પન્ન થનારા કલ્પે પપત્ર; અને એ માર દેવલાકની ઉપરનાં ૯ ત્રૈવેયક અને પાંચ અનુત્તર વિમાનામાં ૧. ૯૮ કથા છે પણ ગણતાં ૯૦ થાય છે. _2010_03 Page #504 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦ સ્થાનાંગ સમવાયાંગ: ૨ ઉત્પન્ન થનારા તે કલ્પાતીત. કલ્પના દેવામાં નાના-મોટાને ભાવ હોય છે તથા તેએ અમુક કારણે મનુષ્યલોકમાં પણ આવે છે, જ્યારે કપાતીતના બધા દેવો અહેમેન્દ્ર છે. તેઓને કેઈની આજ્ઞાનું પાલન કરવાનું હોતું નથી. તેઓ મનુષ્યલોકમાં મૃત્યુ પહેલાં કદી આવતા જ નથી. વિશેષ, માટે જુઓ તત્વાર્થસૂત્ર ૪.૧૭–૨૮] 1. વિમાનના પ્રસ્તર અને વિમાનની સંખ્યા છે આ ચાર નીચલા ક૫ અધચંદ્રાકારે છે– ૧. સૌધમ, ૨. ઈશાન, ૩. સનસ્કુમાર, ૪. માહેન્દ્ર, $ આ વચલા ચાર કલ્પ પૂર્ણ ચંદ્રાકારે છે– ૧. બ્રહ્મલેક; ૨. લાંતક; ૩. મહાશુક; ૪. સહસાર. $ આ ઉપલા ચાર કપ અધચંદ્રાકારે છે. ૧. આનત; ૨. પ્રાણત; ૩. આરણ; ૪. અષ્ણુત. [-સ્થા૦ ૩૮૩] $ વિમાનિક દેવાના વિમાનના બધા મળી ૬૨ પ્રસ્તર છે.' હું સૌધર્મ અને ઈશાનના પ્રથમ પ્રસ્તરે આવલિકામાં પ્રત્યેક દિશામાં દર વિમાને છે. [- સમર ૬૨ ] સૌધર્મ અને ઈશાનના બધા મળી ૧૩ પ્રસ્તર છે. [-સમ- ૧૩ બ્રહ્મલેક કલ્પને છ પ્રસ્ત છે. [-સ્થાવ પ૧૬] ૧. વિગત માટે જુએ પ્રકરણને અંતે ટિપ્પણુ નં. ૧૫. ૨, ૫ ન. ૧૬. 2010_03 Page #505 -------------------------------------------------------------------------- ________________ ૬. દેવનિકાય રૈવેયક વિમાનના પ્રસ્તર ત્રણ છે – ૧. નીચલા રૈવેયકને પ્રસ્તર; ૨. મધ્યમ ગ્રેવેયકનો પ્રસ્તર; ૩. ઉપરના વેયકનો પ્રસ્તર. (૧) નીચલા સૈવેયક પ્રસ્તરના ત્રણ ભેદ – ૧. સૌથી નીચેનાં વિમાનને પ્રસ્તર; ૨. મધ્યનાં વિમાનનો પ્રસ્તર; ૩. ઉપરનાં વિમાનનો પ્રસ્તર. (૨) મધ્યમ ગ્રેવેયક પ્રસ્તરના ત્રણ ભેદ– ૧. સૌથી નીચે પ્રસ્તર; ૨. મધ્યને પ્રસ્તર; ૩. ઉપર પ્રસ્તર. (૩) ઉપરના રૈવેયકના પ્રસ્તરના ત્રણ ભેદ– ૧. સૌથી નીચેનો પ્રસ્તર; ૨. મધ્યનો પ્રસ્તર; ૩. ઉપરને પ્રસ્તર. [–સ્થા૦ ૨૩૨] ચૈિવેયકના પ્રસ્તર નવ છે. -સ્થા૬૮૫] બધાં મળી વિમાને ૮૪૭૦ર૩ છે. [-સમ ૮૪] ૧. પુરુષાકાર લેકના ગ્રીવાસ્થાને હેવાથી નવ વિમાને પ્રિયક કહેવાય છે તે આ – (૧) સુદર્શન, ૨. સપ્રતિબદ્ધ, ૩. મનેરમ, ૪. સર્વભદ્ર, ૫. સુવિશાલ, ૬. સુમનસ, ૭. સૌમનસ, ૮. પ્રિયંકર, ૯, આદિત્ય. આ નવ ગ્રેવેયકને ત્રણ ત્રિકમાં વહેંચી નાખવામાં આવે છે–અધસ્તન, મધ્યમ અને ઉપરિતન, એ ત્રિકને લક્ષીને અહીં પ્રતોનો વિભાગ વળ્યા છે. 2010_03 Page #506 -------------------------------------------------------------------------- ________________ ક૭૨ સ્થાનાંગ-સમવાયાંગ: ૨ [તે આ પ્રમાણે –] સૌમનાં ૩ર લાખ વિમાને છે. સમ૦ ૩૨ ઈશાનનાં ૨૮ લાખ વિમાને છે. સમ૦ ૨૮ માહેન્દ્રક૫નાં ૮ લાખ વિમાને છે. સમ૦ ૧૩૧ લાંતકનાં ૫૦ હજાર વિમાને છે. સમ૦ ૫૦ મહાશુકનાં ૪૦ હજાર વિમાને છે. સમ૦ ૪૦ સહસ્કાર ક૫નાં ૬ હજાર વિમાનો છે. સમ૦ ૧૧૯ આરણ ક૯યનાં ૧૫૦ વિમાન છે. અશ્રુત કલ્પના ૧૫૦ વિમાને છે. સમ૦ ૧૦૧ આણત–પ્રાણુતનાં ૪૦૦ વિમાને છે. સમ, ૧૦૬ નીચલા રૈવેયકનાં ૧૧૧ વિમાને છે. સમય ૧૧ ઊદેવલોકમાં ૫ અનુત્તર વિમાન છે તે આ – ૧. વિજય; ૨. વિજયત, ૩. જયંત; ૪. અપરાજિત; પ. સર્વાર્થસિદ્ધિ. -િસ્થા. ૪૫૧] સૌધર્મ (૩ર લાખ), ઈશાન (૨૮ લાખ), અને બ્રહ્મલોક (૪ લાખ) નાં સર્વ મળી ૬૪ લાખ વિમાને છે. [-સમ૦ ૬૪] સૌધમ (૩ર લાખ) અને ઈશાન (૨૮ લાખ)નાં સર્વ મળી વિમાને ૬૦ લાખ છે. [-સમ૦ ૬૦] શકાદિ આઠ દેવેન્દ્રોને ફરવા માટેનાં પારિયાનિક આ આઠ વિમાને છે— ૧. અહીં સૂત્રમાં જેટલાની સંખ્યા બતાવી છે, તેને સંગ્રહ એકસાથે કર્યો છે. જેના વિષે સૂત્રમાં નથી તે દેવલોકનાં વિમાનની સંખ્યા માટે જુઓ ટિપ્પણ ૧૬ માં. 2010_03 Page #507 -------------------------------------------------------------------------- ________________ ૬. દેવનિકાય ૪૭૩ ૧. પાલક; ૨. પુષ્પક; ૩. સૌમનસ; ૪. શ્રીવત્સ, પ. નન્દાવ; ૬. કામકમ; ૭ પ્રીતિમના; ૮. વિમલ. * [-સ્થા ૬૪૪] શકાદિ દશ ઈનદ્રાનાં ફરવા માટેનાં આ દશ પારિયાનિક વિમાન છે – ૧-૮. પાલક યાવતું વિમલ ૯ મને રમ; ૧૦. સર્વતોભદ્ર. [-સ્થા. ૭૬૯] સૌધર્મ વતંસક વિમાનની હરએક દિશામાં દિપ ભૌમ છે. [-સમ૦ ૬૫] થા. લેકાંતિક દેવ સનકુમાર અને મહેન્દ્રકલ્પની ઉપર આવેલા બ્રહ્મલોક વિમાનના રિઝ વિમાનના પ્રસ્તરની નીચે અખાડા જેમ સમરસ આકારની આઠ કૃષ્ણરાજિ છે. તેમાંની બે પૂર્વમાં, બે દક્ષિણમાં, બે પશ્ચિમમાં અને બે ઉત્તરમાં છે. ૧. આ વિમાન ઇદ્રના નિવાસ માટેનું છે અને તે સૌધર્મ દેવલોકના ૧૩ મા પ્રતરમાં દક્ષિણ દિશાની મધ્યમાં આવેલું છે. ૨. નગરાકારનાં વિશેષ સ્થાને. ૩. તેમની વિશેષ માહિતી માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૧૭. ૪. અહીં આડેને સમરસ કહી છે તેને અર્થ માત્ર એટલે જ સમજ કે તે ગોળ નથી. કારણ આગળના પાઠ પરથી સમચોરસ માત્ર આત્યંતર ચાર જ રાજિ હેવાનું જણાવ્યું છે; અને બે જણ તથા બીજી બે ત્રિકોણ હેવાનું જણાવ્યું છે. ૫. દ્વાપ સમુદ્રોના ક્રમમાં અસંખ્યાતમા એવા અણવર સમુદ્રમાંથી ઊંચે આકાશમાં તમસ્કાય ફેલાય છે. એ તમરકાચમાં આ આઠ રાજિએ છે. એટલે કે તે તે આકારને કૃષ્ણ પ્રદેશ છે. . 2010_03 Page #508 -------------------------------------------------------------------------- ________________ ૩૪ * અને દક્ષિણ આિ એક છે સ્થાનાંગસમવાયાંગ: ૨ તેમાં પૂર્વની આત્યંતર રાજિ દક્ષિણની બાહ્ય રાજિને, દક્ષિણની અત્યંતર રાજિ: પશ્ચિમની બાહ્ય રાજિને, પશ્ચિમની આત્યંતર રાજિ ઉત્તરની બાહ્યાને, અને ઉત્તરની આત્યંતર રાજિ પૂર્વની બાહ્યને અડેલી છે. તેમાં પૂર્વ અને પશ્ચિમની બાહ્ય જિઓ પણ તથા ઉત્તર અને દક્ષિણની બાહ્ય રાજિઓ ત્રિકણ છેઅને બાકીની ચારે આભ્યતર રાજિએ ચતુષ્કોણ છે. એ આઠ કૃષ્ણરાજિઓનાં નામ નીચે પ્રમાણે છે – ૧. કૃષ્ણરાજિ; ૨. મેઘરાજિ; ૩. મઘારાજિ; ૪. માઘવતી, પ. વાતપરિઘા; ૬. વાતપરિક્ષેભ; ૭. દેવપરિઘા; ૮. દેવપરિભ. એ આઠ રાજિઓની વચ્ચેના ખાલી ભાગમાં આઠ લોકાન્તિક દેવેનાં વિમાને છે, તે નીચે પ્રમાણે – ૧. અર્ચિ, ૨. અર્ચિમાલિ; ૩. વૈરેચન ૪. પ્રશંકર; ૫. ચંદ્રાભ; ૬. સૂર્યાભ; ૭. સુપ્રતિષ્ઠાભ; ૮. અન્યર્ચાભ. એ આઠ લોકાન્તિક વિમાનમાં આઠ પ્રકારના દેવ છે – ૧. સારસ્વત; ૨. આદિત્ય; ૩. વહિન; ૪. વરુણ; પ. ગર્દતાય; ૬. તુષિત; 9. અવ્યાબાધ; ૮. અન્યચર એ દેવોની સ્થિતિ આઠ સાગરેપમ છે [– સ્થા૦ ૬૨૩] ૧. તત્વાર્થ૦માં એને બદલે અણુ નામ છે. ૨. પ્રસ્તુત સૂત્રમાં આઠ લોકાંતિક દેવ બતાવ્યું છે. પણ નવમસ્થાનમાં આમાં એક રિષ્ટ ઉમેરીને નવ લોકાંતિક બતાવ્યા છે. તત્ત્વાર્થ૦માં રિષ્ટને સ્થાને કવચિત્ અરિષ્ટ એ પાઠ પણ મળે છે. વળી અન્યચના સ્થાનમાં મત એ પાઠ જ મળે છે. તત્ત્વાર્થસૂત્રમાં ક્યાંઈ અન્યર્ચનું નામ જ નથી. કેઈ તત્ત્વાર્થસૂત્રપાઠમાં મત્ વઈને માત્ર આઠ જ લોકાતિક ગણાવ્યા છે. 2010_03 Page #509 -------------------------------------------------------------------------- ________________ ૬. દેવનિકાય દેવનિકાય નવ-છે– ૧-૮. સારસ્વત યાવત્ અન્યર્ચા ૯. રિષ્ટ. અવ્યાબાધ દેવે નવ છે અને ૯૦૦ દેવે તેમના પરિવારભૂત છે. અચંદે નવ છે અને તેમના પરિવારભૂત દેવ ૯૦૦ છે. રિષ્ટ દેવ ૮ છે અને તેમના પરિવારના દેવે ૯૦૦ છે. [–સ્થા ૬૮૪]. સારસ્વતના દેવે સાત છે અને પરિવારના ૭૦૦ દે છે. આદિત્ય દેવસાત છે અને તેમના પરિવારના દેવે ૭૦૦ છે. [-સ્થા ૫૭૬ ] ગર્દયના દેવ સાત અને પરિવારના દેવ ૭૦૦૦ છે. તુષિતના દેવ સાત અને પરિવારના ૭૦૦૦ દે છે. - સમ૦ ૫૭૬] ગાય અને તુષિતને પરિવાર ૭૦૦૦ દેવને છે.' [– સમય ૭૭] શું વિમાનનું સ્વરૂપ વિમાને ત્રણ આકારનાં છે – ૧. ગોળાકારે, ૨. ત્રિકેણુકારે, ૩. રસાકારે. (૧) તેમાં જે ગોળ વિમાને છે, તે પોખરાજની કણ જેવા આકારે હોય છે, તેમને ફરતો કિલ્લે હોય છે અને પ્રવેશ માટે એક દ્વાર હોય છે. ૧. ગાય અને તુષિતના પરિવારનો સરવાળે તે આ ૭૭૦૦૦ છે, એમ ટીકાકાર ખુલાસો કરે છે; પણ તેમ કરતાં પણ જે સંખ્યા ઉપર સ્થાનાંગમાં બતાવી છે, તેની સાથે આને મેળ નથી: ૨. આવલિકાબદ્ધ વિમાને. 2010_03 Page #510 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગન્સમવાયાંગ ૨ () ત્રિકોણ વિમાને શિંગડાના આકારના હોય છે. તેમને બે બાજુએ કિલ્લા હોય છે, તથા એક બાજુ એક વેદિકા છે. અને પ્રવેશદ્વાર તેમની ત્રણે બાજુમાં હોવાથી ત્રણ છે. (૩) ચેરસ વિમાને અખાડા જેવાં ખંડાં હોય છે. ' તેમની ચારે બાજુએ વેદિકા અને ચાર દરવાજા છે. [– સ્થા૧૮૦] વિમાને ત્રણ પ્રકારનાં છે – ૧. અવસ્થિત (શાશ્વત); ૨. વૈક્રિય (પ્રજનવશ વિદુર્વણ કરીને નિપજાવેલ); ૩. પારિયાનિક' (મનુષ્યલોકમાં આવવા માટેનાં અશાશ્વત). [સ્થા૧૮૦] સીધમ અને ઈશાન કલપનાં વિમાને પાંચ વણનાં અને ૫૦૦ એજન ઊંચાં છે. [– સ્થા૦ ૪૬૯; - સમર ૧૮ ] સનકુમાર અને મહેન્દ્ર કલ્પનાં વિમાને નીલ, લોહિત, હરિદ્ર અને શુક્લ વર્ણન છે. - ઈ-સ્થા ૩૭૫] બ્રહ્મલોક અને લાંતકનાં વિમાને કૃષ્ણ, નીલ અને લોહિત વર્ણન છે. [- સ્થા૧૫૧] મહાશુક અને સહસ્ત્રાર ક૯૫નાં વિમાને હરિદ્ર અને શુક્લ વર્ણન છે. [-સ્થા ૯૪) ૧. આમનાં નામ માટે જુઓ પા. ૪૭૨–૩. 2010_03 Page #511 -------------------------------------------------------------------------- ________________ ૪૭૭ ૬. દેવનિકાય [ બાકી બધાં વિમાનને વર્ણ શ્વેત છે.] સનકુમાર અને મહેન્દ્રનાં વિમાને ૬૦૦ એજન ઊંચાં છે; બ્રહ્મલોક અને લાંતકના વિમાને ૭૦૦ એજન ઊંચાં છે; મહાશુક્ર અને સહસારનાં વિમાને ૮૦૦ એજન ઊચાં છે; આનત પ્રાણત, આરણઅશ્રુતનાં વિમાને ૯૦૦ જન ઊંચાં છે. બધાં વેયક વિમાને ૧૦૦૦ રોજન ઊચાં છે અને અનુત્તરપપાતિક દેવાના વિમાને ૧૧૦૦ જન ઊંચાં છે. [-સ્થા. પ૩૨, ૫૭૮, ૬૫૦, ૬૫, ૭૭૫; – સમ૦ ૧૦૯, ૧૧૦, ૧૧૧, ૧૨, ૧૩, ૧૧૪] સૌધવતંસક અને ઈશાનવતંસક વિમાનને વિષ્કભ (લાંબું-પહોળું) ૧૨ાા હજાર જન છે. [-સમ- ૧૩] પાલક વિમાન એક લાખ યેજન લાંબું પહેલું છે. સર્વાર્થસિદ્ધિ વિમાન એક લાખ યોજન લાંબું પહેલું છે. [– સમ૦ ૧]. ઉ૩ વિમાનને વિષ્ક ૪૫ લાખ જન છે. – સમ૦ ૪૫] ૧. સૌધર્મ – ઈશાનનાં વિમાનની ઊંચાઈ ઉપર (પા. ૪૭૬) ૫૦૦ યોજન બતાવાઈ ગઈ છે. ૨. પ્રત્યેક દેવલોકના છેલ્લા સૌથી ઉપરના પ્રતરમાં તે તે દેવલોકના નામવાળાં અવતંસક વિમાન હોય છે તેમાં તે તે દેવલોકના અધિપતિ ઇન્દ્ર રહે છે. તે અવતંસક વિમાનની ચારે બાજુએ લોકપાલનાં વિમાને • હેાય છે. ૩. સૌધર્મ કલ્પના પ્રથમ પ્રતરમાં આવલિકાબદ્ધ વિમાની મધ્યમાં આવેલ ઇન્દ્રક વિમાનનું નામ ઉડુ વિમાન છે. 2010_03 . Page #512 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮ સ્થાનાંગ સમવાયાંગ ૨ વૈમાનિક દેવનાં વિમાનના કિલ્લાની ઉંચાઈ ૩૦૦૦ જન છે. [-સમય ૧૦૪] વિજય-વૈજયંત,–જયંત અને અપરાજિતની રાજધાનીઓમાં કટની ઊંચાઈ ૩૭ જન છે. - સમર ૩૭] સૌધર્મ અને ઈશાન કલ્પને પૃથ્વીપિંડ ર૭૦૦ જન જાડે છે. [- સમ૦ ર૭] (હું) વિમાન વિશે પરચૂરણ આ બે કલ્પમાં સ્ત્રીઓ (દેવીઓ) હોય છે – ૧. સીધમ ૨. ઈશાન. [– સ્થા, ૧૧૪ } આ ચાર કપ આવરીને તમસ્કાયર રહે છે – ૧. બાકીના દેવલોકના પૃથ્વીપિંડની જાડાઈ નીચે પ્રમાણે -- સનત્કમાર અને મહેન્દ્રની ૨૬૦૦ જન, બ્રહ્મ અને લાંતકની ૨૫૦૦, શુક્ર અને સૃહસારની ૨૪૦૦, આનત અને પ્રાણતની ૨૩૦૦, આરણ અને અય્યતની ૨૩૦૦, ૯ ગ્રેવેયકની ર૨૦૦, અને પાંચ અનુત્તર વિમાનની ૨૧૦૦ એજન. ૨. કંપી–સમુદ્રોમાં અસંખ્યાત દ્વીપ અરૂણવર આવે છે અને તેના ફરતો વલયાકારે અણવર સમુદ્ર છે. અણવર કીપની ગતીથી સમુદ્રમાં ૪ર હજાર જન જઈએ એટલે ત્યાં પાણીની ઉપરથી આકાશ તરફ તમસ્કાય જે અંધકારના પુદ્ગલરૂપ છે, તે ઊંચે ઊંચે ફેલાય છે. જેમ ઉપર જાય છે તેમ તેમ તે તમસ્કાચનો વિસ્તાર વધતો જાય છે. અને એમ કરતાં કરતાં તે અસંખ્યાત જન ઊંચે જાય છે એટલે તે પ્રથમના ચાર દેવલોકને આવરી લે છે. અને તેને છેડો બ્રહ્મલોકના ત્રીજા શિષ્ટ પ્રતર : છે, જ્યાં તેમાંથી આઠ કૃષ્ણરાજિઓ બંધાય છે, જેમાં લોકાંતિકને નિવાસ છે. 2010_03 Page #513 -------------------------------------------------------------------------- ________________ ૬. દેવનિકાય ૪૭ ૧. સૌધર્મ, ૨. ઈશાન; ૩. સનકુમા૨; ૫. મહેન્દ્ર. [–સ્થા. ર૯૧] વિમાને આ ત્રણ પર પ્રતિષ્ઠિત છે – ૧. ઘનેદધિ, ર. ધનવાત, ૩. આકાશ. [– સ્થા. ૧૮૦] તિર્યંચે મરીને ઉત્પન્ન થઈ શકે તેવા આઠ કલ્પ છે –– ૧. સૌધર્મ, ૨. ઈશાન; ૩. સનકુમાર; ૪. મહેન્દ્ર પ. બ્રહ્લેક; ૬. લતક; ૭. શુક્ર. ૮. સહસાર, [– સ્થા. ૬૪૪] દશ કલ્પમાં ઈન્દ્ર રહે છે – ૧-૮. સૌધર્મ – સહસ્ત્રાર; ૯. પ્રાણત; ૧૦. અય્યત. [ – સ્થા૦ ૭૬૯] ૩. દેવેન્દ્રો ઇન્દ્ર ત્રણ છે – (૧) ૧. નામ-ઈન્દ્ર (સામર્થ્ય કે સત્તા વિના માત્ર નામથી; . ૧. જેમ મનુષ્યમાં સ્વામી – સેવક ઇત્યાદિ ભાવો હોય છે, તેમ દેવમાં પણ હેવાથી દેવલોકમાં પણ દેવની ભિન્ન ભિન્ન જાતિની કલ્પના કરવામાં આવી છે. દેવમાં આવી દશ જાતિઓ છે - ૧. ઇન્દ્ર (સ્વામી), ૨. સામાનિક, (ઈન્ડસમાન), ૩. ત્રાયશ્ચિંશ (મંત્રી પુરોહિત), ૪.પારિષદ્ય (મિત્ર), ૫. આત્મરક્ષ, ૬. લોકપાલ, ૭. અનીક, (સેનિક) ૮, પ્રકીર્ણક (નગરવાસી), ૯. આભિયોગ્ય, (દાસ), ૧૦. કિબિષિક (અંત્યજ વૈમાનિક અને ભવનપતિમાં આ દશે જાતિઓ છે. પણ તર અને જ્યોતિષીમાં લોકપાલ અને ત્રાયઅિંશ આ બે ભેદ નથી; બાકી બધા છે. જુઓ તત્વાર્થ૦ ૪. ૪, ૫. 2010_03 Page #514 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગ-સમવાયાંગ: ૨ ૨. સ્થાપના – ઈન્દ્ર (ચિત્ર કે મૂતિ); ૩. દ્રવ્યેન્દ્ર". (૨) ૫. જ્ઞાનેન્દ્રર – કેવલજ્ઞાની અથવા શ્રુતકેવલી, ૨. દર્શનેન્દ્ર- ક્ષાયિક સમ્યગ્દર્શની; ૩. ચારિત્રેન્દ્ર- યથાખ્યાત ચરિત્રવાળે. (૩) ૧. દેવેન્દ્ર – તિષી અને વૈમાનિકના ઈન્દ્ર; ૨. અસુરેન્દ્ર- ભવનપતિ અને વ્યંતરના ઈન્દ્ર, ૩. મનુષ્યન્દ્ર – ચકવતી. [– સ્થા૧૧૯ ] રજી દેવસ્થાનેજ સેન્દ્ર છે. અને બાકીનાં દેવસ્થાને અહેમેન્દ્રોનાં છે. તેમાં ન તે ઈન્દ્રો છે અને ન તો પુરેહિતે. [– સમર ૨૪] દેવેન્દ્ર ૩ર છે – ૧. અર્થ માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૧૮. ૨. આ ત્રણ ભાવેન્દ્ર પણ કહી શકાય. કારણ પારમાર્થિક ઐશ્વર્યા તેઓમાં રહેલું છે. ૩. આ ત્રણ ભેદ બાહ્યલૌકિક અર્ચના આધારે ભાવેન્દ્રના સમજવા. ૪. તે ૨૪ દેવસ્થાને તે આ પ્રમાણે – દશ ભવનપતિનાં દશ, આઠ વ્યંતરનાં આઠ, પાંચ જયોતિષીઓનાં પાંચ અને સૌધર્માદિકનું એક એમ ૧૦ + ૮ + ૫ + ૧ = ૨૪ સ્થાને ઇન્દ્રાધિષ્ઠિત છે. એટલે કે તે દેવસ્થાનોમાં નિવાસી બીજા દેવેની ઉપર સત્તાધીશ ઇન્દ્ર હોય છે. અને બાકીનાં ગ્રેચક અને અનુત્તર દેવસ્થાનમાં દેવો પોતે જ ઇન્દ્ર છે એટલે કેઈને કેઈની આજ્ઞા માનવાપણું નથી; તેથી ત્યાંના દેવો અહેમેન્દ્ર કહેવાય છે. ૫. અહીં વ્યંતરના ૧૬ તથા અણપણાદિ વિશેષ જાતિના વ્યંતરના ૧૬ એ ઇન્દ્રોને અ૫દિવાળા હોવાથી ગણતરીમાં લીધા નથી. વળી ચંદ્ર અને સૂર્ય અસંખ્યાત હોવાથી તે અસંખ્યાત ઇન્દ્રો છે પણ તેમને સામાન્ય રીતે ચંદ્ર અને સૂર્ય એ બેમાં સમાવેશ ગણ. 2010_03 Page #515 -------------------------------------------------------------------------- ________________ ૬. દેવનિકાય [ભવનપતિના] ૧. ચમર, ૨. બલિ, ૩. ધરણ, ૪. ભૂતાનંદ, ૫. વેણુદેવ, દ. વેણદારી, ૭. હરિકાંત, ૮. હરિસહ, ૯. અગ્નિશિખ, ૧૦. અગ્નિમાણવ, ૧૧. પૂર્ણ, ૧૨. વાસિષ્ઠ, ૧૩. જલકાંત, ૧૪. જલપ્રભ, ૧૫. અમિતગતિ, ૧૬. અમિતવાહન, ૧૭. વેલબ, ૧૮. પ્રભંજન, ૧૯, શેષ, ૨૦. મહાઘોષ. તિશ્કેન્દ્ર] ૨૧. ચંદ્ર, રર. સૂર્ય, વૈમાનિકના] ૨૩. શક, ૨૪. ઈશાન, ૨૫. સનસ્કુમાર, ૨. મહેન્દ્ર, ર૭. બ્રહ્મ, ૨૮. લાંતક, ૨૯. મહાશક (કે શુક), ૩૦ સહસ્ત્રાર, ૩૧. પ્રાણત, ૩૨. અયુત. [-સમ૦ ૩૨] [ભવનપતિના ઈદ્રો ૧, ૨. ચમર અને બલિ આ બે અસુરકુમારેન્દ્ર છે. ૩, ૪. ધરણ અને ભૂતાનંદ આ બે નાગકુમારેન્દ્ર છે. ૫, ૬. વેણુદેવ અને વેણુદારી આ બે સુપર્ણકુમારેન્દ્ર છે. ૭, ૮. હરિ અને હરિસહ આ બે વિદ્યુકુમારેન્દ્ર છે. ૯, ૧૦. અગ્નિશિખ અને અનિમાણવ આ બે અગ્નિકુમારેન્દ્ર છે. ૧૧, ૧૨. પૂર્ણ અને વાસિક આ બે દીપકુમારેન્દ્ર છે. ૧૩, ૧૪. જલકાંત અને જલપ્રભ આ બે ઉદધિ કુમારેન્દ્ર છે. ૧૫, ૧૬. અમિતગતિ અને અમિતવાહન આ બે દિશાકુમારેન્દ્ર છે. ૧. આમાં અને આગળના બધામાં પ્રથમ નામ દક્ષિણાર્ધના અધિપતિનું અને બીજું નામ ઉત્તરાર્ધને અધિપતિનું જાણવું. સ્થા-૩૧ 2010_03 Page #516 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ સ્થાનાંગલ્સમવાયાંગ: ૨ ૧૭, ૧૮. વેલમ્બ અને પ્રભજન આ બે વાતકુમારેન્દ્ર છે. ૧૯, ૨૦. ઘોષ અને મહાઘોષ આ બે નિતકુમારેન્દ્ર છે. [ – સ્થા૦ ૯૪]. [વ્યંતરના ૧, ૨. કાલ અને મહાકાલ આ બે પિશાચે છે. ૩, ૪. સુપ અને પ્રતિરૂપ આ બે ભૂતેન્દ્ર છે. ૫, ૬. પૂર્ણભદ્ર અને માણિભદ્ર આ બે યક્ષેન્દ્ર છે. ૭, ૮. ભીમ અને મહાભીમ આ બે રાક્ષસેન્દ્ર છે. ૯, ૧૦. કિન્નર અને કિંપુરુષ આ બે કિન્નરેન્દ્ર છે. ૧૧, ૧૨. પુરુષ અને મહાપુરુષ આ બે કિપુરુષેન્દ્ર છે. ૧૩, ૧૪. અતિકાય અને મહાકાય આ બે મહારગેન્દ્ર છે. ૧૫, ૧૬. ગીતરતિ અને ગીતયશઃ આ બે ગન્ધર્વે છે. [સ્થા ૯૪ ] [ચંતરવિશેષના] ૧, ૨. સન્નિહિત અને સામાન્ય આ બે અણપણેન્દ્ર છે. ૩, ૪. ઘાત અને વિહાત આ બે પણપણેન્દ્ર છે. - ૫, ૬. ઋષિ અને ઋષિપાલક આ બે ઋષિવાદીન્દ્ર છે. ૭, ૮. ઈશ્વર અને મહેશ્વર આ બે ભૂતવાદી છે. ૯, ૧૦. સુવત્સ અને વિશાલ આ બે કન્દિતેન્દ્ર છે. ૧૧, ૧૨. હાસ્ય અને હાસ્યરતિ આ બે મહાકન્દિતેન્દ્ર છે. ૧૩, ૧૪. શ્વેત અને મહાશ્વેત આ બે કુભાંડેન્દ્ર છે. ૧૫, ૧૬. પતય અને પતયપતિ આ બે પતયેન્દ્ર છે. [–સ્થા ૯૪ ] [જ્યોતિષીના] ૧, ૨. ચંદ્ર અને સૂય આ બે વિકેન્દ્ર છે. [– સ્થા૦ ૯૮] 2010_03 Page #517 -------------------------------------------------------------------------- ________________ ૬. દેવનિકાય વિમાનિકોના ૧. સૌધર્મકલ્પને શક ઈન્દ્ર છે. ૨. ઈશાનકલ્પને ઈશાન ઈન્દ્ર છે. ૩. સનકુમારને સનકુમાર ઈન્દ્ર છે. ૪. મહેન્દ્રને માહે ઇન્દ્ર છે. પ. બ્રહ્મલોકને બ્રહ્મલોક ઈન્દ્ર છે. ૬. લાંતકનો લાંતક ઈન્દ્ર છે. ૭. મહાશુકને ઈન્દ્ર મહાશુક છે. ૮. સહસ્ત્રારને ઇન્દ્ર સડસ્કાર છે. ૯. આણત અને પ્રાણીને એક ઈન્દ્ર પ્રાણત છે. ૧૦. આરણ અને અય્યતને એક ઈન્દ્ર અય્યત છે. - સ્થા૦ ૯૪; ૬૪૪; ૭૬૯ ] ૪. લેપાલે (૧) ભવનપતિના ૧. અસુરેન્દ્ર ચમરના ચાર લાક્યાલ છે – (૧) સોમ, (૨) યમ, (૩) વરુણ, (૪) વૈશ્રમણ. ૨. અસુરેન્દ્ર બલિના ચાર – (૧) સોમ, (૨) યમ, (૩) વૈશ્રમણ, (૪) વરુણ. ૩. અસુરેન્દ્ર ધરણના ચાર – (૧) કાલપાલ, (૨) કેલપાલ, (૩) શૈલપાલ, (૪) શંખપાલ. ૧. દેવલોકના ઇન્દ્રના વિમાનની રક્ષા માટે તેની ચાર દિશાએ લોકપાલો હોય છે. અહીં ગણાવેલા નામના ક્રમ પ્રમાણે પ્રથમને લોકપાલ પૂર્વ દિશામાં, દ્વિતીય દક્ષિણ દિશામાં, તૃતીય પશ્ચિમમાં અને ચતુર્થ ઉત્તરમાં રહે છે. જેમ કે ચમરના ચાર કપાલમાં સમ પૂર્વમાં, યમ દક્ષિણમાં વરુણ પશ્ચિમમાં અને વિશ્રમણ ઉત્તરમાં છે. તે જ પ્રમાણે બાકીના ઇન્દ્રોના લોકપાલની દિશાની વ્યવસ્થા કરી લેવી. 2010_03 Page #518 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગસમવાયાંગ: ૨ ૪. ભૂતાનંદના ચાર– (૧) કાલપાલ, (૨) કેલપાલ, (૩) શખપાલ, (૪) શિલપાલ. ૫. વેણુદેવના ચાર – (૧) ચિત્ર, (૨) વિચિત્ર, (૩) ચિત્રપક્ષ, (૪) વિચિત્રપક્ષ. ૬. વેદારીના ચાર – (૧) ચિત્ર, (ર) વિચિત્ર, (૩) વિચિત્ર પક્ષ, (૪) ચિત્રપક્ષ. ૭. હરિકાંતના ચાર – (૧) પ્રભ, (૨) સુપ્રભ, (૩) પ્રભ કાંત, (૪) સુપ્રભાત. ૮. હરિસહના ચાર – (૧) પ્રભ, (૨) સુપ્રભ, (૩) સુપ્રભકાંત, (૪) પ્રભકાંત. ૯. અગ્નિશિખના ચાર– (૧) તેજ, (૨) તેજ શિખ, (૩) તેજસ્કાંત, (૪) તેજપ્રભ. ૧૦. અગ્નિમાણવના ચાર– (૧) તેજ, (ર) તેજઃશિખ, (૩) તેજપ્રભ, (૪) તેજસ્કાંત. ૧૧. પૂણુના ચાર– (૧) રૂપ, (૨) રૂપાંશ, (૩) સુતકાંત, (૪) તપ્રભ. ૧૨. વાસિષ્ઠના ચાર – (૧) રૂપ, (૨) રૂપાંશ, (૩) રુતપ્રભ, (૪) તકાંત. ૧૩. જલકાંતના ચાર —- (૧) જલ, (૨) જલરત, (૩) જલકાંત, (૪) જલપ્રભ. ૧૪. જલપ્રભના ચાર–– (૧) જલ, (૨) જલરત, (૩) જલ પ્રભ, (૪) જલકાંત. ૧૫. અમિતગતિના ચાર– (૧) ત્વરિતગતિ, (૨) ક્ષિપ્રગતિ, (૩) સિંહગતિ, (૪) સિહવિકમગતિ. 2010_03 Page #519 -------------------------------------------------------------------------- ________________ ૬. દેવનિકાય ૪૮૫ ૧૬. અમિતવાહનના ચાર– (૧) ત્વરિતગતિ, (૨) ક્ષિપ્રગતિ, (૩) સિંહવિકમગતિ, (૪) સિંહગતિ. ૧૭. વેલંબન ચાર – (૧) કાલ, (૨) મહાકાલ, (૩) અંજન, () રિષ્ઠ. ૧૮. પ્રભંજનના ચાર -– (૧) કોલ, (૨) મહાકાલ, (૩) રિ૪, (૪) અંજન. ૧૯. શેષના ચાર – (૧) આવત, (૨) વ્યાવત, (૩) નંદિતાવ(૪) મહાનંદિતાવત. ૨૦ મહાષના ચાર – (૧) આવર્ત, (૨) વ્યાવત, (૩) મહાનંદિતાવત, (૪) નંદિતાવત. (૨) વૈમાનિકના ૧. શકના ચાર – (૧) સેમ, (૨) યમ, (૩) વરુણ, (૪) વિશ્રમણ. ૨. ઈશાનના ચાર – (૧) સોમ, (૨) ચમ, (૩) વૈશ્રમણ, (૪) વરુણ ૩-૬. સનકુમાર, બ્રહ્મલોક, શક અને પ્રાણતના લોકપાલે શકની જેમ સમજવા. ૭-૧૦. મહેન્દ્ર, લાંતક, સહસ્ત્રાર અને અશ્રુતના લોકપાલે ઈશાનની જેમ સમજવા. [– સ્થાવ ૨૫૬ ] શકને વૈશ્રમણ નામને ઉત્તરદિશાવતી લોપાલ સુવર્ણકુમાર અને દ્વીપકુમારના ૭૮ લાખ ભવનાવાને ૧. વ્યંતર અને જતિષી નિકાયના દેવોમાં લોકપાલ નામની દેવજાતિ હતી જ નથી, તેથી તેમના હકોના લોકપાલો પણ નથી. જુઓ તસ્વાર્થ. ૪. ૫. 2010_03 Page #520 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ સ્થાનાં સમવાયાંગ ૨ અધિપતિ છે, અગ્રગામી છે, સ્વામી, ભર્તા, મહારાજા અને સેનાનાયક છે.૧ [-સમ૭૮] ૫. દેવોની મહારાણીઓ (૧) ભવનવાસી ઇન્દ્રની ૧. અસુરરેન્દ્ર ચમરની પાંચ મહારાણીઓ છે – (૧) કાલા, (૨) રાજિ, (૩) રત્ન, (૪) વિદ્યુત, (૫) મેઘા. ૨. અસુરેન્દ્ર બલિની પાંચ મહારાણીઓ છે – (૧) શુભા, (૨) નિઃશુભા, (૩) રંભા, (૪) નિરંભા, (૫) મદના. ૩. નાગકુમારેન્દ્ર ધરણની છ મહારાણીઓ છે – (૧) આલા, (ર) શકા, (૩) સતેરા, (૪) સૌદામિની, (૫) ઈન્દ્રા (૬) ઘનવિદ્યુતા. ૪. નાગકુમારે ભૂતાનંદની છ મહારાણીઓ છે – (૧) રૂપા, (૨) રૂપાશા, (૩) સુરૂષા, (૪) રૂપવતી, (પ) રૂપકાંતા, (૬) રૂપપ્રભા. પ-૨૦. ભવનાવાસના દક્ષિણાર્ધના બાકીના ઇન્દ્રોની ધરણ જેમ અને ઉત્તરાધના ઈન્દ્રોની ભૂતાનન્દ જેમ છે - છે મહારાણીએ સમજી લેવી. [--સ્થા ૪૦૩, પ૦૮] ૧. સુવર્ણકુમારના દક્ષિણ દિશામાં ૩૮ લાખ ભવનાવાસે છે અને દ્વીપકુમારના ૪૦ લાખ છે તે બને મળી ૭૮ લાખ ભવનાવાસના અધિપતિ વિશ્રમણ કપાલ છે. શકના બીજા લોકપાલનું આધિપત્ય કેના ઉપર છે તેનું વર્ણન ભગવતીસૂત્રમાં છે. પણ ત્યાં વિશ્રમણને દ્વીપકુમારને અધિપતિ નથી જણાવ્યું. જુઓ શતક ૩, ઉ. ૭. ભગવતીસાર પૃ૦ ૭૨૧માં વિ શ્રમણને સુવણને પણ અધિપતિ નથી બતાવ્યું. 2010_03 Page #521 -------------------------------------------------------------------------- ________________ ૪૮૭ ૬. દેવનિકાય (૨) ભવનવાસી લક્ષાલની ૧. અસુરેન્દ્ર અમરના સેમ નામના લોકપાલની ચાર મહારાણીઓ છે – (૧) કનકા, (૨) કનકલતા, (૩) ચિત્રગુપ્તા, (૪) વસુંધરા. ૨-૪. તે જ પ્રમાણે ચમરને યમ, વરુણ અને શ્રમણ લોકપાલની મહારાણીઓનાં નામ છે. પ-૮. ઉત્તર દિશાના અસુર-ઈન્દ્ર બલિના સમ, યમ, વૈશ્રમણ અને વરુણ નામના લેકપોલેની ચાર–ચાર મહારાણીઓ છે –– (૧) મિતના, (૨) સુભદ્રા, (૩) વિદ્યતા, (૪) અશની. –૧૨. નાગકુમારેન્દ્ર ધરણના કાલપાલ આદિ ચાર લોકપાલની –(૧) અશેકા, (ર) વિમલા, (૩) સુપ્રભા, (૪) સુદશ – આ ચાર ચાર મહારાણીઓ છે. ૧૩-૧૬. નાગકુમારેન્દ્ર ભૂતાનંદના કાલપાલ આદિ ચાર લોકપાલની – (૧) સુનન્દા, (૨) સુભદ્રા, (૩) સુજાતા, (૪) સુમના – આ ચાર ચાર મડારાણીઓ છે. ૧૭-૮૦. આ જ પ્રમાણે બાકીના ભવનવાસીઓમાં દક્ષિણાધના ઇન્દ્રના લોકપાલોની ધરણની જેમ અને ઉત્તરાર્થના કપાલોની ભૂતાનંદની જેમ ચાર ચાર મહારાણીઓ જાણી લેવી. [ –સ્થા ર૭૩] (૩) વ્યન્તરની ૧. પિશાચરાજ પિશાચેન્દ્ર કાલની ચાર મહારાણીઓ છે – (૧) કમલા, (૨) કમલપ્રભા, (૩) ઉત્પલા, (૪) સુદર્શના. ૨. મહાકાલની પણ તે જ નામવાળી ચાર છે. 2010_03 Page #522 -------------------------------------------------------------------------- ________________ ૪૯ સ્થાનાગ સમવાયાંગ ૨ ( ૩. ભૂતેન્દ્ર સુરૂપની – (૧) રૂપવતી, (૨) બહુપા, (૩) સુપા, (૪) સુભગા. ૪. પ્રતિરૂપની પણ તે જ નામની ચાર છે. પ. યક્ષેન્દ્ર પૂર્ણભદ્રની – (૧) પુત્રા, (૨) બહુપુત્રિકા, (૩) ઉત્તમ, (૪) તારકા. ૬. માણિભદ્રની પણ તે જ નામની છે. ૭. રાક્ષસેન્દ્ર ભીમની – (૧) પડ્યા, (૨) વસુમતી, (૩) કનકા, (૪) રત્નપ્રભા. ૮. મહાભીમની પણ તે જ નામની છે. ૯. કિન્નરેન્દ્ર કિન્નરની – (૧) વહેંશા, (૨) કેસુમતી, (૩) તિસેના, (૪) રતિપ્રભા. ૧૦. કિંગુરુષની પણ તે જ નામની ચાર છે. ૧૧. કિં પુરુષેન્દ્ર સપુરુષની – (૧) રેહિણી. (૨) નવમિતા, (૩) હી, (૪) પુષ્પવતી. ૧૨. મહાપુરુષની પણ તે જ નામની ચાર છે. ૧૩. મહારગેન્દ્ર અતિકાયની – (૧) ભુજગા, (૨) ભુજગવતી, (૩) મહાકચ્છિા, (૪) સ્કુટા. ૧૪. મહાકાયની પણ તે જ નામની છે. ૧૫. ગધેવેન્દ્ર ગીતરતિની – (૧) સુઘોષા, (૨) વિમલા, (૩) સુસ્વરા, (૪) સરસ્વતી. ૧૬. ગીતયશની પણ તે જ નામની ચાર મહારાણીઓ છે. [– સ્થા. ર૭૩ ] (૪) તિષ્કની • ૧. તિષ્કના ઈન્દ્ર ચન્દ્રની ચાર મહારાણીઓ છે—(૧) ચન્દ્રપ્રભા, (૨) દેઃણાભા, (૩) અસ્થિમાલી, (૪) પ્રભંકરા. . 2010_03 Page #523 -------------------------------------------------------------------------- ________________ ૪૮૯ ૬. દેવનિકાય ૨. સૂર્ય નામના વિકેન્દ્રની – (૧) સૂર્ય પ્રભા, (૨) દે:ણાભા, (૩) અગ્નિમાલી (૪) પ્રશંકરા. . ઈંગાલ મહાગ્રહની ચાર– (૧) વિજયા, (૨) વૈજયન્તી, (૩) જયંતી, (૪) અપરાજિતા. ૪–૯૦. તેવી જ રીતે એ જ નામની ભાવકેતુ પર્યત બધા મહાગ્રહની મહારાણીઓ સમજી લેવી. [–સ્થા ર૭૩]. (૫) વૈમાનિકેન્દ્ર અને લેપાલની (૧) ૧. દેવેન્દ્ર શકની આઠ મહારાણીઓ છે – ૧. પદ્મા, ૨. શિવા, ૩. સૂતી, ૪. અંજુ, પ. અમલા, ૬. અસરા, ૭. નવમિતા, ૮. રોહિણી. ૨. ઈશાન દેવેન્દ્રની આઠ મહારાણીઓ છે – ૧. કૃષ્ણા, ૨. કૃષ્ણરાજિ, ૩. રામા, ૪. રામરક્ષિતા, ૫. વસુ, દે. વસુગાત્રા, ૭. વસુમિત્રા, ૮. વસુંધરા. (૨) ૧-૪. (3) શકના સમ આદિ ચાર લોકપાલની ચાર-ચાર મહારાણીઓ છે – ૧. રોહિણી, ૨. મદના, ૩. ચિત્રા, ૪. સોમા. (1) શકના સમ તથા યમ નામના લેકપાલની છ મહારાણીઓ છે. (૬) શકના વરુણ નામના લોકપાલની સાત મહા રાણીઓ છે. (૪) શકના સેમ નામના લેકપાલની આઠ મહા રાણીઓ છે. ૧. મહાગ્રહો ૮૮ છે. નામ માટે બૃહત્ સંગ્રહણુસૂત્ર-મુનિશ્રી યશેવિજયજી કૃત અનુવાદ પૃ૦ ૧૪૩. ૨. દેવીઓની ઉત્પત્તિ ઈશાન સુધી જ છે. તેથી આગળના દેવલોકમાં મહારાણુઓને સંભવ ન હોવાથી અહીં તે બેના ઈન્દ્રો તથા લેકપાલની મહારાણીઓની ગણતરી છે. 2010_03 Page #524 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦ સ્થાનાંગ સમવાયાંગ: ૨ પ-૮. (૨) ઈશાનના સોમ આદિ ચાર લેકપાલની ચારચાર મહારાણુઓ છે –– ૧. પૃથ્વી, ૨. રાજિ, ૩. રત્ની, ૪. વિધુત. (1) ઈશાનના સેમ અને યમ નામના લેકપાલની સાત મહારાણીઓ છે. (૬) ઈશાનના વૈશમણ કપાલની આઠ મહા રાણુઓ છે. () ઈશાનના વરુણ નામના લોકપાલની નવ મહારાણીઓ છે. [–સ્થા. ૨૭૩, ૫૫, ૫૭૪, ૬૨૨, ૬૮૨] ૬. સામાનિક દેવે (૧) ભવનપતિના ઇન્ડોના ૧. ચમરના ૬૪,૦૦૦ સામાનિક દેવે છે. ૨. બલિના ૬૦,૦૦૦ સામાનિક છે. ૩. ધરણના ૬,૦૦૦ સામાનિક છે. ૪–૨૦. ભૂતાનંદથી મહાઘોષ સુધીના બાકીના ભવન પતિના ઇન્દ્રોના પણ છ છ હજાર સામાનિક સમજવા.૨ [– સમર ૬૪,૬૦; – સ્થા. ૫૦૯] (૨) વૈમાનિકેન્દ્રોના ૧. શકના ૮૪,૦૦૦ સામાનિક છે. ૧. સમૃદ્ધિમાં ઇન્દ્ર સમાન પણ ઇન્દ્રવંશન્ય દેવે તે સામાનિક કહેવાય છે. ૨. વ્યક્તરના બધા ઇન્દ્રને ૪૦૦૦-૪૦૦૦ સામાનિકે છે. અને તિશ્કેન્દ્રોમાં–ચંદ્રને ૪ હજાર અને સૂર્યને પણ ચાર હજા૨ સામાનિકે છે. ૩. જે વૈમાનિક–ઇન્દ્રોના સામાનિકની સંખ્યા નથી બતાવી, તે આ પ્રમાણે - સનકુમારના ૭૨ હજાર, લાંતકના ૫૦ હજાર, મહાશુક્રના ૪૦ હજાર, અને અચુતના ૧૦ હજાર સામાનિક દેવે છે. 2010_03 Page #525 -------------------------------------------------------------------------- ________________ ૧ ૬. દેવનિકાય' ૨. ઈશાનના ૮૦,૦૦૦ સામાનિક છે. ૩. મહેન્દ્રના ૭૦,૦૦૦ સામાનિક છે. ૪. બ્રહ્મના ૬૦,૦૦૦ સામાનિક છે. ૫. સહસ્ત્રારા ૩૦,૦૦૦ સામાનિક છે. ૬. પ્રાણુતના ૨૦,૦૦૦ સામાનિક છે. સિમ ૮૪,૮૦,૭૦,૬૦,૩૦,૨૦] ૭. અનીક – દેવસૈન્ય (૧) ભવનંતોનાં ૧. અમરનાં પાંચ લડાયક સૈન્ય છે, અને તેના પાંચ સેનાપતિ છે – (૧) સૈન્ય – ૧. પાયદળ૨. હયાનીક; ૭. ગજા નીક, ૪. મહિષાનીક; પ. રથાનીક. (ર) સેનાપતિ – ૧. કુમ; ૨. સૌદામી, ૩. કુંથુ; ૪. લોહિતાક્ષ; પ. કિન્નર. ૨. બલિનાં પાંચ લડાયક સિન્ય ચમર જેમ જાણવાં; પણ તેના સેનાપતિનાં નામ આ પ્રમાણે – ૧. મહાદ્રમ, ૨. મહાસૌદામ, ૩. માલંકાર, ૪. મહા લેહિતાક્ષ, ૫. કિ પુરુષ. ૩. ધરણનાં પાંચ લડાયક સિન્ય ચમર જેમ જાણવાં; પણ તેના પાંચ અધિપતિ આ પ્રમાણે – ૧. ઇન્દ્રને જ્યારે સૈન્યની જરૂર પડે ત્યારે સાતે પ્રકારનું સંન્ય વિકુળને તૈયાર કરી આપનાર દેવે તે અનીક જતિના કહેવાય છે. ૨. સૈન્યના આગળ જણાવ્યા પ્રમાણે ભેદ સાત છે; પણ નાટયાનીક અને ગંધર્વોનીકનો ઉપયોગ લડાઈમાં નથી પણ એશ-આરામમાં છે, તેથી તે સિવાયનાં પાંચ સૈન્યને લડાયક સૈન્ય ગણાવ્યાં છે. 2010_03 Page #526 -------------------------------------------------------------------------- ________________ ૯૨ રસ્થાનાં સમવાયાંગ: ૨ ૧. સેન; ૨. યશધર, ૩. સુદર્શન, ૪. નીલકંઠ ૫. આનંદ. ૪. ભૂતાનંદનાં પાંચ લડાયક સૈન્ય ચમર જેમ જ જાણવાં, પણ તેના સેનાપતિના નામ નીચે પ્રમાણે – ૧. દક્ષ; ૨. સુગ્રીવ ૩. સુવિક્રમ, ૪. વેતકંઠ; પ. નદત્તર. ૫. વેણુદેવનું લડાયક સૈન્ય ચમર જેમ અને સેનાપતિઓ ધરણની જેમ જાણવા. ૬. ગુદારીના સેનાપતિનાં નામે ભૂતાનંદની જેમ. ૭–૨૦. બાકીના બધા દક્ષિણાર્ધના ઈન્દ્રોના સેનાપતિનાં નામે ધરણ જેમ અને ઉત્તરાર્થના ઈન્દ્રોના સેનાપતિનાં નામે ભૂતાનંદ જેમ સમજી લેવાં. - સ્થા૦ ૪૨૪] ૧. ચમરનાં સાત સત્ય છે અને તેના સેનાપતિ સાત છે તે આ પ્રમાણે -- (૧) સૈન્ય – ૧પ. પાયદળથી રથાનીક; ૬. નાટય સન્ય; ૭. ગંધર્વ સૈન્ય. (ર) સેનાપતિ –– ૧-૫. દ્રુમ યાવત્ કિન્નર, દ. રિઝ: ૭. ગીતરતિ. ૨. બલિનું સૈિન્ય ઉપર પ્રમાણે, સેનાપતિનાં નામ આ પ્રમાણે – ૧–૫. મહામ યાવત કિમુરુષ; ૬. મહારિષ્ટ; ૭. ગીતયશ. ૩. ધરણનાં સૈન્ય તે જ પ્રમાણે અને સેનાપતિનાં નામ આ પ્રમાણે – ૧–૫. સદ્ધસેનથી આનંદ; ૬. નંદન; ૭. તેયલી. 2010_03 Page #527 -------------------------------------------------------------------------- ________________ ૬. દેવનિકાય ૪૯૩ ૪. ભૂતાનંદનું સૈન્ય તે જ પ્રમાણે અને સેનાપતિનાં નામ નીચે પ્રમાણે ૧–૫. દક્ષથી નંદેર, ૬. રતિ; ૭. માનસ. પ-ર૦. ઘરણની જેમ બાકીના દક્ષિણાર્ધના ઈન્દ્રનું સૈન્ય અને સેનાપતિ તથા ભૂતાનંદની જેમ બાકીના ઉત્તરાર્ધ ઇન્દ્રોનું સૈન્ય અને સેનાપતિ સમજી લેવા. [-સ્થાપ૮૨] 1. ચમરના પાયદળના સેનાપતિ કુમના સાત કચ્છ છે –– પ્રથમ કચ્છમાં ૬૪,૦૦૦ દે છે; ત્યાર પછીના કચ્છમાં ઉત્તરોત્તર બમણુ દેવો સમજી લેવા. ૨. બલિના પાયદળના સેનાપતિ મહામના પણ સાત કરછ છે – પ્રથમ કચ્છમાં ૬૦,૦૦૦ દે છે. ત્યાર પછીના કચ્છમાં ઉત્તરોત્તર બમણા બમણ દેવ સમજી લેવા. ૩. ધરણના પણ પાયદળના સેનાપતિ દ્રસેનના કચ્છ સાત છે અને તેના પ્રથમ કચ્છના દે ૨૮,૦૦૦ છે અને બાકીના કચ્છમાં ઉત્તરેતર બમણું સમજી લેવા. ૪-૨૦. બાકીના સેનાપતિઓના કચ્છની વિગત પણ ધરણની જેમ સમજી લેવી. [-સ્થા ૫૮૩] (૨) વૈમાનિકેન્દ્રોના ૧. શકદેવેન્દ્રનાં પાંચ લડાયક સન્ય તથા તેના પાંચ સેનાપતિઓ છે. તે આ પ્રમાણે – ૧. વ્યંતર નિકાયમાં પણ ઇન્દ્રોને સાત પ્રકારનું સૈન્ય છે. અને જ્યોતિષીને ઇન્દ્રોને પણ સૈન્ય તો છે પણ તેમને છ પ્રકારનાં સૈન્ય છે. વૃષભ અથવા મહિષાનીક જોતિષી નિકાયમાં નથી એ વિશેષમાં સમજવું. 2010_03 Page #528 -------------------------------------------------------------------------- ________________ ૪૯૪ સ્થાનાંગ-સમવાયાંગ: ૨ (૧) સૈન્ય: – ૧. પાયદળ; ૨. હયાનીક; ૩. ગજાનક ૪. ઋષભાનીક; પ. રથાનીક. (૨) સેનાપતિઓ -- ૧. હરિëગમેષી; ૨. વાયુ ૩. ઐરાવણ ૪. દામઠ્ઠી; ૫. માઠર. ૨. ઈશાનનાં પણ પાંચ સૈન્ય તે જ છે પણ સેનાપતિનાં નામ આ પ્રમાણે. – ૧. લઘુપરાકમ, ૨. મહાવાયુ, ૩. પુષ્પદંત, ૪. મહા દામઠ્ઠી, ૫. મહામાઠર. ૩-૨૦. આરણ પર્યત દક્ષિણાર્ધનાં વિમાનના ઈન્દ્રોનાં સૈન્ય તથા સેનાપતિએ શક જેમ અને અશ્રુત મર્યના ઉત્તરાર્ધનાં વિમાનના ઇન્દ્રોનાં શ્રિ તથા સેનાપતિઓ ઈશાનની જેમ સમજવાં. [– સ્થા૦ ૪૦૪] ૧. શકનાં સૈન્ય સાત છે અને તેના સાત સેનાપતિ છે; તે આ પ્રમાણે — (૧) સૈન્યઃ— ૧. પાયદળ, ૨. હયાનીક; ૩. ગજાનીક; ૪. વૃષભાનીક; ૫. રથાનીક; ૬. નાટયાનીક; ૭. ગંધર્વોનીક. (૨) સેનાપતિ:– ૧. હરિગમેષી; ૨. વાયુ; ૩. ઐરાવણ ૪. દામઠ્ઠી; ૫. માઠર; ૬. શ્વેત; ૭. તંબુરુ. ૨. ઈશાનનાં સાત સિન્ય એ જ; પણ સેનાપતિનાં નામ આ પ્રમાણે – ૧. લઘુપરાકમ, ૨. મહાવાયુ, ૩. પુષ્પદંત, ૪. મહા દામઠ્ઠી, ૫. મહામાઠર, ૬. મહાશ્વેત, ૭. રત. ૩–૧૦. આરણુપર્યત દક્ષિણાર્ધના ઈન્દ્રોનાં સભ્યો તથા સેનાપતિઓ શક જેમ જાણવાં અને ઉત્તરાર્થના ઈન્દ્રોનાં સૈન્ય તથા સેનાપતિઓ ઈશાનની જેમ જાણવાં. [–સ્થા. ૫૮૨] 2010_03 Page #529 -------------------------------------------------------------------------- ________________ ૬. દેવનિકાય ૪૯૫ ૧. શક્રના હિરણેગમેષી પાયદળના સેનાપતિના સૈન્યના સાત કચ્છ-સમૂહે છે. તેમાં પ્રથમ કચ્છના દેવા ૮૪,૦૦૦ છે. અને બાકીનાના ઉત્તરાત્તર ખમણુા સમજવા. ૨-૧૦. ઈશાનથી અચ્યુતપય તના દેવેન્દ્રોના પાયદળના પણુ સાત સાત કચ્છ છે; તે પણ ઉપર પ્રમાણે પ્રથમથી બમણા બમણા દેવાના બનેલા છે. તેમના પ્રથમ કચ્છના દેવાની સખ્યા નીચે પ્રમાણે છે. તે જાણ્યા પછી બાકીના કચ્છાની સંખ્યા ઉત્તરાત્તર અમણી કરી લેવી. (૨) ઈશાનની ૮૦,૦૦૦; (૩) સનકુમારની ૭૨,૦૦૦; (૪) માહેન્દ્રની ૭૦,૦૦૦; (૫) બ્રહ્મની ૬૦,૦૦૦; (૬) લાંતકની ૫૦,૦૦૦; (૭) શુક્રની ૪૦,૦૦૦; (૮) સહસ્રારની ૩૦,૦૦૦; (૯) પ્રાણતની ૨૦,૦૦૦, (૧૦) અચ્યુતની ૧૦,૦૦૦. [ -સ્થા॰ ૫૮૩] ૮. ઉત્પાતપત ૧. ભવનપતિના ૩ ૧. ચમરને તિગિચ્છકૂટ નામના ઉત્પાતપર્યંત મૂળમાં ૧૦૨૨ યાજન વિસ્તારવાળે છે. २ ૧. તિગ્લાકમાં આવવા સારુ ચમર વગેરે દે જ્યાંથી ઉત્પતન - ઊર્ધ્વગમન કરે તે ઉત્પાત પત કહેવાય છે. --- ૨. અસુરકુમાર, નાગકુમાર અને ઉદ્ધિકુમારના આવાસા અરુણાદ સમુદ્રમાં હોવાથી તેમના ઇન્દ્ર વગેરેના ઉત્પાતપ તા પણ તેમાં જ છે. કોપ, દિશા, અગ્નિ અને સ્તનિતકુમારના આવાસા અરુણવર દ્વોપમાં હાવાથી તેમના ઇન્દ્ર વગેરેના ઉત્પાતપર્યંત પણ ત્યાં જ છે. ૩. આ ઉત્પાતપર્યંત અસંખ્યાતમા અરુણેાદ સમુદ્રમાં આવેલા છે. તેની ઊંચાઈ ૧૭૨૨ યાજન છે. વિશેષ માટે ‘ ભગવતીસાર’ પૃ૦ ૯૧૬ જીએ. 2010_03 Page #530 -------------------------------------------------------------------------- ________________ ૪૬ સ્થાનાંગસમવાયાંગ: ૨ ર–પ. ચમરના લોકપાલ સોમને સોમપ્રભ, યમનો યમપ્રભુ, વરુણનો વરુણપ્રભ અને વૈશ્રમણને વૈશ્રમણપ્રભ-એ ચારે ઉત્પાત પર્વતે હજાર યોજન ઊંચા, હજાર ગાઉ જમીનમાં ઊંડા અને મૂળમાં હજાર યોજન વિસ્તૃત છે. ૬. બલિને રુચકેન્દ્ર ઉત્પાતપર્વત મૂળમાં ૧૦૨૨ જન લાંબા-પહેળે છે. ૭–૧૦. બલિના લોકપાલેના ઉત્પાતપર્વતનું માપ ચમરના લોકપાલના ઉત્પાતપર્વતની જેમ સમજવું. ૧૧. ધરણને ધરણપ્રભ ઉત્પાતપર્વત હજાર યોજન ઊચ, હજાર ગાઉ જમીનમાં ઊંડે અને મૂળમાં હજાર જન લાંબા-પહોળે છે. ૧૨. ધરણના લોકપાલ કાલપાલના મહાકાલપ્રભ ઉત્પાત પર્વતનું માપ ધરણપ્રભ ઉત્પાતપર્વત જેમ સમજવું. ૧૩–૧૫. બાકીના ધરણના લોકપાલના ઉત્પાતપર્વતનું માપ પણ ધરણપ્રભ જેમ સમજી લેવું. ૧૬–૧૦૦. બાકીના ભૂતાનંદાદિ ઈન્દ્રો અને તેમના ચાર ચાર લોકપાલેના ઉત્પાતપર્વતનું માપ પણ ધરણના ધરણપ્રભ ઉત્પાતપર્વત જેમ સમજી લેવું. જે જે ઉત્પાતપર્વતોનાં નામ નથી જણાવ્યાં, તે તે ઉત્પાતપર્વતેનાં નામ તે તે ઈન્દ્ર અને લોકપાલનાં નામ આગળ “પ્રભ” શબ્દ લગાડી જાણું લેવાં. [-સ્થા ૭ર૮] 2010_03 Page #531 -------------------------------------------------------------------------- ________________ ૬. દેવનિકાય (૨) વૈમાનિકોના ૧. શકને શકપ્રભ નામનો ઉત્પાતપર્વત દશ હજાર જન ઊંચો છે, દશ હજાર ગાઉ જમીનમાં ઊડે છે અને મૂળમાં દશ હજાર જન પહેળે છે. ર–પ. શકના સેમ આદિ ચાર લોકપાલોના ઉત્પાત પર્વતો પણ શકપ્રભ જેવડા છે. ૫૦. બાકીના વૈમાનિકેન્દ્રો અને તેમના ચાર–ચાર લોકપાલના પર્વતે તેમનાં નામ આગળ પ્રભ” શબ્દ જ બનાવી લેવા અને તેમનું માપ શકપ્રભ જેમ જાણવું. [-સ્થા ૭૨૮] ૯. રાજધાનીમાંની સભાઓ વગેરે (૧) રાજધાની ૧. ચમચંચાર રાજધાનીમાં પાંચ સભાઓ છે – ૧. સુધર્માસભા* - શય્યાસ્થાન; ૨. ઉપપાતસભા – જન્મસ્થાન; ૧. કંડલવરદ્વીપમાં દક્ષિણાર્ધમાં શકના લોપાલોના અને ઉત્તરાર્ધમાં ઈશાનના લેપાલના ઉત્પાતપર્વત છે. ૨. રત્નપ્રભા પૃથ્વીના મચભાગમાં જ્યાં અસુરોના નિવાસે આવેલા છે, ત્યાં દક્ષિણાર્ધમાં તેમના અધિપતિ ચમરેન્દ્રની ચમચંચા નામની રાજધાની છે. – “ભગવતીસાર' પૃ૭૧૬. ચમચંચાના અધિપતિ ચમરે એક વખત ભગવાન મહાવીરનું શરણ લઈ શકને હંફાવવાની કોશીશ કરી હતી; તેની કથા માટે જુઓ “ભગવતીસાર” પૃ. ૨૦૦ થી આગળ. 3. સભા અને આગળ આવનાર પરિષદને અર્થ એક નથી. સભા સ્થાનનું નામ છે, જ્યારે પરિષદને અર્થ પરિવાર એવો થાય છે. ૪. દેવોના જન્મસ્થાન વગેરેની આ સભાઓની વિશેષ વિગતો માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ ન. ૧૯. સ્થા–ર 2010_03 Page #532 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮ સ્થાનાંગ સમવાયાંગ : ૨ ૩. અભિષેકસભા—સ્નાનાગાર; ૪. અલંકારસભા – વaાગાર; ૫. વ્યવસાયસભા – પુસ્તકાલય. અધાં ઇન્દ્રસ્થાનેામાં આ જ પ્રમાણે પાંચ-પાંચ સભાએ હોય છે. [-સ્થા૦ ૪૭] ૨. ચમરચા રાજધાની ઇન્દ્રના ઉપપાત (જન્મ ) વિના ઉત્કૃષ્ટ છ માસ રહી શકે. તે જ પ્રમાણે પ્રત્યેક ઇન્દ્રસ્થાન ઇન્દ્રોષપાત વિના છ માસ રહી શકે. [-સ્થા ૫૫] ૩. ચમરચા રાજધાનીની પ્રત્યેક દિશામાં ૩૩-૩૩ ભૌમ છે. [-સમ॰ ૩૩] ૪. ચમરની સુધર્મસભામાં ૫૧૦૦ થાંભલા લાગેલા છે. અલિની સભામાં પણ તેટલા જ છે. [-સમ ધ ] પ. અસુરેન્દ્ર ચમરની સુધર્માંસભા ૩૬ યાજન ઊંચી છે. [-સમ॰ ૩૬] ૬. સૌધ કલ્પની સુધર્મસભાના માણુવક નામના ચૈત્ય સ્તંભના ઉપરનીચેના ૧૨ા-૧૨ા યાજન ભાગ છેડીને આકીના ૩પ ચેાજન જેટલા ભાગમાં વજ્રમય ગેાળ વાસણમાં તીથ કરનાં હાડકાં છે. ૭. ચમર અને લિનાં આવતારિક લયન યાજન લાંમાં પહોળાં છે. _2010_03 [-સમ ૫] ૧૬ હજાર [ –સમદ ૧૬ ] Page #533 -------------------------------------------------------------------------- ________________ ૬. દેવનિકાય (૨) પરિષદા 5. ભવનવાસીની (૧) ૧. ચમરની પિરષદો ત્રણ છે, તે આ પ્રમાણે ઃ— ૧. સમતા નામની આભ્યંતર, ૨. ચંડા નામની મધ્ય; ૩. જાતા નામની માધ્ય. ૨-૩. ચમરના સામાનિક અને ત્રાયશ્ત્રિ શત્ દેવાને પણ તે જ પ્રકારે ત્રણ પરિષદે છે. ૩૯૯ ૪-૫. ચમરના લોકપાલની તથા અગ્રહિષીની પણ ત્રણ પરિષદો હાય છે, તે આઃ—— ૧. તુમ્મા; ૨. તુડિકા; ૩. પર્યાં. (૨) ૧-૫. અલિની તથા ખલિ સંબંધી સામાનિકથી માંડી મહારાણીની પિરષદોનું વર્ણન ચમર જેમ. (૩) ૧-૩. ધરણ તથા તેના સામાનિક અને ત્રાગ્નિ શતની પરિષદો ચમર જેમ. ૪-૫. ધરણના લોકપાલ અને મહારાણીએની પિરષદો આ પ્રમાણે : ૧. ઈષા; ૨. તુટિકા; ૩. દૃઢરથા. 2010_03 ૧. આ પરિષદેશના ત્રણ ભેદ કરવામાં આવ્યા છે તે સબધભેદથી સમજવા. આભ્યંતર પરિવારના દેવા ઇન્દ્રને કાંઈ પ્રયાજન હાય અને તે ખાલાવે તે જ આવે છે, જે એલાવ્યે કે વગર ખેલાવ્યે પણ આવે તે મધ્યમ પરિષદના દેવા; અને જે બાલાવ્યા વગર જ હુમેશાં આજ્ઞા ઉઠાવવા હાજર હોય તે બાહ્ય પરિષદના દેવા સમજવા. ઇન્દ્રે સૌથી પ્રથમ જેમની સાથે કાચકા ના વિચાર કરે તે આભ્યંતર; અને તેના વિષે પ્રથમ આભ્યંતર પદા સાથે વિચાર કર્યા પછી જેમની સાથે વિશેષ વિચાર કરે તે મધ્યમ; અને જેમને માત્ર નિચ સભળાવી જ દે, તે ખાદ્યપરિવારના દેવા સમજવા. Page #534 -------------------------------------------------------------------------- ________________ પ૦૦ સ્થાનાં સમવાયાગ: ૨ (૪-૨૦) બાકીના ભવનવાસીની પરિષદનું વર્ણન ધરણ જેમ જાણી લેવું. . વ્યક્તરની – (૧) ૧. પિશાચેન્જ કાલની આ ત્રણ પરિષદો છે. ૧. ઈષ; ૨. તુટિકા; ૩. દરથા. ૨–૩. પિશાચેન્દ્ર કાલના સામાનિક અને મહારાણી એની પણ કાલ જેમ. (૨–૧૬) બાકીના વ્યંતરે વિષે પણ કાલ જેમ સમજી લેવું. - ૪. તિષીની– (૧) ૧. તિષીના ઇન્દ્ર ચંદ્રની ત્રણ પરિષદે છે – ૧. તું બા; ૨. તુટિકા; ૩. પર્યા. ૨-૩. ચંદ્રના સામાનિક અને મહારાણીઓની પણ તે જ પ્રમાણે. (ર) સૂર્ય વિષે ચંદ્ર જેમ સમજી લેવું. . વૈમાનિકની – (૧) ૧. દેવેન્દ્ર શકની ત્રણ પરિષદ છે તે આ - ૧. સમિતા; ૨. ચંડા; ૩. જાતા. ૨–૫. શકના ત્રાયવિંશતુ, સામાનિક, લોકપાલ અને તેની મહારાણીઓની પરિષદો પણ શક જેમ. (૨–૧૦) બાકીના વૈમાનિકોની પરિષદે પણ ઉપર પ્રમાણે. ત્રીજા દેવલેકથી મહારાણીઓ ન હોવાથી તેમની પરિષદો ન ગણવી. [-સ્થા. ૧૫૪] 2010_03 Page #535 -------------------------------------------------------------------------- ________________ ૬. દેવનિકાય ૫૦૧ ટિપણું ૧. તિષ્ક – જ્યોતિષી દેવેનું સ્થાન તિર્યશ્લોકમાં છે. સમ-ભૂતલા પૃથ્વીથી ૯૦૦ એજન ઊંચે અને ૯૦૦ જન નીચે એમ ૧૮૦૦ જનન તીરછ લોક છે. તેમાં સમગ્રૂતલાથી ૭૯૦ જન ઊંચે તિવી દેવાનું સ્થાન શરૂ થાય છે અને ત્યાંથી બાકીના ૧૧૦ ગોજનમાં જ્યોતિષી દેવેનું સ્થાન પૂરું થાય છે. તે આ પ્રમાણે— ૧. સમભૂલાથી ૭૯૦ જન ઊચે તારામંડલ સુય ૩. ,, ૮૮૦ , ચંદ્ર ૮૮૪ નક્ષત્રમંડલ ૮૮૮ બુધાદિ ગ્રહો ૬. , ૮૯૧ , શુકાદિ ગ્રહો બૃહસ્પતિ આદિ ગ્રહ મંગલાદિ ગ્રહ ૯, ,, ૯૦૦ , શનિશ્ચરાદિ ગ્રહ આનો અર્થ એ છે કે લોકને વિષે સમભૂતલાથી જાતિશ્ચક ૭૯૦ જિન ઊંચું છે. મેરુ કે જે જંબુદ્વીપની મધ્યમાં આવેલો છે, ત્યાંથી ૬૧૨૧ જન દૂરથી તેની ચારે બાજુએ જાતિશ્ચક્ર શરૂ થઈને એમ ને એમ ઠેઠ લોકાંત તરફ આગળ વધેલ છે; અને તે એટલે સુધી કે જ્યોતિશ્ચક અને લોકાંતને માત્ર ૧૧૧૧ યોજનાનું છેટું રહી જાય છે. જ્યોતિષી દેવાના મુખ્ય બે ભેદ છે-સ્થિર અને ચલન સ્વભાવવાળા. મનુષ્યલેકમાં ચંદ્રાદિ પાંચ પ્રકારના જ્યોતિષી દેવે ચલન સ્વભાવવાળા છે. તે સદેવ ભ્રમણ કર્યો કરે છે. ત્યારે મનુષ્યક્ષેત્રની બહારના જયોતિષી દેવે સ્થિર છે. તે ભ્રમણ કરનારા નથી. અહીં જે દેવો ભ્રમણ કરનાર છે એમ કહ્યું તેનો ભાવાર્થ એ છે કે, તેમનાં વિમાન હમેશાં ગતિમાન હોય છે. તનિવાસી દે તે તેની અંદર સ્થિર પણ હોઈ શકે. 2010_03 Page #536 -------------------------------------------------------------------------- ________________ ૫૦૨ સ્થાનાંગલ્સમવાયગઃ ૨ ૨. દક્ષિણાઈ–ઉત્તરાર્ધ ચંદ્ર – મનુષ્યક્ષેત્ર જે ૪૫ લાખ યોજન પ્રમાણ છે, તેમાં બધા મળી ચંદ્ર ૧૩ર અને સૂર્ય પણ ૧૩ર છે. તે આ પ્રમાણે – જંબુદ્વીપમાં ૨ ચંદ્ર અને ૨ સૂર્ય લવણસમુદ્રમાં ૪ ચંદ્ર અને ૪ સૂર્ય ધાતકીખંડમાં ૧૨ ચંદ્ર અને ૧૨ સૂર્ય કાલેદસમુદ્રમાં ૪૨ ચંદ્ર અને ૪૨ સૂર્ય પુષ્કરાર્ધમાં ૭૨ ચંદ્ર અને ૭ર સૂર્ય ૧૩૨ ૧૩૨ એટલે મનુષ્ય ક્ષેત્રના દક્ષિણાર્ધમાં તેના અડધા ૬૬ ચંદ્ર અને ૬૬ સૂર્ય છે. અને તેટલા જ મનુષ્યક્ષેત્રના ઉત્તરાર્ધમાં છે. જ્યારે ઉત્તરાર્ધના દક્ષિણાર્ધમાં આવે છે, ત્યારે દક્ષિણાધના ઉત્તરાર્ધમાં જાય છે, એટલે હંમેશાં બને ભાગોમાં ૬૬ ચંદ્ર અને તેટલા જ સૂર્યનો પેગ રહે છે. ૩. સૂર્યતાપના ૧૯૦૦ એજન – આ ૧૯૦૦ પેજન આ પ્રમાણે –સૂર્ય સ્વસ્થાનથી ઉપર એક જન પ્રકાશ ફેલાવી શકે છે અને સ્વસ્થાનથી નીચે ૧૮૦૦ જન. સમભૂતલા અને સૂર્યનું અંતર ૮૦૦ યોજન થાય છે, એટલે એ ૮૦૦ ગણતાં બાકીના એક હજાર જન પશ્ચિમ મહાવિદેહની જગતીની પાસેના દેશની અપેક્ષાએ સમજવા જોઈએ. કારણ, જંબુદ્વીપમાં પશ્ચિમ મહાવિદેહમાં વિજયદ્વાર તરફ જમીન ક્રમશ: નીચી થતી જાય છે અને લવણસમુદ્ર પાસે છેક તેનું નીચાણ એક હજાર યોજન થઈ જાય છે. એટલે તે ભૂમિની અપેક્ષાએ સૂર્યપ્રકાશ સર્વ મળી ૧૯૦૦ એજન પ્રમાણ ફેલાય છે. જંબુદ્વીપ સિવાયના બીજા દ્વીપમાં સૂર્ય સ્વસ્થાનથી ઉપર ૧૦૦ ોજન અને સ્વસ્થાનથી નીચે ૮૦૦ જન પ્રકાશ આપે છે; કારણ, બીજા દ્વીપમાં જમીન સમ રહે છે; નીચી-ઊંચી થતી નથી. ૪. ચંદ્રની વધઘટના ભાગ - ચંદ્રની નીચે કૃષ્ણ રાહુ વિમાન આવેલું છે. એને પેગ ચંદ્ર સાથે નિરંતર હોય છે. તેને અને ચંદ્રને માત્ર ચાર આંગળનું અંતર રહે છે. આ રાહુ વિમાન ચંદ્રના અમુક ભાગને કૃષ્ણ પક્ષમાં પ્રતિદિન આવરે છે 2010_03 Page #537 -------------------------------------------------------------------------- ________________ ૬. દેવનિકાય ૫૦૩ અને શુકલપક્ષમાં પ્રતિદિન ક્રમશઃ આવરણ છોડતું જાય છે. આ પ્રમાણે ચંદ્રની હાનિ અને વૃદ્ધિ થતી રહે છે. ચંદ્રના ૯૩૧ ભાગ કાલ્પતાં તેમાંથી એક ભાગનું તો કદી આવરણ થતું જ નથી. બાકીના ૯૩૦ ભાગમાંથી ક્રમશઃ પ્રતિદિન ૬૨-૬૨ ભાગનું કૃષ્ણપક્ષમાં રાહુના વિમાનથી આવરણ થાય છે. આ પ્રમાણે ૧૫ દિવસમાં ૬૨ ૪ ૧પ = ૯૩૦ ભાગને આવરિત કરી લે છે ત્યારે અમાસ થાય છે. પછી ક્રમશ: ૬૨-૬૨ ભાગનું શુકલપક્ષમાં આવરણ હટે છે. આ રીતે ૧૫ દિવસમાં બધા ભાગનું આવરણ દૂર થઈ પૂર્ણિમાના દિવસે ચંદ્ર નિરાવરણ થઈ પૂર્ણ પ્રકાશે છે. ૫. સૂર્યમંડલઃ જંબુદ્વીપમાં મેરુ પર્વતની પશ્ચિમે ૪૪,૮૨૦ યોજન દૂર એક સૂર્ય છે જે ભરતસૂર્ય કહેવાય છે; અને તેટલે જ દૂર પૂર્વમાં પણ બીજે સૂર્ય છે જે ઐરાવત સૂર્ય કહેવાય છે. બંને સૂર્યો ભેરુથી ડું-થોડું અંતર વધારતાં મેરુની પ્રદક્ષિણા કરે છે. તે એવી રીતે કે ભરતસૂર્ય દક્ષિણ દિશામાં થઈ પશ્ચિમે જાય છે અને એરવતસૂર્ય પશ્ચિમથી ઉત્તરમાં થઈ પૂર્વમાં જાય છે. આ પ્રમાણે બન્ને સૂર્યની અર્ધપ્રદક્ષિણાથી જે લગભગ ગોળાકાર રેખા થાય, તે એક મંડલ કહેવાય. ત્યાર પછી બન્ને સૂર્ય બીજા મંડલની રચના કરે છે. તે એવી રીતે કે ભરત સૂર્ય (જેને હવે એરવત સૂર્ય કહે જોઈ એ; કારણ તેને ઉદય એરવતમાં હતો) પશ્ચિમથી ઉત્તરમાં થઈ પૂર્વમાં આવે છે અને ઐરાવત સૂર્ય (જેને હવે ભરતમાં ઉદયને કારણે ભરત સૂર્ય કહેવો) પૂર્વમાંથી દક્ષિણમાં થઈને પશ્ચિમે આવે છે. આ જ પ્રમાણે અને સૂર્યો મેરુથી ઉત્તરોત્તર અંતર વધારતાં વધારતાં બધાં મળી ૧૮૪ મંડળે કરે છે. આમ ૧૮૪ મું મંડલ જ્યારે પૂરું થાય છે, ત્યારે તેમનું મેરુથી ૪૫૩૩૦Ú જન અંતર થાય છે. એટલે તેમનું સર્વ મળી (૪૫૩૩૦ -૪૪૮૨૦ = ૧ર્ફે) પર્ફે યોજન પ્રમાણ ભ્રમણક્ષેત્ર છે. તેમાંથી માત્ર ૧૮૦ યોજન પ્રમાણ જંબુદ્વીપમાં છે અને બાકીના ૩૩૦૬ લવણસમુદ્રમાં છે. જંબુદ્વીપના ૧૮૦ યોજન પ્રમાણ ક્ષેત્રમાં માત્ર ૬૫ સૂર્યમંડલો થાય છે; અને બાકીનાં ૧૧૯ મંડલ લવણસમુદ્રમાં થાય છે. 2010_03 Page #538 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪ - સ્થાનાંગસમવાયાંગ: ૨ એક વખત ઉપર પ્રમાણે ૧૮૪ મંડલ કરીને પાછા બને સૂર્યો જે ક્રમે મેરુથી અંતરિક્ષેત્ર વધાર્યું હતું તે જ ક્રમે અંતર ઘટાડતા ઘટાડતા સ્વસ્થાને તે જ પ્રમાણે ૧૮૪ મંડલ કરીને પહોંચી જાય છે. સર્વાત્યંતર મંડલથી જ્યારે સૂર્યો સર્વબાહ્ય મંડલ તરફ ગતિ કરતા હોય, ત્યારે દક્ષિણાયન કહેવાય છે. અને સર્વબાહ્યમડલથી સભ્યતર મંડલમાં ગતિ કરતા હોય છે, ત્યારે ઉત્તરાયણ કહેવાય છે. ૬ માસમાં ઉત્તરાયણ અને છ માસમાં દક્ષિણાયન પૂરું થાય છે. આ પ્રમાણે એક વર્ષમાં સૂય અંદરથી બહાર અને બહારથી અંદર પાછા સ્વસ્થાને આવી જય છે. દક્ષિણાયન વખતે દિનમાન ઘટે છે અને રાત્રીએ લાંબી થતી જાય છે. ઉત્તરાયણમાં તેથી ઊલટું છે. ૬. ૬૦ મુહુર્ત - જંબુદ્વીપમાં બે સૂર્ય છે. તેમાંના પ્રત્યેક વારાફરતી ભારતમાં ઉદય પામે છે. પ્રથમ દિવસે ભારતમાં જે 4 સૂર્યનો ઉદય હોય છે, તેનો જ બીજે દિવસે ઉદય નથી હોતો પણ બીજા ૨ સૂર્યને ઉદય હોય છે. અને ત્રીજે દિવસે પાછે વે ને થતાં પ્રથમના મ નો થાય છે. એરવત વિષે - પણ આ જ વ્યવસ્થા છે. આનું કારણ એ છે કે, મેરુની સંપૂર્ણ પ્રદક્ષિણા કરતાં, જેને મંડલ કહેવામાં આવે છે, પછી તે નાનું હોય કે મેટું, ૬૦ મુહૂર્ત (૪૮ કલાક) લાગે છે. એટલે પ્રત્યેક સૂર્ય સ્થાને ત્રીજે દિવસે પહોંચે છે. તેથી વચલા દિવસમાં બીજા રસૂર્યનો ઉદય થાય છે. ૭. સૂર્ય કેટલા દૂર દેખાય: સર્વ બાહ્યમંડલ લવસમુદ્રમાં છે. એ મંડલની પરિધિ ૩૧૮૩૧૫ જન પ્રમાણ છે. એટલે ૬૦ મુહૂર્તમાં સૂર્ય આટલા જન પ્રમાણ પરિભ્રમણ કરે છે. જ્યારે સૂર્ય સર્વબાહ્ય મંડલમાં પરિભ્રમણ કરતો હોય, ત્યારે દિનમાન બાર મુહૂર્ત હોય છે. નિયમ એવો છે કે સૂર્ય દિવસમાં (ઉદયથી– અસ્ત સુધીમાં) જેટલા જન પ્રમાણ ક્ષેત્રમાં ભ્રમણ કરતા હોય, તેનાથી અર્ધા યોજન પ્રમાણ દૂર હોય તે તે દેખાય છે. એટલે પ્રથમ એ પ્રમાણ કાઢવું જોઈએ કે તે એક મુહુર્તમાં કેટલા જન પ્રમાણ ક્ષેત્રમાં ભ્રમણ કરે. ૬૦ મુહર્તમાં તે ૩૧૮૩૧૫ યોજન પ્રમાણ ભ્રમણ કરે, તો એક મુહૂર્તમાં પ૩૦૫ જન પ્રમાણ ભ્રમણ કરે. હવે જે તે એક મુહૂર્તમાં પ૩૦૫ યોજન પ્રમાણ 2010_03 Page #539 -------------------------------------------------------------------------- ________________ ૬. દેવનિકાય ૨૦૫ ભ્રમણ કરતા હોય, તે બાર મુહૂત પ્રમાણ દિવસના અર્ધા ૬ મુહૂર્તમાં ૩૧૮૩૧૦ૢ યાજન પ્રમાણ ભ્રમણ કરી શકે. નિયમ પ્રમાણે આ જ દ્રષ્ટિપથની મર્યાદા પણ છે. ૮. છાયાનું માપ: છાયાનું માપ કાઢવાની આ રીત છે જે દિવસમાં તે માપ કાઢવું હાય, તેના મુહૂર્તને—શંકુ જેની છાયા કાઢવાની છે તેનું માપ બાર આંગળ હાવાથી બારે ગુણવા; તેનું અર્ધા કરવું; અને પછી પાછાં આર આંગળ બાદ કરવાં. એટલે જે રકમ બાકી રહે, તે તે દિવસનું છાચાનું આંગળ પ્રમાણ સમજવું. પ્રસ્તુતમાં આભ્યંતર મંડલમાં જ્યારે સૂ હાય છે, ત્યારે દિનમાન ૧૮ મુહૂર્ત છે. તેને ખાર આંગળે ગૂણતાં ૧૮×૧૨=૨૧૬ આવે. તેના અ ૧૦૮ થાય. તેમાંથી ખાર બાદ કરતાં ૧૦૮-૧૨=૯૬ આંગળ !~~આ તે દિવસની પૌરુષી છાયાનું માપ સમજવું. ૯. મડળની લંબાઈ પહેાળાઈ:-- ૬૬ જંબુદ્વીપમાં બધી બામ્બુ અંતિમ ૧૮૦ યાજન પ્રમાણ ક્ષેત્રમાં સૂનાં મંડલા આવેલાં છે. એટલે જ્યાં પ્રથમ માંડલ શરૂ થાય, ત્યાં એ મડલની વચ્ચે જમૂદ્દાપુની જેટલી લાંબાઈ પહેાળાઈ હોય, તેટલી જ તે મંડળની લંબાઈ પહેાળાઈ ગણવી જોઈએ. આથી જ બૂકીના એક લાખ યાજનમાંથી ૩૬૦ (૧૮૦×૨) યેાજન બાદ કરીએ એટલે ૯૯૬૪૦ યાન લાંબુ—પહેાળુ પ્રથમ મંડલ- છે. આમાં પ્રથમ અને બીન્દ્ર માંડલનું અંતર એ યાજન તથા મંડલ વિષ્ણુભ યાજન---આનું ખમણું પ યાજન પ્રમાણ ઉમેરીએ એટલે ૯૯૬૪૦+૫=૯૯૬૪૫ પ યાજન દ્વિતીયમડળ લાંબું પહેાળુ છે. આ જ પ્રમાણે તૃતીય મડળની લખાઈ – પહેાળાઈ કાઢવા માટે પણ દ્વિતીયના ૯૯૬૪૫૫ ચેાજનમાં પૂર્વોક્ત યોજન ઉમેરીએ એટલે ૯૯૬૫૧ યોજન તૃતીય મંડળની લંબાઈ-પહેાળાઈ સમજવી. આ જ પ્રમાણે ઉત્તરાત્તર મંડળની લંબાઈ-પહેાળાઈ કાઢવા માટે પ યાજન પૂર્વ પૂ યાજનપ્રમાણમાં ઉમેરતાં ઇષ્ટ યાજનપ્રમાણ મળી આવે છે. ૧૦ સર્વોતર મ`ડલે ઉદયઃ— ૩૫ જબૂકાપમાં એ સૂ છે. તેમનું સર્વાત્મ્યતર પ્રથમ મડલ લવણસમુદ્રથી માંડીને બુદ્વીપમાં પ્રવેશીએ તા ૧૯૦મે યાજને પડે છે. તેથી _2010_03 Page #540 -------------------------------------------------------------------------- ________________ પ૦૬ સ્થાનાંગન્સમવાયાંગ: ૨ કહેવામાં આવ્યું છે, કે ૧૮૦ એજન અવગાહીને સૂર્યને સર્વાત્યંતર મંડલે ઉદય થાય છે. પ્રથમ મંડલ એ પ્રથમ ઉદયસ્થાન પણ કહેવાય. એમ જબૂદ્વીપમાં એક સૂર્યનાં ઉદયસ્થાન ૧૮૪ છે. કારણ, મંડલની સંખ્યા ૧૮૪ છે. - જે સૂર્ય ભરતમાં ઉદય પામે તે ભરત સૂર્ય. એ સૂર્ય નિષધ પર્વત ઉપર દક્ષિણ-પૂર્વ દિશામાં જંબુદ્વીપની જગતીથી ૧૮૦ એજન દૂર પ્રથમ ઉદિત થાય છે. બરાબર તે જ વખતે ઉત્તર-પશ્ચિમ દિશામાં નીલવંત પર્વત પર જબૂજગતીથી ૧૮૦ પેજન દૂર બીજે સૂર્ય પ્રથમ ઉદય પામે છે, જે ઐરવતમાં પ્રકાશ કરતો હોવાથી એરવત સૂર્ય કહેવાય છે. પછી એ બન્ને સૂર્ય એકસરખી ગતિ શરૂ કરે છે. ભરતસૂર્ય ગતિ કરતે કરતે સંપૂર્ણ ભરતને પ્રકાશિત કરીને બરાબર દક્ષિણ-પશ્ચિમમાં આવે છે, ત્યારે તેને ઉદય પશ્ચિમ મહાવિદેહમાં થયે ગણાય છે. તે જ પ્રમાણે એરવત સૂર્ય ગતિ કરતે કરતે સંપૂણ ઐરવત ક્ષેત્રને પ્રકાશીને જ્યારે ઠીક ઉત્તરપૂર્વમાં આવી પહોંચે છે, ત્યારે તેને ઉદય પૂર્વમહાવિદેહમાં થયો ગણાય છે. અહીં એ ધ્યાન રાખવું કે, બનેની ગતિ સરખી હેવાથી જ્યારે ભરતસૂર્યને ઉદય પશ્ચિમ વિદેહમાં થાય છે. તે જ વખતે એરવતસૂર્યને ઉદય પૂર્વવિદેહમાં થાય છે. ત્યાર પછી સંપૂર્ણ મહાવિદેહને પ્રકાશ કરતાંકરતાં તેમની દ્વિતીય ભંડલાભિમુખ ગતિ થાય છે. એટલે કે દ્વિતીય ઉદયસ્થાનમાં તેઓ બંને એકસાથે પહોંચી જાય છે. તેથી પશ્ચિમ વિદેહમાં ઉદયને પામેલ ભરતસૂર્ય સંપૂર્ણ દક્ષિણાર્ધમંડલ તથા પૂર્વમહાવિદેહમાં ઉદયને પામેલો એરવત સૂર્ય સંપૂર્ણ ઉત્તરાર્ધ મંડલ એક સાથે જ પૂરું કરે છે. અને પાછા બને એક સાથે જ દ્વિતીય મંડલમાં ભ્રમણ શરૂ કરે છે. એ જ પ્રમાણે આગળનાં મંડલ વિષે પણ સમજી લેવાનું છે. અંતિમ મંડલ પૂરું કર્યા પછી અને પાછા જે ગતિએ આવ્યા \ હતા, તે જ ગતિએ પાછા આવ્યંતર મંડલમાં જાય છે. - જ્યારે સૂર્યો પ્રથમ મંડલમાં ભ્રમણ કરતા હોય છે, ત્યારે. દિવસ સંપૂર્ણ પ્રમાણનો ગણાય છે. એટલે કે, તે વખતે સૌથી માટે દિવસ ૧૮ મુહુર્ત પ્રમાણ હોય છે. અને રાત્રિ સૌથી નાની એટલે કે ૧૨ મુહુતી હોય છે. ત્યાર બાદ દિનમાન પ્રતિ મંડળે ૬ માસ સુધી જ મુહુર્ત જેટલું ઘટતું જાય છે અને તેટલી જ રાત વધતી જાય છે. એટલામાં દક્ષિણાયન 2010_03 Page #541 -------------------------------------------------------------------------- ________________ ૬. દેવતનકાય ૫૦૭ પૂરું થાય છે. પછી ઉત્તરાયણ શરૂ થાય છે. તેમાં રાત ક્રમશ: તેટલા જ પ્રમાણમાં ઘટે છે અને દિવસ તેટલા જ પ્રમાણમાં ક્રમશ: વધે છે. સમગ્ર સભ્યતર મંડલના આપણે ઉપર જોયું તે પ્રમાણે બે ભાગ પડી જાય છે. દક્ષિણાર્ધ અને ઉત્તરાર્ધ. એક સૂર્યને આ બંને ભાગ પૂરા કરવા માટે બે દિવસ (બે અહોરાત્ર) એટલે કે ૬૦ મુહુર્ત લાગે છે. પણ સમગ્ર એક મંડળ બને મળીને કરતા હોવાથી એક દિવસમાં પૂરું કરી લે છે. અને સૂર્યો એક દિવસમાં (૩૦ મુહુર્તમાં) એક એક અર્ધ ભાગને પૂરો કરી બીજા દિવસે જ્યારે બીજા અધ ભાગને ૩૦ મુહર્તમાં પૂરે કરે, ત્યારે બન્નેને સર્વાત્યંતર સમગ્ર પ્રથમ મંડળ પૂરું થાય છે. અને આ પ્રમાણે ઉત્તરોત્તર બીજું ત્રીજું આદિ મંડળે બબ્બે દિવસમાં (૬૦ મુહૂર્તમાં) પ્રત્યેક સૂર્ય પૂરાં કરે છે. પણ પ્રત્યેક મંડળની અપેક્ષાએ બને મળીને એક દિવસમાં જ પૂરું કરી લે છે તે ભૂલવું ન જોઈએ. ૧૧. ૧૮૨ મંડલ : સવપિ જબૂદ્વીપમાં તો સૂર્યનાં મંડલે માત્ર ૬૫ જ છે, છતાં જબૂઢાપના સૂર્ય સંબંધી મંડલ વિષે હકીકત કહેવાની હેવાથી તે મંડલોને જંબદ્વાપમાં છે એમ કહ્યું છે. સૂર્યનાં બધાં મળી ૧૮૪ મંડલે છે; તેમાંથી પ્રથમ-સર્વાત્યંતર અને અંતિમ-સર્વ બાહ્ય એ મંડલોને છોડીને બાકીનાં ૧૮રમાં સૂર્યનું ભ્રમણ બે વાર થાય છે. એક વખત સર્વબાહ્ય મંડલ તરફ જતી વખતે અને બીજું સર્વબાહ્યથી પાછા સર્વાત્યંતરમાં આવતી વખતે. | સર્વ પ્રથમ આત્યંતર મંડલ બને સૂર્ય મળીને એક દિવસમાં પૂરું કરે છે. તે જ પ્રમાણે સર્વબાહ્ય મંડલ પણ બને મળીને એક દિવસમાં પૂરું કરે છે. બાકીનાં ૧૮૨ મંડલોમાં સૂર્ય બબ્બે વખત ભ્રમણ કરતા હેવાથી, એ પ્રત્યેક મંડલના બે દિવસ ગણવી જોઈએ; એટલે ૧૮૨ ૪ ૨ = ૩૬૪ દિવસ. તે અને સર્વાત્યંતર અને સર્વબાહ્ય મંડલના બે દિવસ એમ ૩૬૬ દિવસનું એક વર્ષ થાય છે. આ સૂર્ય-સંવત્સર કહેવાય છે. ૧૨. દિનમાન અને રાત્રિમાનની વધઘટ: સર્વાત્યંતર મંડલ તો ઉત્તરાયણનું અંતિમ અહોરાત્ર ગણાતું હોવાથી અહીં પ્રથમ મંડલ એટલે સર્વાત્યંતરથી બીજું ગણવું જોઈએ. અને એ જ દક્ષિણાયનનું પ્રથમ મંડલ ગણાય છે. સૂર્ય સત્યંતર મંડલે હોય 2010_03 Page #542 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ સ્થાનાંગન્સમવાયાંગ ૨ છે, ત્યારે દિવસ ૧૮ મુહર્ત અને રાત્રિ ૧૨ મુહૂર્ત હોય છે. પછી તે દક્ષિણાયન ગતિ કરે છે ત્યારે પ્રત્યેક મંડલે જ મુહુર્ત પ્રમાણ દિનમાન ઘટે છે અને તેટલું જ રાત્રિ પ્રમાણ વધે છે. એટલે જ્યારે તે ૩૯ માં મંડલમાં ભ્રમણ કરતો હોય, ત્યારે ૨૪ ૩૯ = ૭૮ થવાથી છુ. મુહર્ત પ્રમાણ દિવસ ઓછો થશે અને તેટલી જ રાત્રિ વધશે. તે જ પ્રમાણે તેથી ઊલટું દક્ષિણાયનથી નિવૃત્ત થયેલા સુર્ય વિષે ૩૯ મા મંડલે સમજવું. ૧૩. પ૬ નક્ષત્ર : જબૂદ્વીપમાં ચંદ્ર બે હોવાથી પ્રત્યેક ચંદ્રનાં ર૮ લેખે બે ચંદ્રનાં પ૬ નક્ષત્રો થાય. ૧. અભિજિત, ૨. શ્રવણ, ૩. ધનિષ્ઠા, ૪. શતભિષક , ૫. પૂર્વા ભાદ્રપદા, ૬. ઉત્તરા ભાદ્રપદા, ૭. રેવતી, ૮, અશ્વિની, ૯. ભરણી, ૧૦. કૃત્તિકા, ૧૧. રોહિણી, ૧૨. મૃગશીર્ષ, ૧૩. આદ્ર, ૧૪. પુનર્વસુ, ૧૫. પુષ્ય, ૧૬. આલેષા ૧૭. મઘા, ૧૮. પૂર્વાફાલ્ગની, ૧૬. ઉત્તરાફાગુની, ૨૦. હસ્ત, ૨૧. ચિત્રા, ૨૨. સ્વાતી, ૨૩, વિશાખા, ૨૪, અનુરાધા, ૨૫. જયેષ્ઠા, ૨૬. મૂળ, ૨૭. પૂર્વાષાઢા, ૨૮. ઉત્તરાષાઢા. આ પ્રત્યેક બબ્બે ગણવાથી ૫૬ થાય. સૂર્ય-ચંદ્રની જેમ નક્ષત્ર મંડલ અનવસ્થિત નથી પણ અવસ્થિત છે. તેથી નક્ષત્રોને પોત-પોતાના નિચત મંડલથી મંડલાંતરે જવાનું બનતું નથી. પણ સ્વ-સ્વ મંડલમાં જ રહી તેઓ દક્ષિણાવર્તે મેરુની પ્રદક્ષિણા કર્યા કરે છે. આ પદ નક્ષત્રોને ભ્રમણ માટે માત્ર ૮ મંડલ છે. અને તે ઠીક ચંદ્રમંડલની ઉપર ચાર જન ઊંચે કઈ ને કઈ ચંદ્રમંડલની સમશ્રણીએ આવેલાં છે. નક્ષત્રોનું પ્રથમ મંડલ ચંદ્ર-સૂર્ય મંડલના સર્વાત્યંતર મંડલ પર આવેલું છે. તેમાં અભિજિત, શ્રવણ, ઘનિષ્ઠા, શતતારા, પૂર્વાભાદ્રપદા, ઉત્તરાભાદ્રપદા, રેવતી, અશ્વિની, ભરણ, પૂર્વાફાલ્ગની, ઉત્તરાફાલ્ગની અને સ્વાતી – આ બાર નક્ષત્રો જ્યારે મંડલના દક્ષિણાર્ધમાં હોય, ત્યારે તે જ નામનાં બીજા બાર ઉત્તરાર્ધમાં ભ્રમણ કરતાં હોય છે. નક્ષત્રોનું બીજું મંડલ ચંદ્રના ત્રીજા મંડલ ઉપર આવેલું છે. તેમાં બે પુનર્વસ અને બે મઘા એ નક્ષત્રોનું ભ્રમણ થાય છે. નક્ષત્રોનું ત્રીજું મંડલ લવણસમુદ્રમાં ચંદ્રના છઠ્ઠા મંડલ ઉપર આવેલું છે. તેમાં માત્ર બે કૃત્તિકાનું જ ભ્રમણ થાય છે. નક્ષત્રોનું ચોથું મંડલ ચંદ્રના સાતમા મંડલ ઉપર છે અને તેમાં 2010_03 Page #543 -------------------------------------------------------------------------- ________________ ૬. દેનિકાય ૧૦૯ ચિત્રા અને રેહિણી એ બબ્બે નક્ષત્રાનું ભ્રમણ છે. નક્ષત્રાનું પાંચમુ મંડલ ચંદ્રના આઠમા મંડલ ઉપર છે અને તેમાં એ વિશાખાનું ભ્રમણ છે, નક્ષત્રાનું છઠ્ઠું મંડલ દેશમા ચંદ્ર મંડલ પર છે અને તેમાં એ અનુરાધાનું ભ્રમણ થાય છે. સાતમું નક્ષત્રમંડલ ૧૧ મા ચંદ્રમંડલ ઉપર છે અને તેમાં એ જ્યેષ્ઠાનું ભ્રમણ થાય છે. અને છેલ્લું આઠમુ નક્ષત્રમંડલ ચદ્રના છેલ્લા ૧૫મા મડલ ઉપર આવેલું છે અને તેમા આર્દ્રા, મુગશીર્ષ, પુષ્ય, આશ્લેષા, મૂળ, હસ્ત, પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢા આટલાં નક્ષત્રો અચ્ચેની સંખ્યામાં ભ્રમણ કરે છે. આ રીતે શ્વેતાં ચંદ્રના રત્ન, કથા, પુમા, મા, મા, ૧૩મા, અને ૧૪મામડલમાં નક્ષત્રાને ચાગ નથી. અને બાકીનાં આ અંકમંડળમાં નક્ષત્રાના યોગ છે. ૧૪. નક્ષત્ર અને ચંદ્રના ચાગ –– નક્ષત્ર એક અહારાત્રમાં (૩૦ મુહૂર્તમાં) જેટલું ક્ષેત્ર ચાલે છે, તેમાં તે કેટલા ક્ષેત્રપ્રમાણમાં ચદ્ર સાથેના યાગમાં રહે છે તે જાણવા માટે જે સંપૂર્ણ ક્ષેત્રના ૬૦ ભાગ કરીએ, તે સમ અંશ મળે; અન્યથા વિષમ અશ મળે. જેમ કે ૩૦ મુહૂર્તમાં અભિજિત નક્ષત્ર જેટલું ક્ષેત્ર ભ્રમણ કરે છે, તેના ૬૭ ભાગ કરીએ તે ૨૧ પૂરા સડઠિયા ભાગ ક્ષેત્રમાં તેને ચંદ્ર સાથે યાગ રહે છે તેમ સમજવું. પણ જે ખીજી કાઈ ભાજક સંખ્યા રાખીએ, તે અંશ સમ ન આવતાં વિષમ આવે. હવે એટલા ક્ષેત્રમાં એટલે કે ર ભાગ જેટલા ક્ષેત્રમાં તેને ચંદ્ર સાથે કેટલાં મુહૂર્ત યાગ રહ્યો તે કાઢવું હોય, તેા ત્રિરાશિ કરવી જોઈએ કે સંપૂર્ણ અર્થાત ૧ ક્ષેત્રમાં ૩૦ મુહૂર્ત લાગે, તેા રૢ જેટલા ક્ષેત્રમાં કેટલાં મુહૂત લાગે? તેા જવાખ આવે કે ૩૦ મુહૂર્ત અર્થાત્ ૯છું મુહૂર્ત. આટલા કાળ તે અભિજિત્ નક્ષત્ર ચંદ્રના યાગમાં રહે છે તેમ સમજવું, બાકીના શતભિષક આદિની ક્ષેત્રસીમા અને કાળસીમા નીચે પ્રમાણે છે ક્ષેત્રસીમા } ઝુ+૧૩૪ શતભિષક, ભરણી, આર્દ્રા, આશ્લેષા, સ્વાતી, જ્યેષ્ઠા ઉત્તરા ભાદ્રપદા, ઉત્તરા ફાલ્ગુની ઉત્તરાષાઢા, પુનસુ, રાહિણી, } ૧૪+૪૩૪ વિશાખા ખાકીનાં બધાં ૧૫ નક્ષત્રો કાળસીમા ૧૫ મુદ્દ _2010_03 ૪૫ મુદ્દ છુ=૧ સંપૂર્ણક્ષેત્ર ૩૦ મુ Page #544 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦ સ્થાનાંગ-સમવાયાંગઃ ૨ ૧૫. વિમાનિક વિમાનના પ્રસ્તર– વૈમાનિક દેનાં વિમાને મેટા મકાનના માળની જેમ ઉપરાઉપર આવેલાં છે. એટલે એ વિમાનની ઉપરાઉપર આવેલી શ્રેણીઓનો વિભાગ કરનાર તળિયાં તે પ્રસ્તર કહેવાય છે. સર્વ મળી આવા ૬૨ પ્રસ્તરોમાં બધાં વિમાન વહેચાઈ જાય છે. સૌધર્મ અને ઈશાન એ બન્ને ક અર્ધચંદ્રાકારે સામસામે હેવાથી બને મળી પૂર્ણ ચંદ્રાકાર થાય છે. સૌધર્મ દક્ષિણાર્ધમાં અને ઈશાન ઉત્તરાર્ધમાં છે. બન્નેના અર્ધવલચાકારે તેર-તેર પાથડા–પ્રસ્તર છે. બને મળી સંપૂર્ણ વલયાકારે તેર પાઘડા થાય. તે જ પ્રમાણે સનસ્કુમારના દક્ષિણાર્ધમાં અને મહેન્દ્રના ઉત્તરાર્ધમાં અર્ધ અર્ધ વલયાકાર ૨ પાથડા છે –બનેના મળીને પૂર્ણ વલયાકારે બાર પાથડા થાય છે. એની ઉપર બ્રહ્મલોક સંપૂર્ણ વલયાકારે હોવાથી તેના છ પાથડા આવેલા છે. તે જ પ્રમાણે લાંતકના ૫, શુકના ૪ અને સહસ્ત્રારના ચાર પાથડા સંપૂર્ણ વલયાકારે જાણવા. ત્યાર પછી આનત અને પ્રાણત સૌધર્મશાનની જેમ અર્ધ–અર્ધ વલયાકારે હોવાથી એ બન્નેના મળીને સંપૂર્ણ વલયાકારે ચાર પ્રસ્તર છે. અને તેની ઉપર તે જ પ્રમાણે આણત-પ્રાકૃતના બનેના મળીને સંપૂર્ણ વલયાકારે ચાર પ્રસ્તર આવેલા છે. આ પ્રમાણે બાર દેવલોકના બધા મળી પર પ્રસ્તર થાય છે. ત્યાર પછી પ્રત્યેક વેચકને એકેક તથા પાંચ અનુત્તરનો એક પ્રસ્તર હોવાથી– ૧૦ પ્રસ્તર આવે છે. આમ સર્વ મળી ૬૨ પ્રસ્તરમાં સંપૂર્ણ વૈમાનિક દેનાં વિમાને આવી જાય છે. ૧૬. સૌધર્મ અને ઈશાનનાં વિમાને ઃ પ્રત્યેક પ્રસ્તરમાં ચારે દિશામાં વિમાનની પંક્તિઓ છે, જે આવલિકા કહેવાય છે. અમુક વિમાને એવાં છે જેમને આકાર નિયત છે. એટલે કે ત્રિકોણ, ચતુષ્કોણ અને ગોળ – આ ત્રણ આકારવાળાં વિમાને આ ચારે દિશાની આવલિકાઓમાં રહેતાં હોવાથી આવલિકાબદ્ધ કહેવાય છે. તે સિવાયનાં બીજાં અનિયતાકાર વિમાનો છે જેમને કોઈ નિશ્ચિત આકાર નથી. તે બધાં એ ચારે પંક્તિઓના આવલિકાઓના આંતરામાં વિખરાયેલાં ફૂલની જેમ અહીંતહીં રહેતાં હોવાથી પુષ્પાવકીર્ણ વિમાને કહેવાય છે. આવલિકાબદ્ધ વિમાનોની પ્રત્યેક પ્રસ્તરે સંખ્યા નિશ્ચિત 2010_03 Page #545 -------------------------------------------------------------------------- ________________ ૬. દેવનિકાય ૫૧૧ છે. તે સિવાયનાં અમુક નિશ્ચિત સંખ્યામાં તે તે પ્રસ્તરમાં પુષ્પાવકીર્ણ વિમાને હોય છે. આવલિકાબદ્ધ વિમાનોમાં પણ ક્રમ એવો છે કે વચ્ચે ઇન્દ્રવિમાન હોય છે ત્યાંથી ચારે દિશામાં આવલિ શરૂ થાય છે. તેમાં પ્રથમ વિકેણ, પછી ચતુષ્કોણ અને પછી ગોળ – આ જ ક્રમે આવલિ પૂરી થાય છે. સૌધર્મેશાનના ૧૩ પ્રસ્તરમાંના પ્રથમ પ્રસ્તરની ચારે આવલિકામાં ૬૨-૬ર વિમાને છે. ઉત્તરોત્તર પ્રસ્તરની આવલિકાઓમાં એક–એક સંખ્યા ઓછી કરવી એટલે બીજા પ્રસ્તરમાં પ્રત્યેક આવલિમાં ૬૧ વિમાને રહેશે. અને છેવટે ચારેબાજુ એકેક વિમાન રહે છે. છેલ્લે પ્રસ્તર અનુત્તર વિમાનને છે. તેમાં એક વચ્ચે છે અને તેની ચારે દિશાએ ચાર આવેલાં છે. પંક્તિબદ્ધ વિમાન સિવાયનાં પુષ્પાવકીર્ણ વિમાને પણ પ્રત્યેક પ્રસ્તરે ચારે દિશાઓના આંતરામાં આવેલાં છે. પુષ્પાવકીર્ણની પ્રત્યેક પ્રસ્તરમાં સંખ્યા અનિચત છે પણ પ્રત્યેક દેવલોકના પ્રસ્તરમાં તે નિયત છે. દેવલોકમાં આવલિગત તથા પુષ્પાવકીર્ણ વિમાનોની સંખ્યા નીચે પ્રમાણે – દેવલોક પ્રસ્તર આવલિકાગત પુષ્પાવકી સર્વ વિમાન ૧ સૌધર્મ ૧૩ અર્ધ ૧૭૦૭ ૩૧૯૮૨૯૩ ૩૨૦૦૦૦૦ ૨ ઈશાન ૧૩ અર્ધ ૧૨૧૮ ર૭૯૮૭૮૨ ૨૮૦૦૦૦૦ – –––---- બન્ને મળી ૧૩ ૨૯૨૫ પ૯૯૭૦૭૫ ૬૦૦૦૦૦૦ ૩ સનસ્કુમાર ૧૨ અર્ધ ૧૨૨૬ ૧ ૧૯૮૭૭૪ ૪ માહેન્દ્ર ૧૨ અર્ધ ૮૭૪ ૭૯૯૨૬ . | ! o o o ૧ ૨૦૦૦૮ o o o o o | ૨૧૦૦ ૧૯૯૭૯૦૦ ૨૦૦૦૦૦૦ ૪૦૦૦૦૦ ૮૩૪ ૫૮૫ ૩૯૯૧૬૬ ૪૯૪૧૫ 3८६०४ ૫૦૦૦૦ ૩૯૬ ૪૦૦૦૦ બન્ને મળી ૧૨ પ બ્રહ્મલોક ૬ લાંતક ૭ મહાશુક્ર ૪ ૮ સહસ્ત્રાર ૪ ૯-૧૦ આણંત પ્રાણત ૪ ૧૧-૧૨ આરણ અચુત ૪ ૩૩૨ ૫૬૬૮ A o o : ૨૬૮ ૧૩ર o જ છે 2010_03 Page #546 -------------------------------------------------------------------------- ________________ પાર ૧૩–૧૫ અધસ્તન ગ્રેવેચક ૩ ૧૬-૧૮ મધ્યમ ગ્રેવેચક 3 ૧૯-૨૧ ઉપરિતન ગ્રેવેચક ૩ ૨૨-૨૬ પાંચ અનુત્તર , સ્થાનાંગ સમવાયાંગ ર ૧૧૧ ૫ ૩૯ ૫ ૭૮૭૪ . ૩૧ ૬૧ . 2010_03 ૮૪૮૯૧૪૯ ૧૧૧ ૧૦૭ ર ૧૭. લેાકાંતિક દેવેશ – લેાકાન્તિક દેવા વિચરતિથી રહિત છે, તેથી દેવવિષ` કહેવાય છે. તે દેવાનાં નાના-મેટાને વ્યવહાર નથી તેથી સર્વે અહુમેન્દ્ર છે. તેના આચાર એ છે કે જ્યારે તીથ કરેા ગૃહત્યાગ કરતા હેાય ત્યારે તેમની પાસે આવી તેએ આ પ્રમાણે ખાધ આપે છે– -- ૬ જય જય નંદા, જય જય ભદ્દા, જય જય મુણિવરવસભા, મુજઝાહિ ભગવ, લાગનાહા, પવત્તેહિ ભયવ'! ધમ્મતિત્થ, હિયસુહનિસ્સેયકર' જીવાણમેય ભવિસઇ. આ પ્રમાણે આધ આપી વંદના નમસ્કાર કરી તેએ ચાલ્યા જાય છે. આવશ્યક નિ॰ ગા૦ ૨૩૪૭ તથા ભાષ્ય ગા૦ ૮૬૮૮, ૧૦૦ ૫ ૮૪૯૦૦૨૩ વિનય પિટકમાં કહ્યું છે કે ભગવાન બુદ્ધે જ્ઞાનપ્રાપ્તિ માદ ઉપદેશ આપવામાંથી વિમુખ થવાનો વિચાર કર્યાં, ત્યારે સહુ પતિ બ્રહ્મા આવીને તેમને કહે છે કે, ભગવાન, સંસારમાં ભવ્ય દવા ઘણા છે; માટે ઉપદેશ આપે.”જેથી તેમને ઉદ્ધાર થાય. વિનય૦ – પૃ૦ ૭૮. "C .. ૧૮. કુત્સ્યેન્દ્ર - દ્રવ્યેન્દ્રના એ ભેદ છે. આગમથી દ્રવ્યેન્દ્ર અને નાઆગમથી દ્રવ્યેન્દ્ર. જે પુરુષ આગમે કરી ઇન્દ્ર શબ્દ વિષે જાણતા હોય પણ તે વિષે ઉપયેગશૂન્ય હાય તા તે દ્રવ્યઇન્દ્રે આગમથી કહેવાય. ને આગમથી દ્રવ્યેન્દ્ર ત્રણ છે-ઇન્દ્ર શબ્દના જ્ઞાતાનું મૃત શરીર અને ખાલકનું શરીર જે હવે પછી ઇન્દ્ર રાખ્તને જાણવાનું છે. અને જ્યારે ઇન્દ્ર શાસનકા ન કરતા હોય ત્યારે તે પણ દ્રવ્યેન્દ્ર કહેવાય. અથવા જે પુદ્ગલા ઇન્દ્રના Page #547 -------------------------------------------------------------------------- ________________ ૬. દેવનિકાય ૫૧૩ શરીર રૂપે પરિણમવાના હોય તે પુદગલે અથવા જે આત્મા ઇન્દ્ર થવાને હોય તે આત્મા પણ દ્રવ્યેન્દ્ર કહેવાય છે. વળી એશ્વર્ય એ પણ દેવેન્દ્રોનું અસ્થાયી હોવાથી અને માત્ર તીર્થકરાદિ જેવા મહાપુરુષોનું જ ઐશ્વર્ય સ્થાયી હોવાથી તેની અપેક્ષાએ દેવેન્દ્ર શક વગેરે પણ પ્રવેન્દ્ર જ કહેવાય. ઇન્દ્રનો ચે ભેદ ભાવેન્દ્ર છે પણ અહીં તે જણાવ્યો નથી; ત્રિસ્થાન કગત સૂત્ર હોવાથી. ભાવેન્દ્રના બે ભેદ છે–આગમભાવેન્દ્ર અને નોઆગમ ભાવેન્દ્ર. ઇન્દ્રશબ્દના જ્ઞાનવાળો તથા તેમાં ઉપગવાળો જીવ તે ભાવે કહેવાય. આમ કહેવાનું કારણ એ છે કે જ્ઞાન અને જ્ઞાનીને અભેદ હોવાથી જે જીવને ઇન્દ્રજ્ઞાન હોય તે જીવ પણ ઈન્દ્ર કહેવાય. આગમ ભાવેન્દ્ર એ જીવ કહેવાય છે જેને ઇન્દ્ર એવું નામ અને ગોત્રકર્મનું વદન હોય અર્થાત જે દેવલોકમાં ઉત્પન્ન થઈને ઇન્દ્ર કહેવાતા હોય અને સૌ તેની આજ્ઞા ઉઠાવતા હોય – તેનું ઐશ્વર્ય સ્વીકારતા હોય. તીર્થકરને પણ ભાવેન્દ્ર કહી શકાય કારણ તેમનું ઐશ્વર્યું સ્થાયી છે. ૧૯. દેવેની સભાઓ – દેવોને જન્મ મનુષ્ય વગેરે ઇતર જીવોની જેમ ગર્ભમાંથી નથી થતો. પણ દેવસ્થાનમાં તેમના જન્મસ્થાનમાં – જે ઉપયત સભા કહેવાય છે – એક વસ્ત્ર ઢાંકેલી દેવાયા હોય છે તેમાં આવીને તે ઉત્પન્ન થાય છે. એક અંતર્મુહૂર્તમાં તો તેઓ બધી પર્યાપ્તિ પૂર્ણ કરી લે છે અને તરુણ જેવા બની જાય છે. ત્યાર પછી દેવે તેમને સ્નાન કરાવવા માટે સ્નાનાગારમાં લઈ જાય છે, તે અભિષેક સભા કહેવાય છે. સ્નાન કર્યા પછી દેવે તેમને વસ્ત્ર અને ઘરેણાંથી શણગારવા માટે અલંકારસભામાં લઈ જાય છે. ત્યાંનું કાર્ય પૂર્ણ થાય પછી વ્યવસાય સભામાં લઈ જાય છે ત્યાં પુસ્તક રાખવામાં , આવેલું હોય છે જે વાંચીને દેવને અનુલ પરંપરાથી તે અભિજ્ઞ બને છે અને કાર્યાકાર્યને નિર્ણય કરે છે. ત્યાર પછી તે સુધર્મા સભામાં જ્યાં તેના ભેગોપગ માટેની સંપૂર્ણ સામગ્રી ઉપસ્થિત હોય છે, ત્યાં જાય છે અને ત્યાં જ રહી દેવના કામમાં રત થઈ જીવન વ્યતીત કરે છે. ક્ષા- ૩ 2010_03 Page #548 -------------------------------------------------------------------------- ________________ નરક અને મારક નરક ત્રણ પર પ્રતિષ્ઠિત છે – ૧. પૃથ્વી પ્રતિષ્ઠિત; ૨. આકાશપ્રતિષ્ઠિત, ૩. આત્મપ્રતિષ્ઠિત. નિગમ, સંગ્રહ અને વ્યવહારનયથી નરક પૃથ્વી પ્રતિષ્ઠિત છે. જુસૂત્રનયની અપેક્ષાએ નરક આકાશપ્રતિષ્ઠિત છે; અને બાકીના ત્રણ શબ્દનયની અપેક્ષાએ નરક આત્મપ્રતિષ્ઠિત છે. [-સ્થા૧૮૬] અધેલકમાં સાત પૃથ્વી, સાત ઘનેદધિ, સાત ઘનવાત, સાત તનુવાત, અને સાત આકાશ-આંતરા છે. એ સાત આકાશઆંતરામાં સાત તનુવાત છે; એ સાત તનુવાતમાં સાત ઘનવાત છે; એ સાત ઘનવાતમાં સાત ઘનોદધિ છે; એ સાત ઘનોદધિમાં પટલાકારની સાત પૃથ્વી આવેલી છે. તેમનાં નામ અને ગાત્ર કમશઃ નીચે પ્રમાણે છે – પૃથ્વી નામ ગોત્ર પહેલી ઘર્મા રત્નપ્રભા બીજી વ શા શર્કરા પ્રભા વાલુકાપ્રભા ચેથી અંજના ૫ કપ્રભા પાંચમી રિષ્ટ ધમપ્રભા ૫૧૪ ત્રીજી શિલા 2010_03 Page #549 -------------------------------------------------------------------------- ________________ પ૧૫ છઠ્ઠી ૭. નરક અને મારક મઘા તમસ સાતમી માઘવતી તમતમ [–સ્થા૦ ૫૪૬] નરકમાં સુરતનો ઉત્પન્ન થયેલે નારક મનુષ્યમાં આવવાની ઈચ્છા કરે તેનાં ચાર કારણે છે – ૧. નરકમાંની વેદના જોઈને; ૨. નરકપાલોથી પીડાઈને, ૩. નરકમાં ભેગવવાનું કર્મ નિર્જરી ન ગયું હોય છતાં જવા ઈછે; ૪. નરકાયુને ક્ષય ન થયે હેય છતાં જવા ઈછે. પણ મનુષ્યમાં તે જઈ શકતો નથી. [-સ્થા ૨૪૫ ] પ્રથમ, બીજી અને ત્રીજી નરકમાં ઉષ્ણ વેદના છે. ત્યાંના નારકે તે ઉષ્ણ વેદનાને વેદે છે. –સ્થા ૧૪૭] રત્નપ્રભા પૃથ્વીનું – ૧. રત્નકાંડ ૧૦૦૦ જન વિસ્તૃત છે. ૨. વજીકાંડ » * * * ૩. વૈર્યકાંડ * * * * ૪. લોહિતાક્ષકાંડ 9 9; પ. મસારગલકાંડ ૬. હંસગર્ભકાંડ ૭. પલકકાંડ 2 x 2 ૮. સૌગન્ધિકાંડ ૯. તિરસકાંડ 2010_03 Page #550 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬ સ્થાનાંગ-સમવાયાંગ ૨ ૧૦. અંજનકાંડ 20 21 22 23 ૧૧. અંજનપુલકકાંડ ૧૨. રજતકાંડ ?? ?? ?? ?? ૧૩. જાતરૂપકાંડ ૧૪. અંકકાંડ ૧૫. પરીઘ કાંડે ૧૬. રિઝકાંડ * * * * [– સ્થા. ૭૭૮ ] રત્નપ્રભા પૃથ્વીના વાકાંડના ઉપરના છેડાથી લેહિતાક્ષકાંડના નીચલા છેડા સુધીનું અંતર ૩૦૦૦ જન છે. [-સમ૦ ૧૧૬] રત્નપ્રભાનું જલબહુલકાંડ ૮૦ હજાર જન વિસ્તૃત છે. [-સમ૦ ૮૦] રત્નપ્રભાના રત્નકાંડના ઉપરના છેડાથી પુલકાંડના નીચલા છેડા સુધીનું અંતર ૭૦૦૦ યોજન છે. [-સમ૦ ૧૨૦] નિષધ વર્ષધર પર્વતના ઊંચા શિખરના તળથી રત્નપ્રભાના પ્રથમકાંડના મધ્યભાગ સુધીનું અંતર ૯૦૦ જન છે. નીલવંતવર્ષધર વિષે પણ તેમજ છે. [-સમ૦ ૧૧૨] બીજી નરકના મધ્યભાગથી બીજા ઘનેદધિના નીચલા છેડા સુધીનું અંતર ૮૬ હજાર જન છે. [- સમ૦ ૮૬] આ રત્નપ્રભા પૃથ્વીના પ્રથમ કાંડના ૮૦૦ એજનમાં વાણવ્યંતરના ભૌમેયવિહારે છે. [-સમ૦ ૧૧૧] 2010_03 Page #551 -------------------------------------------------------------------------- ________________ પ૧૭ ૭. નરક અને મારક રત્નપ્રભાના અંજનકાંડના નીચલા છેડાથી વાણુવ્યંતરના ભૌમેય વિહાર સુધીનું અંતર ૯૯૦૦ એજન છે. [-સમ૦ ૯] પકબહુલ કાંડના ઉપરના છેડાથી નીચલા છેડા સુધીનું અંતર ૮૪ લાખ જન છે. [-સમ૦ ૮૪] વડવામુખ પાતાલના નીચલા છેડાથી રત્નપ્રભાના નીચલા છેડા સુધીનું અંતર ૭૯ હજાર જન છે. [-સમય ૭૯] રત્નપ્રભા પૃથ્વીથી ૧૭ હજાર રોજન ઊંચે જઈને પછી ચારણ દેવની તિરછી ગતિ પ્રવર્તે છે. -સમ૦ ૧૭] સીમન્તક નરકનો વિસ્તાર ૪૫ લાખ જન છે. [-સમર ૪૫] અપ્રતિષ્ઠાન નરક એક લાખ જન વિસ્તૃત છે. [-સમ0 ] ધૂમપ્રભા પૃથ્વી એક લાખ અઢાર હજાર એજન વિસ્તૃત છે. [-સમ૦ ૧૮] 2010_03 Page #552 -------------------------------------------------------------------------- ________________ અછવાસ્તિકાય ૧. અજીવના ભેદે અનાત્મા એક છે. [– સમય ૧] અજીવ રાશિ બે પ્રકારની છે – ૧. રૂપી અજીવરાશિ, ૨. અરૂપી અજીવરાશિ. અરૂપી અજીવરાશિના દશ ભેદ છે – ૧. ધર્માસ્તિકાય ૨. ધર્માસ્તિકાયને દેશ; ૩. ધમસ્તિકાયનો પ્રદેશ; ૪. અધર્માસ્તિકાય; ૫. અધર્માસ્તિકાયનો દેશ; ૬. અધર્માસ્તિકાયને પ્રદેશ; ૭. આકાશાસ્તિકાય; ૮. આકાશાસ્તિકાયને દેશ ૯. આકાશસ્તિકાયનો પ્રદેશ; ૧૦. અદ્ધા સમય. ૧. આત્મા–જીવ નહિ તે અનાત્મા. જીવ સિવાયના અધર્માસ્તિકાયાદિ અવકાયોને અનાત્મામાં સમાવેશ છે. અછવાતિકા છે તો અનેક, પણ બધાનું અનાત્મરૂપ સામાન્ય લક્ષણ એક હોવાથી એક પણ કહેવાય. ૨. અહીં પ્રજ્ઞાપનાનું પ્રથમ પ્રજ્ઞાપનાપદ સંપૂર્ણ અક્ષરશ: સમજી લેવાનું છે. ફેર એટલે કે ત્યાં “પ્રજ્ઞાપના શબ્દથી વ્યવહાર છે; જ્યારે અહીં પ્રજ્ઞાપનાને બદલે “રાશિ' શબ્દનો પ્રયોગ છે. આ અજીવરાશિની વિશેષ સમજ માટે જુઓ “તત્વાર્થસૂત્ર” અધ્યાય પાંચમે અને “ભગવતીસાર” પૃ૦ પર૦. ૩. ધર્માસ્તિકાયના દેશ-પ્રદેશની સમજ માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૧. ૪. વિશેષ સમજુતી માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ ન. ૨. ૫૧૮ 2010_03 Page #553 -------------------------------------------------------------------------- ________________ ૮. અજીયાસ્તિકાય રૂપી અજીવ રાશિ અનેક પ્રકારની છે. ૧૯ [-સમ૦ ૧૪૯] ૨. અજીવાસ્તિકાયનું સ્વરૂપ ચાર અસ્તિકાય અજીવકાય છે ૧. ધર્માસ્તિકાય; ૨. અધર્માસ્તિકાય; ૩. આકાશાસ્તિકાય; ૪. પુદ્ગલાસ્તિકાય. [-સ્થા॰ પર] ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયના મધ્યપ્રદેશા આઠ છે. [-સ્થા॰ ૬૨૪] ધુ એક છે. [-સ્થા॰ ૭; સમ૦ ૧] ધર્માસ્તિકાયમાં વણ, ગંધ, રસ અને સ્પ નથી. તે શાશ્ર્વત અવસ્થિત લાકદ્રવ્ય છે. ધર્માસ્તિકાયના સક્ષેપથી પાંચ ભેદ છે: --- WOOD ૧. દ્રવ્યથી; ૨. ક્ષેત્રથી; ૩. કાલથી; ૪. ભાવથી; ૫. ગુણથી, (૧) દ્રવ્યથી ધર્માસ્તિકાય એક છે. (૨) ક્ષેત્રથી લાકપ્રમાણ ધર્માસ્તિકાય છે. (૩) કાલથી ત્રણે કાલમાં તેનું અસ્તિત્વ છે. તે ધ્રુવ છે, નિત્ય છે, શાશ્ર્વત છે, અક્ષય છે. અવ્યય છે, અને અવસ્થિત છે. 2010_03 ૧. રૂપી અજીવરાશિ પુદ્ગલાસ્તિકાય જ છે. તેના પ્રથમ ચાર ભેદ છે: સ્કન્ધ, દેશ, પ્રદેશ અને પરમાણુ. તે પ્રત્યેક પાછા વ, ગન્ધ, રસ, સ્પર્શ અને સંસ્થાનના ભેદે અનેક પ્રકારે છે. ૨. જીએ - ભગવતીસાર' પૃ. ૫૩૩. ૩, ‘ભગવતીસાર’ પૃ. પરથી માંડીને ધર્માસ્તિકાયાદિના સ્વરૂપના વિચાર અહીં જેવા જ છે. Page #554 -------------------------------------------------------------------------- ________________ પર સ્થાનાંગસમવાયાંગ: ૨ (૪) ભાવથી ધર્માસ્તિકાય વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ વિનાનું છે. (૫) ગુણથી ગમનગુણવાળું છે. -સ્થા ૪૪૧] અધમ એક છે. [– સ્થા. ૮; -- સમe ] અધમસ્તિકાય પણ વર્ણ વિનાનું છે યાવતું બધું ધર્માસ્તિકાય જેમ સમજી લેવું; પણ ગુણથી સ્થાન ગુણવાળું છે, એમ સમજવું. [-સ્થા ૪૪૨] * આકાશાસ્તિકાય પણ ધર્માસ્તિકાય જેવું જ છે. પણ ક્ષેત્રથી લોક-અલોક પ્રમાણ સમજવું અને ગુણથી અવગાહનાગુણવાળું સમજવું. [-સ્થા ૪૪૨ ] આકાશ બે પ્રકારનું છે – ૧. લેકાકાશ; ૨. અકાકાશ. [–સ્થા૦ ૭૪] ૩. કાલ સમયક્ષેત્રનો આયામ-વિષ્કજ પિસ્તાળીસ લાખ જન પ્રમાણ છે. - સમ૦ ૪૫] કાલ ત્રણ પ્રકારનો છે – ૧. અતીત; ૨. વર્તમાન; ૩. અનાગત. ૧. આ બે ભેદ કલ્પિત છે. આકાશ એક અખંડ દ્રવ્યધ છે. પણ જેટલા આકાશભાગમાં ધર્માસ્તિકાયાદિ અસ્તિકા છે, તેટલા ભાગને લોકાકાશ કહે છે; અને બાકીનાને અલોકાકાશ. ૨. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૩. 2010_03 Page #555 -------------------------------------------------------------------------- ________________ ૫૨૧ ૮. અછવાસ્તિકાય સમય પણ ત્રણ પ્રકારનો છે – ૧. અતીત; ૨. વર્તમાન. ૩. અનાગત. આવલિકા, આનપ્રાણ, સ્તક, લવ, મુહૂર્ત, અહેરાત્ર ચાવતું વર્ષ, શતવર્ષ, સહસવર્ષ, પૂર્વાગ, પૂર્વ, યાવત્ અવસર્પિણી અને પુદ્ગલપરાવર્ત એ બધાં પણ સમયની જેમ ત્રણ પ્રકારનાં છે. [– સ્થા. ૧૯૨] સમા-કાલ બે છે – ૧. અવસર્પિણી સમા, ૨. ઉત્સર્પિણ સમા. [–સ્થા ૬૭] - કાલના પણ ઉપર પ્રમાણે બે ભેદ છે. [-સ્થા ૭૪ ] કાલના ચાર પ્રકાર છે – ૧. પ્રમાણકાલ– દિવસ અને રાત્રિરૂપ; ૨. યથા યુનિવૃતિકાલ – જેટલું જીવે આયુષ્ય બાંધ્યું હેય તેટલું ભેગવવું તે, ૩. મરણકાલ – જીવ અને શરીરને વિયેગ; ૪. અદ્ધાકાલ– સમય-આવલિકાદિરૂપ. [–સ્થા૨૬૪] અવસર્પિણી એક છે. (૧) સુષમસુષમા એક છે. (૨) સુષમા એક છે. (૩) સુષમદુઃષમા એક છે. (૪) દુઃષમસુષમા એક છે. ૧. “ભગવતીસાર” પૂ૦ ૨૧૨ પર આ ચારે ભેદનું વિસ્તૃત વર્ણન છે. જિજ્ઞાસુએ ત્યાં જોઈ લેવું. ૨. ખુલાસા માટે જુઓ “ભગવતીસાર” પૃ. ૫. 2010_03 Page #556 -------------------------------------------------------------------------- ________________ પર સ્થાનાંગ સમવાયાંગ: ૨ (૫) દુઃષમાં એક છે. (૬) દુઃષમદુષમા એક છે. ઉત્સર્પિણું એક છે. (૧) દુષમદુઃષમા એક છે. (૨) દુઃષમાં એક છે. (૩) દુઃષમસુષમાં એક છે. (૪) સુષમદુઃષમાં એક છે. (૫) સુષમા એક છે. (૬) સુષમસુષમા એક છે. [-સ્થા. પ૦] અવસર્પિણીના છ પ્રકાર છે – સુષમસુષમા આદિ. ઉત્સર્પિણીના છ પ્રકાર છે –– દુષમદુષમાઆદિ. [–સ્થા ૪૯૨] અવસર્પિણના ત્રણ પ્રકાર છે – ૧. ઉત્કૃષ્ટ, ૨. મધ્યમા; ૩. જઘન્યા. અવસર્પિણીના યે સમાના પણ તે જ પ્રમાણે ત્રણ ભેદ સમજી લેવા. ઉત્સર્પિણી તથા તેના છયે સમાના પણ ત્રણ ભેદ છે તે ઉપર પ્રમાણે છે. [-સ્થાવ ૧૩૭] ૧. જુઓ “ભગવતીસાર” પૃ. ૩૫. અવસર્પિણી પ્રથમ આરામાં ઉત્કૃષ્ટ ગણાય. વચલા ચાર આરામાં મધ્યમ ગણાય અને અંતિમ આરામાં જઘન્ય ગણાય. તે જ પ્રમાણે આરે જ્યારે શરૂ થાય ત્યારે તેની શરૂઆતમાં ઉત્કૃષ્ટ, વચલાં વર્ષોમાં મધ્યમ અને અંતિમ વર્ષોમાં જઘન્ય ગણાય. તે જ પ્રમાણે ઉત્સર્પિણી વિષે તેથી ઊલટું સમજી લેવું. 2010_03 Page #557 -------------------------------------------------------------------------- ________________ પર૩ ૮. અછવાસ્તિકાય ઉત્સર્પિણીમાં દશ સાગરેપમ કોટાકોટિ કાલ છે. અવસર્પિણુમાં દશ સાગરેપમ કટાર્કટિ કાલ છે. [-સ્થા૦ ૫૬]. ઉત્સર્પિણી અને અવસર્પિણું મંડલમાં ૨૦ સાગરેપમ કાટાર્કટિકાલ છે. [-સમ૦ ૨૦] પ્રત્યેક અવસર્પિણીના પાંચમા સમા દુઃષમાં અને છઠ્ઠા સમા દુષમદુઃષમાનો કાલ એકવીશ એકવીશ હજાર વર્ષ છે. પ્રત્યેક ઉત્સર્પિણીના પ્રથમ સમા દુષમદુષમા અને બીજા સમા દુષમાનો કાલ એકવીસ-એકવીસ હજાર વર્ષ છે. સિમ ૨૧] પ્રત્યેક અવસર્પિણીના પાંચમા અને છઠ્ઠા સમા એ બનેને મળી ૪૨૦૦૦ વર્ષ કાલ છે; અને ઉત્સર્પિણીના પ્રથમ અને દ્વિતીય સમાન મળી ૪૨૦૦૦ વર્ષ કાલ છે. [-સમ૦ ૪૨] દુઃષમાનાં સાત લક્ષણો છે – ૧. અકાલવર્ષા; ૨. કાલમાં વર્ષો નહિ; ૩. અસાધુ પૂજાય છે; ૪. સાધુ પૂજાતા નથી; ૫. ગુરુ પ્રત્યે લોકો મિથ્યાભાવવાળા હોય છે, ૬. મને દુખતા; ૭. વચનદુઃખતા. સુષમાનાં સાત લક્ષણ છે – ૧. અકાલમાં વર્ષો નહિ; . ૨. કાલમાં વર્ષા; 2010_03 Page #558 -------------------------------------------------------------------------- ________________ ५२४ સ્થાનાંગ સમવાયાંગ: ૨ ૩. અસાધુ પૂજાતા નથી; ૪. સાધુ પૂજાય છે; ૫. ગુરુ પ્રત્યે લેકે સમ્યભાવવાળા હોય છે; ૬. મનસુખતા; ૭. વચનસુખતા. [–સ્થા૦ ૫૫૯ ! દુષમાનાં દશ લક્ષણ છે. ૧–૫. ઉપર પ્રમાણે અકાલે વર્ષો આદિ; ૬. અમનોજ્ઞ શબ્દ; ૭. અમનેશરૂપ; ૮. અમનોરસ; ૯. અમને ગંધ; ૧૦. અમને સ્પર્શ. સુષમાનાં દશ લક્ષણ – ૧૫. ઉપર પ્રમાણે અકાલે વર્ષો નહિ, આદ; ૬. મનેz શબ્દ; ૭. મને જ્ઞરૂપ; ૮. મનેઝરસ; ૯. મનેzગધ; ૧૦. મને જ્ઞસ્પર્શ. [-સ્થા ક૬૫] સુષમસુષમા સમામાં દશ પ્રકારનાં વૃક્ષે ઉપભેગમાં આવે છે – ૧. મત્તાંગરવૃક્ષે —– મદિરા દેનાર વૃ; ૨. ભૂતાંગવૃક્ષે – ભાજન દેનાર વૃક્ષે; ૩. ત્રુટિતાંગવૃક્ષે – વાદ્ય દેનાર વૃક્ષે; 2010_03 Page #559 -------------------------------------------------------------------------- ________________ પરમ ૮. અજવાસ્તિકાય ૪. દીપાંગ – દીપ દેનાર વૃક્ષે; ૫. તિરંગ –અગ્નિ દેનાર વૃક્ષે; ૬. ચિત્રાંગવૃક્ષો –વિવિધ પુષ્પ દેનાર વૃક્ષે; ૭. ચિત્રરસવૃક્ષો – વિવિધ ભેજન દેનાર વૃક્ષે; ૮. મર્યાગવૃક્ષો – આભરણ દેનાર વૃક્ષો; ૯. ગેહાકારવૃક્ષો – ઘરનું કામ આપનાર વૃક્ષે; ૧૦. વસ્ત્રદાયીવૃક્ષે. [– સ્થા૦ ૭૬૬ ] સમય એક છે. [-સ્થા ૪૦] પ્રત્યેક મુહૂર્તમાં ૭૭ લવ છે. -સમય ૭૭] દિવસ અને રાત્રિનાં બધાં મળી ૩૦ મુહૂર્તે છે ૧. રીક; ૨. સક્ત (? સર્પ), ૩. મિત્ર, ૪. વાયુ, પ. સુપ્રીત; ૬. અભિચન્દ્ર; ૭. માહેન્દ્ર; ૮. પ્રલંબ, ૯. બ્રહ્મ; ૧૦. સત્ય; ૧૧. આનંદ; ૧૨. વિજય; ૧૩. વિશ્વસેન; ૧૪. પ્રાજાપત્ય: ૧૫. ઉપશમ; ૧૬. ઈશાન; ૧૭. ત્વષ્ટા, ૧૮. ભાવિતાત્મક ૧૯. વૈશ્રમણ; ૨૦ વરુણ; ૨૧. સતરિસમ; ૨૨. ગન્ધર્વ, ૨૩. અગ્નિશમણ; ર૪. આતપ: ૨૫. આવર્ત ૨૬. ત્વષ્ટપક ર૭, ભૂમઘ; ૨૮. અષભ, ૨૯. સર્વાર્થસિદ્ધ; ૩૦. રાક્ષસ.૧ [-સમ૦ ૩૦] અવરાત્ર-દિનક્ષયવાળાં છ છે – ૧. તૃતીયપર્વ, ૨. સપ્તમપર્વ, ૩. અગિયારમું પર્વ, ૪. પંદરમું પર્વ પ. ઓગણીસમું પર્વ, ૬. તેવીસમું પર્વ. ૧. “મુહૂર્તચિંતામણિમાં (૬. પર-પ૩) મુહુર્તાના સ્વામી જે ૩૦ ગણાવ્યા છે તેમની આ સાથે સરખામણી કરવી જોઈએ. - ૨. અવમરાત્રપર્વની વિશેષ સમજૂતી માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ ન. ૪. 2010_03 Fon Private & Personal Use Only Page #560 -------------------------------------------------------------------------- ________________ I ! પર૬ સ્થાનાં સમવાયાંગ: ૨ ૨. અતિરાત્ર-દિનવૃદ્ધિવાળાં છ છે— ૧. ચતુર્થપર્વ, ૨. આઠમું પર્વ ૩. બારમું પર્વ, ૪. સોળમું પર્વ છે. વીસમું પર્વ, ૬. વીસમું પર્વ. [-સ્થા પ૨૪] સૌથી નાની રાત્રિ બાર મુહૂર્તની હોય છે. સૌથી નાનો દિવસ પણ બાર મુહૂર્તનો હોય છે. [– સમ૦ ૧૨] ચૈત્ર અને આસો માસમાં દિવસ પંદર મુહૂર્તને હેય છે. રાત્રિ પણ તેવડી જ હોય છે. [-સમ૧૫] ' કોઈ એક વખતે પિષ માસમાં સૌથી મોટી રાત્રી ૧૮ મુહૂર્તની અને અષાઢમાં દિવસ પણ તેવો હોય છે.* -સમ૦ ૧૮] ચન્દ્ર-દિવસમાં ૨૯ થી કાંઈક વધારે મુહૂર્તે છે. [-સમ૦ ર૯] આષાઢ, ભાદરવો, કાતિક, પિષ, ફાગણ અને વૈશાખ એ પ્રત્યેકમાં બધા મળી રાત્રિ-દિવસ ૨૯ હેાય છે. " [–સમ૦ ૨૯] અભિવધિતમાસના બધા મળી ૩૧ થી કાંઈક વધારે રાત્રિ-દિવસ હોય છે." ૧. જીઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૫. ૨. આષાઢપૂર્ણિમાએ સૌથી નાની રાત, અને પિષપૂર્ણિમાએ સૌથી નાનો દિવસ હોય છે. “ભગવતીસાર', પૃ. ૨૧૩. ૩. “ભગવતીસાર' પૃ. ૨૧૩. ૪. “ભગવતીસાર” પૃ. ૨૧૩. ૫. અધિકમાસવાળો સંવત્સર તે અભિવર્ધિત સંવત્સર કહેવાય છે. અને તેને પ્રત્યેક માસ અભિવર્ધિતમાસ કહેવાય. તેના કુલ દિવસ ૩૮૩ă છે. ચંદ્રમાસ ગણુએ તે ૧૩ માસ ગણાય એટલે દિવસેને ૧૩ થી ભાગતા ર૯રૂ૩ દિવસ એક માસમાં આવે. 2010_03 Page #561 -------------------------------------------------------------------------- ________________ ( ૮. અછવાસ્તિકાય પરહ આદિત્યમાસના બધા મળી કાંઈક ઓછા એવા ૩૧ રાત્રિ-દિવસે હોય છે.' [–સમ૦ ૩૧] પાંચ સંવત્સરના એક યુગમાં બાસઠ પૂનમ અને બાસઠ અમાસ હોય છે. [-સમ૦ ૬૨] પાંચ સંવત્સરના એક યુગના નક્ષત્રમાસી ગણીએ તે ૬૭ નક્ષત્રમાસ થાય. " [-સમ૦ ૬૭] (બે માસની એક ઋતુ) તુ છ છે?— ૧. પ્રાવૃ– આષાઢ –શ્રાવણ; ૨. વષરક્ત – ભાદર-આસ; ૩. શરદ — કાર્તક-માગસર; ૪. હેમત – પોષ-મહા; ૫. વસન્ત – ફાગણ–ચિત્ર; ૬. ગ્રીષ્મ – વૈશાખ-જેઠ. [– સ્થા. પર૩] ૧. કાંઈક એાછા એટલે અર્ધો દિવસ ગણાતાં ૩૦ના દિવસ થાય. ૨. એક યુગમાં ત્રણ ચંદ્રવર્ષ હોય છે અને બે અભિવર્ધિતસંવત્સર –એટલે કે અધિકમાસવાળાં વર્ષ – હોય છે. ત્રણ ચંદ્રસંવત્સરમાં ૩૬ (૧૨૪૩=૩૬) પૂનમ હોય છે અને બે અભિવતિસંવત્સરમાં ૨૬ (૧૩૪૨=૨૬) પૂનમ હોય છે. બધી મળી ૬૨ પૂનમ થાય. અમાસ વિષેને હિસાબ પણ તે જ પ્રમાણે સમજ. ૩. એક યુગમાં ૧૮૩૦ દિવસ હોય છે. જેટલા કાળમાં ચંદ્ર નક્ષત્રમંડળ પૂરું કરે તેટલા કાળને નક્ષત્ર માસ કહે છે. નક્ષત્ર માસનું પ્રમાણ ર૭૨ રાત્રિ-દિવસ છે. ૧૮૩૦૬૭ નક્ષત્રમાસ થાય. ૪. ટીકાકાર જણાવે છે કે લૌકિક વ્યવહારમાં ઋતુઓને ક્રમ આ મુજબ છે – વર્ષા, શરદ, હેમંત, શિશિર, વસંત, અને ગ્રીષ્મ. 2010_03 Page #562 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ સ્થાનાંગસમવાયાંગ ૨ ચંદ્રસંવત્સરની પ્રત્યેક ઋતુ ૫૯ રાત્રિદિવસની હોય છે. ( [ સમ૦ ૫૯] પાંચ સંવત્સરના એક યુગને અતુમાસ ગણુએ તે ૬૧ તુમાસ થાય— [-સમ૦ ૬૧] સંવત્સર પાંચ છે— ૧. નક્ષત્ર સંવત્સર (ચંદ્ર નક્ષત્રમંડલને જેટલો સમય ભગવે તે રડ્યે રાત્રીદિવસને એક નક્ષત્રમાસ; અને તેવા ૧૨ માસને = ૩ર રાત્રીદિવસને એક નક્ષત્ર સંવત્સર); ૨. યુગસંવત્સર (પાંચ સંવત્સર મળીને થત;) ૩. પ્રમાણ સંવત્સર (દિવસેના પ્રમાણ પરથી જેનું નામ પડે છે તે); ૪. લક્ષણ સંવત્સર (અમુક ચિને ઉપરથી જેનું નામ અપાય તે); ૫. શનિશ્ચર સંવત્સર (જેટલા સમયમાં શનૈશ્ચર એક નક્ષત્ર અથવા બારે રાશિને ભેગવે તે). યુગસંવત્સરના પાંચ ભેદ છે – ૧. ચંદ્ર; ૨. ચંદ્ર; ૩. અભિવર્ધિત, ૪. ચંદ્ર પ. અભિવધિત. ૧. ચંદ્ર સંવત્સરની વિશેષ સમજૂત માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણુ નં. ૬. . ૨. એક યુગમાં ચંદ્રસંવત્સ૨૩ અને અભિવર્ધિતસંવત્સર ૨ હોય. એક ચંદ્રસંવત્સરના દિવસ ૩૫૪૩ અને એક અભિસંવત્સરના દિવસ ૩૮૩૪ છે. એટલે યુગના દિવસ ૧૮૩૦ થાય. એક ઋતુમાસ ૩૦ અહોરાત્ર ગણાય છે એટલે ૧૮૩૦-૩૦ = ૬૧ ઋતુમાસ થાય. ૩. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણુ નં. ૭. 2010_03 Page #563 -------------------------------------------------------------------------- ________________ ૮. અજવાસ્તિકાય પ્રમાણસંવત્સરના પાંચ ભેદ છે – ૧. નક્ષત્ર (વ્યાખ્યા ઉપર પ્રમાણે); ૨. ચંદ્ર (વ્યાખ્યા ઉપર પ્રમાણે); ૩. કાતુ (૩૦ અહોરાત્ર ૧ ઋતુમાસ; તેવા ૧૨ ઋતુમાસ =૩૬૦ દિવસને ઋતુસંવત્સર); ૪. આદિત્ય (૩૦ દિવસને ૧ આદિત્યમાસ; તેવા ૧૨ માસ મળી ૩૬૬ દિવસનો આદિત્ય સંવત્સર); ૫. અભિવર્ધિત (વ્યાખ્યા ઉપર પ્રમાણે). લક્ષણ સંવત્સરના પાંચ ભેદ છે ૧. જે તિથિએ જે નક્ષત્રને વેગ કહ્યો હોય, તે તિથિમાં બરાબર તેનો યોગ થાય, જેમાં ઋતુનો પરિણામ બરાબર કમશઃ થતો રહે, જેમાં શીત અને ઉષ્ણનું માપ બરાબર જળવાય, અને જેમાં પાણી પુષ્કળ વરસે, તે નક્ષત્ર સંવત્સર કહેવાય. ૨. જેમાં ચંદ્રનો સકલ પૂનમ સાથે યોગ રહે, જેમાં નક્ષત્રો વિષમચારી બને, જે કટુક હોય અને જેમાં પાણી પુષ્કળ હોય, તેને ચંદ્ર સંવત્સર કહે છે. ૩. જેમાં વૃક્ષે યથાસમય પરિણમે નહિ, અને ઋતુ વિનાનાં ફળ આવવા લાગે, વર્ષો ઠીક વરસે નહિ, તેને કાશ્મણ સંવત્સર કહે છે (અનુસંવત્સર). ૪. જેમાં પૃથ્વી, પાણી, પુષ્પ અને ફળને સૂર્ય રસ ૧. જેમકે, કાર્તિકમાં કૃત્તિકા, માગસરમાં આર્તા, પિષમાં પુષ્ય, મહામાં મધા, ફાગણમાં ફાગુની, ચૈત્રમાં ચિત્રા, વૈશાખમાં વિશાખા, જેઠમાં મૂળ, અષાઢમાં આષાઢા, શ્રાવણમાં ધનિષ્ઠા, ભાદરવામાં ભાદ્રપદા, આમાં અશ્વિની. સ્થા.-૩૪ 2010_03 Page #564 -------------------------------------------------------------------------- ________________ ૫૩૦ સ્થાનાંગસમવાયાંગ: ૨ આપે છે અને થોડા પણ વરસાદથી સમ્યક્ પાક થઈ જાય છે, તેને આદિત્ય સંવત્સર કહે છે. ૫. જેમાં ક્ષણ, લવ, દિવસ, અને હતુ સૂર્યના તાપથી તપ્ત રહે છે, જેમાં બધી જગ્યાએ ધૂળથી ભરાઈ જાય છે, તેને અભિવર્ધિત સંવત્સર કહે છે. આ [–સ્થા૦ ૪૬૦] ઔપમિક કાલ બે છે – ૧. પ પમ; ૨. સાગરોપમ. ૧. કોઈ એક જન વિસ્તારવાળે ક એક દિવસથી માંડી સાત દિવસ સુધીમાં ઊગેલા વાળના કેટી અગ્રભાગથી ખૂબ કૂટીફૂટી ભરવામાં આવે, અને પછી સો સો વર્ષ પછી તેમાંથી એક વાળ કાઢવામાં આવે – એમ કરતાં જેટલા કાળે તે કૂવો ખલાસ થાય, તેને પલ્યોપમકાળ કહેવામાં આવે છે. ૨. એ પલ્યોપમકાળની કેટાકોટિને દશે ગુણીએ ને જે સંખ્યા આવે, તે એક સાગરોપમનું પરિમાણ સમજવું. કે (કરેડ પત્ય કરેડ પલ્ય= કોટાકોટી પલ્ય; કેટકેટી પલ્ય૪૧૦=સાગરેપમ.) [-સ્થા ૯૯] ઔપમિક કાળ આઠ છે – ૧. પલ્યોપમ; ૨. સાગરોપમ; ૩. ઉત્સર્પિણી ૪. અવસર્પિણ; પ. પુદ્ગલપરાવર્તા: ૬. અતીતાદ્ધ: ૭. અનાગતા દ્ધા; ૮. સવદ્ધા. [-સ્થા. ૬૧૯] ૧. જુએ “ભગવતીસાર” પૃ. ૨૧૪. ૨. ઉત્સર્પિણી અને અવસર્પિણી તથા પુદ્ગલચરાવર્તનું માપ પણ સાગરેપમથી થતું હોવાથી તે પણ પમિક કાળ કહેવાય. ૩. જુઓ “ભગવતીસાર” પૃ. ૫૧૪. 2010_03 Page #565 -------------------------------------------------------------------------- ________________ ૮. અથવાસ્તિકાય ૪. પુદ્ગલાસ્તિકાય (૧) સ્વરૂપ પુદ્ગલાસ્તિકાય પાંચ વણુ વાળુ, પાંચ રસવાળું એ ગંધવાળુ, આઠ સ્પ વાળુ, રૂપી, અજીવ, શાશ્વત, અવસ્થિત લાકદ્રવ્ય છે. તેના સક્ષેપથી પાંચ ભેદ છે- ૧. દ્રવ્યથી; ૨. ક્ષેત્રથી; ૩. કાલથી; ૪. ભાવથી; ૫. ગુણથી. ૧. દ્રવ્યથી પુદ્ગલાસ્તિકાયનાં અનંત દ્રવ્ય છે; ૨. ક્ષેત્રથી લાકપ્રમાણ છે; ૩. કાલથી ત્રણે કાળમાં વિદ્યમાન છે; ૪. ભાવથી વણુ વાન, ગંધવાન, રસ અને સ્પશવાન છે; પ ગુણથી ગ્રહણ ગુણવાળુ છે. [-સ્થા૦ ૪૪૧ ] (૨) ભેટ્ટા ૫૩૧ પુદ્ગલ એ પ્રકારના છે २ ૧. ભિન્ન અને અભિન્ન; ર. નાશવંત અને અવિનાશી, ૩. પરમાણુ અને નેપરમાણુ – સ્કંધ; ૪. સૂક્ષ્મ અને માદર – સ્થૂલ; ૧. જીવ તેને ઔદારિશરીરરૂપે ગ્રહણ કરી શકે છે, માટે તે ગ્રહણ ગુણવાળુ કહેવાય. ઇન્દ્રિચ દ્વારા ગ્રહણ યાગ્ય હાવાથી પુદ્ગલાને પરસ્પર સયેાગ થવાની શકયતા હેાવાથી પણ તેને ગ્રહણ ગુણવાળુ કહી શકાય. ર. સ્કંધથી અલગ થયેલાં તે ભિન્ન; અને અલગ નહી થયેલાં તે અભિન્ન. ૩. પર્યાયની અપેક્ષાએ નાશવ'ત, અને દ્રવ્યની અપેક્ષાએ અવિનાશી, 2010_03 Page #566 -------------------------------------------------------------------------- ________________ ૩૨ સ્થાનાંગ સમવાયાંગ: કર્ ૧ ૫. અદ્ધપાર્શ્વસૃષ્ટ અને નાબદ્ધપાર્શ્વ પૃષ્ટ; ૬. પર્યાયાતીત અને અપર્યાયાતીત; २ ૭. આત્ત અને અનાત્ત (જીવે જેમનેા પરિગ્રહરૂપે કે શરીરરૂપે સ્વીકાર કર્યા હોય તે આત્ત; અને બાકીના અનાત્ત) ૮. ઇષ્ટ અને અનિષ્ટ ૯. કાન્ત અને અકાંત; ૧૦. પ્રિય અને અપ્રિય; ૧૧. મનેાજ્ઞ અને અમનેાજ્ઞ ૧૨. મનઆમ અને અમનઆમ. ૩ [-સ્થા૦ ૮૨} પુદ્ગલ ત્રણ પ્રકારનાં છે ૧. પ્રયાગપરિણત (જીવવ્યાપારથી તથાવિધ પરિણામને પ્રાપ્ત થયેલ – જેમકે સૂતરમાંથી અનેલ કપડું); ૨. મિશ્રપુણિત (જીવવ્યાપાર વિના તથાવિધ પરિ ણામને પ્રાપ્ત તે વિશ્વસા કે સ્વભાવ પરિણત કહેવાય – જેમકે આકાશનાં વાદળ તથા ઇંધનુ વગેરે વગેરે. જેમાં ૧. સમજૂતી માટે એ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૮, ૨. ટીકાકાર વાદ્ય એવું પ્રતીક લઈ તેનાં બે સંસ્કૃતરૂપ નિષ્પન્ન કરે છે --- પર્યાયાતીત અને પર્યોત્ત. વિક્ષિત પર્યાય પૂરા કર્યાં હાય -- વટાવ્યા હાય, તે પર્યાયાતીત; અને ન વટાવ્યા હાચ તે અપર્ચાયાતીત. તથા જે સંપૂર્ણ પણે એકમેક થઈ ગયાં હોય તે પર્યોત્ત; જેમકે કર્મ પુદ્ગલા આત્મા સાથે એકમેક થઈ જાય છે; અને તે સિવાયનાં તે અપર્યંત્ત. ૩, ટીકાકાર મનોજ્ઞ અને મનઆમમાં એત્રે ભેદ કરે છે કે, જેને વિષેની વાત પણ મનારમ હોય તે મનેાજ્ઞ, અને જેના વિષેનું ચિંતન પણ મનારમ હોય તે મનમ. ૪. વિશેષ માટે જીએ ભગવતીસાર પૃ. ૫૧૭, _2010_03 Page #567 -------------------------------------------------------------------------- ________________ પs ૮. અછવાસ્તિકાય પ્રયોગ અને વિસસા બંને નિમિત્ત હોય તે મિશ્રપરિણત. જેમકે સૂતરમાંથી બનેલ કપડું વગર વાપર્યું જૂનું થાય તે); ૩. વિસસાપરિણત. [–સ્થા૧૮૬] (૩) પરિણામો પુદ્ગલપરિણામ ચાર પ્રકારનો છે?— ૧. વર્ણ પરિણામ; ૨. ગંધપરિણામ; ૩. રસપરિણામ; ૪. સ્પર્શ પરિણામ. [-સ્થા. ૨૬૫] અજીવ (પુદ્ગલ) પરિણામ દશ છે – ૧. બંધના પરિણામ – પુદ્ગલોને પરસ્પર સંશ્લેષ, ૨. ગતિ પરિણામ; ૩. સંસ્થાના પરિણામ–આકૃતિ; ૪. ભેદપરિણામ– છતાં પડવું તે; પ. વર્ણ પરિણામ; ૬. રસપરિણામ; ૭. ગધપરિણામ; ૮. સ્પર્શ પરિણામ; ૯. અગુરુલઘુપરિણામ; ૧૦. શબ્દપરિણામ. [-સ્થા. ૭૧૩] ૧. જુઓ “ભગવતીસાર” પૃ. ૪૫. ૨. જુઓ ભગવતીસાર” પૃ. ૪૮૪. ૩. અહીં ગુરુલઘુ પરિણામ પણ સમજી લે. જુઓ “ભગવતીસાર” પૃ. ૪૮૩. વ્યવહારષ્ટિથી વિચાર કરીએ તો પુગલના ચાર પરિણામ છે – ગુરુ, લઘુ, ગુરુલઘુ અને અગુરુલધુ. 2010_03 Page #568 -------------------------------------------------------------------------- ________________ પ૩૪ સ્થાનાંગસમવાયાંગ ૨ પુદ્ગલના પરિણામ બાવીસ પ્રકારના છે – વર્ણ પરિણામ ૧. કૃષ્ણવર્ણ પરિણામ; ૨. નીલવર્ણ પરિણામ; ૩. લેહિતવર્ણ પરિણામ; ૪. હરિદ્રાવણું પરિણામ; પ. શુકલવર્ણ પરિણામ; ગંધપરિણામ ૬. સુરભિગ પરિણામ; ૭. દુરભિગન્ધ પરિણામ; રસપરિણામ ૮. તિક્તરસ પરિણામ; ૯. કટુકરસ પરિણામ; ૧૦. કષાયરસ પરિણામ; ૧૧. અધ્વરસ પરિણામ; ૧૨. મધુરસ પરિણામ; સ્પેશપરિણામ ૧૩. કઠિનસ્પર્શ પરિણામ; ૧૪. મૃદુ પરિણામ; ૧૫. ગુરુસ્પર્શ પરિણામ; ૧૬. લઘુપર્શ પરિણામ; ૧૭. શીતસ્પર્શ પરિણામ; ૧૮. ઉષ્ણસ્પર્શ પરિણામ; ૧૯. સ્નિગ્ધપર્શ પરિણામ; ૨૦. રૂક્ષસ્પર્શ પરિણામ; ૨૧. અગુરુલઘુસ્પર્શ પરિણામ; ર૨. ગુરુલઘુસ્પર્શ પરિણામ. [-સમ૨૨] સંસ્થાન સાત છે?— ૧. દીર્ઘ, ૨. હૃસ્વ; ૩. વૃત્ત (ગેળ રૂપિયા જેવ); ૧. અહીં અગુરુલઘુ સ્પર્શ પરિણામ અને ગુરુલઘુ એ બનેમાં સ્પર્શ પરિણામ એ શબ્દ છે છતાં સ્પર્શ પરિણામ આટલા જ ગણાય છે; તેથી તેમનો અહીં સમાવેશ નથી કર્યો. • ૨. આ સંસ્થાનો પુદ્ગલનાં સમજવાં. પુદ્ગલનાં સંસ્થાના પરિણામ “ભગવતીસારમાં પાંચ અને છ પ્રકારનાં ઉપભેદો સાથે બતાવ્યાં છે. જુઓ - પૃ૦ ૪૯૬, 2010_03 Page #569 -------------------------------------------------------------------------- ________________ ૮. અજવાસ્તિકાય પ૩૫ ૪. ચંશ (ત્રિકેણ); ૫. ચતુરસ (ચેખૂણ); ૬. પૃથુલ; ૭. પરિમંડલ (કડા જેવું ગોળ). " [-સ્થા૦ ૫૪૮] (૪) ચલન-પ્રતિઘાત અચ્છિન્ન૧ પુદ્ગલ ત્રણ કારણે ચલિત થાય – ૧. આહારમાં લેવાય તે; ૨. વૈકિયમાં લેવામાં આવે તે; ૩. એકસ્થાનથી બીજે સ્થાને સંક્રમણ થાય તે. [-સ્થા ૧૩૮ ] અછિન્ન પુગલ દશ કારણે ચલિત થાય – ૧. આહારમાં લેવાય તે; ૨. પરિણમન થાય તે; ૩. ઉરવાસ વખતે; ૪. નિઃશ્વાસ વખતે; ૫. વેદના વખતે ૬. નિર્ચા વખતે; ૭. વૈકિય વખતે; ૮. પરિચારણા વખતે. ૯. યક્ષાવિષ્ટ થઈ ૧૦. વાયુપ્રેરિત થઈ. [-સ્થા૦ ૭૦૭] પુદ્ગલપ્રતિઘાત ત્રણ પ્રકારનો છે – ૧. પરમાણુ પુદ્ગલ સાથે બીજે પુગલ ભટકાઈ જાય તે પ્રતિઘાત પામે; ૨. રૂક્ષતાને કારણે પ્રતિઘાત પામે; ૩. લેકાતે પહોંચી પ્રતિઘાત પામે. [ –સ્થા ૨૧૧] (૫) સંઘાત અને ભેદ આદિ બે પ્રકારે પુદ્ગલે સંધાતને પામે – ૧. સ્વયં સંઘાતને પામે છે; ૨. પરથી સંઘાતને પામે છે. ૧. છિન્ન – ખડગાદિથી છેદાયેલે તે સ્વસ્થાનથી ચલિત થાય જ છે; પણ અહીં નહીં દાયેલા વિશેની વાત છે. 2010_03 Page #570 -------------------------------------------------------------------------- ________________ પ૬ સ્થાનાંગ સમવાયાંગ ૨ બે પ્રકારે પુગલ ભેદને પામે છે – ૧. સ્વયં પુગલે ભેદાય છે; ૨. પરથી પુદ્ગલે ભેદાય છે. તેવી જ રીતે પરિશાટન, પરિપતન અને વિસને પણ બે રીતે જ પામે છે. [-સ્થા૦ ૮૨] - પ્રદેશ એક છે, પરમાણુ એક છે. - સ્થા૦ ૪૫] ત્રણ અદ્ય છે – ' ૧. સમય; ૨. પ્રદેશ; ૩. પરમાણુ. તેવી જ રીતે એ ત્રણે અભેદ્ય, અદા, અગ્રા, અનર્ઘ, અમધ્ય, અપ્રદેશી, અને અવિભાજ્ય છે. [-સ્થા. ૧૬૫] (૬) પુદ્ગલ વર્ગણાઓ - [૧. દ્રવ્ય]. ૧. પરમાણુ યુગલની વર્ગણ એક છે; ૨. દિપ્રદેશી પુદ્ગલસ્કંધની વર્ગણા એક છે; ૩. ત્રિપ્રદેશી પુદ્ગલસ્કંધની વગણ એક છે; ૪. ચતુઃપ્રદેશી પુદ્ગલસ્કંધની વર્ગણ એક છે. પ. પંચપ્રદેશી પુદ્ગલસ્કંધની વર્ગણ એક છે; ૬. પટ્ટદેશી પુદ્ગલસ્કંધની વણા એક છે; ૧. આ પુગલને જ હોય એમ નથી; પણ પ્રસંગથી અહીં પરમાણુ સાથે મૂક્યો છે. ૨. “ભગવતીસાર' પૃ. ૫૦૬. 2010_03 Page #571 -------------------------------------------------------------------------- ________________ ૮. અછવાસ્તિકાય પ૩૭ ૭. સપ્તપ્રદેશી પુદ્ગલસ્કંધની વર્ગનું એક છે; ૮. અષ્ટપ્રદેશી પુદ્ગલસ્કંધની વણ એક છે; ૯. નવપ્રદેશી પુગલસ્કંધની વણા એક છે; ૧૦. દશ પ્રદેશી પુદ્ગલસ્કંધની વણા એક છે; ૧૧. સંખ્યાત પ્રદેશી પુગલસ્કંધની વર્ગણા એક છે; ૧૨. અસંખ્યાત પ્રદેશી પુગલસ્કંધની વણા એક છે, ૧૩. અનન્ત પ્રદેશી પુગલસ્કંધની વગણા એક છે. [૨. ક્ષેત્ર ] ૧. એક પ્રદેશમાં રહેલા પુદ્ગલની વણી એક છે; ૨–૧૨. બે પ્રદેશમાં રહેલા યાવત્ અસંખ્યાત પ્રદેશમાં રહેલા પુદ્ગલની વર્ગનું એક છે. [૩. કાલ] ૧. એક સમયની સ્થિતિવાળાં પુદ્ગલની વગણા એક છે. ૨–૧૨. બે સમયની સ્થિતિવાળાં યાવત્ અસંખ્યાતસમયની સ્થિતિવાળાં પુદ્ગલની વર્ગનું એક છે. ૧. અહીં ઉપર્યુક્ત પરમાણુ પુદ્ગલથી માંડી અનન્ત પ્રદેશી પુગલની તેરે પ્રકારની વર્ગણા સમજવી. પુગલને એવો સ્વભાવ છે કે તેને અનંતપ્રદેશી કંધ હોય તો પણ તે એક પ્રદેશમાં સમાઈ શકે. ર. અનન્ત પ્રદેશ કાકાશમાં સંભવતા જ નથી. પુગલો ધર્મો સ્તિકાય વિના ગતિ કરી શકતા નથી; અને ધર્માસ્તિકાય માત્ર લોકાકાશમાં જ છે; તેથી તેની અવગાહના લોકાકાશમાં જ સંભવે; એટલે અનન્તપ્રદેશમાં રહેલા પુદ્ગલની વગણાનું વર્જન છે. ૩. અહીં પુગલો પરમાણુરૂપે કે એકથી અસંખ્યાત સુધી પ્રદેશમાં સ્થિતિ કરનારરૂપે કે એક ગુણ કાળા આદિ રૂપે જેટલો સમય રહી શકે, તેના વિકલ્પો ગણાવ્યા છે. અનન્ત સમય સુધી ઉપર્યુક્ત રૂપે પુદ્ગલને રહેવાને સંભવ જ નથી, માટે તે વિકલ્પ નથી ગણો. 2010_03 Page #572 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગ સમવાયાંગ :: [૪. ભાવ] ૧. એક ગુણ કૃષ્ણે પુદ્ગલની વણા એક છે. ૨-૧૩. ભેગુણ કૃષ્ણ યાવતું અનત ગુણુ કૃષ્ણ પુદ્ગલની વણા એક છે. ૫૩૮ તેવી રીતે માકીના વર્ણ તથા ગંધ, રસ, સ્પર્શ વિષેની અનન્ત ગુણ સુધીની વણાએ પણ સમજી લેવી. [વષ્ણુ પ+ગધ+૨+રસ ૫+૫ ૮ =૨૦; ૨૦×૧૩ કૃષ્ણાવર્ષાદિ એક એકની= ૨૬૦. ર [૧ દ્રવ્ય ] ૧. જઘન્યપ્રદેશી કધની એક વણા; ૨. ઉત્કૃષ્ટ પ્રદેશી ←ધની એક વણા; ૩. અજઘન્યોત્કૃષ્ટ પ્રદેશી કોંધની એક વણા. [ ૨. ક્ષેત્ર] ૧. જઘન્ય પ્રદેશાવગાહી કોંધની એક વણા; ૨. ઉત્કૃષ્ટ પ્રદેશાવગાહી સ્કંધની એક વણા; ૩.. અજઘન્યત્કૃષ્ટ પ્રદેશાવગાહી સ્કધની એક વણા. [૩. કાલ] ૧. જઘન્યસ્થિતિવાળા સ્કંધની એક વણા; ૨. ઉત્કૃષ્ટ સ્થિતિવાળા સ્કંધની એક વણા; ૩. અજઘન્યાત્કૃષ્ટ સ્થિતિવાળા સ્કંધની એક વણા. [૪. ભાવ] ૧. જઘન્યગુણુ કૃષ્ણ સ્ક ંધની એક વણા; ૨. ઉત્કૃષ્ટ ગુણ કૃષ્ણ સ્કધની એક વણા; ૩. અજધન્યત્કૃષ્ટ ગુણ કૃષ્ણ સ્કંધની એક વણા. _2010_03 Page #573 -------------------------------------------------------------------------- ________________ ૮. અછવાસ્તિકાય પ૩૯ તેવી જ રીતે બાકીના વર્ણ ૪, ગંધ ૨, રસ , તથા સ્પર્શ ૮ વિષે પણ સમજી લેવું . [કૃષ્ણાદિ ૨૦ ૪૩ વર્ગણા = ૬૦.] [૧. ક્ષેત્ર] . ૧. એક પ્રદેશાવગાહી પુગલો અનંત છે. [૨. કલ] . ૨. એક સમય સ્થિતિવાળા પુગલે અનંત છે. [૩. ભાવ] ૩-૨૨. એક ગુણ કૃષ્ણ પુદ્ગલે અનંત છે. તેવી જ રીતે બાકીના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ વિષે પણ સમજી લેવું. [ સ્થાપ૬] ' [૧. દ્રવ્ય] ૧. દ્વિપ્રદેશી કંધ અનંત છે. [૨. ક્ષેત્ર] ૨. દિપ્રદેશાવગાહી પુદ્ગલ અનંત છે. [૩. લ]. ૩. ક્રિસમયાશ્રિત પુદ્ગલ અનંત છે. [૪. ભાવ]. ૪–૨૩. દ્વિગુણકૃષ્ણ પુદ્ગલ અનંત છે. તેવી જ રીતે બાકીના વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શનું સમજી લેવું. [–સ્થા૦ ૧૧૮] 2010_03 Page #574 -------------------------------------------------------------------------- ________________ ૪૦ થાનાંગલ્સમવાયાંગ: ૨ [દ્રવ્ય] ૧. ત્રિપ્રદેશ સ્કંધ અનંત છે. [ક્ષેત્ર] ૨. ત્રિપ્રદેશાવગાહી પુદ્ગલ અનંત છે. [કાલ. ૩. ત્રિસમયાશ્રિત પુદ્ગલ અનંત છે. ૪-૨૩. ત્રિગુણકૃષ્ણ પુદ્ગલ અનંત છે. તેવી જ રીતે બાકીના વર્ણ, રસ, ગંધ અને સ્પર્શ વિષે પણ સમજી લેવું. . [– સ્થા. ર૩૪] દ્રવ્ય] ૧. ચતુઃપ્રદેશ સ્કંધ અનંત છે.. [ક્ષેત્ર] ૨. ચતુ પ્રદેશાવગાહી પુદ્ગલ અનંત છે. [કાલ]. ૩. ચતુઃસમયાશ્રિત પુદ્ગલ અનંત છે. [ભાવ) ૪-૨૩. ચતુર્ગુણકૃષ્ણ પુદ્ગલ અનંત છે. તેવી જ રીતે બાકીના વર્ણ, રસ, ગંધ અને સ્પર્શ વિષે સમજી લેવું. [– સ્થા. ૩૮૮] 2010_03 Page #575 -------------------------------------------------------------------------- ________________ ૮. અવાસ્તિકાય [ દ્રવ્ય ] ૧. પંચપ્રદેશી સ્કંધ અનંત છે. [ક્ષેત્ર] ૨. પંચપ્રદેશાવગાહી પુદ્ગલ અન ંત છે. [ કાલ ] ૩. પાંચસમયાશ્રિત પુદ્ગલ અનંત છે. [ ભાવ ] ૪-૨૩. પંચગુણકૃષ્ણ પુદ્ગલ અન ત છે. તેવી જ રીતે બાકીના વણુ, ગંધ, રસ અને સ્પ વિષે સમજી લેવું. [ -સ્થા॰ ૪૭૪] ૮ [ દ્રવ્ય ] ૧. ષપ્રદેશી ધ અનંત છે. [ક્ષેત્ર] ૨. ષપ્રદેશાવગાહી પુદ્ગલ અનંત છે. [ કાલ ] ૩. ષટ્સમયાશ્રિત પુદ્ગલ અન ત છે. ૫૪૧ [ભાવ ] ૪-૨૩. ષદ્ગુણકૃષ્ણ પુદ્ગલ અન ત છે. તેવી જ રીતે માકીના વણુ, ગંધ, રસ અને સ્પ વિષે સમજી લેવું. [ સ્થા॰ ૫૪૦] 2010_03 Page #576 -------------------------------------------------------------------------- ________________ થ૪૨ સ્થાનાંગ સમવાયાંગ ૨ [દ્રવ્ય] ૧. સપ્તપ્રદેશી કંધ અનંત છે. [ક્ષેત્ર]. ૨. સપ્તપ્રદેશાવાહી પુદ્ગલ અનંત છે. [ કાલ] ૩. સપ્તસમયાશ્રિત પુદ્ગલ અનંત છે. ૪–૨૩. સતગુણકૃષ્ણ પુદ્ગલ અનંત છે. તેવી જ રીતે બાકીના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ વિષે સમજી લેવું. [–રથા ૫૯૩ } ૧૦. [ દ્રવ્ય]. ૧. અષ્ટપ્રદેશી ઔધ અનંત છે. ક્ષેત્ર] ૨. અષ્ટપ્રદેશાવગાહી પુદ્ગલ અનંત છે. [કાલ] ૩. અષ્ટસમયાશ્રિત પુદ્ગલ અનંત છે. [ભાવ) ૪-૨૩. અષ્ટગુણકૃષ્ણ પુદ્ગલ અનંત છે. તેવી જ રીતે બાકીના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ વિષે સમજી લેવું. [-સ્થા ૬૬૦] 2010_03 Page #577 -------------------------------------------------------------------------- ________________ ૮. અછવાસ્તિકાય પ૪૩ ૫૪૩ ૧૧ [દ્રવ્ય) ૧. નવપ્રદેશી કંધ અનંત છે. ક્ષેત્ર] ૨. નવપ્રદેશાવાહી પુગલ અનંત છે. [કાલ]. ૩. નવસમયાશ્રિત પુદ્ગલ અનંત છે. ભાવ ૪–૨૩. નવગુણકૃષ્ણ પુદ્ગલ અનંત છે. તેવી જ રીતે બાકીના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ વિષે સમજી લેવું. [-સ્થા૦ ૭૦૩ | ૧૨ દ્રવ્ય) ૧. દશપ્રદેશી સ્કંધ અનંત છે. ક્ષેત્ર]. ૨. દશપ્રદેશાવાહી પુદ્ગત અનંત છે. [ કલ]. ૩. દશસમયાશ્રિત પુદ્ગલ અનંત છે. [ભાવ) ૪-૨૩. દશગુણકૃષ્ણ પુદ્ગલ અનંત છે. તેવી જ રીતે બાકીના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ વિષે સમજી લેવું. [-થા ૮૩] 2010_03 Page #578 -------------------------------------------------------------------------- ________________ ૫૪૪ સ્થાનાંગ-સમવાયાંગ: ૨ (૭) શબ્દાદિ શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ શુભશબ્દ, અશુભશબ્દ; સુરૂપ, કુરૂપ, દીર્ઘ, હસ્વ, ગેળ, ત્રિકોણ, ચતુષ્કોણ, વિસ્તીર્ણ, પરિમંડલ કૃષ્ણ, નીલ, લહિત, હરિદ્ર, શુકલ; સુરભિગંધ, દુરભિગધ; તિક્ત, કટુક, કષાય, અમ્લ, મધુર; કર્કશ, મૃદુ, ગુરુ, લઘુ, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રૂક્ષ, અગુરુલઘુ, ગુરુલઘુ– આ બધાં એક એક છે. [–સ્થા ૪૭] કામગુણ પાંચ છે – ૧. શબ્દ; ૨. રૂપ; ૩. રસ; ૪. ગંધ; ૫. સ્પર્શ. [-સ્થા૩૯૦; –સમ૦ ૫] આ પાંચ સ્થાનમાં જ આસક્ત થાય છે, રક્ત થાય છે, મૂરિજીત થાય છે, ગૃદ્ધિવાળા થાય છે, લીન થાય છે અને નાશ પામે છે. આ પાંચને બરાબર જાણ્યાં ન હોય, તેમને ત્યજ્યાં ન હોય, તે તે જીવને અહિતકર્તા, અશુભકર્તા, અસામર્થ્યકારી, અનિચસકારી અને સંસારકારી થાય છે પણ જે તે પાંચને બરાબર જાણ્યાં હોય, છેડયાં હોય, તે તે હિતકારી થાવત્ સિદ્ધિદાયી બને છે. તે પાચેને ત્યજવાથી સુગતિમાં જીવ જાય છે અને ન તજવાથી દુર્ગતિમાં જાય છે. [-સ્થા- ૩૯૦] 2010_03 Page #579 -------------------------------------------------------------------------- ________________ ૮, અજવાસ્તિકાય આત્મા દેશથી અને સર્વથી શબ્દશ્રવણ કરે છે. તેવી જ રીતે એ બન્ને પ્રકારે રૂપદર્શન કરે છે, ગંધને સૂંઘે છે, રસાસ્વાદ કરે છે, સ્પર્શનું પ્રતિસંવેદન કરે છે. [-સ્થા ૮૦] શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ બન્ને પ્રકારના છે.૧– ૧. આત્ત અને અનાત્ત; ૨. ઇષ્ટ અને અનિષ્ટ; ૩. કાન્ત અને અકાંત; ૪. પ્રિય અને અપ્રિયઃ ૫. મને જ્ઞ અને અમનોજ્ઞ; છે. મન-આમ અને અમનમ. [-સ્થા ૮૩] શબ્દ બે પ્રકારને છે – ૧. ભાષાશબ્દ; ૨. નોભાષાશબ્દ. (૧) ભાષાશબ્દના બે ભેદ છે – ૧. અક્ષરસંબદ્ધ— અકારાદિ વર્ણરૂપ; ૨. અક્ષરસંબદ્ધ – વર્ણરૂપ નહિ એવી અવ્યક્ત ભાષા. ૧. આદ્યશબ્દ – પહાદિને શબ્દ; ૨. આદ્ય શબ્દ – વંશટાદિને રવ. ૧. આવા જ ભેદ પુગલના પણ છે – જુઓ પૃ. ૫૩૨. ૨. જીવને ભાષાપર્યાપ્તિ નામનું નામકર્મ હાય છે; તેના ઉદયથી તે પિતાની સમીપમાં રહેલા ભાષાવર્ગણાના પુદ્ગલેને ગ્રહીને ભાષારૂપે પરિણાવે છે, તે ભાષા. એટલે કે મનુષ્યની અક્ષરાત્મક વ્યક્ત, અને જેમાં અકારાદિ વર્ણને વિવેક નથી તેવી પશુ વગેરેની અવ્યક્ત જન તે ભાષા. જુઓ ભગ, પૃ. ૩૬૨, ૧૫૮. ૩. જીવને નહીં પણ અજીવને શબ્દ તે ભાષા. થા-૩૫ 2010_03 Page #580 -------------------------------------------------------------------------- ________________ પ૪૬ સ્થાનાં સમવાયાંગ ૨ $ આદ્યશબ્દના બે ભેદ છે – 1. તત (જે વાઘને ચામડું કે તાર બાંધ્યા હોય તેવા વાદ્યનો શબ્દ); આ. વિતત (તેથી વિપરીત તે). (.) તતના બે પ્રકાર છે – ૧. ઘન (તાંતને શબ્દ); ૨. શુષિર (વીણ અને ઢેલ વગેરેનો). (.) વિતતના પણ તે જ બે ભેદ છે. (અર્થાત કુમશ: ભાણુક અને કાહલને - ટીકા) $ આદ્ય શબ્દના બે ભેદ છે – . ભૂષણશબ્દ (નુપૂરાદિનો); ચા. નાભૂષણશદ. () નોભૂષણ શબ્દના બે ભેદ છે – . ૧. તાલશબ્દ – તાળીને શબ્દ; ૨. લત્તિઆશબ્દ – લાતના શબ્દ. [ ઝાલર પણ આનો અર્થ થાય; પણ ઝાલરને વાદ્ય ન ગણવામાં આવે, તો તેનો શબ્દ અહીં સમજ. [-સ્થા ૮૧] શબ્દના દશ ભેદ છે – ૧. નિહરી – ઘોષવા શબ્દ, જેમકે ઘંટનો ૨. પિડિમ – ઘોષ વિનાનો-ઢેલ વગેરેનો; ૩. રૂક્ષ – કાગડા વગેરેને; ૪. ભિન્ન – કેદ્ર વગેરે રોગથી ભાષામાં તોતડાપણું આવે છે તે ૧. સામાન્ય રીતે તે ચામડું લપેટ હોય તેવાં મૃદંગ ઢેલ આદિ જ તત કહેવાય; તાર બાંધવામાં આવ્યો હોય તેવાં વાદ્યો વિતત કહેવાય? ઝાલર વગેરેને ધન કહેવાય; ફૂંકીને વગાડાય તેવા શંખ આદિને શુષિર કહેવાય. પણ ઉપર બધે કૌંસમાં જણાવેલા વિશેષ અર્થ સમજવાના છે. 2010_03 Page #581 -------------------------------------------------------------------------- ________________ ૮. અછવાસ્તિકાય પ. જર્જરિત – વીણા વગેરેનો ૬. દીર્ઘ –મેઘધ્વનિ–અથવા દીર્ઘવર્ષાશ્રિત; ૭. હસ્વ – દૂર ન સંભળાય તે અથવા હસ્વ વર્ણાશ્રિત; ૮. પૃથત્વ – અનેક ભિન્ન ભિન્ન સ્વરેનું સંમિશ્રણ ૯. કાકણું – કેયલનો સ્વર; ૧૦. કિંકિણસ્વર – ઘંટડીને સ્વર. [–સ્થા૭૦ ૫] શબ્દોત્પત્તિ બે પ્રકારે છે – ૧. પુગલોના સંઘાતથી; ૨. પુદ્ગલેના ભેદથી. [-સ્થા૦ ૮૧] સ્પર્શ આઠ છે. ૧. કર્કશ; ૨. મૃદુ, ૩. ગુરુ; ૪. લઘુ; ૫. શીત; ૬. ઉષ્ણ; ૭. સ્નિગ્ધ, ૮. . [-સ્થા૦ ૫૯૯ ] વર્ણ પાંચ છે – ૧. કૃષ્ણ, ૨, નીલ, ૩. લેહિત; ૪. હરિક; ૫. શુકલ. રસ પાંચ છે – ૧. તિક્ત; ૨. કટુ, ૩. કષાય; ૪. અલ્લ; પ. મધુર. [– સ્થા૩૯૦ ] વિષપરિણામ છ પ્રકારનો છે – • ૧. દષ્ટ – વીંછી વગેરે ઝેરી જંતુ કરડવાથી જે ઝેર ચડે છે તે; ૨. ભુક્ત – ઝેર ખાધું હોય અને ચડે તે ૩. નિપતિત; ૧. ચામડી પર પડયું હોય તે અથવા દષ્ટિવિષ. 2010_03 Page #582 -------------------------------------------------------------------------- ________________ ૪૦ સ્થાનાંગલ્સમવાયાંગ ૨ ૪. માંસાનુસારી ૫. શેણિતાનુસાર, ૬. અસ્થિમિંજાનુસારી. [– સ્થા. પ૩૩] ટિપણ ૧. ધર્માસ્તિકાયના દેશપ્રદેશઃ અખંડ ધર્માસ્તિકાયરૂપ સ્કંધ તે આ પ્રથમ ભેદ. ધર્માસ્તિકાયના પુદ્ગલસ્કંધની જેમ અનેક જુદા જુદા સ્કંધ હોતા નથી; પણ એ અખંડ - ધર્માસ્તિકાયમાં કોઈ એક ખંડની કલ્પના કરી શકાય છે અને તે કલ્પિત અંશને ધર્માસ્તિકાયને દેશ કહી શકાય; આ બીજો ભેદ. એ જ અખંડ ધર્માસ્તિકાયનો અવિભાજ્ય અંશ કલ્પવામાં આવે તે પ્રદેશરૂપ ધર્માસ્તિકાચ કહેવાય; આ ત્રીજે ભેદ છે. આવા અસંખ્યાત પ્રદેશની ઘર્માસ્તિકાયમાં કલ્પના થઈ શકે છે તેથી ધર્માસ્તિકાયને અસંખ્યાતપ્રદેશી આંધ કહેવાય છે. આ જ પ્રમાણે અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય વિષે પણ સમજવું. ૨. અદ્ધાસમયઃ અદાસમય એટલે કાળ. કાળના સમોનો સમૂહ બની શકે નહીં માટે તેને અસ્તિકાય–પ્રદેશસમૂહરૂપ કહેવામાં નથી આવતો. કાળનું માપ સૂર્યની ગતિ ઉપરથી નીકળે છે; એટલે મનુષ્યક્ષેત્રમાં જ્યાં સૂર્ય ગતિ કરે છે ત્યાં જ કાળના દિવસ, સપ્તાહ, માસ ઇત્યાદિરૂપ વ્યવહારની પ્રસિદ્ધિ છે. મનુષ્યક્ષેત્રની બહાર સૂર્ય સ્થિર હોવાથી ત્યાં કાળનું માપ લેવું અસંભવિત છે. પણ જે ત્યાંના જીવને કાળને વ્યવહાર કરવો જ હોય, તે મનુષ્યક્ષેત્રના કાળવ્યવહાર પ્રમાણે જ કરી શકે છે, અન્યથા નહિ. મનુષ્યક્ષેત્ર અને તેની બહારના સૂર્યો જુદા માનવામાં આવ્યા છે એ ધ્યાનમાં રાખવું જોઈએ. ભગવતીસૂત્રમાં કાલના ચાર ભેદનું વર્ણન છે. - જુઓ “ભગવતીસાર” પૃ૦ ૨૧૨. . . ૨. આ માંસાનુસારી વગેરે ત્રણ ભેદો કાર્યભેદથી છે. માંસમાં ઊતરી જાય તે માંસાનુસારી, લાહીમાં ઊતરી જાય તે શેણિતાનુસારી અને હાડકામાં પણ પહોંચી જાય તે અસ્થિમિંજાનુસારી. 2010_03 Page #583 -------------------------------------------------------------------------- ________________ પ૯ ૮. અજવાસ્તિકાય ૩. સમયક્ષેત્રઃ મનુષ્યલકને સમયક્ષેત્ર કહેવામાં આવે છે તે એટલા માટે કે તેમાં સૂર્યની ગતિ પરથી કાળનું માપ કાઢી તેને દિવસ, માસ, વર્ષ આદિપે કાળનો વ્યવહાર થાય છે. જંબુદ્વીપ, તેની ફરતો લવણસમુદ્ર, અને તેની ફતો ધાતકીખંડ અને તેની ફરતો કાલોદધિસમુદ્ર અને તેની ફરતો પુષ્કરવારદ્વીપ છે. તે પુષ્કરવરદ્વીપને માનુષોત્તર પર્વત બે ભાગમાં વહેંચી નાખે છે. એટલે જંબુદ્વીપ, લવણસમુદ્ર, ઘાતકીખંડ, કાલોદધિસમુદ્ર અને તેના ફરતો અર્ધા પુષ્કરવરદ્વીપ એટલું ક્ષેત્ર તે સમયક્ષેત્ર કહેવાય છે અને અઢીદ્વીપ પણ કહેવામાં આવે છે. ૪. અવમાત્ર પર્વ: અમાસ અને પૂર્ણિમા એ પર્વ કહેવાય છે. એટલે જે પક્ષ –– પખવાડિયામાં તે હોય તે પણ પર્વ કહેવાય. અહીં તૃતીય પર્વથી આષાઢનું કૃષ્ણપક્ષ સમજવું. તેમાં ક્રમશ: દિવસની હાનિ થાય છે અને રાત્રિ વધે છે. સસમ પર્વ એટલે ભાદરવા મહિનાનું કૃષ્ણપક્ષ. તેમાં પણ ક્રમશ: દિવસ ઘટે છે. અગિયારમું પર્વ એટલે કાર્તિક માસનું કૃષ્ણપક્ષ. તેમાં પણ ક્રમશ: દિવસ ઘટે છે અને રાત્રિ વધે છે. તે જ પ્રમાણે એક એક માસ છોડીને કૃષ્ણ પક્ષ સમજવાના છે. એટલે કે પંદરમા વગેરે પર્વ નો અર્થ ક્રમશ: પિષ, ફાગણ અને વૈશાખ કૃષ્ણપક્ષ સમજ. ૫. અતિરાત્ર પવા નીચે જણાવેલાં ચતુર્થ આદિ પર્વોમાં રાત્રિ ઘટે છે અને દિવસ વધે છે. અહીં ચતુર્થ પર્વનો અર્થ છે – આષાઢનું શુકલપક્ષ. તેમાં રાત્રિ ઘટીને દિવસ વધવા માંડે છે. આઠમું આદિ પર્વને અર્થ ક્રમશઃ ભાદ્રપદ, કાર્તક, પિષ, ફાગણ અને વૈશાખનું શુકલપક્ષ સમજવો. તે તે પક્ષોમાં દિવસ વધે છે અને રાત્રિ ઘટે છે. ૬. ચંદ્ર સંવત્સર : ચંદ્ર સંવત્સરમાં બાર માસ અને છ ઋતુ હોય છે; અને ૩૫૪૩ દિવસો હોય છે. ચંદ્રમાસ કૃષ્ણ પ્રતિપદાથી શરૂ થઈ શુકલ પૂર્ણિમાએ પૂર્ણ થાય છે અને તે ૨૯૩૩ અહોરાત્ર ગણાય છે. તેના બમણ કરતાં એક ઋતુના દિવસ પલ થાય. પણ અહીં ૬ ની વિવક્ષા ન કરીને માત્ર ૫૯ અહોરાત્ર જણાવ્યા છે, એમ સમજવું. 2010_03 Page #584 -------------------------------------------------------------------------- ________________ પપ૦ સ્થાનાંગલ્સમવાયાંગ: ૨ ૭. યુગસંવત્સરના ભેદઃ જે ક્રમે અહીં ચંદ્રાદિ સંવત્સર જણાવ્યા છે, તે જ ક્રમે એક યુગમાં ક્રમશઃ વર્ષ આવે છે. ચંદ્ર સંવત્સર ર૯ અહેરાત્રનો એક માસ એવા બાર માસે પૂર્ણ થાય છે, એટલે તેના ૩૫૪ દિવસ થાય. બીજું ચંદ્રવર્ષ પણ તેટલા જ દિવસનું થાય અને ત્યાર પછી અભિવર્ધિત સંવત્સર બેસે. તે ૩૧૧રુ૩ અહોરાત્રને એક માસ એવા બાર માસે પૂર્ણ થાય છે. એટલે તેના ૩૮૩૪૪ અહેરાત્ર થાય. ત્યાર પછી ૩૫૪ દિવસનો ચંદ્ર સંવત્સર બેસે. તે પૂરું થાય એટલે વળી ૩૮૩ દિવસને અભિવર્ધિત સંવત્સર બેસે. તે પૂરું થાય એટલે એક યુગ પૂરો થયે કહેવાય. તેના બધા મળી દિવસે ૧૮૩૦ થાય. અભિવર્ધિત સંવત્સરમાં અધિક માસ આવે છે તેથી તે અભિવર્ધિત કહેવાય છે. ૮. બદ્ધ અને નેબદ્ધ પાર્થસ્પષ્ટ ગંધવાળાં પુગલ ક્યાં સુધી નાકમાં જઈને ચોંટી જાય નહીં, ત્યાં સુધી ગંધ આવે નહીં, તે જ પ્રમાણે પુગલ શરીરને ચોંટે નહીં, ત્યાં સુધી તેની શીતલતા કે તેની ઉષ્ણતાનું ભાન થાય નહિ. તે જ પ્રમાણે રસનું ભાન જીભ વડે જે રસયુક્ત પદાર્થ જીભે ચોંટે તો જ થાય. આ ત્રણ ઇન્દ્રિાના વિષયમૃત પદાર્થો બદ્ધ-પાશ્વ-સ્કૃષ્ટ કહેવાય છે; કારણ તેમાં શરીરના ભાગમાં સ્પર્શ અને બદ્ધતા એટલે કે ગાઢતર આલેષ આવશ્યક છે. પણ શબ્દ માટે તેમ નથી. શપુગલનો માત્ર કાન સાથે સ્પર્શ આવશ્યક છે. તેનો ગાઢતર આશ્લેષ–બદ્ધતા–આવશ્યક નથી. તેથી શબ્દ પુગલને નોબદ્ધપાર્શ્વધૃષ્ટ કહી શકાય. આમાં નિષેધ બદ્ધતાનો ગો, સ્પર્શનો નહીં. વળી આંખના વિષયભૂત પુગલો પણ નબદ્ધ પાર્શ્વસ્કૃષ્ટ કહેવાય; કારણ તે પુગલને તો આંખ સાથે સ્પર્શ તેમજ ગાઢતર આલેષ આવશ્યક જ નથી. કારણ, આંખ દૂર પડેલા પદાર્થને જોઈ શકે છે. આમાં નિષેધ સ્પર્શ અને બદ્ધતા એ બનેનો છે તેથી તે પણ નોબદ્ધપાર્શ્વધૃષ્ટ કહેવાય. આ વિભાગ ઇન્દ્રિય-વિષચની અપેક્ષાએ કર્યો છે. પણ તે જ પ્રમાણે પગલોને જીવ સાથે અને પરસ્પર સ્પર્શ અને બદ્ધતા હોય કે ન હોય તે પરથી પણ તેમને બદ્ધ-પાર્શ્વ પૃષ્ઠ અને નબળદ-પાર્થસ્કૃષ્ટ એ વિભાગ થઈ શકે છે. 2010_03 Page #585 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગ – સમવાયાંગ ખંડ ૩ જે ગણિતાનુગ [ભૂગેળ] 2010_03 Page #586 -------------------------------------------------------------------------- ________________ 2010_03 Page #587 -------------------------------------------------------------------------- ________________ લોક-અલોક ૧. લેક અને અલેકના પ્રકારે લેક એક છે.૧ [-સ્થા. ૫; - સમ૦ ૧]. અલક એક છે. -સ્થા૦ ૬; -સમર ૧. | * પ્ર. – લોક કોને કહે? ઉ૦ – જીવ અને અજીવ એ લેક છે. પ્રવ – લેકમાં અનન્ત શું છે? ઉ૦ – જીવ અને અજીવ. પ્ર. – લોકમાં શાશ્વત શું છે? ઉ૦ – જીવ અને અજીવ.૩ [– સ્થા૦ ૧૦૩] લેકના ત્રણ પ્રકાર છે – ૧. નામલોક (કોઈ જીવ કે અજીવનું લેક એવું નામ હોય તે); ૨. સ્થાપનાલેક (લોકનું ચિત્ર તે); ૧. ચૌદ રજજુ પ્રમાણ લોક વિષે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ . . ૨. પંચાસ્તિકાયરૂપ લોક કહેવાય છે. અને પંચાસ્તિકાય એ જીવ અને અજીવરૂપ છે તેથી અહીં જીવ અને અજીવને લોક કહ્યો છે. ૩. જીવ અને અજીવને દ્રવ્યાર્થિક દૃષ્ટિથી શાશ્વત સમજવા જોઈએ. પર્યાયદષ્ટિથી તે તે બને અશાશ્વત જ છે. ૫૫૩ 2010_03 Page #588 -------------------------------------------------------------------------- ________________ પ૪ સ્થાનાં સમવાયાંગ ૩ ' ૩. દ્રવ્યલોક (જીવાજીવ દ્રવ્ય). લકના ત્રણ પ્રકાર છે— ૧. જ્ઞાનલક; ૨. દર્શન ક; ૩. ચારિત્રલક. લોકના ત્રણ પ્રકાર છે – ૧. ઉદ્ઘલેક; ૨. અલોક; ૩. તિર્યશ્લોક. [-સ્થા૧૫૩] ૨. પરસ્પર વિરેાધીને સમાવેશ લોકમાં જે કાંઈ છે તેનું વિધી પણ છે, જેમ કે – ૧. જીવ અને અજીવ, ૨. ત્રસ અને સ્થાવર; ૩. સાનિક – સંસારી અને અનિક – સિદ્ધ; ૪. આયુષ અને અનાયુષ; ૫. સેન્દ્રિય અને અનિયિ ; ૬. સવેદ અને અવેદ; ૭. સરૂપી અને અરૂપી; ૮. સપુદ્ગલ અને અપુદુગલ; ૯. સંસારાપન્ન અને અસંસારસમાપન્ન; ૧૦. શાશ્વત અને અશાશ્વત; ૧૧. આકાશ અને અનાકાશ; ૧૨. ધર્મ અને અધર્મ, ૧૩. બંધ અને મેક્ષ; ૧૪. પુણ્ય અને પાપ; ૧૫. આશ્રવ અને સંવર; ૧૬. વેદના અને નિરા. [-સ્થા૦ ૫૭–૧૯] ૧. આ ત્રણ ભેદો તે સામાન્ય લોકના ન સમજવા પણ ભાવલોકના સમજવા. તૃતીય સ્થાન પ્રસ્તુત હોવાથી આ પ્રમાણે ભાવલોકને જુદે પાડી તેના ત્રણ ભેદ કહ્યા છે. અન્યથા નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એમ લેકના ચાર ભેદ થાય. ઔદયિકાદિ છ ભાવોને ભાવલોક કહેવામાં આવે છે. અહીં બતાવેલાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર પણ યથાયોગ્ય ક્ષાયિકાદિ ભાવોમાં જ અંતભૂત હોવાથી તેમને ભાવલોક કહ્યાં છે. ૨. આ ભેદ ક્ષેત્રલોકના છે. 2010_03 Page #589 -------------------------------------------------------------------------- ________________ પપપ ૧. લોક-અલક ૩. લેકની સ્થિતિ-વ્યવસ્થા લેકસ્થિતિ ત્રણ પ્રકારે છે– ૧. આકાશ પર વાયુ, ૨. વાયુ પર ઉદધિ; ૩. ઉદધિ પર પૃથ્વી (રત્નપ્રભા આદિ.) [– સ્થા૦ ૧૬૩] લેકસ્થિતિ ચાર પ્રકારે છે – ૧-૩. ઉપર પ્રમાણે છે. પૃથ્વી પર ત્રસ અને સ્થાવર જીવે છે. [– સ્થા. ૨૮૬] લેકસ્થિતિ છે પ્રકારે છે – ૧–૪. ઉપર પ્રમાણે; ૫. જીવના આધારે અછવક ૬. કર્મના આધારે જીવ.૪ [– સ્થા. ૪૯૮] લેકસ્થિતિ આઠ પ્રકારે છે.—– ૧-૬. ઉપર પ્રમાણે છે. અજીવ જીવસંગૃહીત છે; ૮. જીવ કમસંગૃહીત છે. [–સ્થા ૬૦૦] ૧. બદ્ધ માન્યતા અંગુત્તરમાં (૮-૭૦) આ જ શબ્દમાં આપી છે. ૨. દેવવિમાનવાસી દેવે વગેરે ત્રસ પ્રાણીઓ પૃથ્વી ઉપર નથી રહેતાં. સ્થાવર પણ પૃથ્વી પર બાદર સમજવા જોઈએ; કારણ કે સૂક્ષ્મ સ્થાવર નો સક્લ લેકમાં છે. ૩. બધા અજી જીવને આધારે નથી રહેતા, પણ દારિકાદિ પુદ્ગલે જ રહે છે. ૪. જ્ઞાનાવરણાદિ કર્મને આધારે જ રહે છે. પ્રાચ: જીવો કર્મ વિના નથી હોતા. આ પૃથ્વી ઉપર રહેતા જીવો વિષે આ સમજવું; સિદ્ધ . વિશે નહીં. ૫. જીવોએ અજીવનો સ્વીકાર કરેલો છે. અજીવ વિના કોઈ પણ વ્યવહાર જીવથી શક્ય જ નથી. ૬. અર્થાત જ કર્મથી બદ્ધ છે. 2010_03 Page #590 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાં સમવાયાંગ ૩ લેકસ્થિતિ દશ પ્રકારે છે – ૧. જી વારંવાર મારીને ત્યાંના ત્યાં જ ઉત્પન્ન થાય છે, ૨. જી નિરંતર હમેશાં પાપકર્મ કરતા જ રહે છે; ૩. જીવો નિરંતર હંમેશાં મેહનીય કર્મ બાંધે છે; ૪. ત્રણે કાળમાં જીવ અજીવ થઈ નથી જતા અને અજી જીવ નથી થઈ જતા; ૫. ત્રણે કાળમાં ત્રસ અને સ્થાવર જી વિચ્છિન્ન નથી થતા; ૬. ત્રણે કાળમાં એવું નથી થતું કે લોક અલેક બની જાય કે અલેક લોક બની જાય; ૭. ત્રણે કાળમાં એવું નથી બનતું કે લોક અલકમાં પ્રવેશે કે અલેક લોકમાં પ્રવેશે ૮. જ્યાં સુધી (જેટલામાં) જીવ છે ત્યાં સુધી (તેટલે) લોક છે અને જ્યાં સુધી લોક છે ત્યાં સુધી જીવે પણ છે; ૯૮ જેટલામાં જીવ અને પુદ્ગલ ગતિ કરી શકે છે તેટલો લેક છે. જેટલા લોક છે તેટલામાં જીવ અને પુદગલે ગતિ કરી શકે છે; - ૧૦. લેકાંતના બધા ભાગમાં બીજા ક્ષના સંયોગ વિનાના પુદ્ગલોને રૂક્ષ કરી નાખવામાં આવે છે જેથી છે અને પુદ્ગલે લોક બહાર જઈ શકતા નથી. [-સ્થાવ ૭૦૪] ચાર કારણે જીવો અને પુદ્ગલે લેકની બહાર જઈ શકતા નથી – 2010_03 Page #591 -------------------------------------------------------------------------- ________________ ૧. લાક અલેક ૫૭ ૧. ગતિને અભાવ૧; ૨. સહાયકનેા અભાવ ૩. રુક્ષ હોવાથી, ૪. લાકસ્વભાવને કારણે.. [-સ્થા ૩૩૭] ૪. વિવિધ · ચાર અસ્તિકાયથી લાક સ્પષ્ટ-વ્યાપ્ત છે ૧. ધર્માસ્તિકાય; ૨. અધર્માસ્તિકાય; ૩. જીવાસ્તિકાય; ૪. પુદ્ગલાસ્તિકાય. ચાર ઉત્પન્ન થતી ખાદરકાયથી લાક સ્પષ્ટ છે ૧. પૃથ્વીકાય; ૨. અકાય; ૩. વાયુકાય; ૪. વનસ્પતિકાય. [-સ્થા॰ ૩૩૩] અર્ધાલાકમાં પાંચ માદર છે ૧. પૃથ્વીકાય; ૨. અપ્લાય; સ્પતિકાય. ૫. સ્થૂલ ત્રસ પ્રાણ. ઊલાકમાં પણ તે જ પાંચ ખાદર છે. તિય પ્લાકમાં પાંચ ખાદર ૧. એકેન્દ્રિય; ૨. દ્વીન્દ્રિય; ૩. ત્રીન્દ્રિય; ૪. ચતુરિન્દ્રિય; ૫. પંચેન્દ્રિય. ૩, વાયુકાય; ૪. વન [-સ્થા૦ ૪૪૪] ૧. જીવ અને પુદ્ગલના એવા સ્વભાવ જ છે કે તે લેાકની બહાર અલાકમાં ગતિ કરી શકતા જ નથી. ર. જીવ અને પુદ્ગલના ગતિસ્વભાવ છે છતાં તે ધર્માસ્તિકાયની સહાયથી ગતિ કરે છે. લેક બહાર ધર્માસ્તિકાય નથી એટલે સહાયક ન મળવાથી ગતિ થતી નથી. ૩. લેાકાતે જઇને પુદ્ગલેા એટલા બધા રૂક્ષ થઈ નય છે કે તે આગળ ગમન કરી શકતા નથી. જીવ પણ ક* પુદ્ગલ સહિત હાવાથી ગતિ કરી શકે નહિ. ૪. લેાની મર્યાદા જ એ છે કે તેની અંદર જ ગતિ શકય બને. _2010_03 Page #592 -------------------------------------------------------------------------- ________________ પપ૮ સ્થાનાંગ-સમવાયાંગ ૩ અધોલકમાં પાંચ મહાનરક છે – ૧. કાલ; ૨. મહાકાલ; ૩. રૌરવ, ૪. મહારૌરવ; પ. અપ્રતિષ્ઠાન. ઊ કમાં પાંચ મહાવિમાન છે – ૧. વિજય; ૨. વૈજયંત; ૩. જયંત; ૪. અપરાજિત; ૫. સર્વાર્થસિદ્ધ. [-સ્થા ૪પ ] અધોલકમાં પાંચ મહાનરક છે – ૧. કાલ; ૨. મહાકાલ; ૩. રૌરવ ૪. મહારૌરવ પ. અપ્રતિષ્ઠાન. ઊર્ધ્વ લેકમાં પાંચ મહાવિમાન છે – ૧. વિજય ૨. વૈજયંત; ૩. જયંત; ૪. અપરાજિત; પ. સર્વાર્થસિદ્ધ. [–સ્થા ૪પ૧] ઊર્વલોકમાં અધેલકમાં અને તિર્યકમાં બે શરીરવાળા (બે ભવમાં પ્રાપ્ત થતા શરીરવાળા) છો ચાર છે. ૧. પૃથ્વીકાયિક, ૨. અષ્કાયિક, ૩. વનસ્પતિકાયિક, ૪. સ્થૂલત્રસકાયિક (અહીં પંચેન્દ્રિય સમજવા). [– સ્થા ૩ર૯] અધોલેકમાં ચારથી અંધકાર થાય છે-- ૧. નરક; ૨. નારકો, ૩. પાપકર્મ, ૪. અશુભ પુદ્ગલ. . ૧. આ બન્ને કૃષ્ણરૂપ હેવાથી અંધારું કરે જ. ૨. જ્ઞાનાવરણ, મિથ્યાત્વ એ બધા કર્મપુદ્ગલો અજ્ઞાન રૂપી ભાવાધકાર કરે છે. ૩. અશુભપુદ્ગલે અંધકારરૂપે પરિણમે છે તે. 2010_03 Page #593 -------------------------------------------------------------------------- ________________ ૧. લોક-અલોક પપ૯ તીરછા લેકમાં ચારથી પ્રકાશ થાય છે... - ૧. ચો, ૨. સૂર્યો, ૩. મણિ ૪. તિ – અગ્નિ ઊર્વ લોકમાં ચારથી પ્રકાશ થાય છે – ૧. દે; ૨. દેવીઓ: ૩. વિમાન ૪. આભરણ. આ ત્રણ મહાન છે – ૧. જમ્બુદ્વીપના પર્વતોમાં મેરુ; ૨. સમુદ્રોમાં સ્વયંભૂરમણ; ૩. કપમાં બ્રહ્મલોક. સ્થિર ર૦૫ ] ચારે દિશા અને વિદિશાની અપેક્ષાએ આ ત્રણ સમપ્રમાણ છે— (૧) ૧. અપ્રતિષ્ઠાન નરક;૨ ૨.જબૂદીપ, ૩. સર્વાર્થ સિદ્ધમહાવિમાન. (ર) ૧. સીમન્તક નરક;૩ ૨. સમયક્ષેત્ર- મનુષ્યલોક; ૩. ઈષપ્રાગભારા પૃથ્વી. -સ્થા. ૧૪૮ } ૧. અંગુત્તરમાં આભા, પ્રભા, આલોક, અવભાસ, પ્રત-એ પ્રત્યેકના ચાર પ્રકાર બતાવ્યા છે--- તે આ ૧. ચંદ્ર, ૨. સૂર્ય, ૩. અગ્નિ, ૪. પ્રજ્ઞા. (– અંગુત્તર૦ ૪. ૧૪૧–૧૪૫) ૨. આ પ્રથમના ત્રણને વિસ્તાર લાખ લાખ જન છે. સાતમી નરકમાં પાંચ નરકાવાસ છે; તેમાંને વચલો નરકાવાસ અપ્રતિષ્ઠાન નરકાવાસ છે. બધા દ્વીપ અને સમુદ્રોની વચમાં આવેલો દ્વીપ જંબુદ્વિપ છે. અને પાંચ અનુત્તરવિમાનમાંનું વચલું સર્વાર્થસિદ્ધ વિમાન છે. ૩. આ ત્રણેનું પ્રમાણ ૪૫ લાખ જન છે. પ્રથમ નરકના પ્રથમ પ્રસ્તરમાં સીમન્તક નરકાવાસ છે. જંબૂતીથી માંડી પુષ્કરવરાર્ધદ્વીપ સુધીનું ક્ષેત્ર મનુષ્યક્ષેત્ર છે અને સિદ્ધશિલાનું જ બીજું નામ ઈષપ્રાશ્મારા પૃથ્વી છે. 2010_03 Page #594 -------------------------------------------------------------------------- ________________ ร่อ સ્થાનાંગ-સમવાયાંગ ૩ લોકમાં આ ચાર સમપ્રમાણ છે – (૧) ૧. અપ્રતિષ્ઠાન નરક ૨. જમ્બુદ્વીપ, ૩. પાલક યાન વિમાન, ૪. સર્વાર્થસિદ્ધ મહાવિમાન. (૨) ૧. સીમન્તક નરક; ૨. સમયક્ષેત્ર – મનુષ્યલોક, ૩. ઉડ્ડવિમાન ૪. ઈષપ્રાગભારા પૃથ્વી; [– સ્થા, ૩૨૮ ] અલકમાં રહેનારી આઠ દિશાકુમારી મહત્તરિકાએ ૧. ભેગંકરા; ૨. ભગવતી, ૩. સુભેગા ૪. ભેગમાલિની, પ. સુવત્સા; ૬. વત્સમિત્રા, ૭. વારિણ; ૮. બલાહકા. ઊર્વલોકમાં રહેનારી આઠ દિશાકુમારી મહત્તરિકાએ ૧. મેઘકંરા, ૨. મેઘવતી, ૩. સુમેઘા; ૪. મેઘમાલિની, ૫. તોયધારા; ૬. વિચિત્ર છે. પુષ્પમાલા; ૮. અનિંદિતા. [–સ્થા૬૪૩] પૃથ્વી આઠ છે – ૧-૭. રત્નપ્રભા – તમતમા; ૮. ઈષત્રાગભારા. ઈષપ્રાગભારા પૃથ્વીને આઠ યેજન જેટલો મધ્યભાગ ૮ જન જાડે છે. ૧. આ પ્રથમનાં ચાર એક લાખાજન વિસ્તૃત છે. ૨. સૌધર્મના ઇન્દ્ર માટે પાલક નામના દેવે બનાવેલું વિમાન. આ વિમાન શાશ્વત નથી. ૩. આ ચારનું માપ સરખું ૪પ લાખ જન પ્રમાણ છે. ૪. આ વિમાન સૌધર્મના પ્રથમ પ્રસ્તરમાં આવેલું છે 2010_03 Page #595 -------------------------------------------------------------------------- ________________ ૧. લેકઅલેક ઈષતપ્રારમ્ભારાનાં નામ આઠ છે – ૧. ઈષત્૨. ઈષપ્રા ભારા; ૩. તનુ; ૪. તનુ તનુ; ૫. સિદ્ધિ, ૬. સિદ્ધાલય; ૭. મુક્તિ; ૮. મુક્તાલય. [– સ્થા૦ ૬૪૮] પ્રત્યેક પૃથ્વી બધી તરફથી ત્રણ વલયથી ઘેરાયેલી ૧. ઘનેદધિવલય; ૨. ઘનવાતવલય; ૩. તનુવાતવલય. [– સ્થા૦ ૨૨૪]. બધા ઘનોદધિ ૨૦ હજાર જન વિસ્તૃત છે. - સમ૦ ૨૦]. જબૂદ્વીપના મેરુ પર્વતની દક્ષિણે આ રત્નપ્રભા પૃથ્વીમાં અતિનિકૃષ્ટ છ મહાનરક છે – ૧. લેલ, ૨. લલુક; ૩. ઉદ ૪. નિદ; ૫. જરત; ૬. પરત. ચોથી પ્રકપ્રભા પૃથ્વીમાં છ અતિનિકૃષ્ટ મહાનરક ૧. આર; ૨. વાર; ૩. માર; ૪. રેર; પ. રૌરવ; ૬. બાડખડ. [-સ્થા૫૧૫] પૃથ્વીના એક ભાગમાં ધરતીકંપનાં ત્રણ કારણો છે – ૧. આ રત્નપ્રભા પૃથ્વી નીચે સ્થૂલ પુદ્ગલે પડે તે; ૨. કોઈ મહેશ નામનો મહારગ પૃથ્વી નીચે કૂદાકૂદ કરે ; ૩. નાગકુમાર અને સુવર્ણકુમારનું પૃથ્વી નીચે યુદ્ધ થાય તો. સ્થા-૩૬ 2010_03 Page #596 -------------------------------------------------------------------------- ________________ ૫૬૨ સ્થાનાંગસમવાયાંગઃ ૩ આખી પૃથ્વીમાં ધરતીકંપનાં ત્રણ કારણે છે – ૧. પૃથ્વી નીચેને ઘનવાત વ્યાકુળ થાય અને તેથી ઘનેદધિ સમુદ્રમાં તોફાન મચે; ૨. કોઈ મહેશ નામનો મહેરગ દેવ પિતાનું સામર્થ્ય કેઈ શ્રમણબ્રાહ્મણને દેખાડવા માટે પૃથ્વીને ચલિત કરે; ૩. દેવાસુર સંગ્રામ થાય તો. [-થા ૧૯૮ ] ત્રણ સમુદ્રોનું પાણી કુદરતી પાણી જેવું સ્વાદવાળું ૧. કાલેદ; ૨. પુષ્કરેદ; ૩. સ્વયંભૂરમણ. એ જ ત્રણ સમુદ્રમાં માછલાં અને કાચબાની બહલતા છે. [– સ્થા. ૧૪૯] આ ચાર સમુદ્ર જુદા જુદા રસવાળા છે - ૧. લવણોદ (ખારું પાણી ); ૨. વરુણેદ (મદિરા જેવું માદક પાણી); ૩. ક્ષીરદ (દૂધ જેવું પાણ); ૪. ધૃતોદ (ધી જેવું પાણી). [– સ્થા, ૩૮૪] મગધના એજનનું પરિમાણ ૮ હજાર ધનુષ્ય છે. [–સ્થા ૬૩૬] જબૂદ્વીપના ગણિતમાં કલા એટલે એજનન ૧૯ ભાગ. [– સમ૧૯ ૧. ધરતીકંપની બૌદ્ધ માન્યતા માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૨ 2010_03 Page #597 -------------------------------------------------------------------------- ________________ ૧. લેકઅલેક ૫૬૩ ટિપ્પણ ૧. ચોદ રજજુપ્રમાણુલોક – ચૌદરજજુ પ્રમાણ લોક છે. અલોકની સાતે નરક એકેક રજજીપ્રમાણ છે. પ્રથમ નરકના ઉપરના છેડાથી સૌધર્મયુગલ સુધીમાં એક રજજી થાય છે. તેની ઉપર સનસ્કુમાર અને મહેન્દ્ર કલ્પ એક સજજુ રેકે છે. તેની ઉપર બ્રહ્મ અને તેની ઉપર લાંતક એ બે મળીને એક જુ પ્રમાણમાં છે. તેની ઉપર મહાશુક્ર અને તેની ઉપર સહસ્ત્રાર એ બે મળીને એક રાજુ પ્રમાણ છે. તેની ઉપર જોડાજોડ આવેલા આનત અને પ્રાણત અને તેની ઉપર જોડાજોડ આવેલા આરણ અને અય્યત – એ ચાર મળી એક રજજુ પ્રમાણમાં છે. ત્યાર પછી ઉપરાઉપર આવેલા નવ ગ્રેવેચક એક રજજુ રોકે છે. તેની ઉપર આવેલા પાંચ અનુત્તર અને તેની ઉપર આવેલ સિદ્ધશિલા એ સર્વ મળી એક રજજુ રેકે છે. આ સર્વ મળી ચૌદ રજુ થાય છે. લોકને આકાર વૈશાખ સંસ્થાને છે; એટલે કે બને હાથોને કેડ પર રાખી અને બંને પગને પહોળા કરી ઊભેલા પુરુષના આકાર જેવો છે. તેના ત્રણ ભાગ છે: અલક, તિર્યશ્લોક અથવા મધ્યલોક અને ઊર્ધ્વલોક. અલોકમાં નરકે છે, મધ્યમાં દ્વીપ સમુદ્રો છે અને ઊર્ધ્વમાં દેવનાં વિમાન તથા સિદ્ધશિલા છે. જૈન શાસ્ત્રોમાં જેમ જીવ અને અજીવને જ લોક કહ્યો છે, તેમ અંગુત્તરમાં લેક અનંત છે કે સાત છે એવા પ્રશ્નના જવાબને ટાળીને ભગવાન બુદ્ધ માત્ર એટલું કહ્યું કે પાંચ કામગુણ-૩૫, રસાદિ એ જ – લોક છે. અને કહ્યું કે જે મનુષ્ય એ પાંચ કામને ત્યાગે છે તે લોકના અંતે પહોંચી ત્યાં જ વિચારે છે– ઇત્યાદિ. [– અંગુત્ત૨૦ ૯. ૩૮] ૨. ધરતીકંપ બાબત ઔદ્ધ માન્યતા – ભૂકંપનાં અંગુત્તરમાં આઠ કારણ ગણાવ્યાં છે. તે આ– ૧. પૃથ્વી નીચેના મહાવાયુના વાવાથી પાણી કંપિત થાય છે અને તેથી તેના પર રહેલી પૃથ્વી કપિત થાય છે; ર. કોઈ શ્રમણ-બ્રાહ્મણ પિતાની ઋદ્ધિના બળ વડે પૃથ્વી ભાવનાને ભાવે તેથી. ૩. જ્યારે બેધિસત્વ માતાના ગર્ભમાં આવે ત્યારે; 2010_03 Page #598 -------------------------------------------------------------------------- ________________ ૫૪ સ્થાનાંગ-સમવાયાંગ : ૩ ૪. જ્યારે એધિસત્ત્વ માતાની કૂંખમાંથી બહાર આવે; ૫. જ્યારે તથાગતને અનુત્તર જ્ઞાનલાભ થાય; ૬. જ્યારે તથાગત ધર્મચક્ર પ્રવર્તાવે; છ. જ્યારે તથાગત આયુસરકારના નાશ કરે; ૮. જ્યારે તથાગત નિર્વાણલાભ કરે. ૨ દ્વીપસમુદ્રાધિકાર ૧. જ’દ્વીપ` અધા દ્વીપ અને સમુદ્રોની વચ્ચે ગાળાકારે જ મૂઢીપ આવેલા છે. તેના વ્યાસ એક લાખ ચેોજન અને રિધિ ૩૧૬,૨૨૭ ચેાજન, ૩ ગાઉ, ૧૨૮ ધનુષ અને ૧૩ા આંગળથી કાંઈક વધારે છે. [-અણુત્તર ૮. ૭૦ ] -સ્થા॰ પર; સમ॰ ૬, ૧૨૪ ] અધા રીપ–સમુદ્રો હજાર યાજન જમીનમાં ઊંડા સમજવા. ૧. જીએ પ્રકરણને અંતે ટિ ૨. આ વૃક્ષના નામ ઉપરથી જ - (૧) વૃક્ષ જક્રીપમાં દશ નીય એ મહાન વૃક્ષો છે— ૧. દેવકુરુમાં શાલ્મલી‰ક્ષ; ૨. ઉત્તરકુરુમાં સુદર્શન નામનું જંબૂવૃક્ષ. [-સ્થા॰ ૭૭૯ ] નં. ૧. આ દ્વીપનું નામ જ ખૂદ્વીપ પડેલું છે. 2010_03 Page #599 -------------------------------------------------------------------------- ________________ ૨. દ્વિપસમુદ્રાધિકાર આ બંને વૃક્ષે આઠ જન ઊંચાં છે. તેમના મધ્યભાગને વિસ્તાર આઠ જન છે. અને સર્વપરિમાણ આઠ જનથી કાંઈક વધારે છે.. . - શાલ્મલી વૃક્ષમાં ગરુડદેવ અને જંબૂવૃક્ષમાં જંબૂદ્વીપને અધિપતિ અનાદત દેવ રહે છે. તે બંને દે ઋદ્ધિમાન અને પલ્યોપમ સ્થિતિવાળા છે. -સ્થા ૮૬; ૬૩૫; – સમ૦ ૮ ] (૨) જગતી જબૂદ્વીપની જગતી૧ (ફરતો કિલ્લે) આઠ જન ઊંચી છે. તે મધ્યભાગમાં આઠ જન પહોળી છે. [– સમ૦ ૮; – સ્થા. ૬૪૨] જબૂદ્વીપની વેદિકા બે ગાઉ ઊંચી છે. [–સ્થા ૯૧ ] જબૂદ્વીપની વેદિકા ૧૨ જન પહોળી મૂળમાં છે. [-સમ૦ ૧૨] બધા દ્વીપ અને સમુદ્રની વેદિકા ૧ર જન પહોળી [– સ્થા. ૯૩] જબૂદ્વીપને (જગતીમાં) ચાર કાર છે ૧. વિય (પૂર્વમાં), ૨. વૈર્યત (દક્ષિણમાં); ૩. જયંત (પશ્ચિમમાં); ૪. અપરાજિત (ઉત્તરમાં). તે દ્વારા આઠ જન ઊંચાં અને ચાર એજન પહેળાં છે, અને તેમની બારસાખની ભીંત એક એક ગાઉની ૧. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૨. ૨. વેદિકા ૫૦૦ ધનુષ્ય પહોળી છે. પણ તે જે જગતીમાં છે તે જગતી ૧૨ યોજના મૂળમાં પહોળી હોવાથી વેદિકાને પણ મૂળમાં ૧૨ જન પહોળી કહી છે. 2010_03 Page #600 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગ સમવાયાંગ ૩ છે. તે દ્વાર સમાનાન્તરે આવેલાં છે. અને એક દ્વારથી બીજુ કાર ૭૯૯,૦૦૦ એજનથી કાંઈક વધારે છેટું છે. તે દ્વારમાં પલ્યોપમ સ્થિતિવાળા તે તે કારના નામવાળા ચાર દેવો વસે છે. [– સમ૦ ૭૯; – સ્થા૦ ૩૦૩; ૬૫૭] બધા હીપ-સમુદ્રોનાં કારેની ઊંચાઈ આઠ જન છે. [– સ્થા૦ ૬૫૭] વિજય દ્વારની પ્રત્યેક બાજુએ નવ ભૌમ (નગર) છે. [-સમ૦ ૯] (૩) મેરુપર્વત જબૂઢીપની વચમાં ગોળ મેરુપર્વત આવેલું છે. તેનાં સેળ નામે છે – ૧. મંદર, ૨. મેરુ; ૩. મનોરમ, ૪. સુદર્શન; ૫. સ્વયંપ્રભ; ૬. ગિરિરાજ; ૭. રત્નશ્ચય; ૮. પ્રિયદર્શન; ૯. લોકમધ્ય; ૧૦. લોકનાભિ, ૧૧. અસ્ત; ૧૨. સૂર્યાવત, ૧૩. સૂર્યાવરણ; ૧૪. ઉત્તર; ૧૫. દિશાદિ, ૧૬. અવતંસ. [– સમ૦ ૧૬] | મેરુપર્વત સર્વ મળી એક લાખ જન પ્રમાણ ઊંચે છે. તે ૧૦૦૦ એજન રત્નપ્રભા પૃથ્વીમાં ઊંડા ઊતરેલો છે. અને ૯,૦૦૦ જન જમીન ઉપર ઊંચો છે. ભૂમિસ્થાને ૧૦ હજાર એજન પહેળે છે. ત્યાંથી જેમ જેમ ઉપર જઈએ તેમ તેમ પ્રત્યેક પેજને એજનના અગિયારમાં ૧. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૩. ૨. બીજ મતે આ સેળ નામો પણ પ્રસિદ્ધ છે – ૧. મંદર, ૨. મેરુ, ૩. સુદર્શન, ૪. સ્વયંપ્રભ, ૫. મરમ, ૬. ગિરિરાજ, ૭. રતનશ્ચય, ૮. શિલોચ્ચય, ૯. લેકમથ્ય, ૧૦. લોકનાભિ ૧૧. સૂર્યાવર્ત, ૧૨. અસ્ત, ૧૩. દિગાદિ, ૧૪. સૂર્યાવરણ, ૧૫. અવતંસ, ૧૬. નગોત્તમ. 2010_03 Page #601 -------------------------------------------------------------------------- ________________ ૨. દ્વીપસમુદ્રાધિકાર પ૬૭ ભાગ જેટલો પહોળાઈમાં ઘટતો જાય છે, તેથી ઉપર ૧૦૦૦ જન પહેળો રહે છે. [–સ્થા. ૭૧૯; સમ૦ ૧૦, ૧૧, ૧૨૩, ૯૯] ધરણીતલમાં મેરુપર્વતની પરિધિ ૩૧,૬૨૩ એજનથી કાંઈક ન્યૂન છે. - - સમર ૩૧] મેરુપર્વત ઉપર ૪૦ એજન ઊંચી ગેળ ચૂલિકા છે. તે મૂળમાં બાર એજન, મધ્યમાં આઠ જન અને ઉપર ચાર ચેાજન પહોળી છે. [-સમ૦ ૪૦, ૧૨-સ્થા૩૨૦, ૬૪૦] મેરુપર્વતના છેડાથી લવણસમુદ્ર સુધીનું અંતર બધી દિશાએ ૪૫ હજાર યોજન છે. [-સમર ૪૫] મેરુપર્વતના પશ્ચિમાંતથી વિજયદ્વાર પશ્ચિમાંત સુધીનું અંતર ૫૫ હજાર યોજન છે. તે જ પ્રમાણે વૈજયંત, યંત અને અપરાજિત કાર વિષે સમજવું. -સમ૦ ૫૫] મેરુપર્વતનું પ્રથમ કાંડ ૬૧,૦૦૦ જન ઊંચું છે. અને બીજું કાંડ ૩૮,૦૦૦ પેજન ઊંચું છે. ' [– સમ૦ ૬૧, ૩૮] ૧. જુએ પ્રકરણને અંતે ટિપ્પણ ન. ૪. ૨. મેરુ લાખ યોજન ઊંચો છે. ટોચે તેની પહોળાઈ ૧૦૦૦ જન છે. તે હજાર એજનમાં ઠીક વચ્ચે આ ચૂલિકા છે. તે વૈડૂર્ય રત્નની બનેલી છે. તેના પર એક શાશ્વત ચૈત્યગૃહ આવેલું છે. આ ચૂલિકાની આસપાસ બાકીના ૯૮૮ જન જેટલા ભાગમાં પંડક નામનું વન છે. ૩. સંપૂર્ણ મેરુપર્વત લાખ જન છે. અને તેના ક્ષેત્રસમાસગ્રન્થ” પ્રમાણે ત્રણ કાંડ મનાય છે પ્રથમ કાંડ એક હજાર જન પ્રમાણ, દ્વિતીય કાંડ ૬૩,૦૦૦ એજન પ્રમાણ અને તૃતીયાકાંડ ૩૬,૦૦૦ જન પ્રમાણ; 2010_03 Page #602 -------------------------------------------------------------------------- ________________ ૫૮ સ્થાનાંગ-સમવાયાંગ: ૩ મેરુપર્વતમાં ચાર વન છે – ૧. ભદ્રશાલ; ૨. નંદનવન, ૩. સૌમનસ; ૪. પંડકવન. પંડકવનમાં ચાર અભિષેકશિલાર છે – ૧. પાંડુક બેલશિલા, ૨. અતિ પાંડુક બલશિલા, ૩. રક્ત કંબલશિલા; ૪. અતિરક્ત કંબલશિલા. [– સમર ૩૦૨]. નંદનવનના નીચલા છેડાથી સૌગન્ધિક કાંડના નીચલા છેડાનું અંતર ૮૫૦૦ એજન પ્રમાણ છે. [– સમર ૮૫] નંદનવનના ઉપરના છેડાથી પંડક વનના નીચેના છેડા સુધીનું અંતર ૯૮,૦૦૦ જન પ્રમાણ છે.* [– સમય ૯૮] પણ આ સૂત્રમાં જમીનની અંદરની ૧૦૦૦ જન પ્રમાણ મેરુની ઊંચાઈને બાદ કરતાં માત્ર ભૂમિસ્થાનથી જે તેની ૯૯૦૦૦ યોજન પ્રમાણ ઊંચાઈ છે તેને ગણી છે; અને તેટલા યોજન પ્રમાણ મેરને બે કાંડમાં વિભક્ત કર્યો છે. એટલે પ્રથમ કાંડ ૬૧,૦૦૦ યોજન પ્રમાણ અને દ્વિતીયકાંડ ૩૮,૦૦૦ યજન પ્રમાણુ ગણતાં સર્વ મળી ૯૯,૦૦૦ યોજન થાય. - ૧. જમીનમાંના હજાર રન પૂરા થાય એટલે ભૂમિસ્થાને ભદ્રશાલ વન આવે છે. અને ત્યાંથી ૫૦૦ એજન ચડીએ ત્યાં નંદન વન આવે છે. ત્યાંથી ૬૨,૫૦૦ જન ઊંચે જઈએ ત્યારે સૌમનસવન આવે છે. ત્યાંથી ૩૬,૦૦૦ યોજન ઉપર જઈએ એટલે મેરુની ટોચ પર પંડકવન આવે છે. ૨. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૫. ૩. આ સૌગકિકાંડ રત્નપ્રભા પૃથ્વીના પ્રથમ ખર કાંડમાં આવેલ છે. ખરકાંડનાં બધાં મળી ૧૬ કાંડ છે તેમાં આઠમું સૌગન્ધિકકાંડ છે. પ્રત્યેક કાંડ એક હજાર યોજન પ્રમાણ છે; એટલે રત્નપ્રભા પૃથ્વીના ૮૦૦૦ જન અને ૫૦૦ જન મેરુન (કારણ, ભૂમિસ્થાનથી નંદનવન પ૦૦ જન ઉપર છે) એમ બધા મળી ૮૫૦૦ એજન થાય. ૪. ભૂમિસ્થાનથી ૫૦૦ યોજન ઊંચે નંદનવન છે અને પાછું ત્યાંથી પ૦૦ યોજન ઊંચાઈ સુધી ચાલ્યું જાય છે. પંડકવન શિખર પર છે તેથી ૯૯,૦૦૦ હજારમાંથી એક હજાર બાદ કરતાં ૯૮,૦૦૦ એજન અંતર મળી રહે છે. 2010_03 Page #603 -------------------------------------------------------------------------- ________________ ૫૬૯ ૨. દ્વિપસમુદ્રાધિકાર નંદનવનના પૂર્વાન્તથી પશ્ચિમાન્ત સુધીનું અંતર તથા ઉત્તરાન્તિથી દક્ષિણાન્ત સુધીનું અંતર ૯૯૦૦ એજન છે.' [-સમ૦ ૯૯] જબૂદ્વીપના મેરુના મધ્ય ભાગમાં આ રત્નપ્રભા પૃથ્વીના ઉપરના અને નીચેના ક્ષુદ્ર પ્રતરમાં આઠ રુચક પ્રદેશ છે, જેમને લઈને આ દશ દિશાઓ ગણાય છે— ૧. પૂર્વ ૨. પૂર્વદક્ષિણ ૩. દક્ષિણ; ૪. દક્ષિણપશ્ચિમ;પ. પશ્ચિમ; ૬. પશ્ચિમોત્તર; ૭. ઉત્તર; ૮. ઉત્તરપૂર્વક ૯. ઊર્ધ્વ, ૧૦. અધઃ. આ દશ દિશાનાં દશ નામ છે – ૧. ઈન્દ્રા; ૨. અગ્નિ, ૩. યમા; ક. નૈતી; ૫. વારુણી; ૬. વાયવ્યા; ૭. સોમા; ૮. ઈશાના; ૯. વિમલા; ૧૦. તમા. [–સ્થા૦ ૭૨૦] ધરણીતલમાં રહેલા મેરુપર્વતની મધ્યમાં રહેલ રુચકનાભિની ચારે તરફ મેરુ પાંચ પાંચ હજાર જન પ્રમાણ પહેળે છે. (કારણ કે ત્યાં તેને વિષ્કલ્સ ૧૦,૦૦૦ પેજન છે. એટલે મધ્ય ભાગથી બધી તરફ પાંચ પાંચ હજાર જન પ્રમાણ પહેળો હોય.) [-સમ૦ ૧૧૮] ૧. જ્યાં નંદનવન આવેલું છે ત્યાં મેરુ ૯૯૫૪ યોજન પ્રમાણ પહેળે છે. એટલે અહીં સામાન્યપણે ૯૦૦ કહ્યા છે એમ સમજવું. ૨. જે ઠેકાણે મેરુપર્વત ૧૦,૦૦૦ એજન પહેળે છે, ત્યાંથી લગભગ દશ જન નીચે જઈએ ત્યારે રત્નપ્રભા પૃથ્વીના બે પ્રતર આવે છે. આ પ્રતરે આખા લોકમાં સૌથી ઓછાં પહોળાં હાઈ ફુલ્લક કહેવાય છે. આ બને પ્રતરના મધ્યમાં આવેલા ગેસ્તનાકાર ચાર ચાર પ્રદેશ છે. તે રુચક પ્રદેશ કહેવાય છે. આ પ્રદેશ પરથી જ આઠે દિશાની તથા વિદિશાની કલ્પના કરવામાં આવે છે. તે તિર્યગલોકની મધ્યમાં હોવાથી તિર્યશ્લોકમધ્ય પણ કહેવાય છે. 2010_03 Page #604 -------------------------------------------------------------------------- ________________ પ૭૦ સ્થાનાંગ સમવાયાંગ ૩ (૪) જમ્બુદ્વીપના વર્ષો–ક્ષેત્રો જબૂદ્વીપમાં આ બબ્બે ક્ષેત્રો બધી રીતે સમાન માપવાળાં છે – (૧) ૧. મેરુપર્વતની દક્ષિણે આવેલ ભરત, ૨. મેરુપર્વતની ઉત્તરે આવેલ અરવત. (૨) ૧. મેરુપર્વતની દક્ષિણે આવેલ હિમવંત, ૨. મેરુપર્વતની ઉત્તરે આવેલ હિરણ્યવંત. ૧. મેરુપર્વતની દક્ષિણે આવેલ હરિવર્ષ, ૨. મેરુપર્વતની ઉત્તરે આવેલ રમ્યગ્દર્ષ. (૮) ૧. મેરુપર્વતની પૂર્વે આવેલ પૂર્વવિદેહ, ૨. મેરુપર્વતની પશ્ચિમે આવેલ અપર ' (પશ્ચિમ) વિદેહ. (૫) ૧. મેરુપર્વતની ઉત્તરે આવેલ ઉત્તર કુરુ; ૨. મેરુપર્વતની દક્ષિણે આવેલ દેવકુરુ. -સ્થા ૮૬] ભરત અને ઐરવત એમની પ્રત્યેકની જવાની લંબાઈ ૧૪૪૦૧૮ યોજન છે. [–સમ૦ ૧૪] ૧. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૬ ૨. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૭. ૩. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૮ ૪. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૯. પ. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૧૦. ૬. જુએ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૧૧. ૭. જબુદ્વીપના દક્ષિણાન્ત હેવાથી અર્ધચંદ્રાકાર જેવા ભરતની જ્યાં વધારેમાં વધારે લંબાઈ (પૂર્વ-પશ્ચિમ) છે, તે તેની જીવા. તે જ પ્રમાણે 2010_03 Page #605 -------------------------------------------------------------------------- ________________ ૨. દ્વીપસમુદ્રાધિકાર ૨૦૧ દક્ષિણા ભરતની જીવા લવણુસમુદ્રમાં પૂર્વ અને પશ્ચિમ સુધી ગણવી અને તે ૯૦૦૦ યાજન લાંખી છે. (૯૭૪૮૧૩ યેાજન.) [ -સમ૦ ૧૨૨ ] દક્ષિણ ભરતની ધનુઃપૃષ્ઠની લખાઈ ૯૮૦૦ યેાજનથી કાંઈક ઓછી છે. (૯૬૦૭ ચેાજન.) [-સમ॰ ૯૮] હિમવત અને હિરણ્યવત વર્ષની પ્રત્યેકની માહા ૬૭૫૫ યાજન લાંબી છે. [-સમ॰ ૬૭] હિમવત અને હિરણ્યવત વર્ષની જીવા ૩૭૬૭૪૧૬ ચેોજનથી કાંઈક ઓછી લાંખી છે. [-સમ॰ ૩૭] અરવત વિષે સમજવું. અર્ધચંદ્રાકાર ધનુષની દેરી જીવા કહેવાય છે. ભરત અને હિમવંત પર્યંતને જુદા પાડતી લાંબી લીટી તે ભરતની જીવા; અને અરવત તથા શિખરીને જીદા પાડતી લાંખી લીટી તે ઍરવતની જીવા. ૧. દક્ષિણા ભરતની જીવા એટલે ભરતવમાં આવેલ દીધું વતાય અને દક્ષિણ ભરતને જુદા પાડનારી લાંખી લીટી (પૂર્વ-પશ્ચિમ) સમજવી. ર. ગેાળ પ્રદાના જે અંતિમ ધનુષના કામઠા જેવા ભાગ તે ધનુ:પૃષ્ટ કહેવાય છે. ભરતવના દક્ષિણ અને ઉત્તર એવા બે ભાગ છે. તેમાં લસમુદ્ર અને દક્ષિણ ભરતને વ્રુદાં પાડતી જે કામઠાના આકારે લીટી છે, તે દક્ષિણ ભરતનું ધનુ: પૃષ્ઠ. એક મતે તે ૯૭૬૬૧ ચેાજન પણ છે. તુ, ‘લક્ષેત્રસમાસ ’ -ગા॰ ૧૯૪, ૩. હિમવત અને તેની પૂર્વે આવેલ લવસમુદ્રને જુદી પાડતી ગેળાકાર લીટી તે હિમવ ́તના પૂર્વ દેશાની બાહા. તે જ પ્રમાણે પશ્ચિમની પણ માહા સમજવી. તે જ પ્રમાણે હિરણ્યવત ક્ષેત્ર અને લવણસમુદ્રને જુદી પાડનાર લીટીએ પણ તેની ખાહા કહેવાય. આ ચારેનું માપ એકસરખું છે. 2010_03 Page #606 -------------------------------------------------------------------------- ________________ ૫૭૨ સ્થાનાં સમવાયાંગ ૩ | હિમવંત-હિરણ્યવંતની જીવાનું ધનુપૃષ્ઠ ૩૮૭૪૦મૈદ જન છે." [- સમર ૩૮] હરિવર્ષ અને રમ્યગ્દર્ષની છવા ૭૩૯૭૧૨૭ જન લાંબી છે. - સમર ૭૩ ] હરિવર્ષ અને રમ્યગ્દર્ષની જીવાનું ધનુપૃષ્ઠ ૮૪૦૧૬૧દ જન લાંબું છે. [-સમ૦ ૮૪] હરિવર્ષ અને રમ્યગ્દર્ષનો વિસ્તાર ૮૦૦૦ એજનથી કાંઈક વધારે છે. [-સમ૦ ૮૦] મહાવિદેહ વર્ષને વિષ્કભ ૩૩,૦૦૦ પેજનથી કાંઈક વધારે છે. [–સમ૦ ૩૩] દેવકુરુ અને ઉત્તરકુરુની જીવા પ૩ હજાર એજનથી કાંઈક વધારે લાંબી છે. [- સમ૦ પ૩] જબૂદ્વીપમાં મેરુપર્વતની દક્ષિણે ત્રણ વર્ષ છે – ૧. ભરત; ૨. હિમવંત; ૩. હરિવર્ષ. જબૂદ્વીપમાં મેરુની ઉત્તરે ત્રણ વર્ષ છે – ૧. રમ્યગ્દર્ષ ૨. હિરણ્યવંત; ૩. ઐરવત. [– સ્થા૦ ૧૯૭] ઈ. , , , ૧. હિમવત અને હિરણયવંત એ પ્રત્યેકની જવાનું માપ ૩૭૬૭૪ જન છે. અને તેટલી જવાનું ધનુ પૃષ્ઠ ઉપર્યુક્ત છે. 2010_03 Page #607 -------------------------------------------------------------------------- ________________ ૨. દ્વિપસમુદ્રાધિકાર જબૂદ્વીપમાં છ વર્ષ છે – ૧. ભરત, ૨. એરવત, ૩. હિમવંત ૪. હિરણ્યવંત ૫. હરિવર્ષ, ૬. રમ્યગ્દર્ષ. [-સ્થા પર ] જબૂદ્વીપમાં સાત વર્ષ છે – ૧. ભરત, ૨. ઐરાવત૩. હિમવંત; ૪. હિરણ્યવંત પ. હરિવર્ષ, ૬. રમ્યગૃષ; ૭. મહાવિદેહ. - સ્થા. પપપ – સમગ ૭] જબૂદ્વીપમાં દશ ક્ષેત્ર છે – ૧૬. ભરત યાવત્ રમ્યગ્દર્ષ; ૭. પૂર્વવિદેહ, ૮. અપવિદેહ; ૯. દેવકુ; ૧૦. ઉત્તરકુરુ. [- સ્થા. ૭ર૩] જબૂદ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રના ચાર ભાગ છે – ૧. પૂર્વવિદેહ; ૨. અપરવિદેહ; ૩. દેવકુફ ૪. ઉત્તરકુરુ. [-સ્થા૦ ૩૦૨] (૫) જબૂદીપની કર્મ-અકર્મભૂમિ જંબૂદ્વીપમાં ત્રણ કર્મભૂમિ છે – ૧. ભરત; ૨. ઐરાવત, ૩. મહાવિદેહ. [-સ્થા૧૮૩] ૧. છઠું સ્થાનક હોવાથી છ વર્ષ કહ્યા છે. સાતમાનું વર્જન ન સમજવું. ૨. એક જ વિદેહક્ષેત્રના આ પૂર્વવિદેહ, અપરવિદેહ, અને દેવકુરુ તથા ઉત્તરકુરુ એવા ચાર ભાગ છે. ૩. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૧૨. 2010_03 Page #608 -------------------------------------------------------------------------- ________________ પ૭૪ સ્થાનાં સમવાયાંગ: ૩ જબૂદ્વીપમાં મેરુપર્વતની દક્ષિણે ત્રણ અકર્મભૂમિ છે – ૧. હિમવંત ૨. હરિવર્ષ, ૩. દેવકુરુ. જબૂઢીપમાં મેરુપર્વતની ઉત્તરે ત્રણ અકર્મભૂમિ છે – ૧. ઉત્તરકુરુ, ૨. રમ્યગ્દર્ષ ૩. હિરણ્યવંત. [-સ્થા ૧૯૭] જબૂદ્વીપમાં દેવકુફ્ટ-ઉતરકુરુ વર્જિત ચાર અકર્મભૂમિ છે – ૧. હિમવંત ૨. હિરણ્યવંત;૩. હરિવર્ષ ૪. રમ્યગ્દર્ષ. [-સ્થા૩૨ ] જબૂદ્વીપમાં છ અકર્મભૂમિ છે – ૧. હિમવંત ૨. હિરણ્યવંત; ૩. હરિવર્ષ, ૪. રશ્ય4ષ, ૫. દેવકુફ ૬. ઉત્તરકુરુ. [–સ્થા પરર] અકર્મભૂમિના મનુષ્યોના ઉપગ માટે દશ પ્રકારનાં વૃક્ષે છે – ૧. મત્તાંગક – સ્વાદુ જળને પૂરું પાડનાર; . ૨. ભૂત્તાંગ — ભાજન-પાત્રો પૂરાં પાડનાર; ૩. સૂર્યાગ – વાજિત્રોની ગરજ સારનાર; ૪. દીપાંગ – સૂર્ય જેવા તેજસ્વી પ્રકાશના અભાવમાં દીપકનું કામ આપનાર; ૫. તિરંગ – સૂર્ય-ચંદ્રાદિના પ્રકાશની ગરજ સારનાર; ૬. ચિત્રાંગ– અનેકરંગી પુષ્પની માળા દેનાર; ૭. ચિત્રરસાંગ – વિવિધ વાનીઓ પૂરી પાડનાર; ૮. મયંગ–મણિ, રત્ન વગેરે આભૂષણે આપનાર; ૯. ગૃહાકાર – ઘરની ગરજ સારનાર; 2010_03 Page #609 -------------------------------------------------------------------------- ________________ ૨. દ્વિપસમુદ્રાધિકાર પ૭૫ ૧૦. અનગ્ન – જેથી ત્યાંના નિવાસીઓની નગ્નતા દૂર થાય તેવાં વસ્ત્ર અને બાકીની આવશ્યકતાની પૂર્તિ કરનાર. [– સમ૦ ૧૦] (૬) ચક્રવતીના વિજય જબૂદ્વીપમાં મેરુપર્વતની પૂર્વમાં વહેતી શીતા મહાનદીની ઉત્તરે આઠ ચક્રવતી-વિજયે આવેલા છે – ' ૧. કચ્છ; ૨. સુકચ્છ; ૩. મહાક૭; ૪. કચ્છકાવતી; ૫. આવર્ત; ૬. મંગલાવર્તા: ૭ પુષ્કલાવ૮. પુષ્કલાવતી. એજ શીતા નદીની દક્ષિણે પણ આઠ ચકવર્તી-વિજય છે તે આ – ૧. વત્સ; ૨. સુવત્સ; ૩. મહાવત્સ; ૪. વસાવતી; ૫. રમ્ય; ૬. રમ્યક; ૭. રમણિક; ૮. મંગલાવતી. જંબુદ્વીપમાં મેરુપર્વતની પશ્ચિમે શીદા નદી વહે છે તેની દક્ષિણે આઠ ચકવર્તીના વિજયે છે તે આ – ૧. પદ્મ; ૨. સુપ; ૩. મહાપદ્મ; ૪. પદ્માવતી; પ. શંખ, ૬. કુમુદ; ૭. નલિન, ૮. સલિલાવતી (નલિનાવતી). એજ શીતદા નદીની ઉત્તરે આઠ ચકવત-વિજ છે, તે આ – ૧. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૧૩. ૨. આ વિજયમાં વર્તમાનમાં સીમંધર સ્વામી નામના તીર્થ કર વસે છે. ૩. આમાં વર્તમાનમાં શ્રીયુગંધરસ્વામી તીર્થકર વસે છે. ૪. આમાં વર્તમાનમાં શ્રીબાહસ્વામી તીર્થકર વસે છે. 2010_03 Page #610 -------------------------------------------------------------------------- ________________ પર સ્થાનાંગસમવાયાંગ ૩ ૧. વપ્ર; ૨. સુવપ્ર; ૩. મહાવપ્ર; 8. વપ્રાવતી; પ. વર્લ્સ; ૬. સુવલ્લુ; ૭. ગંધેિલ; ૮. ગંધિલાવતી. જમ્બુદ્વીપમાં ૩૪ ચકવત-વિજય છે તે આ પ્રમાણે – ૩૨. મહાવિદેહમાં; ૧ ભરત; ૧ ઐરવત. = ૩૪. [–સમર ૩૪]. (૭) રાજધાની જંબૂઢીપમાં મેરુ પર્વતની પૂર્વમાં વહેતી શીતા નદીની ઉત્તરે આઠ રાજધાનીઓ છે – ૧. ક્ષેમા; ૨. ક્ષેમપુરી, ૩. રિષ્ટા; ૪. રિઝાપુરી; ૫. ખગ્ગી; ૬. મંજૂષા; ૭. ઔષધિ; ૮. પૌંડરિકિણી. એ જ નદીની દક્ષિણે પણ આઠ રાજધાનીઓ છે– તે આ – ૧. સુસીમા; ૨. કુંડલા: ૩. અપરાજિતા;૪. પ્રભંકરા; ૫. અંકાવતી; ૬. પદ્માવતી; ૭. શુભા; ૮. રત્નસંચયા. મેરુ પર્વતની પશ્ચિમે વહેતી શીતદા નદીની દક્ષિણે આઠ રાજધાનીઓ છે તે આ – ૧. અશ્વપુરી;૨. સિંહપુરા;૩. મહાપુરા;૪.વિજયપુરા ૫. અપરાજિતા; ૬. અપરા; ૭. અશેકા; ૮. વીતશેકો. ૧. આમાં વર્તમાનમાં શ્રી સુબાહસ્વામી તીર્થકર વસે છે. ર. આ આઠે રાજધાનીઓ ક્રમશઃ પૂર્વોક્ત કચ્છાદિ આઠ ઉત્તર દિશાવર્તી ચક્રવત-વિજયેની છે, જે પૂર્વ મહાવિદેહમાં છે. ૩. આ આઠે રાજધાનીઓ વત્સાદિ આઠ દક્ષિણદિશાવતી વિજયની છે, જે પૂર્વ મહાવિદેહમાં છે. ૪. આ આડે રાજધાનીઓ પડ્યાદિ આઠ દક્ષિણદિશાવતી વિજયેની છે, જે પશ્ચિમ મહાવિદેહમાં છે. 2010_03 Page #611 -------------------------------------------------------------------------- ________________ પS9 ૨. દ્વીપસમુદ્રાધિકાર ૧૭૭ એ જ નદીની ઉત્તરે પણ આઠ રાજધાની છે તે આ ૧. વિજયા ૨. વૈજયંતી, ૩. જયંતી; ૪. અપરાજિતા; ૫. ચકપુરા; ૬. ખગ્ગપુરા; ૭. અવધ્યા; ૮. અયોધ્યા. [– સ્થા૦ ૬૩૭] જબૂદ્વીપમાં ભારતવર્ષમાં દશ રાજધાનીઓ છે તે આ— ૧. ચંપા (અંગદેશની), ૨. મથુરા (સૂરસેનની); ૩. વારાણસી (કાશીના), ૪. શ્રાવસ્તી (કુણાલની); ૫. સાકેત-અયોધ્યા (કોશલની); ૬. હસ્તિનાપુર (કુરુની); ૭. કાંડિલ્ય (પાંચાલની); ૮. મિથિલા (વિદેહની); ૯. કસબી (વત્સની); ૧૦. રાજગૃહ (મગધની). [– સ્થા. ૭૧૮] ૮. જમ્બુદ્વીપના વર્ષધર પર્વત જંબુદ્વીપમાં મેરુપર્વતની દક્ષિણે અને ઉત્તરે સમાન પરિમાણયુક્ત ક્રમશઃ આ બે વર્ષધર પર્વતો આવેલા છે– ૧. આ આઠે રાજધાની પ્રાદિ વિજયોની છે, જે પશ્ચિમ મહાવિદેહમાં ઉત્તર દિશામાં આવેલા છે. ૨. આ રાજધાનીઓમાં સામાન્ય રીતે સાધુઓને પ્રવેશ નિષિદ્ધ છે; કારણ કે ત્યાં મનઃાભ કરાવનાર સ્ત્રી વગેરે વસ્તુઓ ઘણી હોય. એક માસમાં એક વખત પ્રવેશ થાય ત્યાં સુધી ઠીક; પણ બે ત્રણ વાર પ્રવેશ કરે તો દેષ લાગે છે અને પ્રાયશ્ચિત્ત કરવું પડે છે. રાજધાની બધી મળી ૨૬ પ્રસિદ્ધ છે; પરંતુ અહીં દશમસ્થાનક હોવાથી દશનું ગ્રહણ છે. ૩. ભરત આદિ ક્ષેત્રોને પૃથક કરનારા પર્વતો વર્ષધર કહેવાય છે. એ છે છે, જે અહીં ગણાવેલા છે. જંબુદ્વીપમાં બધાં મળી સાત ક્ષેત્રો છે એ આગળ ગણાવી દીધાં છે. તેમાં બે ક્ષેત્રની વચ્ચે એક એક વર્ષધર થાય છે – જુઓ પ્રકરણને અંતે ટિપ્પા નં. ૬. આ બધા વર્ષધર પર્વત પૂર્વથી પશ્ચિમ સુધી લાંબા છે. એટલે કે બધા વર્ષધરોને પૂર્વીત અને પશ્ચિમાંત લવણસમુદ્ર સુધી છે. સ્થા-૩૭ 2010_03 Page #612 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગ સમવાયાંગ ૩ (૧) ૧. ચુલ્લહિમવંત ૨. શિખરી. (૨) ૧. મહાહિમવંત; ૨. રુકમી. (૩) ૧. નિષધ ૨. નીલવંત. [--સ્થા ૮૭] જંબૂઢીપમાં મેરુપર્વતની દક્ષિણે ત્રણ વર્ષધર પર્વત છે - ૧. ચુલ્લહિમવંત; ૨. મહાહિમવંત; ૩. નિષધ. જબૂદ્વીપમાં મેરુપર્વતની ઉત્તરે ત્રણ વર્ષધર પર્વત છે૧. નીલવંત ૨. રુકમી, ૩. શિખરી. [–સ્થા૧૯૭] જબૂદ્વીપમાં છ વર્ષધર પર્વત છે – . ૧. ચુલ્લહિમવંત ૨. મહાહિમવંત, ૩. નિષધ; ૪. નીલવંત પ. ટુંકમી, ૬. શિખરી. [-સ્થા પર ] જબૂદ્વીપમાં સાત વર્ષધર છે – ૧-૬. ચુલ્લહિમવંત ચાવત્ શિખરી; ૭. મંદિર (મ).* [– સ્થા. પપપ --સમર ૭] ૧. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ ન. ૧૪. ૨. જંબુદ્વીયના દક્ષિણાતથી ગણતાં સર્વ પ્રથમ ચુલ્લહિમવત આવે; પરંતુ મેરુથી દક્ષિણ તરફ ગએ, તો નિષધ પ્રથમ આવે. ૩. મેરુથી ઉત્તર તરફ ગણતાં પ્રથમ નીલવંત આવે; પણ જંબુદ્વીપના ઉત્તરાથી ગણતાં સર્વપ્રથમ શિખરી આવે. ૪. મેરુ પર્વતને ઉમાસ્વાતી વર્ષધર નથી ગણતા. તેમને તે જ વર્ષધર પર્વત છે. વર્ષધરની વ્યાખ્યા જે એવી કરીએ કે, ક્ષેત્રને વિભક્ત કરે તે વર્ષધર; તે મેરુને વર્ષધર કહી ન શકાય. કારણ, તે તો મહાવિદેહ ક્ષેત્રની મધ્યમાં છે. તે મહાવિદેહના પૂર્વ અને પશ્ચિમ એવા બે ભાગ કરે 2010_03 Page #613 -------------------------------------------------------------------------- ________________ ૨. દ્વીપસમુદ્રાધિકાર ચુલ્લહિમવંત અને શિખરી વધરની જીવા ૨૪૯૩૨૧ યેાજનથી કાંઈક વધારે લાંબી છે. [-સમ॰ ૨૪] નિષધ-નીલવ ંત વર્ષ ધરની જીવાની લંબાઈ ૯૪૧૫૬૮ યાજન છે. ૫૯ [-સમ૦ ૯૪] મહાહિમવાન અને રુકમી વધરની જીવા પ૩૯૩૧૪ યેાજન તથા ધનુ:પૃષ્ઠની જીવા પ૭૨૯૩૦ૢ ચેાજન છે. [સમ૦ ૫૩,૫૭] બધા ચુલ્લહિમવાન અને શિખરી પતા ૧૦૦ ચેાજન ઊંચા અને ૧૦૦ ગાઉ જમીનમાં છે. [સમ॰ ૧૦૦] મહાહિમવાન અને રુકમી વધરની ઊંચાઈ ૨૦૦ યેાજન છે અને તે જમીનમાં ઊંડા ૨૦૦ ગાઉ છે. [સમ૦ ૧૦૨ ] સૌગન્ધિકકાંડ કાંડ)ના નીચેના મહાહિમવાન અને રુકમીની ટાચથી (રત્નપ્રભા પૃથ્વીના પ્રથમ કાંડનું આઠમું છેડા સુધીનું અંતર ૮૨૦૦ યેાજન છે. [-સમ॰ ૮૨] બધા નિષધ-નીલવંત પર્વતા ૪૦૦ યાજન ઊંચા અને ૪૦૦ ગા ઊંડા છે. [-સમ૦ ૧૦૬; સ્થા॰ ૩૦૨] છે તેથી પણ તેને વર્ષધર ન કહી શકાય; કારણ તેમ કહેવા જતાં દીવતાઢશોને પણ વધર હેવા જોઈએ. તે પણ ભરત અને ઐરવતને એ ભાગમાં વહેંચી નાખે છે. એટલે આ સૂત્રમાં વધરના સામાન્ય અર્થ ક્ષેત્રને વિભક્ત કરનાર એવા ન લેતાં બીજે જ લેવા જોઈએ. 2010_03 Page #614 -------------------------------------------------------------------------- ________________ ‘સ્થાનાંગસમવાયાંગ: ૩ (૯) જંબુદ્વીપના વૈતાઢવ્યપર્વત (૧) જમ્બુદ્વીપમાં મંદર (મેરુ) પર્વતની દક્ષિણે અને ઉત્તરે સમાન પરિમાણયુક્ત બે વૃત્તવૈતાઢય છે ૧. હિમવંતમાં શબ્દાપાતી; ૨. હિરણ્યવંતમાં વિકટાપાતી. એ બન્ને વૃત્તવૈતાઢયમાં કમશઃ આ બે પલ્યસ્થિતિયુક્ત દે વસે છે – ૧. સ્વાતિ, ૨. પ્રભાસ. (૨) જબૂરીપમાં મંદર (મેરુ) પર્વતની દક્ષિણે અને ઉત્તરે સમાન પરિમાણયુક્ત આ બે વૃત્તવૈતાઢય છે – ૧. હરિવર્ષમાં ગંધાપાતી; ૨. રમ્યગ્દર્ષમાં માલ્યવાન. એ બનને વૃત્તવૈતાઢયમાં પલ્ય સ્થિતિવાળા આ બે દેવ કમશઃ વસે છે – ૧. અરુણ; ૨. પદ્મ. " (૩) જમ્બુદ્વીપમાં મેરુપર્વતની દક્ષિણે અને ઉત્તરે બે દીર્ઘવૈતાઢય પર્વતે છે – ૧. ભારતમાં; ૨. અરવતમાં. ભરતવર્ષના દીર્ઘવૈતાઢયમાં સરખા માપવાળી બે ગુફાઓ છે અને તેમાં બે દેવે રહે છે તે આ પ્રમાણે – ૧. તમિસામાં કૃતમાલ્યક દેવ; ૨. ખંડપ્રપાતામાં. નૃત્તમાલક દેવ. ઐરાવતના વૈતાઢયમાં પણ એ જ નામની ગુફાઓ છે અને તેમાં એ જ નામના દેવ વસે છે. -સ્થાવ ૮૭] . તમિસ્યા અને ખંડપ્રપાતા ગુફા આઠ યેજન ઊંચો છે. [– સમ૦ ૬૩૬] ૧. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ ન. ૧૫. 2010_03 Page #615 -------------------------------------------------------------------------- ________________ ૨. દ્વિપસમુદ્રાધિકાર ૧૮૧ બધી તમિસા અને ખંડપ્રપાતા ગુફા પર જન પહોળી છે. [-સમર ૫૦ ] ચાર વૃત્તવૈતાઢય છે તે આ — ૧. શબ્દાપાતી; ૨. વિકટાપાતી, ૩. ગંધાપાતી; ૪. માલ્યવાન. તેમાં ચાર દે પલ્યસ્થિતિવાળા વસે છે તે આ— ૧. સ્વાતિ, ૨. પ્રભાસ; ૩. અરુણ; ૪. પદ્મ. [[–સ્થા. ૩૦૨] જબુદ્વીપમાં ૩૪ દીર્ઘતાવ્યો છે.૨ [– સમ૦ ૩૪] બધા દીર્ઘવૈતાઢયો ૨૫ પેજન ઊંચા અને ૨૫ ગાઉ જમીનમાં હોય છે, અને મૂળમાં ૫૦ એજન પહોળા છે. [–સમ ૨૫. ૧૦૦,૫૦] બધા વૃત્તવૈતાઢયો હજાર યોજન ઊંચા, હજાર ગાઉ જમીનમાં ઊંડા, એને મૂળમાં હજાર રોજન પહોળા છે. તે બધે ઠેકાણે સમાન માપવાળા છે, અને પર્ઘકાકારવાળા છે. [-સમ- ૧૧૩; સ્થા. ૭રર) બધા વૃત્તવૈતાઢયોના ઉપરના શિખરતલથી સૌગલ્પિક કાંડના નીચેના અંત સુધીનું અંતર ૯૦૦૦ જન છે. [-સમ૦ ૯૦] બધી બાજુની વિદ્યાધરણુઓ દશદશ એજન વિસ્તાર વાળી છે. ૧. “લઘુક્ષેત્રસમાસ”માં આ ક્રમથી જુદા ક્રમ છે : સ્વાતિ, અરુણ, પદ્મ, પ્રભાસ. જુઓ ગાથા ૧૧૦. ૨. તે આ પ્રમાણે – ૩૨ વિજેમાંના ૩ર અને એક ભરતમાં તથા એક એરવતમાં. ૩. આ વિદ્યાધર શ્રેણીઓ-એટલે વિદ્યાધરનાં નગરની હાર સમજવી. તે દીર્ઘતાપર્વત પર હોય છે અને તે શ્રેણીઓ ઉપર દશ જન જઈએ એટલે આભિયોગિકદેવોની શ્રેણીઓ આવે છે. 2010_03 Page #616 -------------------------------------------------------------------------- ________________ પ૮ર સ્થાનાંગ સમવાયાંગ ૩ આભિગિક દેવેની શ્રેણીઓ પણ તેટલા જ વિસ્તારવાળી છે. [સ્થા૦ ૭૭૪ (૧૦) જમ્બુદ્વીપના વક્ષસ્કાર આદિ પર્વત (૧) જંબુદ્વીપમાં મેરુપર્વતની દક્ષિણે આવેલા દેવની પૂર્વ અને પશ્ચિમની બાજુમાં અશ્વસ્કંધ જેવા અર્ધચંદ્રાકારે બે વક્ષસ્કાર પર્વત છે — ૧. સૌમનસ; ૨. વિ ...ભ. (૨) જબૂદ્વીપમાં મેરુની ઉત્તરે આવેલ ઉત્તરકુરુમાં પણ તેવા જ પૂર્વ અને પશ્ચિમની બાજુમાં બે વક્ષસ્કાર પર્વતે છે તે આ --- ૧. ગંધમાદન (પશ્ચિમમાં); ૨. માલ્યવાન (પૂર્વમાં). -િસ્થા૦ ૮૭] જબૂદ્વીપના મંદર પર્વતની ચારે વિદિશાએ ચાર વક્ષસ્કાર પર્વત છે – ૧. સૌમનસ (અગ્નિ), ૨. વિદ્યુતપ્રભ (નૈવત્ય) ૩. ગંધમાદન (વાયવ્ય); ૪. માલ્યવત (ઈશાન). [–સ્થા ૩૦૨] ૧. આ વક્ષસ્કાર પર્વત પણ વૈતાઢય નામે ઓળખાય છે. અહીં તેમને જુદા એટલા માટે ગણાવ્યા છે કે તે બધા એકલા મહાવિદેહમાં જ છે. ૨. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૧૬. ૩. ઉપર ૮૭માં સૂત્રમાં જણાવેલ જ આ પર્વત સમજવા. તેમને વિદિશામાં બતાવવાનું કારણ એ છે કે તે ઉત્તરથી દક્ષિણ તરફ કે દક્ષિણથી ઉત્તર તરફ એવી રીતે ફેલાયા છે કે જેથી અમુક વિદિશાની પ્રદક્ષિણા થાય છે. 2010_03 Page #617 -------------------------------------------------------------------------- ________________ ૫૮૩ ૨. દ્વીપસમુદ્રાધિકાર (૧) મંદર૧ પર્વતની પૂર્વમાં વહેતી શીતા નદીના ઉત્તર કિનારે ચાર વક્ષસ્કાર પર્વત છે – ૧. ચિત્રકૂટ, ૨. પઘકૂટ (બ્રહ્મકૂટ); ૩. નલિનકૂટ; ૪. એકશૈલ. (૨) એ જ નદીના દક્ષિણ કિનારે આ ચાર વક્ષસ્કાર છે – ૧. ત્રિકૂટ;૨. વૈશ્રમણકૂટ; ૩. અંજનકૂટ ૪. માતં જનકૂટ, (૩) મંદર પર્વતની પશ્ચિમે વહેતી શીતેદા નદીના દક્ષિણ કિનારે આ ચાર વક્ષસ્કાર પર્વત છે— ૧. અંકાપાતીફૂટ, ૨. પક્ષાપાતીકૂટ, ૩. આશીવિષકૂટ; ૪. સુખાવહકૂટ. . (૪) એ જ નદીના ઉત્તરના કિનારે આ ચાર વક્ષસ્કારપર્વતે છે – ૧. ચંદ્રપર્વત, ૨. સૂર્યપર્વત; ૩. નાગપર્વત; ૪. દેવપર્વત. [–સ્થા૦ ૩૦૨] (૧) જબૂદીપમાં મેરુપર્વતની પૂર્વમાં વહેતી શીતા નદીની ઉત્તરે પાંચ અને દક્ષિણે પાંચ વક્ષસ્કાર છે તે આ પ્રમાણે – ૧. ઉત્તરે ૨. દક્ષિણે છે. માલ્યવાન; ૧–૪. ત્રિકૂટ - માત જન; ર-૫. ચિત્રકૂટ – એકશેલ ૫. સૌમનસ. ૧. મહાવિદેહમાં આવેલા (આ સૂત્રમાં જણાવેલા ૧૬) વક્ષસ્કાર, પર્વતો અંગે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૧૭.. 2010_03 Page #618 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગન્સમવાયાંગઃ ૩ (ર) તે જ પ્રમાણે મેરુપર્યંતની પશ્ચિમે વહેતી શીતાદા નદીની દક્ષિણે અને ઉત્તરે પાંચ-પાંચ વક્ષસ્કાર પર્વત છે તે આ ૨૪ ૧. ઉત્તરે ૧-૪. ૧. વિદ્યુત્પ્રભ; ૨-૫. અ કાપાતી – સુખાવહ. ૫. ગંધમાદન. ૨. દક્ષિણે ૪પ ત – દેવપર્યંત; [-સ્થા॰ ૪૩૪] (૧) જમૂદ્રીપમાં મેરુપર્વતની પૂર્ણાંમાં વહેતી શીતા નદીના અને ઉત્તર-દક્ષિણુ કિનારા પર આઠ વક્ષસ્કાર પર્વત છે. — ૧. ચિત્રકૂટ; ૨. પદ્મકૂટ .(બ્રહ્મકૂટ); ૩. નલિનીટ; ૪. એકશૂલ, ૫. ત્રિષ્ટ; ૬. વૈશ્રમણ; ૭. અ ંજન; ૮. માતુ જન. (ર) જંબૂદ્વીપમાં મેરુપર્વતની પશ્ચિમે વહેતી શીતાદા નદીના બન્ને કિનારા પર આઠ વક્ષસ્કાર પર્વા છે ૧. કાપાતી; ૨. પમાપાતી; ૩. આશીવિષ; ૪. સુખાવહુ; ૫. ચંદ્રપર્વત; ૬. સૂર્યપત; ૭. નાગપત; ૮. દેવપત. [-સ્થા ૬૩૭ (૧) જમૃદ્વીપના મેરુપર્વતની પૂર્વમાં વહેતી શીતા નદીના બન્ને કિનારા પર દેશ વક્ષસ્કાર પત છે ૧ ૧. માલ્યવાન; ૨. ચિત્રકૃત; ૩. વિચિત્રકૂટ; ૪. બ્રહ્મટ; ૫-૧૦. યાવત્ સૌમનસ. ૧. પૂર્વોક્ત (પૃ૦ ૫૮૭–૪)સૂત્ર ૪૩૪ના બન્ને ઉત્તરદૃક્ષિણના વક્ષસ્કારની બૈડ તે જ આ સૂત્રમાં દેશ છે. પણ અહીં તેમનાં નામ વિષે મતભેદ જણાય છે. પૂર્ણાંકત સૂત્રમાં વિચિત્રક્રૂટનું નામ નથી આવતું પણ તેને સ્થાને એક્શલ નામ આવે છે. વળી આ સૂત્રમાં ક્રમવિપર્યાસ પણ છે. _2010_03* Page #619 -------------------------------------------------------------------------- ________________ ૨. દ્વિપસમુદ્રાધિકાર પ૮૫ (૨) જંબૂઢીપના મેરુપર્વતની પશ્ચિમે વહેતી શીતદા નદીના બન્ને કિનારા પર ૧૦ વક્ષસ્કાર પર્વત છે— ૧-૧૦. વિદ્યુતપ્રભ યાવત્ ગંધમાદન. [-સ્થાવ ૭૬૮] જબૂદ્વીપમાં ૨૦૦ કાંચનકર પર્વત છે. [-સમ૧૦૨] બધા કાંચનક પર્વત શિખર પર ૫૦ જન પહોળા અને મૂળમાં ૧૦૦ એજન પાળી છે તથા ૧૦૦ એજન ઊંચા અને ૧૦૦ ગાઉ ઊંડા છે. [- સમ૦ ૫૦, ૧૦૦] બધા યમકક પર્વતો હજાર રોજન ઊંચા, હજાર ગાઉ ઊંડા અને મૂળમાં હજાર રોજન લાંબા-પહોળા છે. [-સમ૦ ૧૧૩] સૌમનસ, ગંધમાદન, વિધુતપ્રભ અને માલ્યવાન આ વક્ષસ્કાર પર્વતે મંદર પર્વતાંતથી પ૦૦ એજન ઊંચા છે અને ત્યાં જ પ૦૦ ગાઉ જમીનમાં ઊંડા છે. [-સમ૧૦૮] બધા વક્ષસ્કાર પર્વત શીતા નદી તથા શીતાદા નદી પાસે તથા મેરુપર્વતના છેડા પાસે ૫૦૦ એજન ઊંચા અને ૫૦૦ ગાઉ ઊંડા છે. [–સમ૦ ૧૦૮; - સ્થા૦ ૪૩૪ ૧. પૂર્વોક્ત સૂત્ર ૪૩૪ (પૃ. ૫૮૪)ના (૨) પ્રમાણે. ૨. પૃ. ૯૫ પર જણાવેલા દેવકર અને ઉત્તરકુરુના ૧૦ હદની બને બાજુએ ૧૦-૧૦ કાંચનક પર્વતે આવેલા છે. એટલે સર્વે મળી ૨૦૦ થાય. ૩. ઉત્તરકુરુમાં નીલવાન વર્ષધરની ઉત્તરે બને કિનારે એકેક હોવાથી આ પર્વત ચમક કહેવાય છે. મનુષ્યક્ષેત્રમાં બધા મળી પાંચ ઉત્તરકુના દશ ચમક પર્વતો છે. 2010_03 Page #620 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગ સમવાયાંગ : ૩ ચિત્રકૂટ અને વિચિત્રકૂટ હજાર યેાજન ઊંચા, હજાર ગાઉ ઊંડા અને હજાર યોજન મૂળમાં લાંબા-પહેાળા છે. [સમ॰ ૧૧૩] ૫ ૧ (૧૧) જ અદ્વીપમાંનાં કૂટા (૧) મંદર પર્વતની દક્ષિણે આવેલ ચુલ્લહિમવાન પતમાં એ ફૂટ છે— ૧. ચુહિમવાન ફૂટ, ૨. વૈશ્રમણ ફૂટ. (ર) મંદૂર પતની દક્ષિણે આવેલ મહાહિમવાન વધરમાં એ ફૂટ છે..... ૧. માહિમવાન કૂટ; ૨. વૈય છૂટ. (૪) મંદર પ°તની દક્ષિણે આવેલ નિષધ વર્ષે ઘરમાં બે ફૂટ છે. ૧. નિષધકૂટ; ૨. રુચકપ્રભકૂટ. (૪) મેરુપ તની ઉત્તરે આવેલ નીલવ તપ વધરમાં બે ફૂટ છે. ૧. નીલવંતકૂટ; ૨. ઉપદે નટ ૧. જંબુદ્ઘોષનાં પરપ ફ્રૂટ સંબંધી જીઆ પ્રકરણને અંતે ટિપ્પણ ત. ૧૮. ર. હિમવંતપર્યંતનાં બધાં મળી અગિયાર ફૂટ છે પણ અહીં દ્વિસ્થાનક હાવાથી માત્ર એનું જ ગ્રહણ કર્યું છે: ચુલ્લહિમવાનકૂટમાં તે તે પર્વતના અધિપતિ દેવ વસે છે તેથી; વંશ્રમણ સૌથી છેલ્લું હાવાથી. એ અગિયારે ટામાં પૂર્વદિશામાં સર્વ પ્રથમ સિદ્ધ છે. અને પછી ક્રમશઃ તેની પશ્ચિમે બાકીનાં દૃશ કૂટા આવેલાં છે. તેજ પ્રમાણે ખીજા વધરમાં પણ પૂર્વ દિશામાં પ્રથમ સિફ્રૂટ અને તેની પછી બાકીનાં ક્રમશઃ આવેલાં છે. ૩. મહાહિમવાનનાં સમળી આઠ ફેંટા છે પણ એનું જ અહી ગ્રહણ છે. કારણ ઉપર પ્રમાણે. ૪. નિષધનાં સર્વાં મળી નવ ફૂટ છે પણ એનું જ ગ્રહણ કર્યું છે. કારણ માટે જુએ ઉપર. માટે ૫. નીલવંતનાં પણ નવ ફૂટમાંથી માત્ર એનું જ ગ્રહણ કર્યું છે. કારણ ઉપર જુએ. _2010_03 Page #621 -------------------------------------------------------------------------- ________________ ૨. દ્વીપસમુદ્રાધિકાર (૫) મેરુપર્વતની ઉત્તરે આવેલ રુકમી વર્ષધરમાં ૧. રુકમીશ્નટ; ૨. મણિકંચનકૂટ. (૬) મેરુપર્વતની ઉત્તરે આવેલ શિખરી વર્ષધર પર્વતમાં બે ફૂટ છે – ૧. શિખરીફૂટ; ૨. તિગિકૂટ. [-સ્થા. ૮૭] (૧) જબૂદીપમાં મેરુની દક્ષિણે છ ફૂટ છે?— ૧. ચુલહિમાનકૂટ, ૨. વૈશ્રમણકૂટ, (૩) મહાહિમવાનકૂટ; ૪. વૈડૂર્યકૂટ; ૫. નિષધકૂટ; ૬. રુચકકૂટ. . ' (૨) જંબુદ્વીપમાં મેરુની ઉત્તરે છ ફૂટ છે ૧. નીલવંતકૂટ; ૨. ઉપદર્શનકૂટ; ૩. રુકમીફૂટ (૪) મણિકચનકૂટ, પ. શિખરી; ૬. તિચ્છિકૂટ. [ સ્થા પરર] ચુલ્લહિમવાનકૂટના ઉપરના છેડાથી ચુલ્લહિમવાન વર્ષધરની સમતલભૂમિ સુધીનું અંતર ૬૦૦ યોજન છે. તે જ પ્રમાણે શિખરીટનું. [– સમ૦ ૧૦૯ ] . રુકમીનાં આઠમાંથી બે ફૂટનું જ ગ્રહણ છે. ૨. શિખરીનાં ૧૧ માંથી માત્ર બે ફૂટનું જ ગ્રહણ કર્યું છે. કારણ માટે જુઓ પા. ૫૮૬, નોંધ ૨. ૩. મેરુની દક્ષિણે આવેલ ત્રણ વર્ષધરમાંનાં પ્રત્યેકનાં બબ્બે ફૂટનું જ ગ્રહણ કર્યું છે તેથી છ ફૂટ કહ્યાં છે. ૪. મેરુપર્વતની ઉત્તરે આવેલ ત્રણ વર્ષધરમાંનાં પ્રત્યેકનાં બબ્બેફ્રેટોનું જ અહીં ગ્રહણ છે તેથી છ ફૂટો થાય. તેમ કરવાનું કારણ કહેવાઈ ગયું છે. 2010_03 Page #622 -------------------------------------------------------------------------- ________________ ૫૮૮ સ્થાનાંગન્સમવાયાંગ ૩ મહાહિમવાનકૂટની ટોચથી સૌગન્ડિકા કાંડ સુધીનું અંતર ૮૭૦૦ જન છે. [-સમય ૮૭] રુકમકૃટ વિષે પણ તે જ પ્રમાણે સમજવું. [-સમર ૮૦] મહાહિમવાનકૂટના ઉપરના છેડાથી મહાહિમવંત વર્ષધરની સમતલભૂમિ સુધીનું અંતર સાત જન છે. તે જ પ્રમાણે રુકમીટ વિષે સમજવું. [-સમ- ૧૧૦] . નિષધકટના ઉપરના છેડાથી નિષધ વર્ષધરની સમતળભૂમિ સુધીનું અંતર ૯૦૦ જન છે. તે જ પ્રમાણે નીલવંતકુટનું સમજવું. [– સમર ૧૧૨] બધાં વર્ષધરકૂટ પ૦૦ એજન ઊંચાં અને મૂળમાં પ૦૦ એજન પહેલાં છે. [–સમ૦ ૧૦૮ ] (૧) જબૂદીપના સૌમનસ વક્ષસ્કાર પર્વતનાં સાત કૂટ છે.— ૧. સિદ્ધકૂટ; ૨. સૌમનસકૂટ; ૩. મંગલાવતીકૂટ; ૪. દેવકુકૂટ; ૫. વિમલકુટ; ૬. કાંચનકૂટ; ૭. વિશિષ્ટકૂટ. ૧. આ સૌમનસ ગજદંતાકારે છે, અને મેથી દક્ષિણે આવેલ નિષઘથી મેરુ સુધી ફેલાયેલો છે. તે દેવકુરુથી પૂર્વમાં આવેલ છે. તેમાં મેરુની નજદીકને ભાગમાં પ્રથમ સિફટ છે અને ત્યાર પછી ક્રમશ: નિષધ તરફ બાકીનાં ફટો છે. 2010_03 Page #623 -------------------------------------------------------------------------- ________________ ૨. દ્વિપસમુદ્રાધિકાર પત (૨) જ બૂકીપના ગંધમાદન વક્ષસ્કાર પર્વતનાં સાત કુટી છે – ૧. સિદ્ધકૂટ; ૨. ગંધમાદનકૂટ; ૩. ગંધિલાવતીકૂટ; ૪. ઉત્તરકૂટ; પ. પરિઘકૂટ; ૬.લેહિતાક્ષકૃટ; ૭.આનંદનકૂટ. [– સ્થાપ૯૦] જંબુદ્વીપના મંદર પર્વતમાં ભદ્રશાલવનમાં આઠ દિશાહસ્તિકૂટર છે – ૧. પોત્તરકૂટ, ૨. નીલવાનકૂટ; ૩. સુહસ્તિકૂટ; ૪. અંજનગિરિકૂટ; પ. કુમુદકૂટ; ૬. પલાશકકૂટ; ૭. અવસકૂટ; ૮. રચનગિરિકૂટ. [– થા૬૪૨] (૧) જમ્બુદ્વીપમાં મેરુપર્વતની દક્ષિણે આવેલ મહાહિમાવાન વર્ષધર પર્વતમાં આઠ ફૂટ છે ૧. સિદ્ધ ૨. મહાહિમવાન; ૩. હિમવાન; ૪. રહિત, પ. હી, ૬. હરિકાંતા; ૭. હરિવર્ષ; ૮. વૈડૂર્ય. ૧. આ ગંધમાદન પણ ગજદંતાકારે છે; મેરુની ઉત્તરે આવેલ નીલવંતથી મેરુપર્વત સુધી ફેલાયેલ છે; અને ઉત્તરકુરુની પૂર્વમાં છે. મેરુની નજદીકમાં સિદ્ધ છે અને ત્યાર પછી ક્રમશ: નીલવંતની દિશામાં બાકીનાં ફૂટ છે. ૨. આ ફેટ હસ્તિના આકારે હોવાથી હસ્તિકૂટ કહેવાય છે. તે કરિફ્ટ પણ કહેવાય છે. તેમને સ્થાનનિર્ણય આ પ્રમાણે – શીતા નદીના ઉત્તર કિનારે પૂર્વ દિશામાં પડ્યોત્તર અને નીલવંત ફૂટ છે. અને ત્યાર પછીનાં ક્રમશઃ મેરુની ચારે દિશામાં બબ્બે આવેલાં છે. ૩. મહાહિમવાનનાં આ આઠ ફૂટમાં પ્રથમ સિદ્ધક્ટ પૂર્વ દિશામાં છે. અને ત્યાર પછી ક્રમશઃ પશ્ચિમ તરફ બાકીનાં આવેલાં છે. 2010_03 Page #624 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગસમવાયાંગઃ ૩ (૨) જબૂદ્વીપમાં મંદરની ઉત્તરે આવેલ રુકમી વર્ષધરનાં આઠ કૂટ છે – ૧. સિદ્ધ ૨. રુકમી, ૩. રમ્ય; ૪. નરકાંતા; પ. બુદ્ધિ; ૬. રૉય; ૭. હિરણ્યવત; ૮. મણિકાંચન. [-સ્થા૬૪૩] (૧) જમ્બુદ્વીપમાં મેરુપર્વતની દક્ષિણે આવેલ ભરતવર્ષમાંના દીર્ઘતાઢય પર્વતનાં નવ ફૂટ છે— ૧. સિદ્ધ ૨. ભરત, ૩. ખંડક; ૪. માની; પ.વૈતાઢય; ૬. પુણ્ય; ૭. તમિસાગુફા, ૮. ભરત, ૯. વૈશ્રમણ. (ર) જંબૂદ્વીપમાં મેરુપર્વતની દક્ષિણે આવેલ નિષેધ વર્ષધરનાં નવ કૂટ છે – ૧. સિદ્ધ; ૨. નિષધ; ૩. હરિવર્ષ ૪. વિદેહ; પ. હી; ૬. ધૃતિ; ૭. શીતદા; ૮. અપરવિદેહ, ૯. રુચક. ૧. રુકમી વર્ષધરનાં પણ ફેટામાં પૂર્વ દિશામાં સર્વ પ્રથમ સિદ્ધ છે અને બાકીનાં ત્યાર પછી ક્રમશઃ આવેલાં છે. ૨. બધાં મળી દીધવૈતાઢય ૩૪ છે:– ૧ ભારતમાં, ૧ એરવતમાં અને ૩૨ વિજયેમાંનાં ૩૨. આ પ્રત્યેક વૈતાઢયોમાં નવ-નવ ફૂટ છે. આ સૂત્રમાં એ ૩૪ દીર્ધતાઢયો તથા તે સિવાયના બીજા પર્વતો જેમને નવનવ ફટ છે તેવા ૫ ગણાવ્યા છે; એટલે બધા મળી ૩૯ પર્વતનાં નવ-નવ ફૂટ ગણાવ્યાં છે. ૩. બધા દીર્ધતાથમાં સર્વ પ્રથમ સિદ્ધક્ટ પૂર્વ દિશામાં છે અને ત્યાર પછી તેની પશ્ચિમે ક્રમશઃ બાકીનાં ફૂટે આવેલાં છે. ૪. બધા વર્ષધરનું પ્રથમ ફૂટ સિદ્ધ છે અને તે સર્વ પ્રથમ પૂર્વમાં આવેલ છે; અને ત્યાર પછી અનુક્રમે બીજાં હોય છે. 2010_03 Page #625 -------------------------------------------------------------------------- ________________ પલ ૨. દ્વિપસમુદ્રાધિકાર પ૯૧ (૩) મેરુપર્વતના નંદનવનમાં નવ ફૂટ છે - ૧. નંદન; ૨. મંદરઃ ૩. નિષધ; ૪. હૈમવત; પ. જત; દ. રુચક; ૭. સાગરચિત્ર; ૮. વા; ૯. બલકૂટ. (૪) જંબુદ્વીપના માલ્યવાન વક્ષસ્કાર (ગજદંતગિરિ) પર્વતનાં નવ ફૂટ છે – ૧. સિદ્ધ; ૨. માલ્યવાન; ૩. ઉતરકુરુ; ૪. ક૭; પ. સાગર; ૬. રજત; ૭. શીતા; ૮. પૂર્ણભદ્ર, ૯. હરિસ્સહ. (૫) જંબૂના કચ્છવિજયના દીર્ઘવૈતાઢયનાં નવ ફૂટ છે ૧. સિદ્ધ; ૨. કચ્છ; ૩. ખંડક; ૪. માની; પ. વૈતાઢય; ૬. પૂર્ણ ૭. તમિસાગુફા, ૮. કચ્છ ૯. વૈશ્રમણ. (૬) જંબના સુકચ્છવિજયના દીર્ઘવૈતાઢયનાં નવ કૂટ છે – ૧. સિદ્ધ; ૨. સુક૭; ૩. ખંડક, ૪. માની; ૫. વૈતાઢય; ૬િ. પૂર્ણ; ૭. તમિસાગુફા; ૮. સુકચ્છ, ૯. વૈશ્રમણ. (૭) મહાકચ્છ, (૮) કચ્છકાવતી, (૯) આવર્ત, (૧૦) મંગલાવર્ત, (૧૧) પુષ્કલ, (૧૨) પુષ્કલાવ વિજયેના દીર્ઘ વૈતાનાં ૯-૯ નાં નામે ગણી લેવાં. ભેદ એટલે કે ૧. નંદનવનમાં ચારે દિશાએ સિદ્ધાયતને છે અને વિદિશામાં પ્રાસાદો છે. પૂર્વના સિદ્ધાયતનની ઉત્તરે અને ઉત્તર-પૂર્વના પ્રાસાદની દક્ષિણે નંદનકૂટ છે. પૂર્વના સિદ્ધાયતનની દક્ષિણે અને દક્ષિણ-પૂર્વના પ્રાસાદની ઉત્તરમાં મંદરકૂટ છે. આ જ ક્રમે બાકીનાં ફૂટનાં સ્થાન પણ સમજી લેવાં. આ નંદનવનના બલ સિવાયના પ્રત્યેક ફૂટ પર દેવીઓને નિવાસ છે. અને બલમાં બલ નામને દેવ વસે છે. ૨. આમાંનું અંતિમ ફૂટ હરિસ્સહ સહસ્ત્રાંક ફૂટ કહેવાય છે. માલ્યવાન પર્વતનું સિદ્ધટ મેરુની નજીક છે અને ત્યાર પછીનાં ક્રમશ: નીલવંત પર્વતની દિશામાં છે. 2010_03 Page #626 -------------------------------------------------------------------------- ________________ પ૯૨ સ્થાનાંગ-સમવાયાંગ: ૨ તે તે વૈતાઢનાં ફૂટનાં નામમાં બીજું અને આઠમું તે તે વૈતાઢયના નામવાળું સમજવું. બાકીનાં નામે કચ્છ અને સુકચ્છનાં નામે જેવાં જ સમજવાં. (૧૩) વત્સ, (૧૪) સુવત્સ, (૧૫) મહાવત્સ, (૧૬) વત્સાવતી, (૧૭) રમ્ય, (૧૮) રમ્ય, (૧૯) રમણિક, (૨૦) મંગલાવતી – આ આઠ વિજયેના દીર્ઘવૈતાઢયનાં ઉપર પ્રમાણે નવ-નવ ફૂટ સમજવાં. નામ પણ તે જ પ્રમાણે, બીજુ અને આઠમું કૂટ પિત-પોતાના નામનું છે. (૨૧) જબૂદીપના વિદ્યુ—ભ વક્ષસ્કાર (ગજદંતગિરિ)નાં નવ ફૂટ છે?— ૧. સિદ્ધ ૨. વિદ્યુત, ૩. દેવકુ, ૪. પ પ. કનક ૬. સ્વસ્તિક; ૭. શીતદા; ૮. સજલ; ૯. હરિકૂટ. (૨૨) જંબુદ્વીપના પદ્મવિજયના દીર્ઘવૈતાઢયનાં નવ ૧. સિદ્ધ; ૨. પદ્મ; ૩. ખંડક; ૪. માની; ૫. વૈતાઢય; ૬. પૂર્ણ; ૭. તમિસાગુફા; ૮. પધ; ૯. વૈશ્રમણ. (૨૩) સુપદ્મ, (૨૪) મહાપદ્ધ, (૨૫) પદ્માવતી, (ર૬) શંખ, (ર૭) કુમુદ, (૨૮) નલિન, (૨૯) સલિલાવતી – આ વિજયેના પણ દીર્ઘવૈતાઢયનાં નવ-નવ કટે પદ્મ વિજયની જેમ સમજી લેવાં. બીજા અને આઠમા કૃટનું નામ પિતપિતાના નામ જેવું સમજવું. (૩૦) વપ્ર, (૩૧) સુવપ્ર, (૩૨) મહાવપ્ર, (૩૩) વપ્રાવતી, (૩૪) વલ્સ, (૩૫) સુવલ્સ, (૩૬) ગંધિલ, (૩૭) ગંધિલાવતી – આ વિજયેના વૈતાઢવ્યોનાં પણ નવ-નવ ફૂટ ઉપર પ્રમાણે સમજી લેવાં. ૧. આ ગજદંતગિરિનાં શિખરોમાંનું સર્વ પ્રથમ સિદ્ધ મેરુની નજીક છે અને ત્યાર પછીનાં ક્રમશઃ નિષધની દિશામાં છે. 2010_03 Page #627 -------------------------------------------------------------------------- ________________ ૨. દ્વીપસમુદ્રાધિકાર ૫૪ (૩૮) જંબૂઢીપમાં મેરુની ઉત્તરે નીલવંત વર્ષધરમાં નવ ફૂટ છે – ૧. સિદ્ધ ૨. નીલવંત; ૩. વિદેહ; ૪. શીતા; ૫. કીતિ, ૬. નારીકાંતા; ૭. અપરવિદેહ; ૮. રમ્યક ૯. ઉપદર્શન. (૩૯) જંબૂદીપના મેરુપર્વતની ઉત્તરે આવેલ એરવતના દીર્ઘવૈતાઢયમાં નવ ફૂટ છે— ૧. સિદ્ધ ૨. રત્ન; ૩. ખંડક; ૪. માની, પ. વૈતાઢ્ય; ૬. પૂર્ણ; ૭. તિમિસગુહા ૮. અરવત, ૯. વૈશ્રમણ. [-સ્થા૬૮૯] વક્ષસ્કારનાં બીજાં ફૂટે સિવાયનાં બધાં હરિ (વિપ્રભનું) અને હરિસ્સહ (માલ્યવાનનું) કૂટે ૧ હજાર જન ઊંચાં છે; અને મૂળમાં હજાર રોજન પહોળાં છે. [-સમ૦ ૧૧૩] નંદનવનનાં બાકીનાં કૂટ સિવાયનાં બધાં બલકૂટે પણું હજાર રોજન ઊંચાં અને હજાર જન મૂળમાં પહેલાં છે. - સમ૦ ૧૧૩] - હરિ અને હરિસ્સહ સિવાયનાં વક્ષસ્કારનાં કટે પ૦૦ જન ઊંચાં અને મૂળમાં પ૦૦ ચોજન લાંબાં-પહેળાં છે. બલકૂટ સિવાયનાં બાકીનાં નંદનવનનાં બધાં ફૂટે પણ તે જ પ્રમાણે. [– સમ૦ ૧૦૮] (૧૨) જમ્બુદ્વીપમાંના હૃદ જબૂદ્વીપમાં મેરુપર્વતની દક્ષિણે અને ઉત્તરે આવેલા – ૧. વિગત માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ ૧૯. સ્થા-૩૮ 2010_03 Page #628 -------------------------------------------------------------------------- ________________ ૫૯૪ સ્થાનાંગ સમવાયાંગ ૩ (૧) હિમાવાન અને શિખરી વર્ષધર પર્વતમાં કમશઃ આ બે મહાન હ્રદ સમાન પરિમાણયુક્ત છે – ૧. પદ્મવૃંદ (હિમવાનમાં); ૨. પીંડરિક (શિખરીમાં). આ બે કુંડામાં આ બે દેવતા પલ્યસ્થિતિવાળી રહે છે. ૧. શ્રીદેવી, ૨. લક્ષ્મીદેવી. (૨) મહાહિમાવાન અને રુકમીમાં આ બે કુંડ છે – ૧. મહાપ હદ ૨. મહાપૌંડરિક. આ બે કુંડમાં આ બે દેવી પલ્યસ્થિતિવાળી નિવાસ ૧. હૃદેવી, ૨. બુદ્ધિદેવી.. (૩) નિષધ અને નીલવતમાં આ બે કુંડે છે – ૧. તિગિછછુંદ; ૨. કેસરીહૂદ. તેમાં પલ્યસ્થિતિવાળી બે દેવતા વસે છે – ૧. ધૃતિ, ૨. કીતિ. [-સ્થા૮૮] (૧) જમ્બુદ્વીપમાં મેરુની દક્ષિણે ત્રણ મહાવૃંદ છે – ૧. પદ્મહેંદ; ૨. મહાપદ્મહૂદ, ૩. તિગિચ્છછૂંદ. તેમાં ત્રણ દેવતા વસે છે, તે આ – ૧. શ્રી; ૨. હી; ૩. ધૃતિ. (૨) જંબુદ્વીપમાં મેરુપર્વતની ઉત્તરે ત્રણ મહાહુ અને તેમાં વસનારી ત્રણ દેવીઓ આ છે – દો:- ૧. કેસરી, ૨. મહાપાંડરિક, ૩. પિડરિક. લેવી – કીર્તિ, બુદ્ધિ, લક્ષ્મી.. [-સ્થા. ૧૯૭] 2010_03 Page #629 -------------------------------------------------------------------------- ________________ ૨. દ્વિપસમુદ્રાધિકાર પા જબૂદ્વીપમાં મંદિરની દક્ષિણે આવેલા દેવકુરુમાં અને મંદરની ઉતરે આવેલા ઉત્તકુમાં પાંચ-પાંચ હદે છે, તે આ પ્રમાણે – (१) देवकुरुमां (२) उत्तरकुरुमां ૧. નિષધ; ૨. દેવકુરુ નીલવંત ઉત્તરકુરુ, - જે % ઐરાવણ; શ્રીદેવી; ૩. સૂર્ય ચક; ૪. સુલસ; ૫. વિપ્રભ. માલ્યવાન. [– સ્થા. ૪૩૪] જબૂદ્વીપમાં છ મહાદ છે અને તેમાં સ્થિતિવાળી દેવીઓ રહે છે. ह्रदो देवी ૧. પહંદ; ૨. મહાપદ્યહૂદ; હીદેવી; ૩. તિગિચ્છહૂદ; ધતિદેવી; ૪. કેસરીદ; કીર્તિદેવી; પ. મહાપૌંડરિક; બુદ્ધદેવી; ૬. પૌડરિક. લક્ષ્મીદેવી. [– સ્થાપરર] તિગિચ્છ અને કેસરી વૃંદને આયામ ૪૦૦૦ જન છે. -સમ૦ ૧૧૭] (૧) ભરતવર્ષમાં બે પ્રપાતÇદર છે – ૧. ગંગાપ્રપાત હૃદ; ૨. સિંધુપ્રપાત હૃદ. ૧. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણુ નં. ૨૦. ૨. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ ન. ૨૧. 2010_03 Page #630 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગસમવાયાંગ: ૩ (૨) હિમવંતવર્ષમાં બે પ્રપાતહૂદ છે– ૧. રહિતપ્રપાત હૂદ; ૨. રેહિતાંશપ્રપાત હૃદ. (૩) હરિવર્ષમાં બે પ્રપાતહદ છે – ૧. હરિપ્રપાત હૃદ; ૨. હરિકાંતપ્રપાત હૃદ. () મહાવિદેહવર્ષમાં બે પ્રપાતçદ છે – ૧. શીતાપ્રપાત હૃદ; ૨. શીતદાપ્રપાત હૃદ. (૫) રમ્યગ્દર્ષમાં બે પ્રપાતÇદ છે - ૧. નરકાંતપ્રપાત હૃદ; ૨. નારીકાંતપ્રપાત હૃદ. (૬) હિરણ્યવંતવર્ષમાં બે પ્રપાત હૃદ છે ૧. સુવર્ણકૂલપ્રપાત હૃદ; ૨. પ્યકૂલપ્રપાત હૃદ. (૭) અરવતવર્ષમાં બે પ્રપાતદ છે– ૧. રક્તાપ્રપાત હૃદ; ૨. રક્તાવતીપ્રપાત હૃદ. [-સ્થા૦ ૮૮] પદ્મદ અને પૌંડરિક હૃદ ૧૦૦૦ એજન લાંબા છે. [-સમય ૧૧૩] મહાપદ્મ અને મહાપોંડરિક હૂદ ૨૦૦૦ એજન લાંબા છે. [-સસ૧૧૫] બધા મહાછંદે દશ એજન ઊંડા કહ્યા છે. [-સ્થા છ૭૯] બધા સલિલકુંડ (પ્રપાત) દશ એજન ઊંડા છે. [-સ્થા. ૭૭૯]. 2010_03 Page #631 -------------------------------------------------------------------------- ________________ ૨. દ્વીપસમુદ્રાધિકાર (૧૩) જ’મૂઠ્ઠીપની નદીએ૧ (૧) જ ખૂદ્રીપમાં મેરુ પર્વતની દક્ષિણે આવેલ મહાહિમવાન વધરના મહાપદ્મ હદમાંથી બે મહાનદી નીકળે છે 4 ૧. રોહિતા; ૨. હિરકાંતા. (ર) તે જ પ્રમાણે નિષધ પર્વતના તિગિચ્છ હદમાંથી એ મહાનદી નીકળે છે ૧. હિરસિલલા; ૨. શીતે દા. (૩) જમૂદ્રીપમાં મેરુની ઉત્તરે આવેલ નીલવંત વધરના કેસરી હૂટ્ટમાંથી બે મહાનદી નીકળે છે ૧. શીતા; ૨. નારીકાંતા. (૪) તે જ પ્રમાણે રુકમી વધર પતના મહાપૌડિરેક હૃદમાંથી એ મહાનદી નીકળે છે ૧. નરકાંતા; ૨. રૂપ્યકૂલા. - (૧) ભરતવમાં એ મહાન નદી પદ્મદમાંથી નીકળે છે) —— ૧૯૭ ૧. ગંગા (પૂર્વ તરફ વહે છે); ૨. તરફ વહે છે). [-સ્થા॰ ૯૯] છે(જે હિમવાનના સિન્ધુ (પશ્ચિમ (૨) હિમવતવષ માં બે મહાન નદીઓ છે જે ક્રમશઃ મહાહિમવાન વર્ષ ધમાંના મહાપદ્મદુમાંથી અને હિમવાનના પદ્મહૂદમાંથી નીકળે છે ૧. રાહિતા (પૂર્વમાં); ૨. રાહિતાંશા (પશ્ચિમમાં). ૧. જીએ પ્રકરણને અંતે ટિપ્પણ ન ૨૨. 2010_03 Page #632 -------------------------------------------------------------------------- ________________ ૫૮ સ્થાનાગન્સમવાયાંગ: ૩. (૩) હરિવર્ષમાં બે મહાન નદીઓ છે જે ક્રમશઃ નિષધના તિગિછ હૃદમાંથી તથા મહાહિમવતના મહાપત્રહૃદમાંથી નીકળે છે – ૧. હરિસલિલા (પૂર્વમાં); ૨:હરિકાંતા (પશ્ચિમમાં). (૪) મહાવિદેહવર્ષમાં બે મહાનદીઓ છે જે ક્રમશઃ નીલવંતના કેસરી હદમાંથી તથા નિષધના તિગિ૭ હૃદમાંથી નીકળે છે ૧. શીતા (પૂર્વમાં); ૨. શીતેદા (પશ્ચિમમાં). (૫) રમ્યગ્દર્ષમાં બે મહાનદીઓ છે જે કમશઃ રુકમીના મહાપોંડરિક હૃદમાંથી તથા નીલવંતના કેસરી હદમાંથી નીકળે છે – ૧. નરકાંતા નદી (પૂર્વમાં); ૨. નારીકાંતા નદી (પશ્ચિમમાં). (૬) હિરણ્યવંતવર્ષમાં બે મહાનદીઓ છે જે કમશઃ શિખરી પર્વતના પોંડરિકવૃંદમાંથી તથા રુકમી પર્વતના મહાપોંડરિક,હૃદમાંથી નીકળે છે – ૧. સુવર્ણકૂલા (પૂર્વમાં); ૨. રાવ્યકૃલા (પશ્ચિમમાં). (૭) ઐરાવત વર્ષમાં બે નદીઓ છે જે શિખરી પર્વતના પૌંડરિક હૃદમાંથી નીકળે છે-- ૧. રકતા નદી (પૂર્વમાં); ૨. રકતાવતી નદી (પશ્ચિમમાં). [-સ્થા૦ ૮૮] • (૧) જબુદ્વીપના મેરુપર્વતની દક્ષિણે આવેલા ચુલ્લહિમવાનપર્વતના પદ્મહદમાંથી ત્રણ મહાનદીઓ નીકળે છે – ૧. ગંગા, ૨. સિંધુ; ૩. હિતાંશા. ૧. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણુ નં. ૨૩, 2010_03 Page #633 -------------------------------------------------------------------------- ________________ ૨. દ્વીપસમુદ્રાધિકાર (૨) મેરુપર્વતની ઉત્તરે આવેલા શિખરી પર્વતના પોંડરિકદમાંથી ત્રણ મહાનદીએ નીકળે છે – ૧. સુવર્ણકૂલા ૨. રક્તા; ૩. રક્તાવતી. (૩) જમ્બુદ્વીપમાં મેરની પૂર્વમાં પૂર્વ મહાવિદેહમાં શીતા. નદીની ઉત્તરમાં ત્રણ આંતરનદીઓ છે. ૧. ગાથાવતી; ૨. કહવતી. ૩. પંકવતી. (૪) એ જ શીતા નદીની દક્ષિણે ત્રણ આંતરનદીઓ છે – ૧. તપ્તકલા, ૨. મરજલા; ૩. ઉન્મત્તજલા. (૫) જંબૂદ્વીપમાં મેરુની પશ્ચિમે મહાવિદેહમાં વહેતી શીતેદા નદીની દક્ષિણે ત્રણ આંતરનદીઓ છે – ૧. ક્ષીરદા; ૨. શીત સ્રોતા; ૩. અન્તવાહિની. (૬) એ જ શીતદા નદીની ઉત્તરે ત્રણ આંતરનદી આ છે – ૧. ઊર્મિમાલિની, ૨. ફેનમાલિની;૩. ગંભીરમાલિની [-સ્થા. ૧૯૭] (૧) જમ્બુદ્વીપમાં મંદર પર્વતની દક્ષિણે ભરતવર્ષમાં વહેતી ગંગા મહાનદીને પાંચ મહાનદી મળે છે – ૧. જમુના ૨. સરયુ, ૩. આદી, ૪. કેસી; ૫. મહી. (૨) જમ્બુદ્વીપમાં મંદિરની દક્ષિણે ભારતવર્ષમાં સિંધુ નદીને પાંચ નદી આવી મળે છે – ૧. શતદ્ર; ૨. વિભાસા, ૩. વિતસ્તા; ૪. ઈરાવતી; ૫. ચંદ્રભાગા. . જુઓ પ્રકરણને અતિ ટિપ્પણ ન. ૨૩. ૨. બધી મળી ૧૨ આંતર નદીઓ વિદેહમાં છે. તેમને આ સૂત્રમાં ગણાવી છે. 2010_03 Page #634 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાં સમવાયાંગઃ ૩ (૧) જંબૂઢીપમાં મેરુની ઉત્તરે આવેલ ઐરાવતની રક્તા મહાનદીને પાંચ મહાનદીઓ મળે છે – ૧. કૃષ્ણા ૨. મહાકૃષ્ણા; ૩. નીલા, ૪. મહાનાલા; ૫. મહાતીરા. () જમ્બુદ્વીપમાં મેરુની ઉત્તરે આવેલી અરવત વર્ષમાં રકતાવતી મહાનદીને પાંચ મહાનદી મળે છે– ૧. ઈન્દ્રા; ૨. ઇન્દ્રસેના: ૩. સુષેણા; ૪. વારિસેના; ૫. મહાગા . [–સ્થા ૪૦૦ છે. (૧) જંબુકીપમાં દક્ષિણે ભરતવર્ષમાં આવેલી ગંગા અને સિંધુને આ દશ નદીઓ આવી મળે છે— (૧) ગંગાને મળનારી – ૧. યમુના, ૨. સર્યુ૩. આદી; ૪. કેસી; પ. મહી. (ર) સિધુને મળનારી – ૬. સિંધુ (શતદ્રુ); ૭. વિતસ્તા; ૮. વિભાસા ૯. ઈરાવતી; ૧૦. ચંદ્રભાગા. (૨) જબૂદ્વીપમાં ઉત્તરે એરવતવર્ષમાં આવેલી રક્તા અને રકતાવતી નદીઓને આ દશ નદીઓ આવી મળે છે – (૧) રક્તાને મળનારી – ૧. કૃષ્ણા; ૨. મહાકૃષ્ણ; ૩. નીલા; ૪. મહાનાલા; ૫. તીરા. (ર) રક્તાવતીને મળનારી ૬. મહાતીરા; ૭. ઈન્દ્રા; ૮. ઈન્દ્રસેના; ૯. વારિસેના; ૧૦. મહાભોગા. [-સ્થા ૭૧૭) ૧. પ્રસ્તુત સૂત્રમાં જણાવેલ રક્તા અને રક્તાવતીનાં પાંચ-પાંચ નામો સાથે આગળના સૂત્રમાં જણાવેલ નામની સંગતિ નથી. 2010_03 Page #635 -------------------------------------------------------------------------- ________________ ૨. દ્વિપસમુદ્રાધિકાર ૬૦૧ (૧) જંબૂમાં મેરુ પર્વતની દક્ષિણે છ મહાનદીઓ છે— ૧. ગંગા; ૨. સિંધુ ૩. હિતા; ૪. રેહિતાંશા; ૫. હરિસલિલા ૬. હરિકાંતા. (૨) મેરુ પર્વતની ઉત્તરે છ મહાનદીઓ છે – ૧. નરકાંતા; ૨. નારીકાંતા; ૩. સુવર્ણકૂલા, ૪. રૂધ્યકૂલા, પ. રક્તા; ૬. રક્તાવતી. (૩) મેરુ પર્વતની પૂર્વમાં મહાવિદેહમાં વહેતી શીતાનદીના બને કિનારે છ આંતરનદીઓ છે— ૧. ગાથાવતી;૨. કહવતી; ૩. પંકવતી; ૪. તપ્ત જલા; ૫. મરજલા; ૬. ઉન્મત્ત જલા. (૪) મેરુ પર્વતની પશ્ચિમે મહાવિદેલમાં શીતદા નદીના બને કિનારે છ આંતરનદીઓ છે– ૧. ક્ષીરદા; ૨. શીતઋોતા; ૩. અંત:વાહિની ૪. ઊર્મિમાલિની; પ. ફેનમાલિની; ૬. ગંભીરમાલિની. [-સ્થા પર] (૧) જમ્બુદ્વીપમાં સાત મહા નદીઓ છે જે પૂર્વ તરફ વહીને લવણસમુદ્રમાં મળે છે – ૧. ગંગા; ૨. હિતા; ૩. હરિસલિલા, ૪. શીતા ૫. નરકાંતા; ૬. સુવર્ણકૂલા; ૭. રક્તા. (૨) જંબુદ્વીપમાં સાત મહાનદીઓ છે જે પશ્ચિમ . તરફ વહીને લવણસમુદ્રને મળે છે – ૧. સિંધુ; ૨. હિતાંશા, ૩. હરિકાંતા; ૪. શીતાદા, ૫. નારીકાંતા; ૬. રૂખ્યકૂલા; ૭. રકતાવતી. [ સ્થા. પ૫૫ –સમય ૧૪] ૧ 2010_03 Page #636 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગસમવાયાંગ ૩ (૧) નિષધ વર્ષધરમાંના તિગિચ્છ હૃદમાંથી શીતદા મહાનદી નીકળીને ૭૪૦૦ એજનથી કાંઈક વધારે ઉત્તરાભિમુખ વહીને પછી ચાર એજન લાંબા અને પ૦ એજન પહોળા વજમય નાળચા (જીભ) વાટે પિતાના વજીના તળિયાવાળા પ્રપાતકુંડમાં મેટા ઘડામાંથી મેતીની ધારની જેમ મહાન ઘોષ કરતી પડે છે. (૨) આ જ પ્રમાણે નીલવંતના કેસરી હદમાંથી નીકળતી દક્ષિણાભિમુખી શીતા નદી વિષે પણ સમજી લેવું. [-સમ૭૪] શીતા, શીદા મહાનદીઓ મુખમૂલમાં (સમુદ્ર પાસે) દશ જન ઊંડી છે.' [-સ્થા ૭૭૯] (૧) જ બુદ્વીપના મંદર પર્વતની પૂર્વમાં વહેતી શીતા નદીની ઉત્તરે ઉત્કૃષ્ટથી આઠ અરિહંત, આઠ ચવત, આઠ બળદેવ અને આઠ વાસુદેવ ઉત્પન્ન થયા છે, થાય છે અને થશે. (૨-) તે જ નદીની દક્ષિણે તથા મેરુની પશ્ચિમે વહેતી શીતદાની ઉત્તરે અને દક્ષિણે પણ તે જ પ્રમાણે મહાપુરુષોની ઉત્પત્તિ સમજવી. [-સ્થા ૬૩૮] (૧) જંબુદ્વીપમાં મેરુપર્વતની પૂર્વમાં વહેતી શીતા નદીને ઉત્તરે આ બધું આઠની સંખ્યામાં છે – ૧. દીર્ઘવૈતાઢય; ૨. તિમિસગુહા; ૩. ખંડપ્રપાતગુફા; ૧. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૨૪. ૨. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૨૫. ૩. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૨૬. 2010_03 Page #637 -------------------------------------------------------------------------- ________________ ૨. દ્વીપસમુદ્રાધિકાર ૩૦૩ ૪. કૃતમાલ્યકદેવ; ૫. નૃત્યમાલ્યકદેવ; ૬. ગગાકુંડ; ૭. સિ'કુંડ; ૮. ગંગા નદી; ૯. સિંધુ નદી; ૧૦ ઋષભકૂટ. (૨) મેરુપર્વતની પશ્ચિમે વહેતી શીતેાદાની દક્ષિણે પણ તે જ પ્રમાણે. (૩) શીતાની દક્ષિણે પણ તે જ પ્રમાણે છે. પણ ગંગા અને ગંગાકુંડને બદલે રક્તા અને રક્તાકુંડ તથા સિંધુ અને સિન્ધુકુડને બદલે રક્તાવતી અને રક્તાવતી કુંડ સમજવા. (૪) શીતાદાની ઉત્તરે પણ એ જ પ્રમાણે ફેરફાર સમજવાના છે. [-સ્થા॰ ૬૩૯ ] (૧) ગંગા અને સિન્ધુ મહાનદીએ પેાતાતાના પ્રપાતકુંડમાં ૨૫ ગાઉ જેટલા વિસ્તૃત ધાધરૂપે મગરના માઢા જેવા નાળચામાંથી જાણે ઘડામાંથી માતીની ધાર થતી હોય તેમ પડે છે. (ર) તે જ પ્રમાણે શિખરી પર્વત પરથી રક્તા અને રક્તાવતી નામની મહાનદીએ પોતપોતાના પ્રપાતકુંડમાં પડે છે. [ન્સમ॰ ૨૫] ગંગા, સિંધુ, રક્તા અને રક્તાવતી મહાનદીઓની દેવીના કીપે આઠ-આઠ યાજન લાંબા પહેાળા છે.૧ [-સ્થા॰ ૬૨૯ ] ૧. આ દેવીના દ્વીપા તે તે નદીના પ્રપાતકુંડમાં મધ્યભાગમાં હાય છે. 2010_03 Page #638 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગ-સમવાયાંગ ૩ ગંગા, સિધુ, રક્તા અને રક્તાવતીનો પ્રવાહ ૨૪ કેશથી કાંઈક વધારે વિસ્તૃત છે." [-સમ૦ ૨૪] (૧૪) જબૂદીપના પ્રકાશકે સૂર્ય-ચંદ્રાદિ જબૂદ્વીપમાં આ બધું બેની સંખ્યામાં પ્રકાશ્ય છે, પ્રકાશે છે અને પ્રકાશશે– ૧ ચંદ્ર ૧૧ પૂર્વાફાલ્ગની ૨૧ ઉત્તરાષાઢા. ૨ સૂર્ય ૧૨ ઉત્તરાફાલ્ગની ૨૨ અભિચી ૩ કૃત્તિકાર • ૧૩ હસ્ત ૨૩ શ્રવણ ૪ રહિણું ૧૪ ચિત્રા ૨૪ ધનિષ્ઠા ૫ મૃગશિર ૧૫ સ્વાતી ૨૫ શતભિષેક ૬ આદ્ર ૧૬ વિશાખા ૨૬ પૂર્વાભાદ્રપદા ૭ પુનર્વસુ ૧૭ અનુરાધા ર૭ ઉત્તરાભાદ્રપદ ૮ પુષ્ય ૧૮ જયેષ્ઠા ૨૮ રેવતી ૯ અલેષા ૧૯ મૂલ ૨૯ અશ્વિની ૧૦ મઘા ૨૦ પૂર્વાષાઢા ૩૦ ભરણું ૧. આ માપ પહદમાંથી ગંગા અને સિંધુ નદીઓ તથા પોંડરિકમાંથી રકતા અને રક્તાવતી નીકળે છે ત્યાંના પ્રવાહનું હોય એ સંભવ છે. કારણ, તે નદીઓ જ્યારે પ્રપાતમાં પડે છે ત્યારે તો ર૫ કેશ વિસ્તૃત હોય છે અને પ્રપાતકુંડમાંથી નીકળે છે ત્યારે પણ તેટલી જ વિસ્તૃત હોવાનું શાસ્ત્રમાં જણાવવામાં આવે છે. ૨. (૩) કૃત્તિકાથી માંડીને (૩૦) ભરણ સુધીનાં ૨૮ નક્ષત્રો છે. તે ચંદ્રને પરિવાર ગણાય છે તેથી ચંદ્ર-સૂર્ય પછી તેમને ગણાવી દીધાં છે. નક્ષત્ર બએ છે તેથી બધાં મળી જંબૂકંપમાં પ૬ નક્ષત્રો છે, 2010_03 Page #639 -------------------------------------------------------------------------- ________________ ઉ૫ પર વસુ ૩૧ અગ્નિ ૩૨ પ્રજાપતિ ૩૩ સોમ ૩૪ રૂક ૩૫ અદિતિ ૩૬ બૃહસ્પતિ ૩૭ સર્ષ ૩૮ પિતૃ ૩૯ ભગ ૨. દ્વિપસમુદ્રાધિકાર ૪૦ અર્યમન ૪૯ વિશ્વ ૪૧ સવિતા પ બ્રહ્મા ૪ર ત્વષ્ટ પ૧ વિષ્ણુ ૪૩ વાયુ ૪૪ ઈન્દ્રાગ્નિ ” પ૩ વરુણ ૪૫ મિત્ર ૫૪ અજ ૪૬ ઈન્દ્ર ૫૫ વિવૃદ્ધિ ૪૭ નિતિ ૫૬ પૂષનું ૪૮ આ૫ પ૭ અશ્વિન ૫૮ યમ ૫૯ અંગારકર ૬૦ વિકાલક ૬૧ હિતાક્ષ દર શનૈશ્ચર ૬૩ આધુનિક ૬૪ પ્રાધુનિક ૬૫ કણ ૬૬ કનક ૬૭ કનકનક ૬૮ કનકવિતાનક ૬૯ કનકસંતાનક ૭૦ સેમ ૭૧ સહિત ૭૨ આસન ૭૩ કાયેપગ ૭૪ કર્બટક ૭૫ જકરક ૭૬ દુદુ ભગ ૬. (૩૧) અગ્નિથી માંડી (૫૮) ચમ સુધીનાં ૨૮ નામે નક્ષત્રોના અધિપતિ દેવતાનાં છે – તે ક્રમશઃ સમજવાનાં છે. ગ્રન્થાન્તરમાં આ દેવેનાં નામોનો ક્રમ વિપરિત રીતે પણ જોવામાં આવે છે. ૨. ટીકાકાર ફરીયાદ કરે છે કે, “અહીં પ્રસ્તુત ૮૮ ગ્રહોનાં નામ અનેક આદર્શ પુસ્તકમાં જોવા છતાં નક્કી થઈ શકતાં નથી–એટલે સૂર્ય પ્રજ્ઞપ્તિમાંથી જ તે ૮૮ નામોને આપું છું.” આમ કહી તેઓ સૂર્યપ્રજ્ઞપ્તિમાંથી ૮૮ ગ્રહોનાં નામે ટકે છે. મારી સામે આગમાદયની આવૃત્તિ છે. તેમાં ૮૮ને બદલે ૯૦ ગ્રહનાં નામ છે. આ ૮૮ ગ્રહ પણ ચંદ્રના પરિવારમાં ગણાય છે. આ પણ લખ્યું છે તેથી જંબુદ્વીપમાં બધા મળી ૧૭૬ ગ્રહે છે. 2010_03 Page #640 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાં સમવાયાંગ: ૩ ૭૭ શંખ ૭૮ શંખવર્ણ ૭૯ શંખવષ્ણુભ ૮૦ કંસ ૮૧ કસવર્ણ ૮૨ કંસવર્ણાભ ૮૩ ૨કમી ૮૪ રુકમાભાસ ૮૫ નીલ ૮૬ નીલાભાસ ૮૭ ભાસ ૮૮ ભાસરાશિ ૮૯ તિલ - ૯૦ તિલપુષ્પવર્ણ ૯૧ દગ ૯૨ દગપંચવણું ૯૩ કાક ૯૪ કાકા-ધ ૫ ઈન્દ્રગ્રીવ ૯૬ ધૂમકેતુ ૯૭ હરિ ૯૮ પિંગલ ૯૯ બુદ્ધ ૧૦૦ શુક્લ ૧૦૧ બૃહસ્પતિ ૧૦૨ રાહુ ૧૦૩ અગસ્તી ૧૦૪ માણવક ૧૦૫ કાલ ૧૦૬ સ્પર્શ ૧૦૭ ધુરા ૧૦૮ પ્રમુખ ૧૦૯ વિકટ ૧૧૦ વિસંધિ ૧૧૧ નિયલ ૧૧૨ પદિક ૧૧૩ જટિકાદિલક ૧૧૪ અરુણ ૧૧૫ અગ્રિલ ૧૧૬ કાલ ૧૧૭ મહાકાલ ૧૧૮ સ્વસ્તિક ૧૧૯ સૌવસ્તિક ૧૨૦ વર્ધમાનક ૧૨૧ પૂષમાનક ૧૨૨ અંકુશરે ૧૨૩ પ્રલંબ ૧૨૪ નિત્યાક ૧૨૫ નિધીત ૧૨૬ સ્વયંપ્રભ ૧૨૭ અવલાસ ૧૨૮ શ્રેયંકર ૧૨૯ ક્ષેમકર ૧૩૦ આશંકર ૧૩૧ પ્રશંકર ૧૩૨ અપરાજિત ૧૩૩ અરત ૧૩૪ અશોક ૧૩૫ વિગતશેક ૧૩૬ વિમલ ૧૩૭ વ્યક્ત ૧૩૮ વિતથ્ય ૧૩૯ વિશાલ ૧૪૦ શાલ ૧૪૧ સુવ્રત ૧૪૨ અનિવત ૧૪૩ એકજી ૧૪૪ કિજી ૧૪પ કરકરિક ૧૪૬ રાજાગલ ૧૪૭ પુષ્પકેતુ ૧૪૮ ભાવકેતુ [- સ્થા. ૯૦] ૧. સૂર્ય પ્રજ્ઞપ્તિના પાઠમાં પ્રથમ નીલ અને નીલાભાસ છે પછી રુકમી અને રુકમાભાસ છે. ૨. આ નામે સૂર્યપ્રજ્ઞપ્તિમાં નથી. Jain Education InteMational 2010_03 Page #641 -------------------------------------------------------------------------- ________________ ૬૦૭. ૨. દ્વીપસમુદ્રાધિકાર (૧૫) જમ્બુદ્વીપમાં કાળ, આયુ વગેરે (૧) જંબુદ્વીપના ભરતૈરવત વર્ષમાં– ૧. અતીત ઉત્સર્પિણીના સુષમદુષમા આરાનું; ૨. વર્તમાન અવસર્પિણના સુષમદુષમા આરાનું; ૩. આગામી ઉત્સર્પિણીના સુષમદુષમા આરાનું – કાલમાન બે સાગરેપમ કેટકેટી છે. (૨) જમ્બુદ્વીપના ભરતૈરવત વર્ષમાં– ૧. અતીત ઉત્સર્પિણના સુષમા આરામાં ર. વતમાન અવસર્પિણના સુષમા આરામાં; ૩. આગામી ઉત્સર્પિણના સુષમા આરામાં – મનુષ્યના શરીરની ઊંચાઈ બે ગાઉ અને પરમાણુ બે પલ્ય કહ્યું છે. (૩) જમ્બુદ્વીપમાં આ બે કુરુમાં મનુષ્ય હમેશા સુષમસુષમા આરાની ઋદ્ધિ ભગવે છે – ૧. દેવકુરુ; ૨. ઉત્તરકુરુ. (૪) આ બે વર્ષમાં સદા સુષમાની ઋદ્ધિ મનુષ્ય ભગવે છે – ૧. હરિવર્ષ, ૨. રમ્યગ્દર્ષ. (૫) આ બે વર્ષમાં મનુષ્ય હંમેશા સુષમદુષમાની ત્રાદ્ધિ ભગવે છે– ૧. હિમવાન; ૨. હિરણ્યવાન. (૬) આ બે વર્ષમાં મનુષ્ય હંમેશાં દુષમસુષમાની , અદ્ધિ ભગવે છે– ૧. પૂર્વવિદેહ; ૨. અપરવિદેહ. (૭) આ બે વર્ષમાં મનુષ્ય છયે આરાની અદ્ધિ ભેગવે છે – ૧. ભરત, ૨. ઐરાવત. [-સ્થા ૮૯] 2010_03 Page #642 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ સ્થાનાંગસમવાયાંગ ૩ (૧) જબૂદીપના ભરતૈરવતવર્ષમાં– * ૧. અતીત ઉત્સર્પિણના સુષમા આરાનું ૨. વર્તમાન અવસર્પિણીના સુષમા આરાનું ૩. આગામી અવસર્પિણીના સુષમા આરાનું–કાલમાન ત્રણ સાગરેપમ કોટાકોટી છે. (૨) જંબુદ્વીપના ભરતૈરવત વર્ષમાં – ૧. અતીતઉત્સર્પિણીના સુષમસુષમા આરામાં ૨. આ અવસર્પિણીના સુષમસુષમા આરામાં, ૩. આગામી ઉત્સર્પિણના સુષમસુષમા આરામાં – મનુષ્ય ત્રણ ગાઉ ઊંચા અને ત્રણ પલ્ય પરમાયુવાળા હોય છે. (૩) જમ્બુદ્વીપના દેવકુરુ અને ઉત્તરકુરુના મનુષ્ય ત્રણ ગાઉ ઊંચા અને ત્રણ પલ્ય પરમાયુવાળા હોય છે. [-સ્થા૦ ૧૪૩] (૧) જમ્બુદ્વીપમાં ભરત–એરવતવર્ષમાં અતીત ઉત્સપિ ને સુષમ-સુષમા આરે ચાર સાગરેપમ કોટાકોટીને હતે. (૨) તે જ પ્રમાણે આ અવસર્પિણને દુષમ-સુષમાં આ જઘન્ય ચાર કટાકેટી છે. (૩) તે જ પ્રમાણે આગામી ઉત્સર્પિણીને સુષમ-સુષમા આરે ચાર સાગરોપમ કટાકોટી થશે. . -સ્થા ૩૦૧] દેવકુરુ-ઉત્તરકુરુના મનુષ્ય ૪૯ રાત્રિદિવસમાં યૌવન પ્રાપ્ત કરે છે. [-સમ૦ ૪૯] હરિવર્ષ અને રમ્યગ્દર્ષના મનુષ્ય ૬૪ રાત્રિદિવસમાં યૌવન પ્રાપ્ત કરે છે. [- સમર ૬૩] 2010_03 Page #643 -------------------------------------------------------------------------- ________________ ૨. દ્વીપસમુદ્રાધિકાર (૧૬) જમ્બુદ્વીપનાં તીર્થો જબૂદ્વીપમાં ભરતવર્ષ અને ઐરવતવર્ષમાં ત્રણ તીર્થો છે ૧. માગધ; ૨. વરદામ; ૩. પ્રભાસ. જબુદ્વીપના મહાવિદેહવર્ષના પ્રત્યેક ચકવતિવિજયમાં પણ તે જ નામનાં ત્રણ ત્રણ તીર્થો છે. [-સ્થા. ૧૪૨] ૨. લવણસમુદ્ર ૧) લવણસમુદ્રનું માપ લવણસમુદ્રને ચકવાલવિષ્કલ્સ ૨ લાખ જન છે. લવણસમુદ્રના પૂર્વાન્તથી પશ્ચિમાન્ત સુધીનું અંતર પાંચ લાખ જન છે. [- સમ ૧૨૫, ૧૨૮; – સ્થા. ૯૧] લવણસમુદ્રનું સર્વપ્રમાણ ૧૭ હજાર યોજન છે. લવણસમુદ્રનું પાણી ૧૬ હજાર યોજન જેટલું ઊંચું વધે છે. [–સમ૦ ૧૬, ૧૭] ૧. જંબુદ્વિપસંબંધી બધાં મળી ૧૦૨ તીર્થો છે. ૩૨ વિજય અને ભરત તથા ઐરવત એ ૩૪માં ત્રણ-ત્રણ હોવાથી ૩૪૪૩=૧૦૨ બધાં મળી થાય. ભરતની ગંગા પૂર્વમાં અને સિંધુ પશ્ચિમમાં લવણસમુદ્રને મળે છે ત્યાં ક્રમશ: માગધ અને પ્રભાસ તીર્થ સમજવાં. એ માગધ અને પ્રભાસની વચ્ચે વરદામ તીર્થ હોય છે. આ ત્રણે તીર્થો લવણસમુદ્રમાં ૧૨ જન દૂર આવેલાં છે. તે જ પ્રમાણે એરવતની રક્તા અને રક્તાવતીના સંગમ સંબંધી છે અને ત્રીજું તેમની વચ્ચે સમજવું. ચક્રવર્તિ વિજયેમાંનાં તીર્થો તે તે વિજયની બબ્બે નદીઓ શીતાશીતોદાના સંગમો છે ત્યાં બે અને તેમની વચ્ચે ત્રીજું એમ સમજવાં. ૨. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ર૭. ૩. આ મધ્યભાગના પાણીનું માપ છે. સ્થા-૩૯ 2010_03 Page #644 -------------------------------------------------------------------------- ________________ ૧૦ સ્થાનાં સમવાયાંગ ૩ લવણસમુદ્રમાં (મધ્યભાગથી) બન્ને તરફ ૫–૯૫ પ્રદેશ પછી એકેક પ્રદેશ જેટલી ઊંડાઈ ઓછી થતી જાય છે. [– સમય ૯૫] લવણસમુદ્રનું ગોતીર્થક્ષેત્ર સિવાયનું ક્ષેત્ર દશ હજાર જન છે. તેની ઉદકમાલા – ઉદકશિખા પણ દશ હજાર જન પહોળી છે. [–સ્થા ૭ર૦ 3 (૨) લવણસમુદ્રની જગતીર લવણસમુદ્રમાં (જગતીમાં) ચાર દ્વારા છે– ૧. વિજય (પૂર્વમાં); ૨. વૈજયંત (દક્ષિણમાં); ૩. જયંત (પશ્ચિમમાં), ૪. અપરાજિત (ઉત્તરમાં). આ કારોને વિષ્ક અને તેમને પ્રવેશ ચાર યોજન પ્રમાણ છે. તે દ્વારેમાં ચાર મહાદ્ધિશાળી દે પલ્ય સ્થિતિવાળા અને તે તે દ્વારના નામવાળા વસે છે.' [– સ્થા. ૩૦૫] લવણસમુદ્રની વેદિકા બે ગાઉ ઊંચી છે. [– સ્થાઈ ૯૧] ૧. બંને ખંડ તરફથી ૯૫ હજાર જન પ્રમાણ ક્ષેત્ર જે ક્રમશ: લવણસમુદ્રમાં નીચું નીચું થતું જાય છે, તે ગોતીર્થ કહેવાય છે. ૨. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૨. ૩. જુઓ પ્રકરણને અંગે ટિપ્પણ . ૩. ૪. જગતીમાં દ્વાર સમાનાંતરે આવેલાં છે. લવણસમુદ્રની પરિધિ ૧૫૮૧૧૩૯ યોજન પ્રમાણ છે તેમાંથી ૧૮ યોજન બાદ કરતાં ૧૫૮૧ ૧૨૧ થોજન રહે છે. તેને ચારે ભાંગતાં ૩૫૨૮૦ યોજન અને ૩ કેાષ આવે છે. આ એક દ્વારથી બીજા દ્વારનું અંતર છે. વિશેષ માટે જુઓ પ્રકરણને અતે ટિપ્પણ નં. ૩. 2010_03 Page #645 -------------------------------------------------------------------------- ________________ ૨. દ્વીપસમુદ્રાધિકાર (૩) પાતાળકળશા લવણુસમુદ્રમાં જ મૂઠ્ઠીપની વેદિકાના છેડાથી ૯૫ હજાર ચેાજનાંતે મેટા પાણીના ઘડા જેવા ચાર મહાપાતાળ - કળશે. છે. તેમના અધિપતિ પલ્ય સ્થિતિવાળા ચાર દેવે છે कळशो ૧. વડવામુખ ૨. કેયૂપ; देवो ૧. કાલ; ૨. મહાકાલ; ૩. વેલ ખ; ૪. પ્રભજન. [-સ્થા॰ ૩૦૫; - સમ૦ ૯૫] અધા મહાપાતાળ-કળશે વજાના અનેલા છે. એક લાખ યેાજન ઊંડા છે. તેમની તળિયાની તથા (કાંઠે) માઢાની પહેાળાઈ દશ હજાર યેાજન છે. તેએ મધ્યમાં એક લાખ યોજન પહોળા છે. પાતાળકળશની વમય દીવાલા - એટલે કે ઠી કરી બધે ઠેકાણે સરખી જાડી છે અને તે હજાર યોજન પ્રમાણ છે. ૩. ગૃ૫૩; ૪. ઈશ્વર. ૧૧૧ બધા લઘુપાતાળ-કળશે। પણ વાના અનેલા છે. [અને તે મહાપાતાળ-કળશેા કરતાં શતાંશ નાના છે એટલે કે] તેમની વામય ઠીકરી ૧૦ યાજન જાડી છે. તે તળિયે તથા કાંઠે ૧૦૦ ચેાજન પ્રમાણ પહેાળા તથા મધ્યમાં હજાર યેાજન પહાળા છે. અને ઊંડા પણ હેજાર ચેાજન છે. [સ્થા ૭૨૦ ૧. જીએ પ્રકરણને અંતે ટિપ્પણ ન, ર૮. 2010_03 Page #646 -------------------------------------------------------------------------- ________________ ૬૧ર સ્થાનાંગ-સમવાયાંગ ૩ (૪) વેધર દેવ અને આવાસપવતે જબૂદ્વીપની બાહ્ય વેદિકાના છેડાથી ચારે દિશામાં લવણસમુદ્રમાં ૪૨૦૦૦ એજનને અંતરે પલ્યસ્થિતિક ચાર વેલંધર નાગરાજના નિવાસભૂત ચાર આવાસપર્વતે છેदेव પર્વત ૧. ગેસ્તૃપ; ગેસ્તૂપ (પૂર્વમાં); ૨. શિવ; , ઉદકભાસ (દક્ષિણમાં); ૩. શંખ; • શંખ (પશ્ચિમમાં); ૪. મનઃશિલ. દકસીમ (ઉત્તરમાં). અને ચારે વિદિશામાં તેટલે જ અંતરે અનુલાના ધારણ કરનાર નાગરાજોના આવાસપર્વ છે. – पर्वतो ૧. કર્કોટક; ૧. કર્કોટક (ઈશાનમાં ૨. વિદ્યુપ્રભ; ૨. વિદ્યુપ્રભ (અગ્નિમાં); ૩. કૈલાસ; ૩. કૈલાસ ( નૈતમાં); . ૪. અરુણપ્રભ. ૪. અરુણપ્રભ (વાયવ્યમાં). [– સ્થા૩૫] વેલંધર અને અનુલંધર નાગરાના આવાસપર્વતે ૧૭૨૧ જન ઊંચા છે. [-સમ૦ ૧૭] લવણસમુદ્રની આત્યંતલાને ૪૨૦૦૦, ઊર્ધ્વરેલાને ૬૦ હજાર, અને બાહ્યલાને ૭૨ હજાર નાગરાજે ધારણ देव [– સમ૦ ૪૨, ૬૦, ૭૨) ૧. જુઓ પ્રકરણને અતિ ટિપ્પણ નં. ર૯. 2010_03 Page #647 -------------------------------------------------------------------------- ________________ ૨. દ્વીપસમુદ્રાધિકાર ફ૧૩ જબૂદ્વીપના પૂર્વાતથી ગસ્તુપ આવાસપર્વતના પશ્ચિમાન્ત સુધીનું અંતર ૪૨૦૦૦ એજન છે. તે જ પ્રમાણે બાકીના ત્રણ આવાસપર્વતે ઉદકભાસ, શંખ અને દકસીમ વિષે પણ તેટલું જ અંતર સમજી લેવાનું છે. [-સમ- ૪૨] જંબુદ્વીપના પૂર્વાન્તથી ગેરૂપ આવાસના પૂર્વ છેડા સુધીનું અંતર ૪૩૦૦૦ એજન છે. તેટલું જ બાકીના ત્રણ આવાસ વિષે. [-સમ- ૪૩ ] ગોસ્તપ આવાસપર્વતના પૂર્વના છેડાથી વડવામુખ મહાપાતાલ-કલશના પશ્ચિમોત સુધીનું અંતર પ૨૦૦૦ જન છે. તે જ પ્રમાણે ઉદકભાસ અને કેયૂયનું, શંખ અને યૂપકનું, તથા દકસીમ અને ઈશ્વરનું પણ અંતર તેટલું જ છે. [-સમ પર]. ૧. જંબુદ્વીપથી આવાસપર્વત ૪૨૦૦૦ એજન દૂર છે. તેથી જંબુદ્વીપના પૂર્વમાં આવેલા ગેસૂપ પર્વતના પશ્ચિમાંત સુધીનું અંતર ૪૨૦૦૦ યોજન છે. તે સર્વે આવાસપર્વતો લવણસમુદ્રમાં છે અને તેમને બધાને વિશ્કલ્સ ૧૦૨૨ જન છે. એટલે ગેસ્તૂપના પૂર્વાસ સુધીનું અંતર ૪૩૨૨ જન થાય. તે જ પ્રમાણે દક્ષિણના, પશ્ચિમના અને ઉત્તરના આવાસપર્વતાના બીજા છેડાનું અંતર પણ તેટલું જ થાય. પણ અહીં ઉપરની રર જનની સંખ્યાને વિવક્ષામાં નથી લીધી તેથી સામાન્યપણે ૪૩૦૦૦ જન કહી દીધા છે. આગળનાં સૂત્રોમાં પણ હજારના પૂર્ણાકને જ આપ્યો છે. એ ૨૨ જનને ગણ્યા નથી. ૨. જંબુદ્વીપના છેડાથી ૯૫૦૦૦ યોજનાંતે પૂર્વાદિ ચારે દિશામાં વડવામુખ આદિ પાતાળકળશે છે. અને ૪૨૦૦૦ પેજનાંતે ૧૦૦૦ જન , વિષ્કમ્ભવાળા આવાસપર્વત છે; એટલે ૫૦૦૦-૪૩૦૦૦ = ૧ર૦૦૦ જન આવાસપર્વત અને પાતાળકળશનું અંતર થાય. અહીં પણ આવાસપર્વતાને વિષ્કન્મ ૧૦૨૨ છે તેને બદલે ૧૦૦૦ ગણો છે. 2010_03 Page #648 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ સ્થાનાંગસમવાયાંગઃ ૩ સ્તુપ આવાસપર્વતના પૂર્વાન્તથી વડવા મુખ મહાપાતાલ-કળશના મધ્યભાગ સુધીનું અંતર પ૭૦૦૦ એજન છે; તે જ પ્રમાણે ઉદકભાસ અને કેયૂપ, શંખ અને યુપક તથા દકસીમ અને ઈશ્વર સંબંધી સમજવું. [-સમ૦ ૫૭] ગેપ આવાસપર્વતના પશ્ચિમાંતથી વડવામુખ મહાપાતલ-કળશના મધ્યભાગ સુધીનું અંતર ૫૮ હજાર એજન છે. તે જ પ્રમાણે ચારે દિશાના આવાસ અને કળશનું સમજવું. • [-સમ૦ ૫૮ ] - મેરુપર્વતના પૂર્વાતથી ગેસ્તૂપ આવાસના પશ્ચિમ અંત સુધીનું અંતર ૮૭૦૦૦ એજન છે. મંદર પર્વતના દક્ષિણાંતથી ઉદકભાસના ઉત્તરાંત સુધીનું, મંદિરના પશ્ચિમોતથી શંખના પૂર્વાન્ત સુધીનું અને મંદિરના ઉત્તરાંતથી દકસીમના દક્ષિણ સુધીનું અંતર પણ ૮૭૦૦૦ જન છે. - સમર ૮૭] મંદર પર્વતના પૂર્વાન્તથી સ્તુપના પૂર્વાન્ત સુધીનું, તે જ પ્રમાણે બાકીની ત્રણે દિશા સંબંધી આવાસપર્વતનું ૧. પાતાળકળશનો વિપ્લભ્ય દશહજાર યોજન છે એટલે મધ્યભાગ સુધીમાં ૫૦૦૦ એજન થાય. પર૦૦૦+૫૦૦૦ = ૧૭ હજાર યોજન. ૨. જે આવાસપર્વતના જંબુકીપ તરફના છેડાથી પાતાળકળશના મધ્યભાગ સુધીનું અંતર કાઢવું હોય, તે આવાસપર્વતના વિષ્કલ્પના ૧૦૦૦ જન ઉમેરવા જોઈએ; તેથી પ૭ હજાર+૧ હજાર ૫૮ હજાર થાય. ૩. મેરુના પૂર્વાતથી જંબુદ્વીપના પૂર્વાન્ત સુધીનું અંતર ૪૫ હજાર, જન છે. અને ત્યાંથી ૪૨ હજાર જન દૂર આવાસપર્વતે છે તેથી ૪૫+૪=૮૭ હજાર યોજન થાય. 2010_03 Page #649 -------------------------------------------------------------------------- ________________ ૨. દ્વીપસમુદ્રાધિકાર અંતર ૮૮૦૦૦ જન છે. મંદિરના મધ્યભાગથી ગસ્તુપ આવાસના પશ્ચિમાંત સુધીનું અંતર ૯૨૦૦૦ એજન છે. જે પ્રમાણે બાકીની ત્રણે દિશામાં આવાસપર્વતનું પણ સમજવું. [-સમ૦ ૯૨] મેરુપર્વતના પશ્ચિમાંતથી સ્તુપ આવાસના પશ્ચિમાંત સુધીનું અંતર ૯૭૦૦૦ એજન છે. તે જ પ્રમાણે બાકીના ત્રણ આવાસનું સમજી લેવું. [-સમ૯૭] મેરુપર્વતના પશ્ચિમોતથી ગૌસ્તુપ આવાસના પૂર્વાન સુધીનું અંતર ૯૮૦૦૦ જન છે. - તે જ પ્રમાણે બાકીના ત્રણ આવાસનું [-સમ- ૯૮] - (૫) અંતરદ્વીપ મેરુ પર્વતની દક્ષિણે આવેલા હિમાવાન વર્ષધરમાંથી ઈશાન, અગ્નિ, નૈત અને વાયવ્ય એ ચાર વિદિશામાંથી ૧. આવાસપર્વતના બીજા છેડા સુધીનું અંતર કાઢવું હોય તો પર્વતનો વિષ્કભ ઉમેરવો જોઈએ. તેથી ૮૭ + ૧ = ૮૮ હજાર થાય. ૨. મેરુના મધ્યભાગથી જંબુદ્વીપના પૂર્વાન્ત સુધીનું અંતર ૫૦ હજાર જન છે, કારણ, મેરુને વિકૅભ ૧૦ હજાર યોજન હોવાથી તેના અડધા પાંચ હજારને ૪૫ હજારમાં ઉમેરવા પડે છે. અને જબૂદ્વીપના છેડાથી ૪૨ હજા૨ જનતે ગેસ્તુપ આવાસપર્વતો છે. તેથી ૫+૪૫ +૪ર = ૯૨ હજાર યોજન અંતર થાય. ૩. અહીં મેરુના પશ્ચિમોતથી ગણવાનું છે તેથી બીજા પાંચ હજાર ઉમેરવા પડે જેથી મેરુને સંપૂર્ણ વિઠંભ આવી જાય. ૧૦+૪૫+૪=૯૭ હજાર જન અંતર થાય. • ૪. ગેસ્તુપાદિને વિષ્કમ એક હજાર ગણીને ઉમેરીએ તો ૯૦+૧= ૯૮ જાર યોજન અંતર થાય. 2010_03 Page #650 -------------------------------------------------------------------------- ________________ ૬૧૬ સ્થાનાંગન્સમવાયાંગ : ૩ ચાર દાઢાએ નીકળીને લવણુસમુદ્રમાં પ્રવેશે છે. જમૂદ્રીપની જગતીથી ૩૦૦ યાજન દૂર એ દાઢાએમાં એકેક અંતરદ્વીપ છે. તે, જ પ્રમાણે જંબૂની જગતીથી ૪૦૦, ૫૦૦, ૬૦૦, ૭૦૦, ૮૦૦ અને ૯૦૦ ચેાજનને અંતરે પશુ અંતરદ્વીપના ચતુષ્કા (ચાર ચાર) એ દાઢાએ પર આવેલા છે. એટલે કે પ્રત્યેક દાઢા પર સાત-સાત અંતરદ્વીપો છે. આ રીતે હિમવાનની ચાર દાઢાઓના ૨૮ અંતરદ્વીપેા થાય. તે જ પ્રમાણે મેરુપર્યંતની ઉત્તરે આવેલા શિખરી પતની ચાર દાઢાએ પર પણ ૨૮ અંતરદ્રીપા છે. આમ સ મળી ૫૬ અંતરદ્રીપેા છે. તે સર્વ દ્વીપેામાં દ્વીપના નામ જેવા જ નામવાળા મનુષ્યાના પ્રકારે વસે `છે. હિમવાનની ચાર દાઢાના તે અંતરદ્વીપનાં છ ચતુષ્કાનાં નામ નીચે પ્રમાણે છે— (૧) ૩૦૦ યાજનાંતે.— ૧. એકાક (ઈશાનમાં); ૨. આભાસિક (અગ્નિમાં ); ૩. વેણિક (નૈઋતમાં); ૪. લાંગુલિક (વાયવ્યમાં). (૨) ૪૦૦ યાજનાંતે ૧. હયકણુ (ઈશાનમાં); ૨. ગજકણુ (અગ્નિમાં ); ૩. ગેાકણ (નૈઋતમાં); ૪. શબ્દુલીકણ (વાયવ્યમાં ). (૩) ૫૦૦ યાજનાંતે —— ૧. આદેશમુખ (ઈશાનમાં); ૨. મેહમુખ(અગ્નિમાં ); ૩. અયામુખ (નૈઋતમાં); ૪. ગામુખ (વાયવ્યમાં ). (૪) ૬૦૦ ાજમાંતે . ૧. અશ્વમુખ (ઈશાનમાં ); ર. હસ્તિમુખ (અગ્નિમાં); ૩. સિંહુમુખ (નૈઋતમાં); ૪. વ્યાઘ્રમુખ (વાયવ્યમાં). ૧. જુએ પ્રકરણને અંતે ટિપ્પણ્ ન. ૩૦. _2010_03 * Page #651 -------------------------------------------------------------------------- ________________ ૨. દ્વીપસમુદ્રાધિકાર (૫) ૭૦૦ યાજનાંતે-~ ૧. અશ્વકણુ (ઈશાનમાં); ૨. હસ્તિકણ (અગ્નિમાં); ૩. અકણુ (નૈઋતમાં); ૪. કણ પ્રાવરણ (વાયવ્યમાં). (૬) ૮૦૦ યાજનાંતે – ૩૧૭ ૧. ઉલ્કામુખ (ઈશાનમાં); ૨. મૈમુખ (અગ્નિમાં); ૩. વિદ્યુત્સુખ (નૈઋતમાં ); ૪. વિદ્યુન્તમુખ ( વાયવ્યમાં). (૭) ૯૦૦ યાજનાંતે ૧. ઘનદંત ( ઈશાનમાં); ૨. લગ્દત (અગ્નિમાં); ૩. ગૃઢદત (નૈઋતમાં); ૪. શુદ્ધદત (વાયવ્યમાં), (૧--૭) આ જ પ્રમાણે મેરુપર્યંતની ઉત્તરે આવેલા શિખરી વધરની ચાર દાઢા પરનાં સાત ચતુષ્કા એકાકથી માંડીને શુદ્ધદત સુધીનાં સમજી લેવાં. [-સ્થા॰ ૩૦૪] ઘનદત, લદત, ગૂઢદત, શુદ્ધદાંત—આ અંતરદ્વીપાની લંબાઈ પહોળાઈ ૯૦૦-૯૦૦ ચેાજન છે. [-સ્થા॰ ૬૯૮] આ ઉલ્કામુખ, મેઘમુખ, વિશ્વન્મુખ, વિધુન્તમુખ અંતરદ્વીપાની લખાઈ-પહેાળાઈ ૮૦૦-૮૦૦ યેાજન છે. [-સ્થા॰ ૬૩૦] છે અને હશે (૬) લવણસમુદ્રના સૂર્ય વગેરે લવણુસમુદ્રમાં આ બધું ચાર–ચારની સંખ્યામાં હતું, ૧. સૂર્યાં; ૨. ચંદ્ર; ૩-૩૦. કૃત્તિકા યાવત્ ભરણી ૧. બાકીનાં નામ માટે જીઆ પૃ૦ ૬૦૪. 2010_03 Page #652 -------------------------------------------------------------------------- ________________ ૧૯ સ્થાનોંગ સમવાયાંગ :3 (૨૮); ૩૧-૫૮. અગ્નિથી૧ માંડી યમ (૨૮;) ૫૯–૧૪૬. અંગારકથી માંડી ભાવકેતુ (૮૮). [-સ્થા॰ ૩૦૫] મેરુપ તના પૂર્વાન્તથી ગૌતમદ્વીપના પૂર્વાન્ત સુધીનું અંતર ૬૭ હજાર ચેાજન છે, [-સમ ૬૭] મેરુના પશ્ચિમાન્તથી ગૌતમદ્વીપના પશ્ચિમાંત સુધીનું અંતર ૬૯ હજાર ચેાજન છે. [-સમ॰ ૬૯ ] ૩. ધાતકીખડ૪ (૧) ધાતકીખંડનુ માપ અને વેદિકા ધાતકીખડના ચક્રવાલ વિષ્ણુભ ચાર લાખ યેાજન છે. [સમ૦ ૧૨૭; સ્થા॰ ૩૦૬] જખૂદ્રીપની વેદિકાના પૂર્વાન્ત (પશ્ચિમાંતપ)થી ૧. બાકીનાં નામ માટે જુએ પૃ૦ ૬૦૫-૬, ૨. જ અદ્ભાપની પશ્ચિમ દિશાની જગતીથી ખાર હાર યેાજન લવણસમુદ્રમાં જઈએ ત્યાં સુસ્થિતનામક લવણાધિપતિના નિવાસભૂત ગૌતમ નામના દ્વીપ છે. મેરુના પૂર્વાન્તથી જગતીનું અંતર ૫૫૦૦૦ ચેાજન છે એમાં લવણસમુદ્રના ૧૨૦૦૦ ચેાજન ઉમેરીએ એટલે ૬૭૦૦૦ યેાજનનું અંતર મળી રહે છે. ટીકાકાર જણાવે છે કે અહીં તેમની સામે જે જે સૂત્રપુસ્તકા છે તેમાં ગૌતમ નામ નથી મળતું પણ એ અંતર પુસ્તકાંતરમાં પ્રસિદ્ધ ગૌતમદ્દાપનું જ મળી રહે છે તેથી અહીં. ગૌતમદ્વીપ વિષેનું જ આ વક્તવ્ય સમજવું જોઈ એ. ૩. મેરુના પશ્ચિમાંતથી જંબૂની જગતી ૪૫ હજાર + ૧૨ હજાર . લવસમુદ્રના + ૧૨ હુન્નર ગૌતમનાવિખંભ= ૬૯ હજાર. ૪. જીએ પ્રકરણને અંતે ટિપ્પણૢ ન. ૩૧. ૫. અહીં સૂત્રમાં પૂર્વાન્ત' એવા પાઠ છે તે ખરાખર નથી. _2010_03 Page #653 -------------------------------------------------------------------------- ________________ ૨. દ્વિપસમુદ્રાધિકાર : ૧૯ ધાતકખંડના ચકવાલના પશ્ચિમાંત (પૂર્વાન્ત)' સુધીનું અંતર સાત લાખ જન છે. [-સમ- ૧૩૦] ઘાતકીખંડની વેદિકા બે ગાઉ ઊંચીં છે. -સ્થા ૯૨] (૨) ધાતકીવૃક્ષ તથા મેરુ ધાતકીખંડના પૂર્વાર્ધમાં ધાતકીવૃક્ષ આઠ જન ઊંચું અને મધ્ય ભાગમાં આઠ યજન વિસ્તૃત છે. તેનું સર્વ પ્રમાણ આઠ જનથી કાંઈક વધારે છે. તેમાં તેને અધિપતિ સુદર્શન નામને દેવ વસે છે. બીજું તેટલા જ પ્રમાણવાળું કુટશાલ્મલી નામનું વૃક્ષ છે જેને અધિપતિ ગરુડદેવ છે. ' ધાતકીખંડના પશ્ચિમાર્ધમાં મહાપાતકી નામનું વૃક્ષ છે. તેનું માપ તેટલું જ છે. અને તેમાં પ્રિયદર્શન નામનો અધિપતિ દેવ વસે છે. બીજું કૂટશામલી નામનું વૃક્ષ છે, જેને અધિપિતિ ગરુડદેવ છે. [- સ્થા૦ ૬૪૧, ૯૨] ધાતકીખંડના મેરુનું સર્વપ્રમાણ (ઊંચાઈનું) ૮૫ હજાર જન છે. [-સમ૦ ૮૫] ૧. અહીં સૂત્રમાં “પશ્ચિમાંત” પાઠ છે તે બરાબર નથી. ૨. સાત લાખ અંતર આ રીતે – જંબુદ્વીય ૧ લાખ+લવણ ૨ લાખ+ઘાતકી ૪ લાખ = ૭ લાખ જન થાય. પણ છાપેલ પાઠ પ્રમાણે ગણુએ તે જંબૂઢાપના એક લાખ જન અને ધાતકીના ૪ લાખ જનને સમાવેશ થાય જ નહીં. માત્ર લવણસમુદ્રના જ બે લાખ જન ગણાય. કારણ, જંબદ્વીપની વેદિકાને પૂર્વાન્ત અને ઘાતકીને પશ્ચિમાંત એ બે વચ્ચે માત્ર લવણસમુદ્ર જ પડે છે. ૩. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૩૨. 2010_03 Page #654 -------------------------------------------------------------------------- ________________ ૬૨૦ સ્થાનાંગસમવાયાંગ ૩ - ધાતકીખંડના મેરુપર્વતે જમીનમાં ૧૦૦૦ જન ઊંડા છે. દશહજારથી ઓછા યોજન પહેળા ધરણીતલમાં અને શિખર પર એક હજાર જન પહેળા છે. [-સ્થા ૭ર૧] બધા બાહ્ય મેરુપર્વત ૮૪૦૦૦ એજન ઊંચા છે. [-સમ ૮૪] (૩) ક્ષેત્રો, પર્વત, નદીઓ વગેરે ધાતકીખંડમાં અહીં જણાવેલ બધું બેની સંખ્યામાં છે ૧. ભરતવર્ષ, ૨. અરવતવર્ષ ૩. હિમવંતવર્ષ ૪. હિરણ્યવંતવર્ષ; ૫. હરિવર્ષ, ૬. રમ્યગ્દર્ષ, ૭. પૂર્વવિદેહ; ૮. અપરવિદેહ, ૯. દેવકુરુ; ૧૦. દેવકુરુમહાવૃક્ષ (કૂટશાલ્મલી); ૧૧. દેવકુરુમહાવૃક્ષવાસી દેવ (ગરુડદેવ); ૧૨. ઉત્તરકુરુ; ૧૩. ઉત્તરકુરુક્ષ) ૧૪. ઉત્તરકુરુક્ષવાસીદેવ; ૧૫. હિમવાન વર્ષધર, ૧૬. મહાહિમવાન વર્ષધર, ૧૭. નિષધ વર્ષધર, ૧૮. નીલવંત વર્ષધર, ૧૯. રુકમી વર્ષધર, ૨૦. શિખરી વર્ષધર. ૨૧. શબ્દાપાતી (હિમવંતસ્થિત વૃત્તવૈતાઢય પર્વત); ૨૨. શબ્દાપાતીવાસી સ્વાતીદેવ; ૨૩. વિકટાપાતી (હિરણ્યવંતસ્થિત વૃત્તવૈતાઢય); ૨૪. વિકટાપાતીવાસી પ્રભાસદેવ; ૨૫. ગંધાપાતી (હરિવર્ષસ્થિત વૃત્તવૈતાઢય); ૨૬. ગંધાપાતીવાસી અરુણદેવ; ૧. ધાતકીખંડ પૂર્વાર્ધ અને પશ્ચિમાર્ધમાં વહેંચાયેલું છે. તેના એ પ્રત્યેક ભાગમાં જંબુદ્વોપ જેમ ક્ષેત્રો, નદીઓ, પર્વતો વગેરે હોવાથી આખા ધાતકીખંડમાં એ બધું જ બૂઢાપ કરતાં બમણું થાય. કઈ કઈ વસ્તુઓ બમણી છે તે આ સૂત્રમાં જણાવ્યું છે.' 2010_03 Page #655 -------------------------------------------------------------------------- ________________ ܂ ܂ ܂ 22. ܂ ૨. દ્વીપસમુક્ષધિકાર ૬ર૧ ર૭. માલ્યવાન પર્વત (રમ્યગ્દર્ષસ્થિત વૃત્તવૈતાઢયં); ૨૮. માલ્યવાનવાસી પદ્યદેવ; ૨૯. માલ્યવાન (ઉત્તરકુરુના પૂર્વ પાર્શ્વમાં આવેલ વક્ષસ્કાર– ગજદંતગિરિ); ૩૦. ચિત્રકૂટ (શતાના ઉત્તર કિનારે સ્થિત વક્ષસ્કારપર્વત); ( ૩૧. પદ્મફૂટ ( » » ૩૨. નલિનકૂટ ,, ૩૩. એકશૈલ ( ,, ૩૪. ત્રિકૂટ ( ,, દક્ષિણ કિનારે , ); ૩૫. વૈશ્રમણકૂટ (), ૩૬. અંજનકૂટ ( » ૩૭. માતંજન ( 2 ) ૩૮. સૌમનસ (દેવકુરુના પૂર્વ પાર્શ્વમાં આવેલ ગજદંતગિરિ); ૩૯. વિદ્યુભ ( ,, પશ્ચિમપાર્ધમાં , ); ૪૦. અંકાપાતીકૂટ (શીદા નદીના દક્ષિણ કિનારા પર વક્ષસ્કાર); ૪૧. પદ્માપાતીકૂટ ( ; ); ૪૨. આશીવિષફૂટ ( રુ. » » ); ૪૩. સુખાવહકૂટ ( » » » ); ૪૪. ચંદ્રપર્વત (શીદાના ઉત્તર કિનારા પરનો વિક્ષસ્કાર); ૫. સૂર્યપર્વત ( , , ; ); ૪૬. નાગપત ( 5 2 ); ૪૭. દેવપર્વત ( . » ); ܂ 2010_03 Page #656 -------------------------------------------------------------------------- ________________ કર સ્થાનાંગ સમવાયાંગઃ૩ ૪૮. ગંધમાદન (ઉત્તરકુરુના પશ્ચિમ પાર્થને ગજદંતગિરિ); ૪૯. પુકારપર્વત; ૫૦. લઘુહિમાનકૂટર (હિમાવાન વર્ષધરપર્વતનું); ૫૧. વૈશ્રમણકૂટ ( _ ) ); પર. મહાહિમવાનકૂટ (મહાહિમાવાન વર્ષધર સંબંધી); ૫૩. વૈડૂર્યકૂટ ( , , , ); ૫૪. નિષધકૂટ (નિષધ વર્ષધર સંબંધી); ૫૫. ચકફૂટ ( ) _ + ) , ૫૬. નલવંતકૂટ (નીલવંત વર્ષધર સંબંધી કૂટ); પ૭. ઉપદર્શનકૂટ ( ,, ,, ૫૮. રુકમીકૂટ (રુકમી વર્ષધર સંબંધી); ૫૯. મણિકંચનકૂટ ( , ); ૬૦. શિખરકૂટ (શિખરી વર્ષધર સંબંધી); ૬૧. તિગિચ્છકૂટ ( ); ૬૨. પહદ (હિમાવાન વર્ષધરમાં); ૬૩. પદ્મUદવાસી શ્રીદેવી; ૬૪. મહાપદ્મ હદ (મહાહિમાવાન વર્ષધરમાં); ૬૫. મહાપ હદવાસી હીદેવી; ૬૬. પોંડરિક હદ (શિખરી વર્ષધરમાં); ૬૭. પિડરિક હદવાસી લક્ષ્મીદેવી;' ૧. આ પર્વત જબૂદ્વીપમાં નથી પણ ધાતકીમાં બેની સંખ્યામાં છે. તે ધાતકીખંડને પૂર્વાધ અને પશ્ચિમધમાં વિભક્ત કરે છે. જુઓ પ્રકરણને અંતે ટિ. નં. ૩૧. ૨. જંબુદ્વીપમાં એક એક વર્ષધરને બબ્બે ફૂટ છે. પણ ઘાતકીમાં એવા વર્ષધર બે બેની સંખ્યામાં હોવાથી તેનું પ્રત્યેક ફૂટ બેની સંખ્યામાં થાય. તે જ પ્રમાણે હદ, તેમાં વસનારી દેવી અને પ્રપાતÇદ વિષે પણ સમજવું. 2010_03 Page #657 -------------------------------------------------------------------------- ________________ ૨. દ્વીપસમુદ્રાધિકાર ૬૮. મહાપોંડરિકીંદ (કમી વર્ષધરમાં); ૬૯. મહાપોંડરિક હદવાસી બુદ્ધિદેવી; ૭૦. તિગિહદ (નિષધવષધરમાં); ૭૧. તિગિચ્છ હદવાસી પ્રતિદેવી; ૭૨. કેસરીહદ (નીલવતવર્ષધરમાં); ૭૩. કેસરીહદવાસી કીર્તિદેવી; ૭૪. ગંગાપ્રપાત હદ (ભરતવર્ષમાં); ૭૫. સિંધુપ્રપાતÚદ ( , ); ૭૬. રેહિતાપ્રપાતUદ (હિમવંત વર્ષમાં); ૭૭. હિતાંશાપ્રપાત હદ (હિમવંતવર્ષમાં); ૭૮. હરિપ્રપાત હદ (હરિવર્ષમાં); ૭૯. હરિકાંતાપ્રપાત હદ ( ૪ ); ૮૦. શીતાપ્રપાતUદ (મહાવિદેહમાં); ૮૧. શીતદાપ્રપાતUદ ( , ); ૮૨. નરકાંતાપ્રપાતUદ (રમ્યગ્દર્ષમાં); ૮૩. નારીકાંતાપ્રપાતહર ( , ); ૮૪. સુવર્ણલાપ્રપાત હદ (હિરણ્યવંતવર્ષમાં); ૮૫ સચ્ચકૂલાપ્રપાતUદ ( ,, ); ૮૬. રક્તાપ્રપાત હદ (અરવતવર્ષમાં); ૮૭. રક્તાવતીપ્રપાત હદ ( , ); ૮૮. રેહિતા મહાનદી (હિમવંતવર્ષમાં); ૮૯. હરિકાંતા મહાનદી (હરિવર્ષમાં); ૧. યદ્યપિ અહીં આઠ મહાનદીઓનાં જ નામ ગણાવ્યાં છે પણ બાકીની ગંગા, સિંધુ, રોહિતાશા, સુવર્ણકૂલા, રતા અને ૨કતાવતી મહાનદીઓ પણ ધાતકીખંડમાં એની સંખ્યામાં છે એમ સમજી લેવી જોઈએ. અહી આ આઠનું જ નામ લેવાનું કારણ એ છે કે, જંબુદ્વીપના (પૃ. ૫૭) નદીપ્રકરણમાં એક એવું પણ સૂત્ર છે જેમાં આ આઠનાં નામ ગણાવ્યાં છે. પ્રસ્તુત સૂત્રમાં તદનુસારી વક્તવ્ય છે. 2010_03 Page #658 -------------------------------------------------------------------------- ________________ ૧૪ સ્થાનાંગસમવાયાંગ ૩ ૯૦. હરિસલિલા મહાનદી (હરિવર્ષમાં); ૯૧. શીદા મહાનદી (મહાવિદેહમાં); ૯૨. શીતા મહાનદી ( , ); ૪. નારીકાંતા મહાનદી (રમ્યગ્દર્ષમાં); ૯૪. નરકાંતા મહાનદી ( , ); , ૯૫. કૂલા મહાનદી (હિરણ્યવતવર્ષમાં); ૯૬. ગાથાવતી (શીતાની ઉત્તરમાં આવેલી આંતર • * નદી); ૯૭. કહુવતી ( ; ૯૮. પંકવતી ( ૯. તપ્તકલા (શીતાની દક્ષિણે આવેલી આંતર નદી) ૧૦૦. મત્તલા ( * * ૧૦૧. ઉન્મત્ત જલા( ૧૦૨. ક્ષારદાર (શી દાની દક્ષિણે આવેલી આંતર નદી); ૧૦૩. સિંહસ્રોતા ૧૦૪. અન્તવાહિની ૧૦૫. ઊર્મિમાલિની (શીતાદાની ઉત્તરે આવેલ આંતર નદી); ૧૦૬. ફેનમાલિનીક ( , ૧૦૭. ગંભીરમાલિની ( ) ૧. ગ્રન્થાન્તરમાં આનું બીજું નામ વેગવતી પણ મળે છે. ૨. આનું બીજુ નામ ક્ષીરદા પણ છે. ૩. આનું બીજું નામ સીતસ્ત્રોતા પણ છે. ૪. કેઈ ઠેકાણે આ અને ગંભીરમાલિનીના નામના ક્રમમાં વ્યત્યય પણ જોવા મળે છે. 2010_03 Page #659 -------------------------------------------------------------------------- ________________ ૨. દ્વિપસમુદ્રાધિકાર ૬ર૫ ૧૦૮. કચ્છ (શીતા નદીની ઉત્તરે આવેલા ચક્રવર્તિ વિજય) ૧૦૯. સુકચ્છ ૧૧૦. મહાકચ્છ ૧૧૧. કચ્છકાવતી ૧૧૩. આવતું ૧૧૪. પુષ્કલાવત ૧૧પ. પુષ્કલાવતી ૧૧૬. વત્સ (શીતા નદીના દક્ષિણ કિનારાના ચકવતિ વિજય) ૧૧૭. સુવત્સ ૧૧૮. મહાવત્સ ૧૧૯. વત્સાવતી ૧૨૦. રમ્યા ૧૨૧. રમ્યક ૧૨૨. રમણિક ૧ર૩. મંગલાવતી. ૧૨૪. પદ્મ (શીતોદાની દક્ષિણે આવેલા ચક્રવર્તિવિજ) ૧૨૫. સુપદ્મ ૧૨૬. મહાપદ્મ ૧ર૭. પદ્માવતી ૧૨૮. શખ ૧૨૯. કુસુદ ૧૩૦. નલિન ૧૩૧. નલિનાવતી સ્થા-૪૦ 2010_03 Page #660 -------------------------------------------------------------------------- ________________ ૬૨૬ સ્થાનાંગ સમવાયાંગ ૩ ૧૩૨. વપ્ર(શીદાની ઉત્તરે આવેલા ચક્રવર્તિવિજયે) ૧૩૩. સુવપ્ર ૧૩૪. મહાવપ્ર ૧૩૫. વપ્રાવતી ૧૩૬. શું ૧૩૭. સુવશુ ૧૩૮. ગંધિલ ૧૩૯. ગંધિલાવતી ૧૪૦. ક્ષેમા (શીતા નદીના ઉત્તરના વિજયેની રાજધાનીએ) ૧૪૧. ક્ષેમપુરી ૧૪૨. રિષ્ટા ૧૪૩. રિઝાપુરી ૧૪૪. ખડગી ૧૪૫. મંજુષા ૧૪૬. ઔષધિ ૧૪૭. પિડરિકિણી ૧૪૮. સુસીમા (શીતા નદીની દક્ષિણના વિજયેની રાજધાનીઓ) ૧૪૯ કુંડલા ૧૫૦. અપરાજિતા ૧૫૧. પ્રભંકરા ૧૫૨. અંકાવતી ૧૫૩. પદ્માવતી ૧૫૪. શુભા ૧૫૫. રત્નસંચયા 2010_03 Page #661 -------------------------------------------------------------------------- ________________ . ??. ૨. દ્વિપસમુદ્રાધિકાર ર૭ ૧૫૬. અશ્વપુરા (શીદા નદીના દક્ષિણના વિજયેની રાજધાનીઓ) ૧૫૭. સિંહપુરા ૧૫૮. મહાપુરા ૧૫૯. વિજાપુરા ૧૬૦. અપરાજિતા ૧૬૧. અપરા ' ૧૬૨. અશોકા. . ૧૬૩. વીતશેકા ૧૬૪. વિજયા (શીતોદા નદીના ઉત્તર કિનારાના વિજ યોની રાજધાનીઓ) ૧૬પ. વૈજયંતી ૧૬૬. જયંતી ૧૬૭. અપરાજિતા ૧૬૮. ચકપુરા ૧૬૯. ખગપુરા ૧૭૦, અવધ્યા ૧૭૧. અયોધ્યા ૧૭૨. ભદ્રશાવિન (મેરુપર્વત પરના વનખડા) ૧૭૩. નંદનવન * * ૧૭૪. સૌમનસવન ૧૭૫. પંડકવન ૧૭૬. પાંડુક બલશિલા (પડકવનમાં આવેલી ચાર અભિષેકશિલાઓ) ૧૭૭. અતિ પાંડુકંબલશિલા ૧૭૮. રક્તક બલશિલા - ૧૭૯. અતિરક્તકં બલશિલા 2010_03 Page #662 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ - સ્થાનાંગસમવાયાં ૩ ૧૮૦. મેરુપર્વત ૧૮૧. મેરુપર્વતની ચૂલિકા , [- સ્થા. ૯૨] ધાતકીખંડમાં ૬૮ ચકવર્તીના વિજયે છે. તથા તેમની ૬૮ રાજધાનીઓ છે.૧ [-સમ૦ ૬૮ ] (૪) ધાતકીખંડમાં જબૂદ્વીપ જેવું ૪. ધાતકીખંડ કપના પૂર્વાર્ધમાં મંદર પર્વતની દક્ષિણે અને ઉત્તરે સમપ્રમાણ આ બે ક્ષેત્ર આવેલાં છે – (૧) ૧. ભરત (દક્ષિણમાં); ૨. અરવત (ઉત્તરમાં). (૨-૫) બાકીનું પણ જબુદ્ધીપાધિકારપ્રમાણે (પૃ૦ ૫૭૦). આ. ધાતકીખંડ દીપના પૂર્વાર્ધમાં મંદર પર્વતની દક્ષિણે અને ઉત્તરે સમપ્રમાણુ આ બે વર્ષધર છે– (૬) ૧. ચુલ્લહિમવાન (દક્ષિણમાં); ૨. શિખરી (ઉત્તરમાં). (૭–૮). બાકીના વર્ષધરનાં જોડકાં પણ જબૂદ્વીપ જેમ સમજવાં (પૃ. ૫૭૭–૮). રૂ. ધાતકીખંડ દીપના પૂર્વાર્ધમાં મંદરની દક્ષિણે અને ઉત્તરે આ બે વૃત્તવૈતાઢય છે – . (૯) ૧. હિંમવંતમાં શબ્દાપાતી; ૨. હિરણ્યવંતમાં વિકટાપાતી. ૧. ધાતકીખંડના પૂર્વાર્ધમાં ૩ર વિજય અને ભરત તથા ઔરવત પણ વિજચ ગણાય છે તેથી ૩૪ થાય. એટલા જ વિજયો ધાતકીખંડના પશ્ચિમાઈમાં છે તેથી ૩૪૪ર૬૮ ચક્રવર્તિવિજય સમજવા. વળી તે તે વિજયની રાજધાની પ્રત્યેકની એક લેખે ૬૮ થાય. * 2010_03 Page #663 -------------------------------------------------------------------------- ________________ ૨. દ્વીપસસુદ્રાધિકાર એ એ વૈતાઢયોમાં આ બે દેવે વસે છે ૧. સ્વાતી; ૨. પ્રભાસ. (૧૦) ખીજા બે વૃત્તવૈતાઢત્રો માટે પણ જમૂદ્રીપ જેમ. (પૃ૦ ૫૮૦) રૂં. ધાતકીખંડમાં પૂર્વા માં મેરુની દક્ષિણે આવેલ દેવકુરુની પૂર્વ અને પશ્ચિમમાં આ બે અવસ્ક ધ જેવા અર્ધ ચદ્રાકારે વલવાર પવતા છે— (૧૧) ૧. સૌમનસ; ૨. વિદ્યુત્પ્રભ. (૧૨) ઉતરકુરુના વક્ષસ્કાર પણ જબુદ્વીપ જેમ. (પૃ॰ ૫૮૨ ) કર૯ ૩. ધાતકીખંડ દ્વીપના પૂર્વાર્ધના મેરુની દક્ષિણે અને ઉત્તરે આ એ વીર્યવૈતાઢો સમપ્રમાણ છે (૧૩) ૧. ભરતના દીવૃતાઢય; ૨. ઐરવતને દીઘ વૈતાઢચ. ભરતના દીદ્વૈતાઢચમાંની ગુફા તથા તેના અધિપતિનું વણુ ન પણુ જ મૂઠ્ઠીપ પ્રમાણે (પૃ૦ ૫૮૦). . ધાતકીખંડના પૂર્વાધમાં મેરુની દક્ષિણે તથા ઉત્તરે એ ફૂટ છે તે આ bills passes a (૧૪) ૧. ચુહિમવાનફૂટ; ૨. વૈશ્રમણકૂટ. (૧૫–૧૯) બાકીના વધરનાં કૃટની હકીકત પણ જખૂદ્વીપ જેમ. (પૃ૦ ૫૮૬) . ધાતકીખંડના પૂર્વાધ માં મેરુપર્યંતની દક્ષિણે અને ઉત્તરે હિમવાનપર્યંત અને શિખરીપતમાં મહાજ્ઞવ. છે. આ ખે પરિક * (૨૦) ૧. પદ્મહદ (હિમવાનમાં); ર. (શિખરીમાં). 2010_03 Page #664 -------------------------------------------------------------------------- ________________ ૩૦ સ્થાનાંગન્સમવાયાંગ : ૩ તેમાં વસનારી દેવી તથા (૨૧-૨૨) બાકીના વધર સંબંધી હદો તથા દેવીએ પણ જમૃદ્વીપ જેમ. (પૃ૦ ૫૯૪) ― . ધાતકીખંડના પૂર્વાર્ધના મેરુની દક્ષિણે આવેલા મહાહિમવાન વધરના મહાપદ્મદમાંથી બે મહાનવીએ નીકળે છે (૨૩) ૧. રાહિતા; ૨. હરકાંતા. (૨૪–૨૬) બાકીના વર્ષધરની મહાનદીએ વિષે પણ જ શ્રૃદ્વીપ જેમ. (પૃ૦૫૯૭) છુ. ધાતકીખંડના પૂર્વાર્ધમાં મેરુની દક્ષિણે ભરતવર્ષોમાં એ વાતહર છે (૨૭) ૧. ગંગાપ્રપાતહદ; ૨. સિ’પ્રપાતહદ. (૨૮-૩૩) બાકીનાં ક્ષેત્રોના પ્રપાતઃ પણ જમ્મૂ જેમ. (પૃ૦ ૫૯૬) છે. ધાતકીખંડના પૂર્વ માં મેરુની દક્ષિણે આવેલ ભરતવષ માં એ મહાનવીઓ છે (૩૪) ૧. ગંગા; ર. સિધુ. (૩૫-૪૦) માકીના વર્ષની નદીએ પણ જબુદ્વીપ જેમ. (પૃ૦ ૫૯૭) ઓ, ધાતકીખ’ડના પૂર્વા માં આવેલા ભરતેરવત વ માં (૪૧–૪૮) ૧ અતીત ઉત્સર્પિણીના સુષમષમાં ગારાનું વ્યાજમાન એ સાગરોપમ કાટાકાટી છે, ઇત્યાદિ બધું જ મૂદ્દીપ પ્રમાણે સમજી લેવાનું છે. (પૃ॰ ૬૦૭) [ “સ્થા॰ ૯૨] 2010_03 1 Page #665 -------------------------------------------------------------------------- ________________ ૬૩૧ ૨. દ્વીપસમુદ્રાધિકાર શ- તે જ પ્રમાણે ધાતકીખંડના પશ્ચિમાર્ધમાં પણ બધું સમજી લેવાનું છે. -સ્થા૦ ૯૨] ધાતકીખંડના પૂર્વાર્ધ અને પશ્ચિમાર્થના સુષમા આરાનું કાલમાન તથા સુષમસુષમાઆરાના મનુષ્યની ઊંચાઈ તથા પરમાયુ જ બૂદ્વીપ જેમ સમજી લેવું અને દેવકુરુ તથા ઉત્તરકુરુના મનુષ્યનું પરમાયુ તથા ઊંચાઈ પણ જબૂદ્વીપ જેમ (પૃ. ૬૦૮) સમજી લેવું. અરિહંતવંશાદિની ઉત્પત્તિ પણ તે મુજબ. [– સ્થા૦ ૧૪૩] (૧) ધાતકીખંડના પૂર્વાર્ધમાં આ ત્રણ વર્ષમ્મો છે – ૧. ભરત; ૨. અવત; ૩. મહાવિદેહ. (૨) ધાતકીખંડમાં પૂર્વાર્ધના મેરુપર્વતની દક્ષિણે ત્રણ કર્મભૂમિ છે. ૧. હિમાવાન વર્ષ, ૨. હરિવર્ષ, ૩. દેવકુરુ. (૩) ધાતકીખંડમાં પૂર્વાર્ધમાં મેરુપર્વતની ઉત્તરે ત્રણ * મિત્રો છે૧. ઉત્તરકુરુ, ૨. રમ્યગ્દર્ષ; ૩. હિરણ્યવંતવર્ષ. (૪) તે જ પ્રમાણે મેરુની દક્ષિણે ત્રણ વર્ષરપર્વત છે— ૧. ચુલહિમવાન; ૨. મહાહિમવાન; ૩. નિષધ. (૫) તે જ પ્રમાણે મેરુની ઉત્તરે ત્રણ વર્ષરપર્વત ૧. નીલવંત ૨. રુકમી, ૩. શિખરી. (૬) તે જ પ્રમાણે મંદરની દક્ષિણે ત્રણ મહૂિર છે – ૧. પદ્મહદ; ૨. મહાપહદ; ૩. તિગિચ્છ હદ. 2010_03 Page #666 -------------------------------------------------------------------------- ________________ કાર સ્થાનાંગલ્સમવાયાંગ ૩ તેમાં ત્રણ રેવતા પલ્ય સ્થિતિવાળી વસે છે – ૧. શ્રી; ૨. હી; ૩. ધતિ. (૭) તે જ પ્રમાણે મેરુની ઉત્તરે ત્રણ માદૂર અને તેમાં વસનારી ત્રણ ટેવ છે– સૂર: ૧. કેસરીહદ ૨. મહાડરિક; ૩. પિડરિક, દેવતા: ૧. કીતિ ૨. બુદ્ધિ, ૩. લક્ષ્મી. (૮) તે જ પ્રમાણે મેરુની દક્ષિણે આવેલા ચુલ્લા હિમાવાન વર્ષધરમાંથી પદ્મહદમાંથી ત્રણ મહીનદીઓ ૧. ગંગા, ૨. સિંધુ ૩. હિતાંશા. (૯) તે જ પ્રમાણે મેરુની ઉત્તરના શિખરી પર્વતમાંથી પડરિક મહાહદમાંથી ત્રણ મહાનદી વહે છે – ૧. સુવર્ણકૂલા, ૨. રકતા; ૩. રકતાવતી. * (૧૦) તે જ પ્રમાણે મેરુની પૂર્વમાં વહેતી શીતા મહાનદીના ઉત્તર કિનારા તરફ ત્રણ સંતાનો છે– ૧. ગાથાવતી; ૨. કહવતી, ૩. પંકવતી. (૧૧) તે જ પ્રમાણે દક્ષિણના કિનારે ત્રણ અંતરનો ૧. તપ્તકલા, ૨. મરજલા; ૩. ઉન્મત્તજલા. * (૧૨-૧૩) તે જ પ્રમાણે પશ્ચિમમાં વહેતી શીતદાનદીના ઉત્તર અને દક્ષિણના કિનારે ત્રણ ત્રણ ચંતાનવીમો છે – : ૧. ક્ષીરાદા; ૨. શીતસ્ત્રોતા; ૩. અન્તવાહિની. ઉત્તર: ૧. ઊમિમાલિની, ૨. ફેનમાલિની;૩ગંભીર માલિની. (૧૪) ધાતકીખંડના પૂર્વાર્ધના ભારતમાં ત્રણ તીર્થ છે – ૧. માગધ; ૨. વરદામ; ૩. પ્રભાસ. 2010_03 Page #667 -------------------------------------------------------------------------- ________________ ૨. દ્વીપસમુદ્રાધિકાર ૩૩ (૧–૧૪) ધાતકીખંડના પશ્ચિમાર્ધમાં પણ મમથી માંડીને અંતરનવી સુધીની હકીકત સમજવી. [-સ્થા. ૧૮૩, ૧૯૭, ૧૪૨] (૧) ધાતકીખંડના પૂર્વાર્ધમાં ભરતૈરવત વર્ષોમાં – ૧. અતીત ઉત્સર્પિણના સુષમસુષમા આરાનું, ૨. આ અવસર્પિણીના સુષમસુષમા આરાનું જઘન્ય, ૩. આગામી ઉત્સર્પિણીના સુષમ-સુષમા આરાનું– -કાલમાન ચાર સાગરેપમ કોટાકોટી છે. (૨) ધાતકીખંડના પૂર્વાર્ધમાં દેવકુરુ અને ઉત્તરકુરુ વજીને ચાર વર્મભૂમિ છે— ૧. હિમવંત ૨. હિરણ્યવંત; ૩. હરિવર્ષ૪. રમ્યગ્દર્ષ. (૩) ધાતકીખંડના પૂર્વાર્ધમાં ચાર વૃત્તવૈતાદ્ય છે – ૧. શબ્દાપાતી; ૨. વિકટાપાતી, ૩. ગંધાપાતી; ૪. માલ્યવંત. તેમાં ચાર દેવે પલ્યસ્થિતિવાળા વસે છે – ૧. સ્વાતી; ૨. પ્રભાસ; ૩. અરુણ; ૪. પદ્મ. (૪) ધાતકીખંડના પૂર્વાર્ધમાં માવઠ્ઠ ચાર પ્રકારનું છે ૧. પૂર્વવિદેહ; ૨. અપરવિદેહ;૩. દેવકુરુ;૪. ઉત્તરકુરુ. (૫) ધાતકીખંડના પૂર્વાર્ધમાં મેરુપર્વતની પૂર્વમાં વહેતી શીતા મહાનદીના ઉત્તર અને દક્ષિણ કિનારે ચારચાર વક્ષાર પર્વત છે – उत्तरे दक्षिणे ૧. ચિત્રકૂટ; ૧. ત્રિકૂટ ૨. પઘકૂટ; ૨. વૈશ્રમણકૂટ; ૩. નલિનકૂટ; ૩. અંજન; ૪. એકશૈલ. ૪. માતંજન. 2010_03 Page #668 -------------------------------------------------------------------------- ________________ ૩૪ સ્થાનાંગ-સમવાયોંગ : ૩ (૬) તે જ પ્રમાણે પશ્ચિમે વહેતી શીતાદા નદીના બન્ને કિનારે પણ ચાર-ચાર વક્ષાર પર્વતો છે. રક્ષિળે : ૧. અ કાપાતી; ૨. પદ્માપાતી; ૩. આશીવિષ; ૪. સુખાવહુ. ઉત્તર: ૧. ચંદ્રપત; ૨. સૂર્ય પર્વત; ૩. દેવપર્યંત; ૪. નાગપત. (૭) ધાતકીખંડના પૂર્વાધ ના મેરુપર્યંતની ચારે વિદિશામાં ચાર ચલવાર પર્યંત (ગજદ'ગિર) છે-~~ ૧. સૌમનસ, ૨. વિદ્યુત્પ્રભ; ૩. ગ ંધમાદન; ૪. માલ્યવાન. (૮) ધાતકીખંડના પૂર્વાંના મહાવિદેહ વર્ષમાં જઘન્ય ચાર અતિ, ચાર વવર્તી, ચાર વસ્તેવ અને ચાર વસ્તુવ ઉત્પન્ન થયા છે, થાય છે અને થશે. (૯) ધાતકીખંડના પૂર્વાધ ના મેરુમાં ચાર વન છે. ૧. ભદ્રશાલવન; ૨. નદનવન; ૩. સૌમનસવન; ૪. પડકવન. (૧૦) ધાતકીખંડના પૂર્વાર્ધના મેરુના પડકવનમાં ચાર अभिषेकशिलाओ छे ૧. પાંડુક અલા શિલા; ર. અતિપાંડુકખલા શિલા; ૩. રક્તક ખલશિલા; ૪, અતિરક્તક ખેલ શિલા. (૧૧) મેરુની સૂવિંગ ઉપર ચાર યાજન વિસ્તૃત છે. (૧-૧૧) આ જ પ્રમાણે ધાતકીખંડના પશ્વિમાર્ધમાં પણ ાહથી માંડીને વૃદ્ધિના સુધીની હકીકત સમજી લેવી. [-સ્થા॰ ૩૦૨] 2010_03 Page #669 -------------------------------------------------------------------------- ________________ وم ૨. ચિત્રકૂટ; ર અધર (૧) ધાતકીખંડના પૂર્વાર્ધમાં મેરુપર્વતની પૂર્વમાં વહેતી શીતા નદીના ઉત્તર તથા દક્ષિણ કિનારા તરફ પાંચ-પાંચ વક્ષાર પર્વત છે. उत्तरे दक्षिणे ૧. માલ્યવાન; ૧. ત્રિકૂટ; ૨. વૈશમણું; ૩. પદ્મફૂટ; ૩. અંજન; ૪. નલિનકૂટ; ૪. માતં જન; ૫. એકશૈલ. પ. સૌમનસ. (૨) તે જ પ્રમાણે શીદા નદીના બન્ને કિનારે પણ પાંચ પાંચ વક્ષાર પર્વતે છે – दक्षिणे उत्तरे ૧. વિદ્યુતપ્રભ; ૧. ચંદ્રપર્વત; ૨. અંકાપાતી; ૨. સૂર્યપર્વત; ૩. પફમાપાતી; ૩. નાગપર્વત; ૪. આશીવિષ; ૪. દેવપર્વત; ૫. સુખાવહ. ૫. ગંધમાદન. (૩) તે જ પ્રમાણે મેરુની દક્ષિણના દેવકુરુઉત્તરકુરુમાં પાંચ મીર – ૨. તેમાં २. उत्तरकुरुमां ૧. નિષધ હદ ૧. નીલવંતહદ; ૨. દેવકુરુહદ; ૨. ઉત્તરકુરુહદ; ૩. સૂર્ય હંદ; ૩. ચંદ્રહદ; ૪. સુલસહદ; ૪. ઐરાવણ હદ; ૫. વિદ્યુપ્રભહદ. ૫. માલ્યવત હદ, 2010_03 Page #670 -------------------------------------------------------------------------- ________________ ૬૩૬ સ્થાનાંગસમવાયાંગ ૩ (૧-૩) ધાતકીખંડના પશ્ચિમાર્યમાં પણ તે જ પ્રમાણે સમજી લેવું. [-સ્થા૦ ૪૩૪] (૧) ધાતકીખંડમાં પૂર્વાર્ધમાં છ અકર્મભૂમિ છે – ૧. હિમવંત ૨. હિરણ્યવંત; ૩. હરિવર્ષ ૪. રમ્યગ્દર્ષ; ૫. દેવકુરુ; ૬. ઉત્તરકુરુ. (૨) ધાતકીખંડના પૂર્વાર્ધમાં છ વર્ષ છે ૧. ભરત; ૨. અરવત; ૩. હિમવંત; ૪. હિરણ્યવંત; પ. હરિવર્ષ; ૬. રમ્યગ્દર્ષ (૩) ધાતકીખંડમાં પૂર્વાર્ધમાં છ વર્ષઘર છે – ૧. ચુલહિમવાન; ૨. મહાહિમવાન; ૩. નિષધ; ૪. નીલવાન; પ. રુકમી, દ. શિખરી. (૪) ધાતકીખંડના પૂર્વાર્ધમાં મેરુની દક્ષિણે છ ફૂટ છે અને ઉત્તરે પણ છ ફૂટ છે— दक्षिणे उत्तरे ૧. ચુલ્લહિમવાન, ૧. નીલવંત; ૨. વૈશ્રમણ; ૨. ઉપદર્શન; ૩. મહાહિમવાન; ૩. રુકમી; ૪. વૈડૂર્ય ૪. મણિકચન; ૫. નિષધ; ૫. શિખરી; ૬. રુચક. ૬. તિગિચ્છ. (૫) ધાતકીખંડદ્વીપમાં પૂર્વાર્ધમાં છ મહહદ છે અને તેમાં છ દેવતા વસે છે – महाह्रद देवता ૧. પદ્મ; ૧. શ્રી; ૨. મહાપદ્મ; ૨. હી; 2010_03 Page #671 -------------------------------------------------------------------------- ________________ ૩. તિગિચ્છ; ૪. કેસરી; પ. મહાપૌંડરિક, ૬. પૌરિક. ૨. દ્વીપસમુદ્રાધિકાર (૬) ધાતકીખ’ડના મેરુની દક્ષિણે છ અને ઉત્તરમાં પણ તેટલી જ છે— दक्षिणे ૧. ગંગા; ૨. સિંધુ; ૩. રાહિતા; ૪. રાહિતાંશા; પ. હિર; ૬. હરિકાંતા. પણ સમજી લેવું. ૩. ધૃતિ; ૪. કીતિ; ૫. બુદ્ધિ, ૬. લક્ષ્મી. મહાનદીએ છે उत्तरे ૧. નરકાંતા; ૨. નારીકાંતા; ૩. સુવણુ મૂલા; ૪. સ્પ્યકલા; ૫. રક્તા; ૬. રક્તાવતી. (૭) ધાતકીખંડના પૂર્વાર્ધમાં મેરુની મળીને ૬ શીતા નદીના બન્ને કિનારે તે જ પ્રમાણે પશ્ચિમની શતાદા નદીના બન્ને કિનારે પણ ૬ અંતરનવીએ છે शीतानी ૧. ગાથાવતી; ર. વતી; ૩. પકવતી; ૪. તપ્તજલા; ૫. મત્તજલા; $€£ शीतोदानी ૧. ક્ષીરાદા; ૨. સિંહસ્રોતા; ૩. અતાવાહિની ૪. પ. ફેનમાલિની; પૂમાં વહેતી અંતરનવીએ છે; ઊર્મિ માલિની; 2010_03 ૬. ઉન્મત્તજલા. ૬. ગંભીરમાલિની. (૧-૭) તે જ પ્રમાણે ધાતકીખંડના પશ્ચિમા માં [-સ્થા॰ પર૨] Page #672 -------------------------------------------------------------------------- ________________ १३८ સ્થાનાં સમવાયાંગ ૩ (૧) ધાતકીખંડના પૂર્વાર્ધમાં સાત વર્ષ છે – ૧. ભરત, ૨. અરવત, ૩. હિમવંત; ૪. હિરણ્યવંત, ૫. હરિવર્ષ, ૬. રમ્યગ્દર્ષ, ૭. મહાવિદેહ. (૨) ધાતકીખંડના પૂર્વાર્ધમાં સાત વર્ષધર છે – ૧. હિમવાન; મહાહિમવાન; ૩. નિષધ; ૪. નીલવંત; પ. રુકમી, ૬. શિખરી; ૭. મંદર. (૩) ધાતકીખંડના પૂર્વાર્ધમાં સાત મહાનદીઓ પૂર્વવાહિની છે અને કાલેદને જઈ મળે છે – ૧. ગંગા; ૨. હિતા; ૩. હરિ, ૪. શીતા પ. નરકાંતા; ૬. સુવર્ણકૂલા; ૭. રક્તા. () ધાતકીખંડના પૂર્વાર્ધમાં સાત નદીઓ પશ્ચિમાભિમુખી વહે છે અને લવણસમુદ્રમાં જઈ મળે છે– ૧. સિંધુ; ર. હિતાંશ; ૩. હરિકાંતા, ૪. શીતદાર ૫. નારીકાંતા; ૬. પ્યકૂલા, ૭. રક્તાવતી. (૧–૪) ધાતકીખંડના પશ્ચિમાર્ધ વિષે પણ એમ જ સમજવું. પણ તેની પૂર્વવાહિની નદીઓ લવણસમુદ્રને અને પશ્ચિમવાહિની નદીઓ કાલદસમુદ્રને મળે છે એ વિશેષમાં. [-સ્થા ૫૫૫] - (૧) ધાતકીખંડની પૂર્વાર્ધની તિમિસ અને ખંડપ્રપાત ગુહા આઠ યેાજન ઊંચી છે. (૨) ધાતકીખંડના પૂર્વાર્ધમાં શીતા મહાનદીના બને કિનારે આઠ વક્ષસ્કાર પર્વતે છે – ૧-૮. ચિત્રકૂટ યાવત્ માતંજન (પૃ.૬૩૩). (૩) તે જ પ્રમાણે શીતાદાને બને કિનારે આઠ વક્ષસ્કાર છે 2010_03 Page #673 -------------------------------------------------------------------------- ________________ ૨. દ્વપસમુદ્રાધિકાર ૧-૮. અંકાપાતી યાવત્ નાગપર્વત (પૃ. ૬૩૪). () ધાતકીખંડમાં પૂર્વાર્ધમાં મેરુની પૂર્વમાં વહેતી શીતા અને શીતાદા નદીને બને કિનારે આઠ-આઠ ચક્રવતિ વિજયે છે. (પૃ૦ ૬૨૫-૬). (૫) તે વિજયની રાજધાનીઓ પણ બને નદીના બને કિનારે આઠ-આઠ છે. (પૃ૦ ૬ર૬-૭). (૬) ધાતકીખંડના પૂર્વાર્ધમાં શીતાની ઉત્તરે, અને દક્ષિણે તથા શીતેદાની ઉત્તરે અને દક્ષિણે – ૮. ચકવર્તી, ૮. અરિહંત, ૮. વાસુદેવ ઉત્પન્ન થયા છે, થાય છે અને થશે. (૭) ધાતકીખંડના પૂર્વાર્ધમાં શીતા મહાનદીની ઉત્તરે– ૮. દીર્ઘવૈતાઢ્ય (વિજયેના વક્ષસ્કાર); ૮. તિમિસગુહા (વિજયેના વક્ષસ્કાર સંબંધી); . ૮. ખંડપ્રપાતગુહા , ૮. કૃતમાલ્યકદેવ (તિમિસ સંબંધી); ૮. નૃત્યમાલ્યક દેવ (ખંડપ્રપાત સંબંધી); ૮. ગંગાકુંડ (વિજયની ગંગાને); ૮. સિંધુકુંડ (વિજયની સિંધુને); ૮. ગંગા (વિજયની); ૮. સિંધુ (વિજયની); . ૮. રાષભકૂટ પર્વત (વિજયભાવી); ૮. અષભકૂટદેવ, – એ બધું છે. તથા એ બધું તેના દક્ષિણ કિનારે પણ તેટલું જ છે; પણ ગંગા અને સિંધુને બદલે રક્તા અને રક્તાવતી નદી તથા તેના કુંડે સમજવા. શીતાદાના દક્ષિણ કિનારે શીતાના દક્ષિણ કિનારા જેમ સમજવું. 2010_03 Page #674 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગસમવાયાંગ: ૩ (૮) ધાતકીખંડના પૂર્વાર્ધની મેરુની ચૂલિકા મધ્યભાગમાં આઠ જન પહોળી છે. ' (૧-૮) ધાતકીખંડના પશ્ચિમાર્ધમાં પણ બધું તે જ પ્રમાણે [-સ્થાવ ૬૪૧] (૧) ધાતકીખંડના પૂર્વાર્ધના મેરુની પૂર્વે શીતા નદીના બને કિનારા પર દશ વક્ષસ્કાર પર્વત છે– ૧–૧૦. માલ્યવાન યાવત્ સૌમનસ. (પૃ. ૬૨૧, ૨૭ થી ૩૮) (૨) તે જ પ્રમાણે પશ્ચિમની શીતદા નદીના બને કિનારે દશ વક્ષસ્કાર પર્વત છે – ૧–૧૦. વિધુપ્રભ ચાવત્ ગંધમાદન. (પૃ. દર૧, ૩૯ થી ૪૮) (૧-૨) ધાતકીખંડના પશ્ચિમાર્ધમાંય તે જ પ્રમાણે. [– સ્થા૦ ૭૧૮] ૪કાલદસમુદ્ર કાલેદસમુદ્રને ચક્રવાલ વિષ્કભ આઠ લાખ જન છે. તેને પરિધિ ૯૧ લાખ યોજનથી વધારે છે. [– સ્થા૦ ૬૩૧; – સમ૦ ૯૧] કાલેદધિની વેદિકા બે ગાઉ ઊંચી છે. - સ્થા૦ ૯૩] ૧. ધાતકીખંડને વલયાકારે વીંટીને રહેલો સમુદ્ર તે કાલોદ સમુદ્ર કહેવાય છે. તેને પરિધિ ૯૧૭૭૬૦૫ જન છે. લવણસમુદ્રની જેમ આમાં ગોતીર્થ નથી તેમ પાતાળકળશે પણ નથી. એટલે પાણીની ઊંડાઈમાં તથા ઊંચાણમાં ક્યાંય ફરક પડતો નથી. તેની સર્વઠેકાણે ઊંડાઈ એક હજાર જન છે. એ ધાતકીખંડથી બમણું વિસ્તાર વાળ હોવાથી ૮ લાખ જન પહેળે છે. 2010_03 Page #675 -------------------------------------------------------------------------- ________________ ૨. દ્વીપસમુદ્રાધિકાર ૫. પુષ્કરદ્વીપાધ૧ આભ્યતર પુષ્કરાઈનો ચકવાલ વિષ્ક ૮ લાખ એજન છે. બાહ્ય પુષ્પરાધને પણ તેટલો જ વિષ્કભ છે. [-સ્થા ૬૩૨ ] પુષ્કરવરકીપની વેદિકા બે ગાઉ ઊંચી છે. [–સ્થા ૯૩] પુષ્કરાર્ધના મેરુનું માપ ધાતકીખંડના મેરુ જેટલું સમજવું (પૃ. ૬૧૯-ર૦). [ સ્થા૦ ૭૨૧] પુષ્કરાઈના પૂર્વાર્ધમાં મેરુની ઉત્તરે આવેલ ઉત્તરકુરુમાં પદ્મવૃક્ષ છે તેમાં પદ્મ નામને અધિપતિ દેવ વસે છે. દક્ષિણે આવેલ દેવકુમાં કૂટશામલી નામનું વૃક્ષ છે તેમાં ગરુડદેવ વસે છે. પુષ્કરાધના પશ્ચિમાર્ધમાં ઉત્તરકુરુમાં મહાપદ્મ નામનું વૃક્ષ છે તેમાં પૌંડરિક નામના અધિપતિ દેવ વસે છે અને દેવકુરુમાં કૂટશામલી વૃક્ષ છે તેમાં ગરૂડદેવ વસે છે. [–સ્થા. ૯૩] પુષ્કરાર્ધમાં અહીં જણાવેલ બધું ધાતકીખંડની જેમ બેની સંખ્યામાં છે – ૧. ભરતવર્ષ ૨-૧૮૧. ઐરાવત યાવત મેરુપર્વતની ચૂલિકા (પૃ૦ ૬૨૦ ઈ.). " [–સ્થા૯૩] પુષ્કરાર્ધદ્વીપમાં પણ ધાતકીખંડ જેમ ચક્વર્તિવિજ ૬૮ તથા તેમની રાજધાનીઓ ૬૮ છે. [-સમ૦ ૬૮] ૧. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૩૩. સ્થા–૪૧ 2010_03 Page #676 -------------------------------------------------------------------------- ________________ સ્થાનોંગ-સમવાયાંગ : રૂ (૧) પુષ્કરા દ્વીપના પૂર્વાર્ધમાં મેરુની દક્ષિણે અને ઉત્તરે સમપ્રમાણ આ બે ક્ષેત્ર છે(૧) ૧ ભરત; ૨ અરવત. ઇત્યાદિ બધી હકીક્ત ધાતકીખંડના પૂર્વાધ જેમ સમજવી (પૃ૦ ૬૨૮). તે જ પ્રમાણે પશ્ચિમા` વિષે પણ ધાતકીખડના પશ્ચિમાય જેમ હકીક્ત સમજી લેવી (પૃ॰ ૬૩૧). [~~સ્થા ૯૩ ] ૪૨ પુષ્કરવરઢીપાના પૂર્વાધ તથા પશ્ચિમાની ક ‘ભૂમિએ તથા અક ભૂમિ વગેરેની હકીકત પણ ધાતકીખડ જેમ (પૃ૦ ૬૩૧-૩) સમજી લેવાની છે. [-સ્થા॰ ૧૮૩, ૧૯૭, ૧૪૨] ધાતકીખંડ જેમ પુષ્કરવરદ્વીપામાં પણ આરાના કાલમાનથી માંડીને મેરુની ચૂલિકા સુધીની હકીક્ત (પૃ૦ ૬૩૩-૪) સમજી લેવી. [સ્થા॰ ૩૦૨] પુષ્કરવરદ્વીપાધ માંના વક્ષસ્કારથી માંડીને મહાહદની હકીકત ધાતકીખંડ જેમ (પૃ૦ ૬૩૫) સમજી લેવી. |સ્થા ૪૩૪] { પુષ્કરવરદ્વીપાધના સુષમા આરાનું કાલમાન આદિ પણ ધાતકીખંડ જેમ (પૃ॰ ૬૩૧) સમજી લેવું. [સ્થા ૧૪૩] પુષ્કરવરદ્વીપાની છ અકમભૂમિ આદિ હકીકત (પૃ॰ ૬૩૬) પણ ધાતકીખડ જેમ સમજવાની છે. [સ્થા પર૨] _2010_03 Page #677 -------------------------------------------------------------------------- ________________ ૨. દ્વીપસમુદ્રાધિકાર ૪૩ પુષ્કરવરદ્વીપાના પૂર્વાર્ધમાંના સાત વર્ષો વગેરે હકીકત ધાતકીખંડ જેમ (પૃ. ૬૩૮) સમજી લેવી. [-સ્થા. પ૫૫] પુષ્કરવરકીપાધના પૂર્વાર્ધની તિમિસ ગુહા વગેરેની હકીકત ધાતકીખંડ જેમ (પૃ૦ ૬૩૮) સમજી લેવી. પણ વિશેષમાં એટલેકે પુષ્કરવરકીપાર્ધના પૂર્વાર્ધની પૂર્વવાહિની નદીઓ પુષ્કરોદ સમુદ્રને અને પશ્ચિમવાહિની કાલેદ સમુદ્રને મળે છે તથા પુષ્કરવરકીપાર્ધના પશ્ચિમાધની પૂર્વવાહિની નદીઓ કાલેદ સમુદ્રને તથા પશ્ચિમવાહિની નદીઓ પુષ્કરોદ સમુદ્રને મળે છે. [–સ્થા ૬૪૧] પુષ્કરવરદ્વીપાર્થના પૂર્વાર્ધની તથા પશ્ચિમાર્ધની શીતા અને શીતાદાના દશ-દશ વક્ષસ્કારોની હકીકત ધાતકીખંડ જેમ (પૃ. ૬૪૦) સમજી લેવી. [–સ્થા૭૬૮] ૬. મનુષ્યક્ષેત્ર સમયક્ષેત્રમાં મંદિર બાદ જતાં ૬૯ વર્ષ અને વર્ષધર છે – ૩૫ વર્ષ; ૩૦ વર્ષધર, ૪ ઈષકાર= ૬૯. –સમર ૬૯] સમયક્ષેત્રમાં કુલપર્વત (વર્ષધર) ૩૯ છે તે આ – ૩૦ વર્ષધર; પ મેરુ; ૪ ઈષકાર = ૩૯. [–સમય ૩૯] ૧. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૩૪. ૨. જંબુમાં ૭, ધાતકીમાં ૧૪ અને પુષ્કરાર્ધમાં ૧૪- સર્વ મળી ૩૫ વર્ષ ભરતાદિ છે.' ' ૩. જંબુમાં ૬, ધાતકીમાં ૧૨, પુરાર્ધમાં ૧૨ – સર્વ મળી ૩૦ હિમાવાન આદિ વર્ષધર છે. આમાં મેરુને ગણ્યા નથી એ ધ્યાનમાં રાખવું. ૪. બે ધાતકીમાં અને બે પુષ્કરાઈમાં. તે પણ વર્ષધર જ કહેવાય છે. કારણકે ક્ષેત્રને વિભક્ત કરે છે. 2010_03 Page #678 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગ સમવાયાંગ ૩ મનુષ્યક્ષેત્રમાં બે સમુદ્ર છે – ૧. લવણ ૨. કાલેદ. [ સ્થા) ૧૧૧ ] સમયક્ષેત્રમાં આ બધું પાંચ પાંચ છે – ૧. ભરત, ૨. અરવત; ૩–૧૮૧. હિમવંત યાવત મંદરચૂલિકા (પૃ. ૬૨૦ ઈ૦). [– સ્થા. ૪૩૪] જબૂદ્વીપની બહાર આ બધું ચારચાર છે – ૧. ભરત, ૨. ઐરવત, ૩-૧૮૧. હિમવંત રાવત મંદરચલિકા (પૃ. ૬૨૦). [-સ્થા૩૦૬] (૧) સમયક્ષેત્રમાં દશ કુરુ છે તે આ – ૧-૫. પાંચ દેવકુરુ ૬-૧૦. પાંચ ઉત્તરકુરુ. (૨) સમયક્ષેત્રમાં દશ મહાવૃક્ષે છે – ૧. સુદર્શને જ બૂ (જબૂલીપના ઉત્તરકુરુમાં); ૨. ધાતકીવૃક્ષ (ધાતકખંડના પૂર્વાર્ધના ઉત્તરકુરુમાં); ૩. મહાધાતકીવૃક્ષ ધાતકી પશ્ચિમાધના ઉત્તરકુરુમાં; ૪. પદ્મવૃક્ષ (પુષ્કરવાર્ધના પૂર્વાર્ધમાં ઉત્તરકુરમાં); ૫. મહાપદ્મવૃક્ષ (પુષ્કરવરાર્ધ પશ્ચિમાર્ધના ઉત્તર કુરુમાં); ૬–૧૦. પાંચ ફૂટ શાલ્મલી (પાંચે ઉત્તરકુરુમાં). તે વૃક્ષોમાં કમશઃ આ દશ દેવે વસે છે – ૧. જંબુમાં એક, ઘાતકીમાં છે અને પુરાઈમાં બે સર્વ મળી પાંચ – આ જ પ્રમાણે બાકીના વિષે પણ સમજવું. ૨. ઘાતકીમાં બે, પુષ્પરાર્ધમાં બે– આ જ પ્રમાણે બાકી વિશે પણ સમજવું. ૩. ૧ ભારતમાં, ૨ ધાતકીમાં અને બે પુષ્કરાર્ધમાં. ' 2010_03 Page #679 -------------------------------------------------------------------------- ________________ ૨. દ્વિપસમુદ્રાધિકાર ૧. અનાદ; ૨. સુદર્શન; ૩. પ્રિયદર્શન; ૪. પૌંડરિક; ૫. મહાપૌંડરિક, ૬-૧૦. વેણુદેવ ગરુડ. [ સ્થા ૭૬૪} ૭. અઢીદ્વાપબાહ્ય લોક (૧) માનુષોત્તર પર્વત માનુષોત્તર પર્વતને ચારે દિશાએ ચાર શિખરે છે – • ૧. રત્ન (દક્ષિણ-પૂર્વમાં) ૨. રત્નશ્ચય (દક્ષિણપશ્ચિમમાં); ૩. સર્વરત્ન (પૂર્વોત્તરમાં) ૪. રત્નસંચય (પશ્ચિમોત્તરમાં.) -સ્થા ૩૦ 3 માનુષેત્તર પર્વત મૂળમાં ૧૦૨૨ જન વિસ્તૃત છે. * [-સ્થા ૭૨૪] માનુષેત્તરપર્વત ૧૭૨૧ જન ઊંચો છે. [– સમ0. ૧૭] ૧. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણું નં. ૩૫. ૨. આ પર્વત મનુષ્યક્ષેત્રબાહ્ય પુષ્કરદ્વીપાર્ધમાં ગણાય છે. તેની પહોળાઈ ૧૦૨૨ બાદ જતાં બાકીના બાહ્ય પુષ્કારધંની એટલે કે ૮ લાખ-૧૦૨૨ =૭૯૮૯૭૮ જન પ્રમાણે છે. તેને આકાર બેઠેલા સિંહ જે છે – આગળથી ઊંચે અને પાછળથી ક્રમશ: નીચો છે. તે ૧૭૨૧ યજન ઊચો અને મૂળમાં ૧૦૨૨ જન પહેળે છે. તેની પહોળાઈ ક્રમશઃ ઘટતી જાય છે અને શિખરમાં ર૪ યજન પહોળાઈ રહી જાય છે. ૩. સૂત્રમાં દિશા કહ્યું છે પણ વિદિશામાં એ ફૂટ સમજવાં. - ૪. આ પર્વતમાં આ ચાર જ ફૂટ નથી પણ ચતુઃસ્થાનક હેવાથી ચાર કહ્યાં છે. ચારે દિશામાં પણ પ્રત્યેકમાં ત્રણ ત્રણ હેવાથી બીજા ૧૨ ફૂટ પણ છે. 2010_03 Page #680 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગસમવાયાંગ ૩ (૨) નન્દીશ્વર વિષે વિચારે - નન્દીશ્વરદ્વીપના મંડલમાં લગભગ વચ્ચે ચારે દિશાએ ચાર અંચનકપર્વત છે ૧. પૂર્વનો અંચનક પર્વત; ૨. દક્ષિણને અંચનક પર્વત; ૩. પશ્ચિમનો અંચનકપર્વત; ૪. ઉત્તરને અંચનક પર્વત. તે પર્વતે ૮૪૦૦૦ એજન ઊંચા છે, અને હજાર જન જમીનમાં ઊંડા છે. મૂળમાં તેઓ દશહજાર એજન વિસ્તૃત છે અને તદનન્તર કમશઃ વિસ્તાર ઓછો છે તે જાય છે અને પછી છેવટે ઉપર એક હજાર જન વિષ્કભ રહી જાય છે. મૂળમાં તેને પરિધિ ૩૧૬૨૩ એજન છે, અને ઉપર ૩૧૬૬ યોજન છે. તે બધા મૂળમાં વિસ્તીર્ણ છે, મધ્યમાં સંક્ષિપ્ત છે અને ઉપર તનુ છે. અને એમ ગેપુછાકારે છે. તે પર્વતો સર્વ અંજનમય છે, સ્વચ્છ છે થાવત્ દર્શનીય છે. તે પર્વત પર ઉપરનો સપાટ ભાગ બહુજ રમણીય છે. અને તેની મધ્યમાં ચાર સિદ્ધાયતન આવેલાં છે. તે સિદ્ધાયતને ૧૦૦ એજન લાંબાં, પ૦ એજન પહોળાં, ૭૨ જન ઊંચાં છે. ૧. જંબુદ્વીપથી માંડીને ગણતાં નંદીશ્વર દ્વીપ આઠમો છે –. જંબુદ્વીપ, ૨. ધાતકીખંડ, ૩. પુષ્કરવ૨, ૪. વણવર, ૫. ક્ષીરવ૨, ૬. ધૃતવર, ૭. ક્ષેદવ૨. સાતમા દવરકોપને વીંટીને સાતમો ક્ષેદોદ નામનો સમુદ્ર રહે છે અને તેની ફરતે વલયાકાર, નંદીશ્વર દ્વીપ છે. આનો ચક્રવાલ વિષ્કભ ૧૬૩૮૪૦૦૦૦૦ છે. મનુષ્યક્ષેત્ર બહાર આ નંદીશ્વરમાં બાવન જિનાલયે છે અને તેથી પણ આગળ આવનાર બારમાં કુંડલ અને ર૧મા ડુચકીપમાં ચાર-ચાર છે એટલે સર્વ મળી મનુષ્યક્ષેત્ર બહાર ૬૪ ચે છે. 2010_03 Page #681 -------------------------------------------------------------------------- ________________ ૨. દ્વિપસમુદ્રાધિકાર એ સિદ્ધાયતનેને ચારે દિશાએ ચાર દ્વાર છે – ૧: દેવતાર; ૨. અસુરદ્વાર; ૩. નાગદ્વાર; ૪. સુપર્ણોદ્વાર. એ ચાર કારમાં તે જ નામના ચાર પ્રકારના દેવ વસે છે. એ દ્વારની સામે ચાર મુખમંડપ છે. એ મુખમંડપની સામે ચાર પ્રેક્ષાગૃહમંડપ છે. એ મંપિની બરાબર વચમાં ચાર. વજના આખાટક છે. તે આખાટક પર ચાર મણિપિટિકા છે. મણિપેટિકા પર ચાર સિંહાસન છે. તે ચાર સિંહાસન પર ચાર વિજ્યષ્ય છે. તે દૂષ્યની વચમાં ચાર વમય અંકુશ છે. તે અંકુશમાં મોતીની માળાની ચાર કુંભિકા છે. એ પ્રત્યેક કુંભિકા ફરતી પોતાથી અધી ઊંચી ચાર ચાર અર્ધ કુંભિકાઓ છે.' એ પ્રેક્ષાગૃહમંડપની સામે ચાર મણિપીઠિકા છે. એ પીઠિકા પર ચાર ચિત્ય સ્તરે છે. એ ચિત્ય સ્તૂપની ચારે દિશાએ ચાર ચાર મણિપીઠિકાઓ છે. એ પીઠિકા પર પર્યકાસનબદ્ધ, રત્નજ, સ્તુપાભિમુખ ચાર જિનપ્રતિમાઓ છે – ૧ ૧. 2ષભ ૨. વર્ધમાન; ૩. ચન્દ્રાનન;૪. વારિસેન. એ ચૈત્યસ્તૂપની સામે ચાર મણિપીઠિકા છે અને તેમના પર ચાર ચિત્યવૃક્ષ છે. એ વૃક્ષેની સામે ચાર મણિપીઠિકા છે અને તેમના પર મહેન્દ્રવજ છે. એ વિજેની સામે ચાર નન્દા પુષ્કરિણી છે. એ પુષ્કરણિઓની ચારે દિશાએ ચાર વનખંડ છે— ૧. પૂર્વમાં અશોકવન; ૨. દક્ષિણમાં સપ્તપર્ણવન; ૩. પશ્ચિમમાં ચંપકવન ૪. ઉત્તરમાં આમ્રવન. 2010_03 Page #682 -------------------------------------------------------------------------- ________________ સ્થાનીંગ-સમવાયાંગ ૩ (૧) તેમાં જે પૂર્વદેશાને અચનક પર્વત છે, તેની ચારે દિશાએ ચાર નંદા પુષ્કરણીએ છે ૧૪૯ ૧. નદાત્તરા; ર. નન્દા, ૩. આન ંદા; ૪.ન દિવ ના તે નંદા પુષ્કરણીએ ૧ લાખ ચેાજન લાંબી, ૫૦ હજાર ચેાજન પહાળી અને હાર ચેાજન ઊંડી છે. પ્રત્યેક વાવડીની ચારે દિશાએ પગથિયાની ત્રણ ત્રણ હારા છે. અને હાર સામે ચાર તારણ છે. તે પ્રત્યેક પુષ્કરિણીની ચારે દિશાએ વનખંડ છે. એ પુષ્કરણીઓની વચ્ચે ચાર દધિમુખ પવ તા છે. એ પતા ૬૪૦૦૦ ચેાજન ઊંચા છે અને એક હજાર ચેાજન ઊ'ડા છે. બધા ભાગમાં તે સમ છે. દરેકની પહેાળાઈ દશ હજાર ચેાજન છે અને પરિધિ ૩૧૬૨૩ ચેાજન છે. તે પતા સર્વ પ્રકારના રત્નયુક્ત છે— યાવત્ દર્શનીય છે. આ આ ષિમુખ પર્યંતના ઉપરના ભાગ સપાટ છે. બાકીનું બધું વર્ણન અચનક પર્વત જેમ સમજી લેવું — યાવત્ ઉત્તરમાં આમ્રવન છે. (૨) તેમાં જે .દક્ષિણના અચનક પત છે, તેની ચારે દિશામાં ચાર નદા પુષ્કરણીએ છે— ૧. ભદ્રા; ર. વિશાલા; ૩. કુમુદા; ૪. પુડિરિકણી. તે પુષ્કરણીએ એક લાખ. ચેાજન લાંખી છે. એમ બાકીનુ બધું વર્ણન પૂવત્ સમજી લેવું. (૩) તેમાં જે પશ્ચિમ તરફને અચનક પત છે, તેની ચારે દિશામાં ચાર નીંદા પુષ્કરણીએ —— ૧. નર્દિષણા; ૨. અમાઘા; ૩. ગેરતુપા; ૪. સુદર્શના. બાકીનું વર્ણન પૂ વત્ સમજી લેવું. 2010_03 Page #683 -------------------------------------------------------------------------- ________________ ૨. દ્વીપસમુદ્રાધિકાર ૬૪૯ (૪) તેમાં જે ઉત્તરના અચનક પત છે, તેની ચારે દિશાએ ચાર પુષ્કરિણીએ છે ૧. વિજયા; ૨. વૈજય તી; ૩. જય તી; ૪. અપરાજિતા. બાકીનું બધું વર્ણન પૂર્વવત્ સમજી લેવું. નન્દીશ્વરદ્વીપની મધ્યમાં ચારે વિદિશામાં ચાર તિકર પવ તા છે~~ ૧. ઉત્તરપૂર્વ ને; ૨. દક્ષિણપૂર્વ ને; ૩. દક્ષિણપશ્ચિમને; ૪. ઉત્તરપશ્ચિમને. એ રતિકર પર્વતા ૧૦૦૦ યોજન ઊંચા છે તથા ૧૦૦૦ ગાઉ જમીનમાં ઊંડા છે. તે બધે ભાગે સમ છે. ઝાલરના આકારે દરેકને વિષ્ણુભ ૧૦૦૦૦ ચાજન છે અને ૩૧૬૨૩ ચેાજન પિરિધ છે. તેએ સ રત્નયુક્ત છે, સ્વચ્છ છે, ચાવત્ દનીય છે. (૧) તેમાં જે ઉત્તરપૂર્વીમાં રતિકર પર્વત છે, તેની ચારે દિશાએ ઇશાન દેવેન્દ્રની ચાર પટરાણીઓની જદ્વીપપ્રમાણ ચાર રાજધાનીએ છે ૧. નદાત્તરા કૃષ્ણાની; ૨. નદા કૃષ્ણારજિની; ૩. ઉત્તરકુરા રામાની; ૪. દેવપુરા રામરક્ષિતાની. (૨) તેમાં જે દક્ષિણપૂર્વના રતિકર પર્વત છે, તેમાં ચારે દિશાએ શકેન્દ્રની ચારે પટરાણીઓની જ મૂઠ્ઠીપપ્રમાણ ચાર રાજધાનીએ છે- --- ૧. સમના પદ્માની; ૨. સૌમના શિવાની; ૩. અર્ચિમાલી સતીની; ૪. મનેારમા અત્ની. (૩) તેમાં જે દક્ષિણ પશ્ચિમના રતિકર પર્વત છે, તેમાં ચારે દિશાએ શકેન્દ્રની ચારે પટરાણીઓની જ મૂઠ્ઠીપપ્રમાણ ચાર રાજધાનીએ છે. — 2010_03 Page #684 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગ-સમવાયોંગ ૩ ૧. ભૂતા અમલાની; ૨. ભૂતાવતસક અપ્સરાની; ૩. ગેાસ્તુપા નમિતાની; ૪. સુદર્શના રહિણીની. ૩૫૦ (૪) તેમાં જે ઉત્તરપશ્ચિમમાં રતિકરપત છે, તેમાં ચારે દિશાએ ઈશાનેન્દ્રની ચાર પટરાણીઓની જ ખૂદ્રોપપ્રમાણ ચાર રાજધાનીએ છે ૧. રત્ના વસુની; ૨. રત્નેશ્ર્ચયા વસુગુપ્તાની; ૩. સરના વસુમિત્રાની; ૪. રત્નસંચયા વસુંધરાની. [-સ્થા॰ ૩૭] બધા અંચનક પતા ૮૪૦૦૦ ચાજન ઊંચા છે. [-સમ૦ ૮૪] અધા અચનક પવતા હજાર ચાજન જમીનમાં ઊડા, મૂળમાં દશ હજાર યેાજન પહાળા અને શિખર પર હજાર ચેાજન પહેાળા છે. બધા તિકર પવતા હજાર યેાજન ઊંચા તથા હજાર ગાઉ જમીનમાં ઊંડા છે. તે બધે ઠેકાણે સમાનપરિમાણ વાળા છે, અને ઝાલરના આકારે દશ હજાર યેાજન પહોળા છે. બધા ધિમુખ૧ પવ તા હજાર ચેાજન ઊંડા છે. તે સત્ર સમાન પરિમાણવાળા તથા પલ્ય કસંસ્થાને દશ હજાર યેાજન” પહેાળા છે, અને ૬૪ હાર યાજન ઊંચા છે. [-સ્થા૦ ૭૨૫; -સમ૦ ૬૪] ૧, આ દૃમુિખ પવ તા અંચનક પર્યંતની ચારે દિશાએ રહેલી ચાર વાવડીમાં મધ્યમાં આવેલા છે. અચનક ચાર હાવાથી તેમની ૧૬ પુરિણીમાં આ દધિમુખ પતા સ` મળી ૧૬ થાય. _2010_03 Page #685 -------------------------------------------------------------------------- ________________ ૬૧ ૨. દ્વિપસમુદ્રાધિકાર નન્દીશ્વર દ્વીપની મધ્યમાં સાત દ્વીપ છે – ૧. જંબુદ્વીપ, ૨. ધાતકીખંડીપ; ૩. પુષ્કરવરકીપર ૪. વરુણવરદીપ; ૫. ક્ષીરવરદ્વીપ, ૬. ધૃતવર; ૭. ક્ષદવર. નન્દીશ્વર દ્વીપની મધ્યમાં સાત સમુદ્ર છે. - ૧. લવણ ૨. કાલોદ, ૩. પુષ્કરેદ, ૪. વરુણેદ; ૫. ક્ષીરાદ; ૬. ધૃતાદ; ૭. ક્ષેદેદ. [–સ્થા પ૮૦] . (૩) રુચકદ્વીપ (૧) જંબૂદીપના મેરુપર્વતની પૂર્વમાં ચકવર પર્વતમાં આઠ કૂટ છે – ૧. રિષ્ટ, ૨. તપનીય; ૩. કંચન; ૪. રજત, ૫. દિશાસ્વસ્તિક; ૬. પ્રલંબ; ૭. અંજન ૮. અંજનપુલક. એ કટોમાં ઋદ્ધિશાળી પટ્યુરિથતિવાળી આઠ દિશાકુમારીઓ વસે છે – ૧. નદત્તરા; ૨. નંદા, ૩. આનંદા, ૪. નંદિવર્ધના; પ. વિજયા; ૬. વૈજયંતી; ૭. જયંતી, ૮. અપરાજિતા. (ર) જબૂના મેરુપર્વતની દક્ષિણે રુચકવર પર્વતમાં આઠ ફૂટ છે અને તેમાં આઠ દિશાકુમારીઓ વસે છે તે નીચે પ્રમાણે – ૧. જંબુદ્વીપથી ગણતાં આ દ્વીપ ર૧મો છે. નંદીશ્વર આઠમો છે ત્યાર પછી ૯. અરુણ, ૧૦. અરુણવરદ્વીપ, ૧૧. અણવરાવભાસ, ૧૨. કુંડલવર, ૧૪. કુંડલવરાવભાસ, ૧૫. અરુણે પાત, ૧૬, અરુણપપાતવર, ૧૭. અરુણેયપાતવરાવભાસ, ૧૮. શંખ, ૧૯. શંખવર, ૨૦. શંખવરાવભાસ, ૨૧. રુચક. ૨. આ ટુચકવર માનુષોત્તરની જેમ વલયાકારે રૂચકાંપની મધ્યમાં આવે છે. એટલે અહીં જંબૂના મેરુથી ચારે દિશામાં તે હોવાથી તેનાં ફૂટ ગણાવ્યા છે. આ ચકવર પર્વતની ચારે દિશામાં એક એક જિનચૈત્ય છે. 2010_03 Page #686 -------------------------------------------------------------------------- ________________ ઉપર कूटो ૧. કનક; ર. કંચન; ૩. પદ્મ; ૪. નલિન; ય. શશી: ૬. દિવાકર, ૭. વૈશ્રમણ; ૮. વૈદ્ન . પ. રુચક; ૬. રુચકાત્તમ; ૭. ચંદ્ર; ૮. સુદર્શન. સ્થાનાંગ-સમવાયાંગ ૩ (૩) તે જ પ્રમાણે પશ્ચિમે રુચકમાં ૮ ટો અને ૮ દિશાકુમારીએ છે તે નીચે પ્રમાણે — कूटो ૧. સ્વસ્તિક; ર. અમેાધ; ૩. હિમવાન; ૪. મદર; कूटो ૧. ર૦ઃ ર. રત્નેાચ્ચય; कुमारिकाओ ૧. સમાહારા; ૨. સુપ્રતિજ્ઞા; ૩. સુપ્રભુા; ૪. યશોધરા, ૫. લક્ષ્મીવતી; ૬. શેષવતી: ૭. ચિત્રગુપ્તા; ૮. વસુંધરા. . कुमारिकाओ ૧. ઈલાદેવી; ર. સુરાદેવી; ૩. પૃથ્વી; (૪) તે જ પ્રમાણે ઉત્તરે રુચકમાં આઠ ફ્રૂટો અને આઠ દિશાકુમારીએ નીચે પ્રમાણે – ૪. પદ્માવતી; પ. એકનાસા; ૬. નમિતા; ૭. સીતા; ૮. ભદ્રા. कुमारिकाओ ૧. અલ ખુષા; ૨. મિત્રકેશી; 2010_03 Page #687 -------------------------------------------------------------------------- ________________ ઉપs ૨. દ્વિપસમુદ્રાધિકાર ૩. સર્વરન; ૩. ડરી; ૪. રત્નસંચય; ૪. ગતવાસની; ૫. વિજય; પ. આશા દ. વૈજયંત; ૬. સર્વગ; ૭. જયંત. ૭. શ્રી; ૮. અપરાજિત. ૮. હી. [-સ્થા૦ ૬૪૩ ] રુચક માંડલિક પર્વત ૮૫૦૦૦ એજન ઊંચે છે. [– સમ૦ ૮૫] રુચકવર પર્વત હજાર જન જમીનમાં ઊંડે, મૂળમાં દશ હજાર જન પહેછે અને શિખર પર હજાર જન પહેળે છે. - સ્થા૦ ૭૨૬]. (૪) માંડલિક પર્વત . માંડલિક (વલયાકાર) પર્વત ત્રણ છે – ૧. માનુષેત્તર (પુષ્કરવારમાં); ૨. કુંડલવર (કુંડલદ્વીપમાં); ૩. ચકવરી ( ટુચકદ્વીપમાં). [– સ્થા૦ ૨૦૪]. કુંડલવર પર્વતે હજાર જન ઊંડે, મૂળમાં દશ હજાર યોજન પહેળો અને શિખર પર હજાર જન પહેળે છે. . [-સ્થા. ૭૨૬] ૧. માનુષેત્તર માટે પુષ્કરધદ્વપ અને રુચક માટે રુચકદ્ધીપનું . વર્ણન જેવું. 2010_03 Page #688 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગસમવાયાંગ ૩ (૫) અસંખ્યાતમે જમ્બુદ્વીપ વિજયારે રાજધાની ૧૨ લાખ યોજન લાંબી અને પહેળી છે. [- સમી ૧૨] વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત રાજધાનીમાં પ્રાકારે ૩૭ જન ઊંચા છે. [– સમ૦ ૩૭] * (૬) અસંખ્યાત અરુણેદય સમુદ્ર અસુરેન્દ્ર ચમરનો તિગિચ્છ નામનો ઉત્પાતપવત ૧૭૨૧ જન ઊંચે છે. -સમ૦ ૧૭) અસુરેન્દ્ર બલિનો ટુચકેન્દ્ર ઉત્પાતપર્વત ૧૭૨૧ જન ઊચો છે. [-સમ૦ ૧૭] ૧. આ દ્વીપનું નામ જંબુદ્વીપ છે પણ તે પ્રથમ જણાવેલ જંબુદ્વીપ ન સમજવો. આગળ જઈ કેટલાય લીપ-સમુદ્રો વટાવી અસંખ્યાતમે આ જબૂદ્વીપ આવે છે. પ્રથમ નંબુદ્વીપ સાથે માત્ર આનું નામસદશ્ય છે. ૨. પ્રથમ નંબુદ્વીપની જગતીમાં પૂર્વ દિશામાં આવેલ વિજયદ્વારના અધિપતિની આ વિજયા નામની રાજધાની અસંખ્યાતમાં જંબુદ્વીપમાં છે. તે જ પ્રમાણે બાકીના વૈજયંત, જયંત અને અપરાજિત દ્વારના અધિપતિની તે તે નામની રાજધાનીઓ પણું આ અસંખ્યાતમાં જબૂદ્વાપમાં છે. ૩. ચમરને મનુષ્યલોકમાં આવવું હોય ત્યારે તે આ પર્વત પર આવીને કૂદે છે તેથી તેનું ઉત્પાતપર્વત એવું નામ પડ્યું છે. તે અરુણોદય સમુદ્રમાં દક્ષિણમાં ૪૨ હજાર જનાતે આવેલ છે. ૪. આ પર્વત પણ અરુણોદયમાં જ ૪૨ હજાર યોજનાતે ઉત્તરમાં આવેલ છે. 2010_03 Page #689 -------------------------------------------------------------------------- ________________ ૨. દ્વીપસમુદ્રાધિકાર ૬ . ટિપણું ૧. જંબુદ્વીપ – લોકના ત્રણ ભાગ છે: અલોક, મધ્યલોક અને ઊર્ધ્વલક. તેમાં મધ્યલોકમાં એકબીજાને વીંટીને રહેલા એવા અસંખ્ય દ્વીપસમુદ્રો છે. તેમાં સૌની વચ્ચે ઝાલર જેવા ગોળાકારે જંબુદ્વીપ આવેલો છે અને તેને વીંટીને બંગડી આકારે ગોળ એવો લવણસમુદ્ર છે. લવસમુદ્રને વીંટીને ધાતકીદ્વીપ છે. આમ એક સમુદ્ર અને એક દ્વીપ એમ એકબીજાને વીંટીને રહેલા અસંખ્યાત દ્વીપ અને સમુદ્રો છે. અંતિમ સમુદ્ર સ્વયંભૂરમણ છે તે સ્વયંભૂરમણ નામના દ્વીપને વીંટીને રહેલ છે. શાસ્ત્રકારોએ અમુક દ્વીપ અને સમુદ્રનાં નામે જણાવ્યાં છે અને બાકીનાં માટે કહી દીધું છે કે જગતમાં જે કાંઈ પ્રશસ્ત છે તે નામવાળા તે તે દ્વીપ અને સમુદ્ર છે. દ્વીપનાં નામે ક્રમશ: આ પ્રમાણે છે – જંબૂ, ધાતકીખંડ, પુષ્કર, વારુણીવર, લીવર, ધૃતવર, ઈશ્નરસ, નંદીશ્વર, અરુણ, ઇત્યાદિ. અને સમુદ્રનાં નામો ક્રમશઃ આ પ્રમાણે છે- લવણ, કાલેદધિ, અને ત્યાર પછીના બધા સમુદ્રોનાં નામે તે જે દ્વીપને વીંટળાઈને રહ્યા હોય તે જ સમજવાં; એટલે પુષ્કરસમુદ્ર, વારુણીવરસમુદ્ર, ક્ષીરરસમુદ્ર આદિ. ૨. જગતી? – પ્રત્યેક દ્વીપ અને સમુદ્રને અંતે જગતી હોય છે. આ જગતીના વિસ્તારને તે તે દ્વીપ અને સમુદ્રમાં જ – જેને તે ઘેરતી હોય – ગણવામાં આવે છે. તે વજની બનેલી હોય છે. છેક નીચે બાર યોજન પહોળી છે અને ક્રમશઃ ઘટતાં ઘટતાં છેક ઉપર ૪ યજન પહેળી રહે છે. તે જગતીની ઉપર વચ્ચે બે ગાઉ ઊંચી અને ૫૦૦ ધનુષ પહેાળી વેદિકા આવેલી છે. એ વેદિકાની બન્ને બાજુએ વન આવેલું છે. આ જગતીમાં સમાનાન્તરે ચાર દ્વાર આવેલાં છે. ૩. દ્વારેનું અંતર – ૭૯ મું સમવાય હોવાથી ૭૯૦૦૦ને અંક આપી કાંઈક વધારે અંતર છે એમ કહ્યું; પણ ખરી રીતે ૭૯૦૫ર જન, ૧ કેશ, ૧૫૩ર ધનુષ, ૩ આંગળ અને ત્રણ ચવ અંતર જંબુદ્વીપની જગતીમાં આવેલાં દ્વારનું છે. 2010_03 Page #690 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગસમવાયાંગ ૩ પણ પ્રત્યેક કીપ અને સમુદ્રની જડતીનાં કારેનું અંતર કાઢવું હોય તે તેના માટે નિયમ આ પ્રમાણે છે – હરએક જગતીમાં કાર ચાર હોય છે – અને હરએક કાર ચાર ચાર જન પહેલું હોય છે અને બંને બાજુએ એક એક કેશની બારસાખની ભીંત હોય છે. –એટલે ચારે કારની પહોળાઈ ૧૬ યોજન અને ચાર દ્વારની આઠ ભીંતની એક એક કેશ ગણતાં ૮ કેશ પહોળાઈ થાય; એટલે કે બે જન થાય. આમ બધાં મળી ૧૮ જન થાય. તે તે જગતીની એટલે કે તે તે દ્વીપ–સમુદ્રની પરિધિમાંથી આ ૧૮ યેાજન બાદ કરી તેને ચારે ભાગતાં જે ભાગ આવે, તે તે જગતીનાં દ્વારેનું પરસ્પર અંતર સમજવું. જંબદ્વીપનાં દ્વારેનું અંતર ઉપર બતાવ્યું છે. ધાતકીખંડનાં દ્વારનું અંતર કાઢવું હોય તો આ પ્રમાણે – તેની પરિધિ ૪૧૧૦૯૬૧ જિન છે તેમાંથી ૧૮ બાદ કરીએ એટલે ૪૧૧૦૯૪૩ રહે તેને ચારે ભાગતાં ૧૦૨૭૭૩૫ જન, અને ત્રણ કેસ આવે – આ દ્વારેનું અંતર સમજવું; આ જ પ્રમાણે ગમે તે દ્વીપ-સમુદ્રના દ્વારનું અંતર કાઢી શકાય. ૪. મેરુપર્વતઃ– ભૂમિતળથી જમીનમાં જેમ જેમ જઈએ, તેમ તેમ તે જનના અગિયારમા ભાગ જેટલો પ્રત્યેક યોજને વધે છે એટલે મૂળમાં તે ૧૦૦૯૦૧૧. જન પહોળે છે. સારાંશ એ છે કે મેરુ તદ્દન નીચેથી ઉપર ચઢીએ તેમ તેમ પહોળાઈમાં ઘટતો જાય છે. અને ઉપરથી નીચે ઊતરીએ તેમ પહોળાઈમાં વધતો જાય છે. એ વધઘટનું માપ પ્રત્યેક યોજને જન છે એટલે અગિયાર યોજને એક જન ઘટે-વધે. આ અંક જેને “ચ” કહેવામાં આવે છે તે જાણવાની રીત આ પ્રમાણે – નીચે ઉપરના વિસ્તારની બાદબાકી કરવી એટલે કે ૧૦૦૦૦] જન – ૧૦૦૦ એજન = ૯૦૯૧ જન આવે. આને જેટલી ઊંચાઈ હોય તેટલા વડે ભાગવા એટલે કે ૯૦૯૦૧૬ : ૧૦૦૦૦૦ ઉંચાઈના જન =1°300 xasass= ચયાં. આ જ રીતે જે જે વસ્તુ સરખી રીતે ઘટતી-વધતી હોય તેને ચયાંક નીકળી શકે છે. આ ગણિતના આધારે મેરુ અમુક ઉંચાઈએ કેટલે પહોળો હશે તે જાણી શકાય છે. 2010_03 Page #691 -------------------------------------------------------------------------- ________________ ૨. દ્વિપસમુદ્રાધિકાર ૫૭ ૫. અભિષેકશિલાઓ: પડકવનના મધ્યભાગમાં ચૂલિકા આવેલી છે. તે ચૂલિકાની ચારે દિશાએ ૫૦ બેજન દૂર જિનભવનો આવેલ છે. એ જિનભવન પાસે આ અભિષેકશિલાઓ છે. પૂર્વમાં પાંડુકંબલા, પશ્ચિમમાં રક્તકંબલા, દક્ષિણમાં અતિ પાંડુકંબલા અને ઉત્તરમાં અતિરક્તકંબલા છે. અતિ વિશેષણ વાળી બને શિલામાં એકએક સિંહાસન અને બાકીની બનેમાં બબે સિંહાસન છે. આ સિંહાસન પર તે તે દિશામાં ઉત્પન્ન થનાર. તીર્થકરને અભિષેક થાય છે. પાંડુકંબલા અને રક્તકંબલા પર બબ્બે સિંહાસન માનવાનું કારણ એ છે કે, પૂર્વ મહાવિદેહ અને પશ્ચિમ મહાવિદેહમાં એકી સાથે કઈ વખત બએ તીર્થકરને જન્મ થાય તે એકી સાથે તેમનો અભિષેક થઈ શકે. ભરત અને ઍરવતમાં એક વખતે એક તીર્થકરને જન્મ હોય છે તેથી ઉત્તર અને દક્ષિણની શિલા પર એક એક સિંહાસન માન્યું છે. ” ૬. જંબુદ્વિપનાં વર્ષો-ક્ષેત્રો – જંબુદ્વીપમાં કુલ સાત વર્ષ – ક્ષેત્ર આવેલ છે. તે આ – ભરત, એરવત, હિમવંત, હિરણ્યવંત, હરિવર્ષ, રમ્યગ્દર્ષ અને વિદેહ. જંબૂદ્વીપના દક્ષિણાતે ભરત અને ઉત્તરાને ઐરાવત આવેલા છે. ભારતની ઉત્તરે હિમવંત અને હિમવંતની ઉત્તરે હરિવર્ષ આવેલા છે. આ ત્રણે ક્ષેત્રો મેરુ પર્વતની દક્ષિણે આવેલાં છે. ત્યાર પછી મેરુની આસપાસ આવેલું વિદેહ ક્ષેત્ર છે. તે બે ભાગમાં વહેંચાયેલું છે. મેરુથી પૂર્વમાં રહેલું વિદેહ પૂર્વવિદેહ કહેવાય છે. અને પશ્ચિમમાં રહેલું વિદેહ પશ્ચિમ વિદેહ કહેવાય છે. વિદેહ પછી મેરુની ઉત્તરે રમ્યગ્દર્ષ અને તેની ઉત્તરે હિરણ્યવંત અને તેની ઉત્તરે રવતવર્ષ છે. રમ્યગ્દર્ષ, હિરણ્યવંત અને રવત વર્ષ આ ત્રણે ક્ષેત્રો મેરુની ઉત્તરે આવેલાં છે. આ વિભાગ નિશ્ચચ દિશાને આશ્રયે સમજવો. પણ વ્યવહાર દિશાની અપેક્ષાએ તો સવ ક્ષેત્રોને મેરુ ઉત્તર દિશામાં જ પડે છે. કારણ, વ્યવહારમાં દિશાને નિચમ સૂર્યના ઉદયાસ્ત ઉપર અવલંબિત છે. સૂર્યોદય તરફ મોઢું કરી ઊભા રહેતાં ડાબી બાજુએ ઉત્તર દિશા ગણાય છે અને ભારતવર્ષના મનુષ્યને આ નિયમ પ્રમાણે ઉત્તર દિશામાં મેરુ ગણાય. ભરત ક્ષેત્રમાં સૂર્યાસ્તની જે દિશા છે, તે એરવતમાં સૂર્યોદયની છે તેથી ત્યાં પણ સૂર્યોદય તરફ મોઢું કરતાં મેરુ ઉત્તર દિશામાં જ પડે છે. આ જ પ્રમાણે બીજા વર્ષે વિષે પણ સમજી લેવું. સ્થા-૪ર 2010_03 Page #692 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગસમવાયાંગ: ૩ આ સાતે વર્ષોને વિભક્ત કરનાર છ વર્ષધર પર્વત છે. તે બધા પૂર્વથી પશ્ચિમ લાંબા છે. તે આ – હિમવત, મહાહિમવંત, નિષધ, નીલ, રુકમી, અને શિખરી. ભરત અને હિમવંતને હિમવંત વર્ષધર જુદા પાડે છે. હિમવંત અને હરિવર્ષને મહાહિમવંત પર્વત જુદા પાડે છે. હરિવર્ષ અને વિદેહને નિષધ પર્વત જુદા પાડે છે. વિદેહ અને રમ્યગ્દર્ષને નીલ પર્વત જુદા પાડે છે. રમ્યગ્દર્ષ અને હિરણ્યવંત ક્ષેત્રને રુકમી પર્વત .જુદા પાડે છે. અને હિરણયવંત અને ઐવિત ક્ષેત્રને શિખરી પર્વત જુદા પાડે છે. ભરતથી માંડી મહાવિદેહ પર્વતના ક્ષેત્ર અને પર્વતને ક્રમશ: ઉત્તર દક્ષિણ વિસ્તાર બમણો બમણું થતું જાય છે. તે જ પ્રમાણે એરવતથી મહાવિદેહપર્યત પણ સમજવું. ૭. ભારત અને ઐરવત ક્ષેત્ર – ગોળ જંબુદ્વીપના દક્ષિણાતે હેવાથી ભરતક્ષેત્રનો આકાર અર્ધચંદ્રાકાર જેવું છે. તેની પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ દિશાએ લવણસમુદ્ર છે ઉત્તર દિશાએ હિમવંત પર્વત આવેલ છે ઍરવત વિષે ઠીક તેથી ઊલટું છે – તે જાપના ઉત્તરાનો હોવાથી તેને પૂર્વ-પશ્ચિમ અને ઉત્તરમાં લવણસમુદ્ર અને દક્ષિણમાં શિખરી પર્વત છે. તે પણ અર્ધચંદ્રાકારે જ છે. આ બન્ને ક્ષેત્રો પૂર્વથી પશ્ચિમ સુધીની લંબાઈમાં ૧૪૪૭૧ થી કાંઈક ન્યૂન યોજન પ્રમાણ અને ઉત્તર દક્ષિણની પહેળાઈમાં પરદ યોજન પ્રમાણ હોવાથી તેમને સમપ્રમાણ કહ્યાં છે. ' ૮. હિમવંત અને હિરણયવંત ક્ષેત્રઃ- હિમવંત ક્ષેત્રની પૂર્વ અને પશ્ચિમે લવણસમુદ્ર અને દક્ષિણે હિમવંત પર્વત તથા ઉત્તરે મહાહિમવંત પર્વત છે. હિરણ્યવંત ક્ષેત્રમાં પૂર્વ અને પશ્ચિમે લવણસમુદ્ર છે. તેની ઉત્તરે શિખરી પર્વત અને દક્ષિણે રૂકમી પર્વત છે. આ બન્ને ક્ષેત્રોના ઉત્તર-દક્ષિણના વિસ્તારનું ર૧૦૫ જન પ્રમાણ માપ અને પૂર્વ-પશ્ચિમલંબાઈનું ૩૭૬૭૪૩૫ યોજન પ્રમાણ માપ સરખું જ છે. ૯. હરિવર્ષ અને રમ્યગ્દર્ષ ક્ષેત્રે – હરિવર્ષની પૂર્વ પશ્ચિમે લવણસમુદ્ર અને ઉત્તરે નિષધ પર્વત તથા દક્ષિણે મહાહિમવંત પર્વત આવેલો છે. રમ્યગ્દર્ષની પણ પૂર્વ પશ્ચિમે 2010_03 Page #693 -------------------------------------------------------------------------- ________________ ૬૫૯ ૨. દ્વીપસમુદ્રાધિકાર લવણસમુદ્ર અને ઉત્તરે રુકમી અને દક્ષિણે નીલવંત પર્વતે આવેલા છે. આ બન્ને ક્ષેત્રની પૂર્વ પશ્ચિમની લંબાઈનું માપ ૭૩૯૦૧૭ યોજન પ્રમાણ અને ઉત્તરદક્ષિણના વિસ્તારનું મા૫ ૮૪ર૧૦ જન પ્રમાણ સરખું જ છે. ૧૦. વિદેહ ક્ષેત્ર – નિષેધપર્વત અને નીલવંત પર્વતની વચ્ચેનું તે ક્ષેત્ર વિદેહ કે મહાવિદેહ કહેવાય છે. તેની પૂર્વ અને પશ્ચિમે તો લવણસમુદ્ર જ છે. આ વિદેહ છે તો એક જ; પણ તેની વચ્ચે મેરુપર્વત હોવાથી તેના બે વિભાગ થઈ જાય છે–પૂર્વ વિદેહ અને પશ્ચિમવિદેહ. આખું વિદેહ ક્ષેત્ર પૂર્વ અને પશ્ચિમમાં લાંબું એકલાખ યોજન પ્રમાણ છે અને ઉત્તર દક્ષિણમાં પહેલું ૩૩૬૮૪ર યોજન પ્રમાણ છે. પૂર્વ અને પશ્ચિમ વિદેહની પહોળાઈ (ઉત્તરદક્ષિણ) તો સરખી જ છે એટલે કે યોજન ૩૩૬૮૪ પ્રમાણ છે. અને તેમની પૂર્વ પશ્ચિમ લંબાઈ પણ સરખી છે એટલે કે જંબુદ્વીપના એક લાખોજનમાંથી મેરુપર્વતના વિસ્તારના ૧૦૦૦૦ જન બાદ કરતાં ૯૦૦૦૦ એજન રહે છે. આની અડધી લંબાઈ અને ક્ષેત્રની છે–એટલે કે પ્રત્યેકની ૪૫૦૦૦ જન પ્રમાણ છે. ૧૧. દેવકુર અને ઉત્તરકુરુ ક્ષેત્રો – આ બને કુરુઓ મહાવિદેહમાં જ આવેલા છે. વિદેહની દક્ષિણે નિષધ અને ઉત્તરે જલ પર્વત આવેલા છે. તે બને પર્વતમાંથી ગજદંતાકારે બબે ગજદંતગિરિ નીકળીને મેરુ તરફ વિસ્તાર પામેલા છે. એટલે કે એ બને પર્વતની બબ્બે શાખા નીકળીને ઠેઠ મેરુને સ્પર્શે છે. એ શાખા ગજદંતાકારે હોવાથી બે શાખાનો આકાર અર્ધચંદ્રાકાર થાય છે. નિષધની બને શાખાની વચ્ચે દેવમુરુ અને નીલની બને શાખાની વચ્ચે ઉત્તરકુરુ છે. આ બન્ને ક્ષેત્રો અર્ધચંદ્રાકારે છે, અને સરખા વિસ્તારવાળાં છે. વિદેહને કુલ વિસ્તાર ૩૩૬૮૪ર યોજન પ્રમાણ છે. તેમાંથી વચ્ચે આવેલા મેરુના દશહજાર યોજન બાદ કરતાં બાકી ર૩૬૮૪યોજન પ્રમાણ રહે છે તે બને કુરુનું છે. તેનુ અર્ધ કરીએ એટલે પ્રત્યેક કુરનું સરખું પ્રમાણ મળી આવે તે આ–૧૧૮૪ર યોજન પ્રમાણ. આ ઉત્તરદક્ષિણ વિસ્તારના યોજનનું માપ છે. તેને ઇષ કહેવામાં આવે છે. પ્રત્યેક કુરની છવા 2010_03 Page #694 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગસમવાયાંગ ૩ ૫૪૦૦૦ યજન પ્રમાણ છે. આ માપ પૂર્વ પશ્ચિમના વિસ્તારનું સમજવું. અને પ્રત્યેકનું ધનુ પૃષ્ઠ ૬૦૪૧૮૧ જન પ્રમાણે છે. આ તેમના અધ વલનું માપ સમજવું. ૧૨. કર્મ-અકર્મભૂમિ - અસિ (યુદ્ધકળા), મસિ (લેખન કળા) અને કૃષિ આ ત્રણે પ્રકારના વ્યાપારથી રહિત એવું ક્ષેત્ર તે અકર્મભૂમિ. અને જ્યાં એ ત્રણે વ્યાપાર હેય તથા જે ભૂમિમાં, શલાકા– તીર્થંકરાદિ–મહાપુરુષો ઉત્પન્ન થતા હોય, તે ભૂમિ કર્મભૂમિ કહેવાય છે. અકર્મભૂમિના જીવો મરીને દેવ થાય, અને કર્મભૂમિના જીવો મરીને સર્વત્ર-નરકથી માંડીને સિદ્ધગતિ સુધી જઈ શકે છે. બધી મળીને મનુષ્યક્ષેત્રમાં ૩૦ અકર્મભૂમિ એ છે તે આ પ્રમાણેઃ- ૫ હિમવંત (૧ જંબૂમાં, ૨ ધાતકીમાં અને બે પુષ્કરાર્ધમાં), ૫ હરિવર્ષ, ૫ દેવકુ, ૫ ઉત્તરકુરુ, ૫ રમ્યગ્દર્ષ અને ૫ હિરણ્યવંત. અને બધી મળી કર્મભૂમિઓ ૧૫ છે તે આ પ્રમાણે – ૫ ભરત, ૫ ઐરાવત, અને ૫ મહાવિદેહ. મનુષ્યક્ષેત્રની બહાર મનુષ્યો જ નથી એટલે તેમાં કમ–અકર્મભૂમિના વિભાગનો પ્રશ્ન જ નથી ઊઠતો. ૧૩. ચક્રવતીના વિજયઃ મેરુ પર્વતની પૂર્વમાં પૂર્વ વિદેહ અને પશ્ચિમમાં પશ્ચિમવિદેહ ક્ષેત્ર છે. નીલવંત પર્વતમાંથી નીકળીને શીતા નામની મહાનદી પૂર્વ મહાવિદેહ ક્ષેત્રને બરાબર સરખા ભાગે વહેચીને લવણસમુદ્રમાં જઈને મળે છે. તે જ પ્રમાણે નિષધપર્વતમાંથી નીકળી શીદા નામની મહાનદી પશ્ચિમ વિદેહમાંથી પસાર થઈને તેને બરાબર બે ભાગે વહેચીને લવણસમુદ્રમાં જઈ મળે છે. એટલે બે મહાવિદેહ ક્ષેત્ર સરખા ભાગમાં વહેંચાઈ જાય છે. એ ચારે ભાગમાં આઠ આઠ ક્ષેત્રો આવેલાં છે. એટલે બધાં મળી બત્રીશ થાય. તેમને વિજય ચક્રવતી કરે છે એટલે ચક્રવર્તિવિજય એ જ સાર્થક નામ એ ક્ષેત્રોનું છે. પ્રત્યેક વિજયની લંબાઈ (ઉત્તરદક્ષિણ) ૧૬૫ત્ર યોજના અને પહોળાઈ (પૂર્વ-પશ્ચિમ) રરર૭ જન પ્રમાણ છે. ૧૪. વષધર પર્વત: ચુલહિમવંતશિખરી –જંબુદ્વિપમાં દક્ષિણ દિશાથી ઉત્તર તરફ જતાં સર્વ પ્રથમ ચુલ્લહિમવંત વર્ષધર છે. અને ઉત્તર દિશાથી દક્ષિણ દિશા તરફ જતાં સર્વપ્રથમ શિખરી પર્વત આવે છે. ભારતથી બમણે વિસ્તાર (ઉત્તર 2010_03 Page #695 -------------------------------------------------------------------------- ________________ ૨. દ્વીપસમુદ્રાધિકાર ૩૬૧ દક્ષિણ ) ચૂલ્લહિમવતના અને ઐરવતથી બમણા વિસ્તાર શિખરીનેા છે. ભરત અને ઍરવતના વિસ્તાર સરખે જ પર૬ ્ યાજન પ્રમાણ છે. એટલે ચુલ્લહિમવંત અને શિખરીના વિસ્તાર ૧૦પર૧ યાજન પ્રમાણ છે. અને એ બન્નેની લંબાઈ (પૂર્વ-પશ્ચિમ) ૨૪૯૩૨૮ યેાજન સરખી જ જ છે. બન્ને પુત્ર તેા ૧૦૦ યેાજન ઊંચા છે. મહાહિમવંત-કસી: ચુલ્લહિમવંત વર્ષધરની ઉત્તરે તેનાથી ખમણા વિસ્તારવાળું હિમવ તક્ષેત્ર આવે છે અને તે ક્ષેત્રની ઉત્તરે તેનાથી બમણા વિસ્તારવાળે મહાહિમવત પવ ત આવે છે. તે જ પ્રમાણે શિખરી વ ધર પતથી દક્ષિણે તેનાથી બમણું હિરણ્યવંત ક્ષેત્ર અને તેની દક્ષિણે તેનાથી અમણા વિસ્તારવાળા રુકમી વર્ષધર આવે છે. આ બન્ને મહાહિમવંત અને રુકમીના વિસ્તાર (ઉત્તર-દક્ષિણ ) ૪૨૧૦૧ સરખા જ છે. બન્નેની સરખી ઉંચાઈ ૨૦૦ યેાજન પ્રમાણ છે. અને લખાઈ (પૂર્વ-પશ્ચિમ) ૫૩૯૩૧ ચેાજન પ્રમાણ છે. નિષધ નીલવંત ઃ—મહાહિમવત વધરની ઉત્તરે તેનાથી બમણા વિસ્તારવાળું હરિવક્ષેત્ર છે અને તેની ઉત્તરે નિષધપર્યંત તેનાથી બમણા વિસ્તારવાળેા આવેલા છે. તે જ પ્રમાણે રુકમી પતની દક્ષિણે રચક્ષેત્ર અને તેની દૃક્ષિણે નીલવત પર્વત આવેલેા છે. આ બન્ને નિષધ અને નીલવંત પર્વતે વિસ્તાર, લખાઈ અને ઊંચાઈમાં સમપ્રમાણ છે. તેમની લંબાઈ ( પૂર્વ-પશ્ચિમ ) ૯૪૧૫૬ યેાજન, ઉંચાઈ ૪૦૦ ચેાજન અને વિસ્તાર (ઉત્તર-દક્ષિણ ) ૧૬૮૪૨ યેાજન છે. ૧૫. વૈતાઢચ પત્તા - વૈતાઢથ પર્યંત એ પ્રકારના છે. ભરતરવતમાં જે બે વત્તાઢથી છે, તથા ૩૨ વિજયામાં જે કર વૈતાઢર્ચા છે, તે સર્વે' દી છે એટલે કે લાંબા છે. તેથી તે દીધ વંતાઢય કહેવાય છે. અને તે સિવાયના ઉપર બતાવેલ શબ્દાપાતી વગેરે ચાર વૈતાઢો ગેાળ છે તેથી તે વૃત્ત વંતાચ કહેવાય છે. ભરતરવતના દીવંતાઢો પૂર્વી અને પશ્ચિમમાં લવસમુદ્રને સ્પર્શે છે. તેમાં ખેચર વિદ્યાધરાના આવાસે છે. તે મને ૨૫ ચૈાજન ઊંચા છે. આ વૈતાઢોને કારણે ભરત અને ઐરવત ક્ષેત્રના એ ભાગ થઈ જાય છે. દક્ષિણ ભરત અને ઉત્તર ભરત; તથા દક્ષિણૈરવત અને ઉત્તર અરવત. ૩ર વિજચના વતાઢયો ૫૦ ચેાજન લાંબા છે. તે પ્રત્યેકમાં ૧૧૦ વિદ્યાધરાનાં નગરા છે, 2010_03 Page #696 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગ સમવાયાંગ ૩ એટલે બધાં મળી ૩૪ વૈતાઢયોમાં ૩૭૪૦ નગરે છે. એ પ્રત્યેક વૈતાઢયમાં બબે ગુફા આવેલી છે. તેમનાં દ્વાર ચક્રવતી જીવે ત્યાં સુધી કે તેણે દીક્ષા ન લીધી હોય ત્યાં સુધી ઉઘાડાં રહે છે. પછી બંધ થઈ જાય છે. તે ગુફામાં જતી વખતે ચક્રવતી એકેક જનને અંતરે પોતાના રત્ન વડે મંડલકારે બંને તરફ લીટી દોરે છે જેથી તે ગુફાઓમાં પ્રકાશ થાય છે. આ ૩૪ દીર્ઘ વૈતાઢય સિવાયના શબ્દાપાતી આદિ ચાર વૃત્ત વૈતાઢયો છે, તે ઉપર જણાવ્યા પ્રમાણે હિમવંત આદિ ક્ષેત્રની બરાબર મધ્યમાં આવેલા છે. એ ચારેય એક હજાર એજન ઊંચા અને જાડા છે. ૧૬. વક્ષસ્કાર પતે – સૌમનસ અને વિદ્ય—ભ આ વક્ષસ્કાર પર્વતનું બીજું નામ ગજદંત ગિરિ છે, કારણ કે તે નિષધ પર્વતમાંથી શરૂ થઈને મેરુ સુધી હાથીના દાંતની જેમ ગોળાકારે લંબાયેલા છે. આ બેની વચ્ચે દેવગુરુને પ્રદેશ - આવેલો છે. એમને અશ્વસ્કંધાકાર એટલા માટે કહ્યા છે કે તે નિષધ પર્વત પાસે મૂળમાં તો ૪૦૦ યોજન ઊંચા છે પણ પછી ક્રમશ: તેમની ઊંચાઈ વધતી જાય છે અને મેરુ પાસે તો તેમની ઊંચાઈ ૫૦૦ એજન છે. તે મૂળમાં ૫૦૦ યોજન પહેલા અને મેરુ પાસે ખગની ધાર જેટલા પહેળા છે. પ્રત્યેક પર્વતની લંબાઈ ૩૦ર૦૯ યોજન છે અને અર્ધચંદ્રાકાર બનેલા બનેની લંબાઈ (ધનુ પૃષ્ઠ) ૬૦૪૧૮ર યોજન પ્રમાણ છે. ગંધમાદન અને માલ્યવાન એ બે વક્ષસ્કાર પણ ગજદંતાકારે હોવાથી ગજદંત ગિરિ કહેવાય છે. નીલવંત પર્વતમાંથી શરૂ થઈને મેરુ પર્વત સુધી ગજદંતાકારે લંબાયા છે, એટલે બને મળી અર્ધચંદ્રાકારે છે. આ બંનેની વચ્ચેનો પ્રદેશ તે ઉત્તરકુરુ છે. આ બંનેનું માપ ઉપર પ્રમાણે જ સમજવું. ૧૭. મહાવિદેહના વક્ષસ્કાર પર્વતો:– આ સૂત્રમાં જણાવેલા બધા મળી સોળ વક્ષસ્કાર પર્વતો મહાવિદેહમાં આવેલા છે. પ્રથમના આઠ પૂર્વ મહાવિદેહમાં અને અંતિમ આઠ પશ્ચિમ મહાવિદેહમાં છે. મહાવિદેહમાં ૩ર વિજય, ૧૬ વક્ષસ્કાર અને બાર અંતરનદીઓ છે. તેમના સ્થાનનો નિર્ણય આ પ્રમાણે છે:– મેરુના વનથી પૂર્વ દિશામાં પ્રથમ બે વિજયે છે તેમાં એક શીતા નદીના ઉત્તર કિનારે અને બીજે દક્ષિણ કિનારે; ત્યાર પછી બે વક્ષસ્કાર પર્વત આવે છે તેમને 2010_03 Page #697 -------------------------------------------------------------------------- ________________ ૨. દ્વિપસમુદ્રાધિકાર એક શીતા નદીને ઉત્તર કિનારે અને બીજે તેના દક્ષિણ કિનારે; ત્યાર પછી વળી પાછા તે જ પ્રમાણે બે વિજય અને તેમની પછી બે અંતરનદીઓ– તે પણ એક ઉત્તર કિનારા તરફથી વહેતી અને એક દક્ષિણ કિનારાથી વહેતી; ત્યાર પછી ફરી પાછા બે વિજય ઇત્યાદિ ક્રમ વડે પૂર્વ દિશામાં બધા મળી આઠ વક્ષસ્કારે આવેલા છે. તે જ પ્રમાણે પશ્ચિમ વિદેહમાં પણ આઠ વક્ષસ્કારે આવેલા છે. એ પ્રત્યેક વક્ષસ્કારની પહોળાઈ (પૂર્વ-પશ્ચિમ) ૫૦૦ યોજન છે અને લંબાઈ ઉત્તર દક્ષિણ) ૧૬૫૯૨૮ યોજન છે તથા એ પક્ષકારોની ઊંચાઈ મૂળમાં નિષધ કે નીલવંત પર્વત પાસે ૪૦૦ યોજન અને છેડે શીતા કે શીતાદા નદી પાસે ૫૦૦ યોજન પ્રમાણ છે. ૧૮. જમ્બુદ્વીપનાં ફૂટઃ ફટ એટલે શિખર. તે પર્વત સંબંધી, વૃક્ષ સંબંધી અને વન સંબંધી એમ મુખ્ય ત્રણ પ્રકારે છે. બધાં મળી જંબુદ્વીપમાં પર૫ ફૂટે છે. તે આ પ્રમાણે – કિનાં? ફ ઊંચાઈ પહોળાઈ પહોળાઈ મૂળમાં શિખરે ૧. હિમવાન ૧૧ ૫૦૦ યોર ૫૦૦ ૦ ૨૫૦ ૦ ૨. શિખરી ૧૧ ૫૦૦ ,, પ૦૦ , ૨૫૦ ૩. મહાહિમવંત ૮ ૫૦૦ , ૫૦૦ + ૨૫૦ છે ૪. રૂકમી ૮ ૫૦૦ ,, ૫૦૦ , ૨૫૦ , ૫. નિષધ ૯ ૫૦૦ , ૫૦૦ , ૨૫૦ ૨ ૬. નીલવત ૫૦૦ , ૭. વક્ષસ્કાર પર્વત ૧૬ જે મહાવિદેહમાં છે પ્રત્યેકનાં ચાર–ચાર ૬૪ ૫૦૦ ૫૦૦ ૮. સૌમનસ (ગદં) ૭ પ૦૦ ૫૦૦ ૯. ગંધમાદન (0) ૭ ૨૫૦ ૧૦. વિદ્યપ્રભ () ૮ ૨૫૦ ૧૧. માલ્યવાન () ૨૫૦ ૧૨. નંદનવન ૮ પ૦૦ , ૫૦૦ ૨૫૦ ૨૫૦ ૦. ૨૫૦ ૦ ૫૦૦ ૦ ૫૦૦ 2010_03 Page #698 -------------------------------------------------------------------------- ________________ ૪ સ્થાનાંગ સમવાયાંગ : ૩ + ૧૩. ભદ્રશાળવન(કરિટ) ૯ ૫૦૦ ૫૦૦ ૧૪. નંદનનું ખલ (સહસ્રાંક ફૂટ) ૧ ૧૦૦૦ ૧ ૧૦૦૦ ૧૫. માલ્યવંતનું હરિસંહ (,) ૧૬. વિદ્યુત્પ્રભુનું હરિ ૧૭. ભરતને દીધું વતાઢય ૯ ૯ ૧૮. અરવતના દીધ ૧૦ ૧૯. વિજયાના૩૨વૈતાઢથ رو ૧ ૧૦૦૦ ૨૫ પ્રત્યેકનાં નવ-નવ ૨૮૮ . ૨૦. જંબૂવૃક્ષ ૨૧. શાલ્મલીક્ષ ૨૨. ભરતનું ૠષભકૂટ ' ૨૩. અરવતનું ઋષભકૂટ K ૨૪. વિજયા ૩૨નાં ૩૨ 2010_03 વ ૫ "" 33 કાશ 3 "" つま 32 ૫ ,, ૮ યા "3 در .. 2000 ૧૦૦૦ ૧૦૦૦ ૫ 33 .. ૧ ૨ .. 27 "" ގ ,, ૧૦૦ કાશ ૧૨૫ "" ૫૦ "" યા ૫૦૦ ૧૦૦ ४ 23 " કાશ ૫૫ આ પ૨૫ ફૂટામાંનાં ૭૬ ફૂટામાં (છ લગિરિના ધરનાં ૬, ચાર ગજદ તગિરિનાં ૪, ભરતના દીર્ધવૈતાઢચનું ૧, અરવતના દીવતાઢયનું ૧, ૩૨ વિયેનાં ૩૨, મહાવિદેહના સેાળ વક્ષસ્કાર પર્વાંતનાં ૧૬, જંબુ અને સાહ્મલીનાં ૧૬,) જિન ભવના છે. અને બાકીનાં કૂટામાં તે તે કૂટનાં નામવાળાં દેવભવના છે. વતાઢયપવ તાના મધ્યનાં ત્રણ-ત્રણ તથા ત્રણ સહસ્રાંક, એ કૂટા સુવમય છે. બાકીનાં બધાં રત્નમય ફ્રૂટા છે. 73 ૧૯, જબુદ્વીપના હદ: જબૂપિમાં છ વર્ષધર પર છ મહાન હો (સરવા) આવેલા છે તેમાંથી મહાન ગંગાદિ નદી નીકળે છે. એ છ હેાનાં નામ પ્રસ્તુત સુત્રમાં આપવામાં આવ્યાં છે. તે છ બેહાનું માપ કાઢવા માટે સામાન્ય નિચમ એ છે કે જે પત પર તે હોય તે પર્યંતની ઊંચાઈથી દશગુણી તેમની લખાઈ અને લંબાઈથી અધી પહેાળાઈ તથા દશ યાજન ઊંડાણ છે, તે આ પ્રમાણે : — Page #699 -------------------------------------------------------------------------- ________________ ૨. દ્વીપસમુદ્રાધિકાર પવતની પવન નામ દ્રહ.નામ લંબાઈ પહોળાઈ ઊંડાઈ ઊંચાઈ યોજન યોજન પેજન ૧૦૦ હિમવાન પદ્મ ૫૦૦ શિખરી પિડરિક ૧૦૦૦ ૨૦૦ મહાહિમવાન મહાપદ્ય ૨૦૦૦ ૧૦૦૦ ૧૦ ૨૦૦ રુકમી , મહાપોંડરિક ૨૦૦૦ ૧૦૦૦ ૪૦૦ નિષધ તિગિચ્છ ૪૦૦૦ ૪૦૦ નીલવંત કેસરી ૧૦૦ ૨૦. દેવકુરુ-ઉત્તરકુરુના હદ – નિષધ વર્ષધરની ઉત્તરે ૮૩૪૪ યોજન જઈએ એટલે દેવકુરુમાં શોદા નદીના પૂર્વાપર કિનારે ચિત્રક્ટ અને વિચિત્રકૂટ નામના બે પર્વત છે. ત્યાંથી પાછા ઉત્તર તરફ જઈએ એટલે શીતદા નદીના મધ્ય ભાગમાં ૧૦૦૦ યોજન લાંબે (દક્ષિણ-ઉત્તર) અને પ૦૦ એજન પહોળો (પૂર્વ-પશ્ચિમ) અને દશ એજન ઊંડે નિષધ નામને મહાદ છે, તેનાથી ઉત્તરે ક્રમશઃ તેટતેટલા યોજના અંતરે દેવકુરુ આદિ બાકીના મહાહદે આવેલા છે. તે જ પ્રમાણે ઉત્તરકુરના કુંડ વિષે પણ સમજી લેવાનું છે. ફરક એ છે કે તે નીલવંત પર્વતની દક્ષિણે ક્રમશઃ આવેલા છે. અને ચિત્રવિચિત્ર ફૂટને બદલે ચમક નામના પર્વતો પછી તેમની દક્ષિણે આવેલા છે. ર૧. જંબુદ્વીપના પ્રપાત ઉદ – મહાનદીઓ પિાતપિતાના હદમાંથી નીકળીને, તે જે પર્વતમાંથી નીકળતી હોય તેના અર્ધ વિસ્તાર જેટલા જન પસાર કરીને મગરમચ્છના મોઢા જેવી જીભ – પરનાળમાંથી નીચે જે કુંડમાં પડે છે, તે પ્રપાતકંડ કહેવાય છે. એ પ્રપાતકંડે ૧૪ છે, કારણ જંબુદ્વીપની મહાનદીઓ - પ્રત્યેક ક્ષેત્રમાં બએને હિસાબે– ૧૪ છે. તે કુંડેનું તળિયું વજય હોય છે. મુખ્ય સાત ક્ષેત્રની ૧૪ મહાનદીઓ સિવાયની મહાવિદેહની ૧૨ અંતરનદીઓ અને ૩૨ વિજયની ૬૪ નદીઓને (૬૪+૧૨ = ૭૬) જેમાંથી તે નીકળે છે તે કુંડ- કહો તે હોય છે પણ પ્રપાતકુંડ હેતા નથી. બધા મળી ૯૦ કુંડનું માપ નીચે પ્રમાણે – 2010_03 Page #700 -------------------------------------------------------------------------- ________________ $$$ ભરત-અરવતની નદીના હિમવંત–હિરણ્યવાનની સ્થાનાંગ સમવાયાંગ નદીના * હરિવરમ્યગ્દ ની નદીના ૪ મહાવિદેહની નદીના ર ૪ પ્રપાતકુંડ ૨. અરવત ૩. હિમવત ૪. હિરણ્યવંત ૫. રિવ ૬. રચવ છ. મહાવિદેહ ગણતરીનું કાષ્ટક નીચે પ્રમાણે છે क्षेत्र ૧. ભરત महानदी ૧ ગંગા ૨ સિધ્ ૩ રસ્તા ૪ રક્તાવતી ૫ રાહિતા ૬ હિતાંશા છ સુવર્ણ લા રૂચકૂલા ૮ હરિસલિલા ૯ હરિકાંતા ૧૦ નરકાંતા ૧૨ નારીકાંતા ૧૩ શીતા ૧૪ શીતાદા ૧૫૭૮ વિજયમાંની 23 ૬૪ નદીએ આંતરનદીઓ ૧-૧૨ વિજયાના આંતરામાંની "" 35 ડ 37 :3 ૧૨૦ ૨૪૦ ૪૮૦ ૨૦ ૬૦ ૧૨ આંતરનદીના ૧૨ ૩૨ વિજયની ૬૪ નદ્દીના ૬૪ ૨૨. જમુદ્દીપની નદીઓ : -- જખૂદ્દોપની મહાનદીએ અંતરનદીએ તથા પરિવાર નદીઓની विस्तार ૬૦ યાજન ૧૪૦૦૦ ૧૪૦૦૦ ૩૮૦૦૦ ૩૮૦૦૦ ૩૮૦૦૦ परिवारनदी ૧૪૦૦૦ ૧૪૦૦૦ ૧૪૫૬૦૦૦ .. .. 33 2010_03 .. "" ऊँडाई ૧૦ યાજન ૧૦ ૧૦ .. ૧૦ ૧૦ .. . در .. ૩૮૦૦૦ ૫૬૦૦૦ ૫૬૦૦૦ ૫૬૦૦૦ ૫૬૦૦૦ ૫૩૨૦૦૦ (વિદેહની મહાનદી બીજાની ૫૩૨૦૦૦ જેમ તા એ છે. પણ વિજયમાંની ૩૨ પણ મહાનદીએ કહેવાય છે કારણ તે પ્રત્યેકને ચૌદચૌદ હજાર પરિવાર છે. વળી ક્રુરુમાં પણ પ્રત્યેકમાં ૮૪૦૦૦ હુન્નર છે. એટલે શીતા શીતાદ્યાના પ્રત્યેકના પરિવાર ૫૩૨૦૦૦ છે. ) . Page #701 -------------------------------------------------------------------------- ________________ ૨. દ્વિપસમુદ્રાધિકાર ૨૩. હિદોનાં દ્વારે અને નદીઓ – પદ્મહદને ત્રણ દ્વાર છે: એક પૂર્વમાં, એક પશ્ચિમમાં અને એક ઉત્તરમાં. પ્રથમનાં બે ૬ જન વિસ્તૃત છે અને અંતિમ ૧રા જન વિસ્તૃત છે. એ ત્રણે દ્વારમાંથી ક્રમશઃ ગંગા, સિંધુ અને રોહિતાશા નદીઓ નીકળે છે. પ્રથમની બે તે ભારતમાં જ પૂર્વ અને પશ્ચિમમાં વહે છે. પણ રોહિતાશા હિમવંત વર્ષમાં પશ્ચિમ દિશાભિમુખ વહે છે. પદ્મહદની જેમ પડરિક હદને પણ ત્રણ દ્વાર છે. એક પૂર્વમાં, એક પશ્ચિમમાં અને એક દક્ષિણમાં. પ્રથમનાં બે ૬ યજન અને અંતિમ ૧રા જન વિસ્તૃત છે. પૂર્વ અને પશ્ચિમના દ્વારમાંથી ક્રમશ: રક્તા અને રક્તાવતી નદી નીકળે છે, અને તે ઐરવત વર્ષમાં વહે છે. દક્ષિણ દ્વારમાંથી સુવર્ણ લા નદી નીકળે છે અને તે હિરણ્યવંત ક્ષેત્રમાં પૂર્વાભિમુખ વહે છે. પતા અને પૌંડરિક હદ સિવાયના બાકીના ૪ મહાહદે (મહાપદ્મ, મહાપોંડરિક, તિગિ૭ અને કેસરી)ને બન્ને દ્વાર છે. એક ઉત્તર તરફ અને બીજું દક્ષિણ તરફ. તે ચાર હદેનાં દ્વારોનું માપ તથા તેમાંથી નીકળતી નદીઓ નીચે પ્રમાણે– पर्वत ૪૮ ૩રદ્વાર ની ' રક્ષિાઢR નહી. મહાહિમવાન મહાપદ્મહદ ૨૫ છે. હરિકાંતા ૧રા યો. રોહિતા નિષધ તિગિ૭ ૫. યોગ શીદા ર૫ ૨૦ હરિસલિલા ૨મી મહાપોંડરિક શરા • ચકૂલા ર૫ યો. નરકાંતા નીલવંત કેસરી ૨૫ ૦ નારીકાંતા ૫૦ - શીતા ૨૪. નદીઓનાં વહન, નાળચાં અને ઊંડાઈ - બધા કહે વર્ષધરની મધ્યમાં જ આવેલા છે. કહના પૂર્વ અને પશ્ચિમ દ્વારમાંથી નીકળનારી નદીઓ ગંગા અને સિંધુ તથા રક્તા અને રક્તાવતી સર્વ પ્રથમ તે દ્વારમાંથી નીકળીને દ્વારની દિશામાં જ ૫૦૦ યોજન વહે છે; એટલે કે પૂર્વ દ્વારમાંથી નીકળનારી ગંગા અને રક્તા સર્વ પ્રથમ પૂર્વ દિશા તરફ જ ૫૦૦ પેજન વહે છે અને પશ્ચિમ દિશાના દ્વારમાંથી નીકળનારી સિવુ અને રક્તાવતી સર્વ પ્રથમ ૫૦૦ જન પશ્ચિમ દિશાભિમુખ વહે છે અને પછી જ પોતપોતાના ક્ષેત્રાભિમુખ વહે છે – એટલે કે ૫૦૦ એજન પૂર્વમાં વહ્યા પછી જ ગંગા-સિંધુ નદી ભતા 2010_03 Page #702 -------------------------------------------------------------------------- ________________ }}< સ્થાનાંગન્સમવાયાંગઃ ૩ ભિમુખ અને રસ્તા-રસ્તાવતી એરવતાભિમુખ વહે છે. બાકીની બધી નદીએ ઉત્તર કે દક્ષિણ દ્વારમાંથી નીકળે છે અને તેથી જ તે પાતપેાતાના ક્ષેત્ર તરફ પ્રથમથી જ વહેવા માંડે છે. તે તે પર્વત પરની નદીએ પાતપેાતાના ક્ષેત્રની અભિમુખ દિશામાં પર્યંત પર કેટલા ચેાજન વહે છે તે આ પ્રમાણે -- नदी योजन पर्वत હિમવાન શિખરી મહાહિમવાન રુમી નિષધ ગ’ગા-સિધ્ રાહિતાંશા પડે છે. રક્તા-રસ્તાવતા સુવા ફૂલા રાહિતા હરિકાંતા ૩પ્ચકૂલા નરકાંતા હરિસલિલા શીતાદા નારીકાંતા ૨ ગ ંગા-સિંધુ) ૨ રસ્તા-રસ્તાવતી विस्तार ૬ યાજન ૨ રાહિતા—રાહિતાંશા ૨ સુવણ્ લા-રૂપ્યલા) ૧૨ ૨ હરિલિકા-સિકાતા. ૨૫ ૨ શીતા—ગીતાદા ૫૦ ૪ 2010_03 " પરફ ૨૦૬ 23 ૫૨૩ ૨૭૬ ૧૬૦૫ નીલવત શીતા આ પ્રમાણે પર્યંત પર વહ્યા પછી તે સર્વે પાતાતાના પ્રપાતકુંડમાં .. ૧૬૦૫ 9૪૩ ૭૪૧ બધી મહાનદીએ એટલે કે ૧૪ — પત પરથી જ્યારે પ્રપાતકુંડમાં પડે છે, ત્યારે વમય મગરના મેાઢા જેવા નાળચા વાટે પડે છે. એ જીભી કહેવાય છે. તેને ગેામુખ પણ કહી શકાય. તેનું માપ આ પ્રમાણે — जाडाई રૂ કાશ ૧ ૪ .. "" .. ૩ થી અધિક ૩ થી કાંઈક વધારે મ + ' कळा ૧ ਲੱਕ ਦੇ ૨ કાશ ૧ યાજન * મ + .. Page #703 -------------------------------------------------------------------------- ________________ ૨. દ્વીપસમુદ્રાધિકાર બધી એટલે કે ૯૦ મહાનદીઓની ઊંડાઈ અને વિસ્તાર નીચે પ્રમાણે– आदि विस्तार अंत विस्तार आदि ऊंडाई अंते ऊंडाई ભરતરવતની ૪ અને ૨ ૩૨ વિજયની ૬૪ ) ૧૩ ચોર કર . યો. ૧} યોગ હિમવંત-હરણ્યવંતની ર૧ , અને અંતર-નદી ૧૨ છે ૧૨૫ ,, ? ” ચો૨૦ હરિવર્ષ–રમ્યગ્દર્ષની ૪ ૨૫ , ૨૫૦ ,, 3 મહાવિદેહની ર પ ૦ , પ૦૦ , ૧ , ૧૦ , ૨૫. નદીઓ અને તીર્થકર, ચકવર્તી વગેરે – શીતા અને શીતાદા નદીના બને કિનારા પરના બધા મળીને ૩૨ વિજયો છે. એટલે ઉત્કૃષ્ટથી, પ્રત્યેક વિજયમાં એક એક તીર્થ કર હોય તો ૩૨ થાય. અને પ્રત્યેક કિનારા પરના આઠ-આઠ વિજયોમાં આઠ– આઠ તીર્થ કરનો સંભવ થાય. અહીં તીર્થ કરની જેમ ચક્રવતી અને બળદેવ-વાસુદેવની ઉત્પત્તિ પણ આઠ-આઠની સંખ્યામાં કહી છે. પણ એક સમયે વિજયોમાં ૩ર ચક્રવતીનો સંભવ જ નથી; કારણ કે શાસ્ત્રકારોના જ મત પ્રમાણે મહાવિદેહમાં જઘન્યપદે પણ ચાર વાસુદેવે તો હોય જ છે. કદી પણ ચારથી ઓછા વાસુદેવ મહાવિદેહમાં સંભવે જ નહિ. અને જ્યાં વાસુદેવ હોય ત્યાં ચક્રવર્તી હોય જ નહિ એ પણ શાસ્ત્રને નિયમ છે. એટલે જે ચાર વિજયમાં એ વાસુદેવ હશે ત્યાં ચક્રવર્તી થશે જ નહિ. તેથી ઉત્કૃષ્ટપદે મહાવિદેહમાં ચક્રવતી ૨૮ જ હોવાનો સંભવ છે. ૩૨ નો નહિ જ.’ વળી વિજયોમાં તીર્થકર પણ જઘન્યથી ચાર તો હોય જ છે. એટલે વાસુદેવ પણ ૩રની સંખ્યામાં વિજયમાં કદી એકસાથે થશે નહિં પણ ૨૮ ને સંભવ છે. તે જ પ્રમાણે બળદેવ જે વાસુદેવના સહચારી જ હોય છે, તે પણ ૩૨ નહીં પણ ઉત્કૃષ્ટથી ૨૮ જ સંભવે. ૨૬. નદીને કિનારે આઠ આઠઃ મહાવિદેહમાં પૂર્વમાં શતા અને પશ્ચિમમાં શીતદા નદી વહે છે. એ નદીઓના પ્રત્યેક કિનારે આઠ વિજય હોય છે. એટલે સર્વ મળી ૩૨ વિજય થાય. તે જ પ્રમાણે એ નદીઓના પ્રત્યેક કિનારે જે આઠ આઠની સંખ્યામાં છે તે અહીં પ્રસ્તુત છે. શીતાનદીના ઉત્તર કિનારે આઠ 2010_03 Page #704 -------------------------------------------------------------------------- ________________ ૩૦ સ્થાનોંગ-સમવાયાંગ ૩ વિજય હાવાથી – અને હરેક વિજયમાં એકેક દીર્ઘજંતાટચ હેાવાથી બધા મળી આઠ વૈતાટચ. પ્રત્યેક વૈતાઢ્યમાં ખબ્બે ગુફા હાય છે: એક મિસ્રા અને બીજી ખડપ્રપાતા. એટલે આઠ તમિસ્રા અને અને આઠ ખડપ્રપાતા ગુફા શીતાની ઉત્તરે થાય. વળી પ્રત્યેક ગુફાના એકેક અધિપતિ દેવ હોય છે તેથી તમિસ્રાના કૃતમાલ્યક દેવ આઠ અને ખડપ્રપાતાના નૃત્યમાલ્યક દેવ આઠ થાય. વળી ઉત્તરના પ્રત્યેક વિજયમાં એકગ્ગા અને એક સિંધુ નદી હોય છે તેથી આઠ ગંગા અને આ સિ થાય. પ્રત્યેક વિજયમાં એક ઋષભકૂટ હોય છે તેથી ઋષભકૂટ પણ આઠ થાય. આ જ પ્રમાણે ખીન્ન કિનારા વિષે પણ સમજી લેવું. ૨૭ લવણસમુદ્ર જખૂદ્વીપને વીટાઈને લવસમુદ્ર રહે છે. તે બંગડીના આકારે છે. જ ખુદ્દોપની જગતીથી ધાતકીખંડની જગતી સુધી તેની પહોળાઈ જેને ચક્રવાલ વિષ્પભ કહે છે તે બે લાખ યોજન પ્રમાણ છે.. એટલ કે જ‰દ્વીપથી તેને વિશ્વમ્સ બમણા છે. જંબુદ્રીપની ફરતા હોવાથી જ ખૂદ્વીપથી ગમે તે દિશામાં ધાતકીખંડ સુધીનું તેનું અંતર ૨ લાખ યેાજન જ થાય છે. એટલે જો જખૂપ જે વચ્ચે આવેલા છે તેના એક લાખ યાજન ઉમેરીએ, તે લવણસમુદ્રના કોઈ પણ એક ધાતકીખડ સુધી પહેાંચેલા છેડાથી સામી માન્નુના ધાતકીખંડ સુધીના છેડાનું અંતર પાંચ લાખ ચેાજન થાય. (૨+૧+૨=૫). જંબુદ્વીપની જગતીથી ૯૫૦૦૦ ચેાજન સુધી ઉત્તરાત્તર પાણી ઊંડું વધતું જાય છે. ૯૫૦૦૦ યાજનાંતે તેની ઊંડાઈ એક હાર યેાજન પ્રમાણ છે. આવી એક હુન્નર યાજન પ્રમાણ ઊંડાઈ ૧૦૦૦૦ યાજન સુધી ખશખર રહે છે અને પછી ધાતકીખંડની જગતી સુધીના ૫૦૦૦ યેાજનમાં ઉત્તરાઉત્તર ઊંડાઈ ઘટતી જાય છે. સારાંશ એ છે કે લવણસમુદ્રમાં મધ્યભાગમાં ૧૦૦૦૦ યાજન પ્રમાણમાં ૧૦૦૦ યોજન પ્રમાણ ઊંડાણ છે; અને જખૂદ્રીય અને ધાતકીખંડની જગતીથી જેમ જેમ લવસમુદ્ર તરફ જઈએ તેમ ઉત્તરાત્તર ઊંડાણ વધતું જાય છે. અને છેડેથી આમ ઊંડાઈ ૯૫૦૦૦ યાજન પંત વધતી જાય છે. અને પછી મધ્યમાં દૃશ હાર ચેાજન સમતલ રહે છે. ( ૯૫૦૦૦+૧૦૦૦૦+૯૫૦૦૦=૨ લાખ યેાજન.) જે રીતે ૯૫૦૦૦ યાજન સુધી બન્ને તરફથી ઊંડાણ વધતું જાય છે, તે જ પ્રમાણે જેમ જેમ સમુદ્રમાં જઈએ તેમ તેમ જળવૃદ્ધિ-એટલે કે પાણીની સપાટીથી ઊંચાઈ પણ વધતી જાય છે. ૯૫૦૦૦ યાજનાંતે આવી - _2010_03 Page #705 -------------------------------------------------------------------------- ________________ ૬૭૧ ૨. દ્વિપસમુદ્રાધિકાર જલવૃદ્ધિ ૭૦૦ યજન પ્રમાણ છે. ત્યાર પછીના ૧૦૦૦૦ જન પ્રમાણ સમતલ સમુદ્રમાં આ વૃદ્ધિ નથી થતી. એટલે કે તે ૧૦૦૦૦ યોજનના સમતલમાં જલવૃદ્ધિ ૭૦૦ જન પ્રમાણ જ કાયમ રહે છે, એટલે મધ્યભાગમાં સત્તરસો જન પાણીની ઊંડાઈ છે. એ જ મધ્યમાં નીચે પાતાળકળશ હોવાથી સમુદ્રનું જળ ઉછાળા મારે છે તેથી તેની શિખા વધીવધીને મૂળ સપાટી પરથી એટલે કે તળિયાથી ૧૦૦૦ જનની ઊંચાઈ પરથી ૧૬૦૦૦ જન ઊંચી વધે છે. એટલે સર્વ મળી તે સ્થળે પાણીની ઊંડાઈ ૧૭૦૦૦ જન ઉત્કૃષ્ટ છે. આ શિખાની પહોળાઈ દશ હજાર યોજન પ્રમાણ સમતલ જેટલી છે. ૨૮. પાતાળકળશે – લવણસમુદ્રમાં જે દશહજાર યોજન ચક્રવાલ વિષ્પષ્ણ જેટલી સમતળ ભૂમિ છે, તેમાં ચારે દિશાએ આ ચાર મહા પાતાળકળશે રહેલા છે. પૂર્વમાં વડવામુખ, પશ્ચિમમાં ચૂપ, ઉત્તરમાં, ઈશ્વર અને દક્ષિણમાં કેયૂપ છે. વિદિશાઓ લધુ પાતાળકળશથી ભરાઈ જાય છે. આ રીતે આખા સમુદ્રની ભૂમિ કળશોથી વ્યાપ્ત છે. પ્રત્યેક વિદિશામાં બધા મળી ૧૯૭૧ લઘુકળશો ૯ પંક્તિમાં હોય છે. ઘાતકીખંડથી માંડી જબુદ્વીપ તરફની - પંક્તિઓમાં ક્રમશ: આ પ્રમાણે હોય છે. ૨૨૩, ૨૨૨, ૨૨૧, ૨૨૦, ૨૧૯, ૨૧૮, ૨૧૭, ૨૧૬, ૨૧૫. એટલે કે ધાતકીખંડ પાસેની પંક્તિમાં ૨૧૫ પાતાળકળશે હોય છે. આમ ચાર વિદિશાના ૭૮૮૪ (૧૯૭૧૪૪ = ૭૮૮૪) થાય છે. મહા પાતાળ કળશના અધિપતિ દેવેની સ્થિતિ ૧ પલ્ય અને લઘુકળશના અધિપતિ દેવની સ્થિતિ અર્ધ પલ્ય છે. ર૯. વેલંધરનાગરાજેઃ લવણસમુદ્રની વેલા–ધારા-શિખાના મુખ્ય બે પ્રકાર છે: વેલા અને અનુવેલા. ચારે દિશા તરફની તથા ઊંચી તે વેલા અને વિદિશા તરફની અનુવેલા કહેવાય છે. વળી બીજી રીતે પણ વેલાના ભેદ છે– બાહ્ય, આત્યંતર અને ઊર્ધ્વ, આભ્યન્તરને મધ્યવેલા પણ કહે છે. જે બૂદ્વીપ તરફની વેલા તે આત્યંતર, ઘાતકીપ તરફની વેલા તે બાહ્ય અને મધ્યભાગમાં જે ઊંચી શિખા જાય છે તે ઊર્વ. આ વેલાઓ પોતપોતાની મર્યાદાએ મૂકી આગળ ન વહી જાય તે માટે તેમને વેલંધર કે અનુલંધર નાગરાજે ધારણ કરી રાખે છે. 2010_03 Page #706 -------------------------------------------------------------------------- ________________ ૬૭ર સ્થાનાંગસમવાયગઃ ૩ ૩૦. અંતરદ્વપનાં અંતર – મૂળમાં જણાવેલ ૩૦૦, ૪૦૦ વગેરે યોજનાનું માપ જંબુદ્વીપની તદન નજીક પડતી જગતીથી તે તે કાપનું સમજવાનું છે. પરંતુ જયાંથી તે તે દાઢા લવણસમુદ્રમાં પ્રવેશે છે, તે તે જંબુદ્વિપની જગતીના સ્થાનથી તો યોજને વધારે જ છે. અને તે આ પ્રમાણે - જગતીથી દાઢા પર જઈએ એટલે ૩૦૦ જનતે પ્રથમ અંતરદ્રોપ આવે. તે દ્વીપ ૩૦૦ જનના વિષુમ્ભવાળે છે. તે પૂરી થયા પછી ૪૦૦ જન જઈએ એટલે કે જાનીસ્થાનથી હજાર પેજનાંતે ૪૦૦ જન વિષ્કલ્પવાળે બીજે અંતરદ્વીપ આવે. એ કાપ પૂરું થયા પછી ૫૦૦ યોજન દૂર જઈએ એટલે પ૦૦ જન વિષ્કલ્સવાળે ત્રીજે અંતરદ્વીપ આવે. એ દ્વીપ પૂરો થયા પછી ૬૦૦ જન જઈએ એટલે ૬૦૦ જન વિકૈમ્ભવાળે એથે અંતરદ્વીપ આવે. એ પૂરો થયા પછી ૭૦૦ જન જઈએ એટલે ૭૦૦ એજન વિષ્કસ્મવાળો પાંચમો અંતરદ્વીપ આવે. એ પૂરો થયા ગછી ૮૦૦ એજન આગળ જઈએ એટલે ૮૦૦ જન વિકલ્પવાળે હો અંતરદ્વપ આવે. એ પૂરે થયા પછી ૯૦૦ જન જઈએ એટલે ૯૦૦ જન વિષ્કલ્પવાળે સાતમે અંતરદ્વીપ આવે. એના અંતે દાઢા પણ પૂરી થાય છે. આમ એક દાઢા જગતીથી માંડીને ૮૪૦૦ એજન લાંબી લવણમાં છે. ( ૩૦૦+૧૦૦+૪૦૦+૪૦૦+૫૦૦+૧૦૦+૬૦૦+૬૦૦-૭૦૦+૭૦૦+૮૦૦+૮૦૦ ૯૦૦-૯૦૦=૮૪૦૦ જન) પ્રથમ ચતુષ્કમાં જણાવેલ કમશઃ પ્રત્યેક દાઢામાં પ્રથમ, દ્વિતીય ચતુષ્કમાં જણાવેલા દ્વિતીચ–એમ સાતમા ચતુષ્કમાં જણાવેલા અંતરદ્વીપ દીપે દાઢાને અંતે હોય છે, અને ૯૦૦ જન વિધ્વંભવાળા હોય છે. ૩૧. ધાતકીખંડ ધાતકીખંડની પહેળાઈ (ચક્રવાલ વિષ્કભ) ૪ લાખ યોજન છે. અને તેને પરિધિ ૪૧૧૦૯૬૧ યોજન છે. તે લવણસમુદ્ર ફરતો ચૂડી આકારે વીંટાઈને રહે છે. તેના મુખ્ય બે ભાગ છે–પૂર્વાધ અને પશ્ચિમાધ. તેને બે ભાગે વહેચી નાખનારા બે ઈષકાર પર્વતો છે. એક ઉત્તરમાં અને બીજે દક્ષિણમાં. ઉત્તરને ઈષકાર લવણસમુદ્રની જગતીમાં ઉત્તર દિશામાં આવેલા અપરાજિત દ્વારથી માંડીને ધાતકીખંડની જગતીમાં ઉત્તર દિશામાં આવેલા અપરાજિત દ્વાર સુધી લંબાયેલો છે. 2010_03 Page #707 -------------------------------------------------------------------------- ________________ ૨. દ્વીપસમુદ્રાધિકાર ૧૭૩ તેથી તે ચાર લાખ યોજન લાંબે (ઉત્તર-દક્ષિણ ) ફેલાયેલે છે. અને બીજે દક્ષિણ દિશામાં આવેલા ઈષુકાર લવણસમુદ્રની જગતીમાં દક્ષિણ દિશામાં આવેલા વૈજયંત દ્વારથી માંડી બ્રાતકીખંડની જગતીમાં દક્ષિણમાં આવેલા વજયત દ્રાર સુધી લખાયેલા છે. આની લીંબાઈ પણ ચાર લાખ યાજન છે. આમ આ ખન્ને ઈશુકાર પતથી ધાતકીખડનો પૂર્વાધ અને પશ્ચિમા અલગ પડી જાય છે. આ દ્વીપમાં બે મેરુ છે. એક પૂર્વાર્ધમાં અને બીજો પશ્ચિમા માં. એ બન્ને મેરુની આસપાસ જમ્મૂદ્વાપની જેમ ક્ષેત્રો અને પર્વતે આદિ આવેલાં છે તેથી આ દ્વાપમાં જંબૂદ્વીપથી એ બધું બમણું-ખમણું છે. ધાતકીખડમાં વધર અને વની રચના આ પ્રમાણે છે—એક પેડામાં નાભિ અને તેના આરા હેાય છે. અહીં નાભિ સ્થાને લવણસમુદ્ર સમજવા. પૈડાની નાભિમાંથી જેમ આરા નીકળે છે તેમ અહીં લવસમુદ્રથી આરા જેમ એ ઈષુકાર પત નીકળીને ધાતકીના છેડા સુધી લખાય છે. અને તે ધાતકીખંડના એ સરખા વિભાગ કરે છે - પૂ ધાતકીખંડ અને પશ્ચિમધાતકીખંડ. પૂર્વાંધાતકીખંડમાં પાછા આરાની જેમ છ વધરી લવસમુદ્રથી માંડી ધાતકીખડના છેડા સુધી લખાય છે. તે જ પ્રમાણે પશ્ચિમામાં પણ છ વધર પર્વતે આરાની જેમ લવણસમુદ્રથી ધાતકીખંડના છેડા સુધી લખાય છે. આમ કુલ ૧૪ આરાની જેમ તા સમજવા. એ પતા ધાતકીખડની પહેાળાઈ જેટલા એટલે ચાર લાખ યેાજન લાંબા છે. અને પહોળાઈમાં જ ખૂદ્રાપના તે તે વધરથી ખમણા છે. આ ચૌદે આરા જેવા પતાની વચ્ચેના જે ખાલી ભાગ રહે તેમાં ચૌદ ભરતાદિ ક્ષેત્રો છે. એટલે ક્ષેત્રોની લંબાઈ તેા ચાર લાખ યેાજન છે પણ પહેાળાઈ ક્રમશઃ લવણથી માંડીને ધાતકીના છેડા સુધી વધતી જાય છે. વળી બધાં ક્ષેત્રોની આર્દિ પહેાળાઈ તથા અંતિમ પહેાળાઈ પણ એક સરખી નથી. તે આ પ્રમાણે : •-- 1. એ ભરત ર. એ એરવત ૩. એ હિમવંત ૪. બે હિરણ્યવત } } સ્થા-૪૩ 2010_03 आदि विस्तार ૧૨૯ ૬૬૨- યેા ૨૧૨ ૯૨ ૨૬૪૫૮ યે -- ૨૧૨ 2 अंतिम विस्तार ૧૫૫ ૧૮૫૪૭- યા ૨૧૨ ૧૯૬ ૭૪૧૯૦ યે ૨૧૨ Page #708 -------------------------------------------------------------------------- ________________ }૭૪ ૫. એ હરિવ ૬. એ રમ્યવ ૭. એ મહાવિદેહ સ્થાનાંગ સમવાયાંગ ૩ ૧૫૬ ૧૦૫૮૩૩ યેા ૨૧૨ ૪૨૩૩૩૪૨૧૨ ૩૦૦ ૨૦ ૩૨. ધાતકીવૃક્ષ તથા મેરુઃ જબૂદ્રીપમાં એક દેવકુરુ અને એક ઉત્તરકુરુ હાવાથી તેમાં એ જ વૃક્ષા કહ્યાં છે પણ અહીં ધાતકીખડમાં એ દેવકુરુ અને એ ઉત્તરરુ છે તેથી બધાં મળી ચાર વ્રુક્ષા થાય. પ્રસ્તુત સૂત્રમાં જબુદ્વીપથી જે વિશેષ વાત છે તે કહી છે. બન્ને દેવકુરુમાં તે જ બુદ્ધોપની જેમ એ શાલ્મલી નામનાં વૃક્ષ તથા ગરુડ દેવ સમજવા. પણ પૂર્વાના ઉત્તરકુરુમાં ધાતકી વૃક્ષ અને પશ્ચિમાના ઉત્તરકુરુમાં મહાધાતકી વૃક્ષેા છે એમ અહી` મતાવ્યું છે. તેમના દેવા પણ ક્રમશઃ સુન અને પ્રિયદર્શીન છે. જંબુદ્રીપમાં તે માત્ર એક જ મેરુ છે. પણ ધાતકીમડમાં પ્રત્યેક પૂર્વ અને પશ્ચિમા માં એકક હોવાથી-બે મેરુ છે. જમૂદ્રીપના મેરુથી આ મેરુએના માપમાં ફરક છે તે ધ્યાનમાં લેવું ોઈએ. તે આ પ્રમાણે धातकीनो मेर મૂળમાં વિસ્તાર ભૂતળ પર વિસ્તાર ભૂમિ અને નનનું અંતર નંદન અને સૌમનસવનનું અતર સૌમનસ અને પડકનું અંતર શિખર વિસ્તાર મૂળમાંથી ઊંચાઈ જમીનમાં ઊંડા ૧૪ ૨૯૬૭૬૩ યેા ૨૨ ૧૧૮૭૦૫૪૨૧૯ યો ૩૩. પુષ્કરવર દ્વીપાધ : -- जंबूनो मेरु ૧૦૦૦° ૧૦૦૦૦ ૫૦૦ ૨૫૦૦ ૩૬૦૦૦ ૧૦૦૦ ૧૦૦૦૦૦ ૧૦૦૦ ૯૫૦૦ ૯૪૦૦ ૫૦૦ ૫૫૫૦૦ ૩૮૦૦૦ ૧૦૦૦ ૮૫૦૦૦ ૧૦૦૦ કાલેાદ સમુદ્રને વલચાકારે વીટીને પુષ્કરવર દ્વીપ રહેલ છે. તેના ચક્રવાલ વિષ્ફભ ૧૬ લાખ યેાજન છે. એટલે કે કાલેાદના વિષ્ણુભથી ખમી છે. તેના મધ્યભાગમાં વલયાકાર માનુષેત્તરપત છે જે તેના બે ભાગ કરે છે: એક આભ્યંતર પુષ્પરાધ અને મીજો માદ્ય પુષ્કરા અહી આભ્યંતર પુષ્પારા એટલે કે કાલેાદ નજીકના પુષ્પરાધ પ્રસ્તુત છે. _2010_03 Page #709 -------------------------------------------------------------------------- ________________ ૨. દ્વીપસમુદ્રાધિકાર ૬૭૫ કાલેદની જગતીથી બરાબર ૮ લાખ માઈલને અંતે માનુષેત્તર પર્વત આવે છે. માનુષોત્તર પર્વતની પહેળાઈ બાહ્ય પુષ્કરાના ૮ લાખ યોજનમાં સમાવિષ્ટ સમજવી. એ આત્યંતર પુષ્કરાર્ધના પૂર્વાર્ધ અને પશ્ચિમાઈ એવા બે ભાગ ઈષકાર પર્વત ધાતકીખંડ જેમ કરે છે. અને પછી ઘાતકીખંડની જેમ જ ૧૨ વર્ષધર આરાની જેમ છે અને ૧૪ ક્ષેત્રે આરાની વચ્ચે ખાલી જગ્યા રોકે છે. આ પુષ્કરાઈના વર્ષો અને વર્ષધરે ઘાતકીખંડથી બમણા પ્રમાણવાળા છે. આ પુષ્કરાર્ધ સુધી જ મનુષ્યો ઉત્પન્ન થાય છે; માનુષેત્તર પર્વતની બીજી બાજુના પુષ્કરાર્ધમાં અને તેથી આગળ ક્યાંય મનુષ્યની ઉત્પત્તિ નથી. તેથી અઢીકાપ જેટલું મનુષ્યક્ષેત્ર કહેવાય છે. જંબૂ, ધાતકી અને અર્ધપુકર એ અઢીદ્વીપ કહેવાય છે.' ૩૪. મનુષ્યક્ષેત્ર – અઢીદ્વીપ પ્રમાણુ મનુષ્યક્ષેત્ર છે. તે સમયક્ષેત્ર પણ કહેવાય છે. કારણ તેથી બહાર જોતિક વિમાને સ્થિર હોવાથી તત્કૃત કાલવિભાગ નથી. આ મનુષ્યક્ષેત્ર સર્વ મળી ૪૫ લાખ યોજન વિસ્તૃત છે કારણ જંબુદ્વીપ એક લાખ, તેના ફરતો લવણ બે લાખ, અને તેના ફરતો ધાતકી ચાર લાખ, તેના ફરતો કાલોદ આઠ લાખ અને તેના ફરતે પુષ્કરાઈ ૮ લાખ. આમાં જંબૂતાપનું માપ તો લાખ જન જ ગણાય; પણ બાકીનાનું માપ જે ઉપર બતાવ્યું તેથી બમણા યોજન ગણવા જોઈએ; કારણ તે સૌ વલયાકારે છે એટલે જંબુ ૧ લાખ યોજન લવણ ૪ + ઘાતકી ૮ , , કાલોદ ૧૬ , , પુષ્કરાર્ધ ૧૬ ,, ૪૫ , , એટલે કે જંબુદ્વીપના કોઈ પણ એક પૂર્વાન કે ઉત્તરાંતથી પુષ્કરાઈના કોઈ પણ પૂર્વાન કે ઉત્તરાંત સુધીનું અંતર ૨૨ લાખ યેાજન થાય; તે જ પ્રમાણે જંબુદ્વીપના કાઈ પણ પશ્ચિમાંત કે દક્ષિણાન્તથી પુષ્કરાર્ધાના પશ્ચિમાત કે દક્ષિણાત સુધીનું અંતર પણ ૨૨ લાખ યોજન છે. આમ ૨૨ x ૨ = ૪૪ લાખ યોજનમાં જબૂદ્વીપના એક લાખ જન ઉમેરીએ એટલે ૪૫ લાખ જનનું મનુષ્યક્ષેત્ર થાય. 2010_03 Page #710 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગ સમવાયાંગ : 39? ૩૫. અદ્વીપથી બાહ્યલાક: આગળ કહ્યા પ્રમાણે પુષ્કરવરદ્વીપમાં મડલાકારે માનુષાત્તર ત છે. એટલે તે પર્યંત મનુષ્યક્ષેત્રના કિલ્લાનું કામ આપે છે, એ કિલ્લાની બહાર એટલે કે મનુષ્યક્ષેત્રની બહાર મનુષ્યાને જન્મ તથા તેમનું મૃત્યુ નથી થતાં, મનુષ્યક્ષેત્રની બહાર મનુષ્ય સિવાયના પ્રાણીઓ હાય છે. તેમાં મનુષ્યા રહી શકતા પણ નથી; કારણ તેમાં એટલી બધી ઠંડક તેમજ ઉષ્ણતા હાય છે કે તેમનું મૃત્યુ જ થાય. તેથી કોઈ દેવ પોતાના વરી મનુષ્યને વેર વાળવા નિમિત્તે એ પ્રદેશમાં લઈ જાય તે, અથવા વિદ્યાધરા નંદીશ્વરદ્વીપ જે મનુષ્યક્ષેત્ર બહાર છે તેમાં ગયા હોય, તે તે અપેક્ષાએ મનુષ્યક્ષેત્ર બહાર પણ મનુષ્યને સંભવ ઘટે છે. પણ તે ક્ષેત્રને જ પ્રભાવ એવા છે કે તેમાં કોઈ પણ મનુષ્યનાં જન્મ તથા મૃત્યુ તે કદાપિ સભવે જ નહિ. :3 આ બાહ્ય લેાકમાં ચંદ્રસૂર્યાદિ સ્થિર હાવાથી સમય, આવલિકાદિ રૂપે કાલના વિભાગ નથી. માત્ર વર્તનાલક્ષણ કાલનું અસ્તિત્વ છે. 2010_03 Page #711 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગ-સમવાયાંગ ખંડ ૪ થે મહાપુરુષ 2010_03 Page #712 -------------------------------------------------------------------------- ________________ 2010_03 Page #713 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય બાબતે ૧. મહાપુરુષે અદ્ધિશાળી મનુષ્ય પાંચ પ્રકારના છે – ૧. અરિહંત; ૨. ચક્રવતી, ૩. બળદેવ; ૪. વાસુદેવ; ૫. અણગાર. [[-સ્થા ૪૪૦] ઉત્કટ પાંચ છે— ૧. દંડાત્કટ (સચે કરીને ઉત્કટ –ચક્રવતી, અથવા મનોદંડ આદિ ઉત્કટ વ્યાપારવાળે – સાધુ); ર. રાત્કટ (ચકવર્તા); ૩. તેનેસ્કટ (વધારે ચરવાળે દેશ); ૪. દેશાત્કટ (વધારે અધિકૃત દેશવાળે–ચક્રવતી), છે. સર્વોત્કટ (સર્વ પ્રકારે પ્રકર્ષને પ્રાપ્ત – તીર્થકર). [– સ્થા૪૫૬] જિન ત્રણ છે ૧. અવધિજ્ઞાનજિન; ૨. મન ૫ર્યયજ્ઞાનજિન ૩. કેવલજ્ઞાનજિન. તે જ પ્રમાણે કેવલી અને અરિહંત પણ ત્રણ છે. [–સ્થા. ૨૨૦] જબૂદ્વીપમાં ભરતૈરવતવર્ષમાં એક સમયે એક યુગમાં– ૧. પાંચ વર્ષની એક યુગ કહેવાય છે. તેવા એક યુગમાં અરિહંતાદિની ગણતરી અહીં બતાવી છે. 2010_03 Page #714 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગન્સમવાયાંગ : ૪ ૧. એ અરિહ ંતવશ;૧ ૨. એ ચક્રવતી 'શ; ૩. એ દશારવશ; ૪. બે અરિહંત, ૫. એ ચક્રવતી; ૬. બે બળદેવ; ૭. એ વાસુદેવ; • ઉત્પન્ન થયા છે, થાય છે, અને થશે, [સ્થા ૮૯ જં ખૂદ્રીપમાં ભરતવષ અને અરવત વર્ષે પ્રત્યેકમાં અવસિયણીમાં અને ઉત્સર્પિણીમાં આ ત્રણ ત્રણ વશ ઉત્પન્ન થાય છે (૧) ૧. અરિહંતવંશ; ૨. ચક્રવતી વશ ૩, દશારવશ (૨) તે જ પ્રમાણે આ ત્રણ ત્રણ ઉત્તમપુરુષા ઉત્પન્ન થાય થાય છે— ૧. અરિહંત; ર. ચક્રવર્તી; ૩. મળદેવવાસુદેવ. sco આ જ પ્રમાણે ધાતકીખ’ડના પૂર્વાધ તથા પશ્ચિમા વિષે અને પુષ્કરાના પૂર્વાધ પશ્ચિમા` વિષે પણ સમજવું. [સ્થા॰ ૧૪૩ ભરત અને ઐરવત વર્ષ એ પ્રત્યેકમાં હરએક ઉત્સ પિણી અને અવસર્પિણીમાં ૫૪-૫૪ મહાપુરુષો થયા છે, થાય છે, અને થશે. તે આ પ્રમાણે - ૧૨ ચક્રવતી આ; ૯ અઢેવાડ ૨૪ તીર્થંકર. ૯ વાસુદેવેા. [સમ ૫૪ ૧. અહીં એ વશ, વગેરે બધું બબ્બે કહ્યું છે તે માત્ર ભરત કે માત્ર ઔરવતની અપેક્ષાએ ન સમજવું; પણ એક અરિહંત વરા ભરતમાં અને બીજો વંશ એરવતમાં ઉત્પન્ન થાય છે એમ સમજવું. આ જ વ્યવસ્થા બીજી બાબતે। વિષે પણ સમજી લેવી. જેમ જૈન પર'પરામાં તેમ બૌદ્ધ પર પરામાં પણ એક સમયે એક ક્ષેત્રે એક જ ચક્રવર્તી અને તી કર હાય છે એવી માન્યતા છે. જીઆ – અંગુત્તર૦ ૧,૧૫.૧૦-૧૧. ૨. શલાકાપુરુષ ૬૩ ગણાય છે. ઉપર ૫૪ ગણાવ્યા છે. તેમાં ૯ પ્રતિવાસુદેવ ઉમેરવાથી ૫૪+૯=૬૩ શલાકાપુરુષ થાય છે. 2010_03 Page #715 -------------------------------------------------------------------------- ________________ ૧. સામાન્ય બાબતો જબૂઢીપમાં ઉત્કૃષ્ટ ૩૪ તીર્થકરે સંભવે છે.૧ [-અમર ૩૪ ] મહાવિદેહમાં જઘન્ય ચાર તીર્થકર, ચાર ચકવતી, ચાર બળદેવ અને ચાર વાસુદેવ હોય છે. , - સ્થા. ૩૦૨! ઘાતકીખંડમાં ઉત્કૃષ્ટ ૬૮ તીર્થકર, ૬૮ ચકવત, ૬૮ બળદેવ અને ૬૮ વાસુદેવ ઉત્પન્ન થયા છે, થાય છે, અને થશે. તે જ પ્રમાણે પુષ્કરવર હીપાર્ધમાં પણ સમજવું. [– સમ૦ ૬૮ ૨. અરિહંતને જન્મ વગેરે ૧. અરિહંતને જન્મ; ૨. અરિહંતની પ્રવજ્યાઃ ૩. અરિહંતને જ્ઞાનોત્પત્તિ : -- આ ત્રણ સમયે ૧. દેવલેકમાં અજવાળું થાય છે? ૨. દેવે પૃથ્વી પર ઊતરે છે; ૩. દેવેની સભા ભરાય છે; ૪. દેવીએ કલકલ કરે છે; ૫. દેવેન્દ્રો મનુષ્યલેકમાં ૧. જંબુદ્વીપમાં તીર્થકરોનો સંભવ ભરતવર્ષ, અરવત વર્ષ અને મહાવિદેહમાં છે. મહાવિદેહમાં ૩૨ વિજ છે અને એ પ્રત્યેકમાં તીર્થકરને સંભવ માનવામાં આવ્યો છે. એટલે ૩ર વિજયેના ૩૨ અને ભરત તથા અરવતના એકેક. એમ એક જ સમયે જંબૂતાપમાં ૩૪ તીર્થકરોનું અસ્તિત્વ સંભવે છે. ૨. આ વિધાન મહાવિદેહના ૩ર વિજયોમાંથી માત્ર ચારમાં જ જો તીર્થકર હોય ત્યારે લાગુ પડી શકે છે. ૩. ધાતકીખંડના પૂર્વાર્ધના ૩૨ વિજય અને ઉત્તરાર્ધના ૩ર વિજય મળી ૬૪ વિજય અને બે ભરત અને બે એરવત મળી ૬૮ ક્ષેત્ર-તે સમાં જયારે તીર્થકર હોય ત્યારે ૬૮ સંખ્યા થાય. ૪. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણી નં. ૧. 2010_03 Page #716 -------------------------------------------------------------------------- ________________ ૬૮ર સ્થાનાંગલ્સમવાયાંગ: ૪ આવે છે; ૬-૧૨. સામાનિક દેવ, ત્રાયસ્ત્રિશદે, કપાલ દેવ, દેવોની પટરાણીઓ, પારિવારિક દે, સેનાપતિઓ અને આત્મરક્ષ દેવો મનુષ્યલોકમાં આવે છે; ૧૩. દેવ સિંહાસન પર ઊભા થઈ જાય છે, ૧૪. દેવનાં આસન ચલિત થઈ જાય છે; ૧૫. દેવે સિંહનાદ કરે છે; ૧૬. દેવે ચેલેસ્લેપ કરે છે; ૧૭. દેવનાં ચૈત્યવૃક્ષે ચલિત થાય છે અને ૧૮. લેકાંતિક દેવો મનુષ્યલોકમાં આવે છે. [– સ્થા. ૧૩૪] ૧-૩. અરિહંતજન્મ યાવત જ્ઞાનોત્પત્તિ, ૪. અરિહંતનું પરિનિર્વાણ – – આ ચાર પ્રસંગે ઉપર્યુક્ત ૧૮ બાબતે બને છે. [ સ્થા૩૨૪] ૧. અહંતનું નિર્વાણ ૨. અહંતપ્રતિપાદિત ધર્મના વિરછેદ, ૩. પૂર્વગતશાસ્ત્રનો વિચ્છેદ – – આ ત્રણ પ્રસંગેઃ ૧. લોકાખ્યકાર અને દેવાન્ધકાર થાય છે.૧ [ – સ્થા૦ ૧૩૪] ૧-૩. અર્હત્ નિર્વાણ યાવતું પૂર્વગતશાસ્ત્ર વિચ્છેદ; ૪. અગ્નિવિચ્છેદ – – આ ચાર પ્રસંગે પણ લોકાકાર અને દેવાન્ધકાર થાય છે. [–સ્થા૩૨૪] ૧. આ જ પ્રમાણે બુદ્ધના જન્મ વગેરે પણ સકલ લોકને હિતકર અને પ્રકાશ ફેલાવનારા તથા તેમનું મૃત્યુ પરિતાપકારી મનાય છે. ચક્રવતીને વિષે પણ તે જ પ્રમાણે. (અંગુત્તર૦ ૧.૧૩; ૨.૬; ૪.૧૨૭.) વળી પ્રજામાં માનસિક પ્રકાશ પણ ફેલાય છે તેનું પણ વર્ણન છે. (૪. ૧૨૮) 2010_03 Page #717 -------------------------------------------------------------------------- ________________ ૧. સામાન્ય માખતા ૩. તી કરના અતિશયા ૧. તેમના માથાના વાળ, દાઢી-મૂછ,રામ અને નખ વધતા નથી; ૧૮૩ ૨. શરીર નિમલ અને નીરાગ હોય; ૬. ગાયના દૂધ જેવું સફેદ માંસ અને લેાહી હોય; ૪. તેમના શ્વાસેાસ કમળની જેમ સુગંધી હોય; પ. આહાર અને નિહાર આંખથી અદૃશ્ય હોય; ૬. આકાશમાં ધમાઁચક રહે; ૭. આકાશમાં છત્ર ધરાયેલું રહે; ૮. આકાશમાં સફેદ ચામરા વીઝાય; ૯. આકાશ જેવા સ્વચ્છ સ્ફટિકનું અનેલું પાદપીટ સહિત તેમનું સિહાસન હોય; ૧૦. નાની ધજાએથી સુોભિત ઇન્દ્રધ્વજ તેમની આગળ આગળ ચાલે; ૧૧. જ્યાં જ્યાં અરિહંત બેસે છે કે ઊભા રહે છે ત્યાં ત્યાં પત્રાદિથી યુક્ત અને ધજાએથી સુÀભિત એવું અશે!કવૃક્ષ જેવા નિર્મિત કરે છે; ૧૨. જરા પાછળના ભાગમાં તેમના મસ્તકપ્રદેશે તેજોમ`ડળની રચના થઈ જાય છે જે દશે દિશામાં પ્રકાશ ફેલાવે છે; ૧૩. પૃથ્વી સમતળ અને રમણીય અની જાય છે; ૧૪. કાંટા અધેામુખ થઈ જાય છે; ૧પ. ઋતુ સુખસ્પશી થઈ જાય છે; ૧૬. શીતળ, સુગંધી અને સુસ્પ` પવનથી બધી દિશાએ પ્રમાર્જિત થઈ જાય છે; ૧. જુએ પ્રકરણને અતે દ્વિષ્ણુ નં. ર. _2010_03 Page #718 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાં સમવાયાંગ ૪ ૧૭. ઝીણું ઝીણી વર્ષોથી જમીનની ધૂળ બેસી જાય છે; ૧૮. જળ અને સ્થળજ પુષ્પોને જાંઘ સુધી ઢગલે કરવામાં આવે છે; ૧૯. અમનોજ્ઞ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધને નાશ થાય છે; ૨૦. મનોજ્ઞ શબ્દાદિનો પ્રાદુર્ભાવ થાય છે; ૨૧. ભગવાનનો વર હૃદયંગમ અને જનગામી હોય છે; ૨૨. અર્ધમાગધી ભાષામાં ભગવાન ઉપદેશ કરે છે; ૨૩. એ અર્ધમાગધી ભાષા-આર્ય–અનાર્ય મનુષ્યને પશુ અને પક્ષીઓને પોતપોતાની ભાષારૂપે પરિણમે છે અને તે હિતકર, સુખકર, અને મોક્ષદાયી બને છે; ૨૪. ભગવાનના પાદમૂલમાં બેસીને દેવ-અસુર આદિ પરસ્પરના શત્રુઓ પણ શત્રુતા ભૂલી પ્રસન્ન ચિત્ત ઉપદેશ સાંભળે છે; ૨૫. અન્યતીથિક પ્રવચનકર્તા પણ તેમને ઉપદેશ સાંભળવા આવે છે; ૨૬. અન્યતીથિકે ભગવાનના પ્રશ્નનો જવાબ આપી શકતા નથી; ૧. આનંદે ભગવાન બુદ્ધને કહ્યું કે, અભિભૂ નામને શ્રાવક બ્રહ્મલેકમાં છે જે પિતાને સ્વર સહસ્ત્રલોકધાતુ સુધી પહોંચાડી શકે છે, એ વાત આપે કહી, પણ આપને સ્વર કેટલે દૂર સુધી જાય છે એ તે બતાવે. ત્યારે ભગવાને કહ્યું કે આનંદ, એ તો શ્રાવક છે અને હું તથાગત છું. મારે સ્વર તે ત્રિસહસ્ત્રી–મહાસહસ્ત્રી લોકધાતુ સુધી જઈ શકે છે. [– અંગુત્ત૨૦ ૩.૮૦.! 2010_03 Page #719 -------------------------------------------------------------------------- ________________ ૧. સામાન્ય બાબતે ૬૮૫ ૨૭. જ્યાં જ્યાં અહેતું વિચરે ત્યાં ત્યાં ઈતિ–ઉપદ્રવને ભય ન રહે; ૨૮. મારી ભય ન રહે; ૨૯. સ્વચક્રનો ભય ન રહે; ૩૦. પરચકનો ભય ન રહે; ૩૧. અતિવૃષ્ટિ ન થાય; ૩૨. અનાવૃષ્ટિ ન થાય; ૩૩. દુભિક્ષ ન રહે, ૩૪. પ્રથમના રોગ પણ શમી જાય.' 1-સમર ૩૪] ૪તીર્થકરેને ઉપદેશ ભારત અને ઐરવતવર્ષમાં પ્રથમ અને અંતિમ તીર્થકર સિવાયના વચલા બાવીસ તીર્થંકર ચાતુર્યામ ધર્મનો ઉપદેશ આપે છે. તે ચાતુર્યામ આ પ્રમાણે – ૧. સર્વ પ્રાણાતિપાતથી વિરમણ; ૨. સર્વ મૃષાવાદથી વિરમણ ૩. સર્વ અદત્તાદાનથી વિરમણ; ૪. સર્વ પરિગ્રહથી વિરમણ. મહાવિદેહમાં બધા તીર્થકર આ ચાતુર્યામ ધર્મને જ ઉપદેશ કરે છે. [ –સ્થા૨૬૬ ] પ્રથમ અને અંતિમ તીર્થંકરનું પ્રવચન પાંચ કારણે દુર્ગમ બને છે– (કારણ પ્રથમ તીર્થંકરના શિષ્ય સરલ છતાં જડ છે અને અંતિમ તીર્થંકરના શિષ્ય વક પણ છે અને જડ પણ છે.) તે આ – ૧. અંગુત્તરમાં તથાગતનું ધર્મચક્ર વિજયી કેમ નીવડે છે તે માટે બુદ્ધના પાંચ અતિશયો બતાવ્યા છે તે આ – ૧. તે અર્થજ્ઞ હોય છે, ૨. ધર્મજ્ઞ હોય છે, ૩. મર્યાદાને જાણ હોય છે, ૪. કાલણ હોય છે, ૫. પરિષદને જાણ હોય છે. (૫.૧૩૧.) ચક્રવતી અને તથાગતની સરખામણું માટે જુઓ ૫. ૧૩૩. 2010_03 Page #720 -------------------------------------------------------------------------- ________________ 1 સ્થાનાંગ સમવાયાંગ : ૪ ૧. દુરાજ્યેય—આયાસસાધ્ય વ્યાખ્યાયુક્ત; ૨. દુવિ ભજન-પૃથક્કરણ કરવામાં કષ્ટ આપે; ૩. દુશમુશ્કેલીથી સમજાવી શકાય તેવું; ૪. દુઃસહુ – અનેક પરિષહા સહવા માટે કહ્યું છે પણ શિષ્યે તે માટે ઝટપટ તૈયાર નથી થતા; se ૫. દૂરનુચર – તેમના સમસ્ત ઉપદેશેાનું આચરણ અતિ કષ્ટકર છે તેથી બીજા પાસે તેવા આચરણની અપેક્ષા આયાસસાધ્ય છે. વચલા તીથંકરાનું પ્રતિપાદન સુગમ છે તેનાં કારણે। ઉપરથી ઊલટાં જ છે. તે આ — ૧. સુઆધ્યેય, ૨. સુવિભજ્ય, ૩. સુદ, ૪. સુસહ, ૫. સુચર. [સ્થા ૩૯૬ અરિ તઋષભદેવે આ અવસપણીનાં ૯ સાગરોપમ કાટાકાટીવષ વીત્યા પછી તીથ પ્રવર્તાવ્યું. [-સ્થા॰ ૬૯૭] આ અવસર્પિણીના તૃતીય સુષમ-દુખમા આરાના ૮૯ પક્ષ બાકી હતા, ત્યારે ઋષભ સવ દુઃખના અંત કરી મેાક્ષે ગયા. અને ચાથા દુષમ-સુષમાના ૮૯ પક્ષ ખાકી હતા, ત્યારે ભગવાન મહાવીર મેક્ષે ગયા. [ -સમ॰ ૮૯] _2010_03 Page #721 -------------------------------------------------------------------------- ________________ કુલકરો–લોકવ્યવસ્થાપકે ૧. ભારતવર્ષના જબૂદ્વીપમાં ભરતવર્ષની અતીત ઉત્સર્પિણીમાં દશ કુલકરે થઈ ગયા છે – ૧. સ્વયંજલ; ૨. શતાયુ; ૩. અનંતસેન; ૪. અમતસેન; પ. તર્કસેન; ૬. ભીમસેન; ૭. મહાભીમસેન; ૮, દરથ; ૯. દશરથ; ૧૦. શતરથ. [-સ્થા ક૬૭] જબૂદ્વીપમાં ભરતવર્ષમાં અતીત ઉત્સર્પિણીમાં સાત કુલકર થઈ ગયા છે – ૧. મિત્રદામ; ૨. સુદામા; ૩. સુપાર્શ્વ, ૪. સ્વયંપ્રભ; ૫. વિમલાષ; ૬. સુઘોષ; ૭. મહાઘોષ. [–સ્થાપપ૬; --સમ૦ ૧૫૭]. જબૂદ્વીપમાં ભરતવર્ષમાં અતીત અવસર્પિણીમાં ૧૦ કુલકર થઈ ગયા છે – ૧. સ્વયં જલ; ૨. શતાયુ ૩. અજિતસેન; ૪. અનન્તસેન; ૫. કાર્યસેન; ૬. ભીમસેન; ૭. મહાભીમસેન; ૮. દઢરથ; ૯. દશરથ ૧૦. શતરથ. સિમ૧૫૭ જંબુદ્વીપમાં ભારતવર્ષમાં આ અવસર્પિણમાં સાત કુલકર થઈ ગયા છે – ૧. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૩. ૨. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૪. 2010_03 Page #722 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગલ્સમવાયાંગ: ૪ નામ , પત્ની ૧. વિમલવાહન ચન્દ્રયશા ૨. ચક્ષુમાન ચંદ્રકાન્તા ૩. યશસ્વી સુરૂપ ૪. અભિચંદ્ર પ્રતિરૂપ ૫. પ્રસેનજિત ચક્ષુષ્કાંતા ૬. મરૂદેવ શ્રીકાંતા ૭. નાભિ મરુદેવી – સમ૦ ૧૫૭,-સ્થા. પપ૬ ! વિમલવાહન કુલકર ૯૦૦ ધનુષ ઊંચા હતા. -સ્થા૦ ૬૯૬; -સમ૧૧૨] અભિચંદ્ર કુલકર ૬૦૦ ધનુષ ઊંચા હતા.— [– સ્થા. ૫૧૮; –સમ૦ ૧૦૯] વિમલવાહન કુલકર માટે સાત પ્રકારનાં વૃક્ષે ઉપભંગ માટે પેદા થયાં – ૧. મત્તાંગક – મઘ દેનાર; ૨. ભંગ – ભાજન દેનાર; ૩. ચિત્રાંગ – પુષ્પમાળાઓ દેનાર; ૪. ચિત્રરસાંગ - વિચિત્ર રસો દેનાર; ૫. મયંગ – આભરણ દેનાર; ૬. અનગ્ન – વસ્ત્રદાયક; ૭. કલ્પવૃક્ષો-ઈચ્છિત વસ્તુ દેનાર. -સ્થાપ૫૬ ] જંબુદ્વીપમાં ભરતવર્ષમાં આગામી ઉત્સર્પિણીમાં સાત કુલકર થશે— ૧. સ્થાનાંગ અને સમાચાંગ બનેમાં આગામી ઉત્સર્પિણીને સરખી રીતે આ સાત ગણાવ્યા છે. પણ સ્થાનાંગમાં જ અન્યત્ર સીમંકર આદિ ૧૦ ગણાવ્યા છે. આ ભેદનું કારણ વાચના ભેદ સિવાય બીજું શું હોઈ શકે? 2010_03 Page #723 -------------------------------------------------------------------------- ________________ ૨. કુલકરે-લોકવ્યવસ્થાપકે ૬૮૯ ૧. મિત્રવાહન (મૃગવાહન); ૨. સુભૂમ; ૩. સુપ્રભ; ૪. સ્વયં પ્રભ; ૫. દત્ત (શુભ); ૬. સૂક્ષ્મ (સુરૂપ); ૭. સુબંધુ. [- સમ૧૫૮; –સ્થા૫૫૬] જબૂદ્વીપમાં ભરતવર્ષમાં આગામી ઉત્સર્પિણમાં દશ કુલકર થશે– ૧. સીમકર; ૨. સીમંધર; ૩. ક્ષેમંકર; ૪. ક્ષેમધર; ૫. વિમલવાહન, દ. સંભૂતિ; ૭. પ્રતિકૃત; ૮. દઢધનુ; ૯. દશધનુ; ૧૦. શતધનુ. [-સ્થા૦ ૭૬૭] ૨. એરવતમાં જબૂદ્વીપના અરવતવર્ષમાં દશ કુલકર આગામી ઉત્સર્પિણીમાં થશે – ૧. વિમલવાહન; ૨. સીમંકર, ૩. સીમંધર ૪. ક્ષેમંકર; ૫. ક્ષેમધર; ૬. દઢધન, ૭. દશધનુ; ૮. શતધનુ; ૯. પ્રતિકૃતિ, ૧૦. સુમતિ. [–સમય ૧૫૮] 2010_03 Page #724 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણ [દરેક પ્રકરણને અંતે ટિપ્પણ અપાવાં જેઈએ; પણ આ ખંડમાં પ્રથમ છે પ્રકરણનાં ટિપ્પણ અહીં ભેગાં મૂકવાં છે.] ૧. ૬૮ ચક્રવતી ઃ ચક્રવતી, ખળદેવ અને વાસુદેવ કદી પણ ૬૮-૬૮ની સંખ્યામાં સમાનકાલે સંભવે નહિ; એટલે આ વિધાન કાલભેદને લક્ષીને કરેલું છે એમ સમજવું ોઈએ-આવું ટીકાકાર માને છે. કારણ, એક એવા નિયમ છે કે ચક્રવતી જ્યાં જે કાલે હેાય ત્યારે ખળદેવ અને વાસુદેવના સંભવ નથી. અને સૂત્રોમાં જ (સ્થાનાંગ સૂત્ર૦ ૩૦૨) ઓછામાં એછા ચાર ચક્રવી, ચાર ખળદેવ અને ચાર વાસુદેવનું અસ્તિત્વ તે। મહાવિદેહમાં વિજ્રયામાં બતાવ્યું જ છે. તેા પછી ચાર ચક્રવતી તા વિદેહમાં કાઈ ને કાઈ વિજયમાં હુંમેશાં રહેવાના જ; એટલે તે અપેક્ષાએ બળદેવ-વાસુદેવ ઉપલા નિયમ પ્રમાણે જ્યાં ચક્રવતી હશે તેવા ચાર વિજયમાં સભવશે નહિ. એટલે તેમની ૬૮–૬૮ની સખ્યાની સમકાલીનરૂપે કદી પૂર્તિ થશે નહિ. આ જ વાત ચક્રવતી વિષે પણ છે; કારણ, એછામાં ઓછા ચાર બળદેવ અને ચાર વાસુદેવ કાઈ ને કાઈ વિજયમાં રહેશે જ તે ત્યાં ઉપલા નિયમ પ્રમાણે ચક્રવતી પણ સંભવશે નહિ; એટલે તેમની પણ સમકાલીનાની ૬૮ની સંખ્યાપૂતિ કદી થશે નહિ. સભવ છે સૂત્રકારને ઉલ્લેા નિયમ માન્ય ન હેાય. એવે પણ સભવ છે કે એ નિયમ જૈન પુરાણકારોએ બનાવી લીધા હોય. સૂત્ર પ્રમાણે તેમની ૬૮ સંખ્યા આ પ્રમાણે સમજવી :— ધાતકી એ ભાગમાં છે-પૂર્વાધ અને પશ્ચિમા. પૂર્વા માં જખૂદ્દીપ પ્રમાણે ૩૪ અને પશ્ચિમામાં પણ જખૂદ્વીપ પ્રમાણે ૩૪ની સંખ્યા સમજવી. એટલે બન્ને મળીને ૬૮ ચક્રવતી વગેરે સમજવા. ર. તીથ ફરના અતિશયા : આ ૩૪ અતિશયા માટે જીએ યેગશાસ્ત્ર-હેમચંદ્રાચા` પૃ૦ ૧૩૦, ૬. પ્રસ્તુત સૂત્રની ટીકામાં આચાર્ય ૧૯૦ 6 અને અભિધાનચિંતામણિ ' ?. _2010_03 Page #725 -------------------------------------------------------------------------- ________________ ૨. કુલકરે-લે વ્યવસ્થાપકે બૃહદ્વાચનાને આધારે બીજા વધારાના અતિશયોનું પણ વર્ણન કરે છે. વળી ર થી પાંચ સુધીના અતિશને જન્મપ્રત્યય કહે છે અર્થાત તેમના તે અતિશયોમાં બીજું કારણ નહિ પણ જન્મ મુખ્યપણે કારણ છે. ૨૧ થી માંડીને બધા તથા બારમે અતિશય કર્મના ક્ષચજન્ય છે. અને બાકીના દેવકૃત છે. દિગંબરે ચેડા ફેરફાર સાથે ૩૪ અતિશયે માને છે તેમાં ૧૦ જન્મપ્રત્યય, ૧૪ દેવકૃત, અને દશ કેવલજ્ઞાનકૃત-કર્મક્ષયકૃત છે. તે આ પ્રમાણે – ૧. અત્યંત સુંદર શરી૨, ૨. અતિશય સુગંધમય શરીર, ૩. પરસેવાનો અભાવ, ૪. મલમૂત્ર રહિત શરી૨, ૫. હિત, મિત અને પ્રિચવચવાળા, ૬. અતુલ્ય બળ, ૭. દૂધ જેવું શ્વેત લેહી, ૮. શરીરમાં ૧૦૦૮ શુભ લક્ષણે, ૯. સમચતુરસ્ત્ર સંસ્થાન, ૧૦. વજsષભનારાચ શરીર,– આ દશ જન્મકૃત અતિશચ છે. ૧૧. અર્ધમાગધી ભાષા, ૧૨. પ્રભુના સાંનિધ્યમાં જો શત્રુતા ભૂલી જાય છે, અને મિત્ર બને છે, ૧૩. દિશાઓની નિર્મલતા, ૧૪. આકાશની નિર્મલતા, ૧૫. બધી ઋતુનાં ફલ– ફૂલ તથા ધાન્યાદિની ઉત્પત્તિ, ૧૬. યોજન સુધીની જમીન દર્પણ જેવી નિર્મળ થવી, ૧૭. ભગવાનના પગ તળે કમળરચના, ૧૮. આકાશમાં જયધ્વનિ, ૧૯. સુગંધી પવનનું મંદગતિએ વહેવું, ૨૦. સુગંધી જલની વર્ષા, ૨૧. ભૂમિને કટકશૂન્ય કરવી, ૨૨. બધા જીવોને આનંદ, ૨૩. ભગવાનની આગળ આગળ ધર્મચક, ૨૪. છત્ર, ચામર, ધ્વજા આદિ આઠ માંગલિક પદાર્થો, – આ ૧૪ અતિશયે દેવકૃત છે. ૨૫. એક યોજનમાં સુભિક્ષ, ૨૬. આકાશમાં ગમન, ૨૭. ચારે દિશામાં પ્રભુના મુખનું દર્શન, ૨૮. અદીનતા, ૨૯, ઉપસર્ગનો અભાવ, ૩૦. આહારને અભાવ, ૩૧. બધી વિદ્યાઓનું સ્વામીપણું, ૩૨. નખ અને કેશ વધતાં નથી, ૩૩. આંખના પલધરા થતા નથી, ૩૪. શરીરની છાયાનો અભાવ – આ દશ અતિશય કેવલજ્ઞાનકૃત છે. અહીં ખાસ ધ્યાન દેવા જેવી વસ્તુ એ છે કે અભયદેવને મતે આહાર-નિહાર આંખથી અદૃશ્ય હોય છે એ જમકૃત અતિશય છે. જ્યારે દિગંબર મતે આવા સ્થાને આહારનો અભાવ એ અતિશચ માનવામાં આવ્યો છે અને તે જન્મકૃત નહિ પણ કેવલજ્ઞાનકૃત. આ મતભેદ વેતાબર-દિગંબરના કેવલીકવલાહાર વિષયક મતભેદની યાદ આવે છે. એમ જણાય છે કે બને પરંપરામાં આ પ્રકારના ૩૪ અતિશયેની કલ્પના બને સંપ્રદાયના તદ્દન જુદા પડ્યા પછીની છે. ૦ મતે અર્ધમાગધીમાં 2010_03 Page #726 -------------------------------------------------------------------------- ________________ ૬૯૨ સ્થાનાંગ-સમવાયાંગઃ ૪ ઉપદેશ અને તેનું સાર્વભાષારૂપે પરિણમન એ બે અતિશયે કર્મક્ષયકૃત માનવામાં આવ્યા છે. જે ખાય નહીં તો બોલે કેમ એવા પ્રશ્નના જવાબમાં દિગંબરશાસ્ત્રકારોએ યુક્તિ એ આપી છે કે ભગવાનના ભામંડલમાંથી દિવ્ય ધ્વનિ નીકળે છે અને તેને દેવે અર્ધમાગધીમાં પરિણત કરે છે. અને તે જ ભાષા પછી સર્વભાષારૂપે પરિણત થાય છે. આને તે જ પ્રકારની બૌદ્ધ માન્યતા સાથે સરખાવવા જેવી છે. હેમચંદ્રના મતે પણ ૩૪ અતિશનું વિભાજન જુદી રીતે છે અને અતિશના નામમાં પણ ભેદ છે. જન્મકૃત જેને તે સહોથ એવું નામ આપે છે એ ચાર છે. અહીં તેમની અભયદેવ સાથે લગભગ સમાનતા છે. ૧૧ અતિશયે કર્મક્ષયજ છે. આ અગિયારમાં અભયદેવસંમત બધા નથી આવી જતા. પણ ભાષાની બાબતમાં અભયદેવ અને હેમચંદ્ર એક છે. ત્યાર પછી હેમચંદ્ર ૧૯ અતિશયે દેવકૃત બતાવ્યા છે. અભયદેવને મતે દેવકૃત ૧૫ છે. આમાં હેમચંદ્ર એક ચારે તરફ મુખ દેખાય છે એ દેવકૃત અતિશય ગણાવ્યો છે પણ તે દિગંબરોને મતે કેવલજ્ઞાનકૃત છે. બીજો એક અતિશચ ત્રણ કેટની રચના–દેવકૃત બતાવ્યું છે – આનું નામનિશાન દિગંબરામાં નથી. વેતાંબરમાં પણ ૩૪ ની ગણતરીમાં એ આવતો નથી. અતિશયો વિષે બીજા પણ મતભેદ મૂળ, અભયદેવ, હેમચંદ્ર અને દિગંબરમાં છે. તે સ્વયં વિચારી લેવા. સામાન્ય રીતે એટલું કહી શકાય કે ૩૪ અતિશનું વિભાજન કરતી વખતે કોઈ એક નિશ્ચિત સિદ્ધાન્ત રાખીને આ વિભાજન કરવામાં નથી આવતું. કહેવા ખાતર જન્મ વગેરે કારણ સૌએ બતાવ્યાં છે પણ અમુક અતિશચ અમુક જ વર્ગમાં કેમ આવે–એના સમર્થનમાં જોઈએ તેવી પ્રબળ દલીલ નથી. એ વિભાજન સ્વેચ્છાચારી જણાય છે. વળી મૂળ સમવાયાંગમાં આવું વિભાજન નથી એ પણ બતાવે છે એ વિભાજન પછીના કાળનું છે. ૩. કુલકરે – સ્થાનાંગમાં આ દશ કુલકરો અતીત ઉત્સર્પિણીના ગણાવ્યા છે. જ્યારે સમવાયાંગમાં અતીત ઉત્સર્પિણીના માત્ર સાત ગણાવ્યા છે. બન્નેના નામમાં તદ્દન ભેદ છે પણ સમવાયાંગ જે દશ નામે અતીત અવસર્પિણીનાં ગણાવે છે, તે નામો સાથે માત્ર બેને બાદ કરીએ તે બધાં બરાબર મળી રહે છે. અહીં સ્થાનાંગમાં ઉત્સર્પિણીને બદલે અવસર્પિણી 2010_03 Page #727 -------------------------------------------------------------------------- ________________ ૨. કુલકરા-લાકવ્યવસ્થાપકો ૧૯૩ પાઠ રાખ્યા હોય તેા વધારે સગત છે. કારણ સ્થાનાંગમાં જ અન્યત્ર ઉત્સર્પિણીના માત્ર સાત જ ( આથી તદ્દન નુઢ્ઢા જ ) ગણાવ્યા છે અને એ જ નામેા સમવાચાંગમાં પણ છે. એટલે આ નામેા અતીત અવસર્પિણીનાં ગણવાં જોઇએ. સમવાયાંગ સાથે જે એ નામાના ભેદ છે તે વાચનાભેદ ગણ્યા ોઈએ એમ મને લાગે છે. એક એવા સમયની કલ્પના કરવામાં આવી છે જે પ્રથમ સુષમસુષમા આરે. કહેવાય છે. ત્યારે લેાકામાં કાઈ પણ જાતનાં સામાજિક, રાજકીય કે આર્થિક મધને હતાં નહિ. સૌ યાત-પેાતાના રાન્ત હતા. ખાવા-પીવાની તથા પહેરવા-એઢવાની લેાકેાને ચિંતા હતી જ નહિ. તેઓ ઝાડ નીચે રહેતા અને પૃથ્વી પર સૂતા – બેસતા. ખાવા-પીવા માટે પણ અધુ વૃક્ષો પૂરું પાડતાં. આભૂષણા પણ વૃક્ષજન્ય જ હતાં. આમ બધી વસ્તુએ વૃક્ષમાંથી જ મળતી હોવાથી તે વૃક્ષે કલ્પવૃક્ષ — ઇચ્છિત આપનારાં કહેવાતાં. આવાં દૃશ ઉત્તમ પ્રકારનાં કલ્પવૃક્ષો પ્રથમ આરામાં હતાં. તે સમયનાં પુરુષ અને સ્ત્રીએ આમ માત્ર કુદરત-જીવી હાવાથી સંપૂર્ણ પણે સુંદર અને સુદૃઢ તથા સુલક્ષણાવાળાં હતાં. તે બધાં સ્વભાવે જ અલ્પકષાયી હતાં. અલ્પપરિગ્રહી તે ખરાં જ; પણ કોઈ પણ ચીજ ઉપર મમતા રાખવી એ તેમના સ્વભાવથી જ વિરુદ્ધ હતું. તેથી તે સમયમાં ગાય, ખળદ, હાથી, અશ્વ—એ બધાં જાનવરો છતાં તેમને કદી તેએ ઉપયેાગ કરતાં નહિ. આર્થિક વ્યવહાર જેવું કાંઈ હતું નહિ. તેથી આજની જેમ શેઠ-ચાકર, માલિક-ગુલામ, રાજા-પ્રજા એવા કાઈ પણ જાતના વ્યવહાર તે સમયમાં હતા નહિ. એટલું જ નહિ પણ આજના સામાજિક વ્યવહારોમાત-પિતા, ભાઈ–બેન, વહુ, પુત્રવધૂ, ઇત્યાદિ પણ એટલા બધા રૂઢ નહિ કે તેએ એકબીજા પ્રત્યે માત્ર તેવા સંબંધે આાય. એ સમયમાં આજની જેમ રેગચાળા ફાટી નીકળવાથી મૃત્યુ અથવા બીજી પીડાના ભય લેાકેાને હતા જ નહિ, આમ તે આતંક વિનાના, ખાધા વિનાના, ઉપદ્રવ વિનાના માત્ર સુખ જ સુખ ભાગવતા. જે ોડુ' સાથે જન્મે તે જ પતિ-પત્ની રૂપે રહે. અને જ્યારે મરવાના છ માસ બાકી રહે ત્યારે પાછું એક યુગલને પેદા કરે ~ તેમાં એક પુરુષ હોય અને એક સ્ત્રી. તે પાછાં પતિ-પત્ની રૂપે જીવન વિતાવે. 2010_03 Page #728 -------------------------------------------------------------------------- ________________ ૬૯૪ સ્થાનાં સમવાયાંગઃ ૪ તેઓ નવા જન્મેલા યુગલની શુશ્રષા માત્ર ૪૦ દિવસ જ કરે અને તેટલા જ દિવસમાં આજનાં પક્ષીઓની જેમ નવું જુગલ ચોવન પ્રાપ્ત કરી માતપિતાથી સ્વતંત્ર થઈ પિતાની જીંદગી વિતાવે. તેમનું મૃત્યુ માત્ર બગાસા કે ઉધરસથી થાય. એથી વિશેષ પીડાદાયક નહિ. આવો એ પ્રથમ આરે છે. એ પ્રથમ આરાનાં વર્ષો જેમ જેમ પસાર થતાં જાય છે, તેમ પૃથ્વીનાં રસકસ એાછાં થતાં જાય છે. આમ આ જ પ્રકારે બીજા આરામાં યુગલિક ધર્મ જ પ્રવર્તે છે. પ્રથમ સુષમ-સુષમ આરાનાં ચાર કટાકેટી સાગરવર્ષ અને બીજા સુષમા આરાનાં ત્રણ કટોકટી સાગરવર્ષ પસાર થયે જ્યારે ત્રીજે સુષમ-દુષમા આરો બે કટાકેદી સાગરવર્ષને બેસે છે, ત્યારે તે યુગલિકેના શરીરની સ્થિતિ, તેમના આધારભૂત વૃક્ષોની સ્થિતિ, તેમનાં આશ્રયસ્થાન પૃથ્વીની સ્થિતિ પ્રથમ કરતાં અત્યંત હીન દશાએ પહોંચી હોય છે. અને જ્યારે આ ત્રીજા આરાનો અંતિમ ત્રીજો ભાગ શરૂ થાય છે, (આ આરાના ત્રણ ભાગ છે; પ્રત્યેક ભાગ – ૬૬૬૬૬૬૬૬૬૬૬૬૬૬૬૬ આટલા વર્ષને હોય છે; આવા બે ભાગ વયે જ્યારે ત્રીજે તેટલા જ વર્ષને ભાગ શરૂ થાય ત્યારે) સ્પષ્ટપણે યુગલ ધર્મની પડતીની નિશાનીઓ જણાય છે. એ વખતે યુગલિયાઓમાં પિતાની આવશ્યક ચીજોની તાણ તેમને પડે છે અને પરિણામ સ્વરૂપે વાદવિવાદ શરૂ થાય છે – મારાતારાની ભાવના ઘર ઘાલવું શરૂ કરે છે. એ જ વખતે જે તેમની વ્યવસ્થા કરનારા મનુષ્ય ક્રમશ: ઉત્પન્ન થાય છે તે કુલકરે કહેવાય છે. આમાને પ્રથમ કુલકર જયારે ત્રીજા આરાનો ૧ પલ્ય જેટલે ભાગ બાકી રહે છે ત્યારે ઉત્પન્ન થાય છે. અને ત્યાર પછી ધર્મચક્રની પ્રવૃત્તિ કરનારા પ્રથમ તીર્થકર તથા રાજચની વ્યવસ્થા કરનાર ચક્રવતી ઉત્પન્ન થાય છે. અને ત્યાર પછી ચોથા આરામાં બાકીના ૨૩ તીર્થકર અને બળદેવ વાસુદેવ વગેરે શલાકા પુરુષે ઉત્પન્ન થાય છે. પાંચમા અને છઠ્ઠા આરામાં તેવા કઈ મહાપુરુષ ઉત્પન્ન થતા નથી. આ પ્રમાણે અત્યંત સુખની દશામાં અને અત્યંત દુ:ખની દશામાં મહાપુરુષોના જન્મને અવકાશ નથી એમ ફલિત થાય છે. પણ જ્યારે સુખદુઃખ મધ્યમ પ્રમાણનું હોય છે, ત્યારે તેઓ જન્મ લે છે. ૪. આ અવસર્પિણીના કુલકર – આ કુલ કરિો વિષે વિશેષ જાણવાની ઇચ્છાવાળાએ આવશ્યક નિર્યુક્તિ ગા. ૧૪૯ થી જેવું. કુલકરનું કામ ખાસ કરી દંડનીતિ નિર્ધારણ કરવાનું 2010_03 Page #729 -------------------------------------------------------------------------- ________________ ૨. કુલકરે લેકવ્યવસ્થાપકે હોય છે. કુલકરેના સમયમાં માત્ર ત્રણ પ્રકારની દંડનીતિ છે – હક્કાર, મક્કાર અને ધિક્કાર. પ્રથમ બે કુલકરના સમયમાં માત્ર હક્કાર નીતિ હોય છે; તૃતીય અને ચતુર્થ કુલકરના સમયમાં હક્કાર અને મક્કાર બંને હોય છે; અને પાંચમાંથી સાતમા સુધીના ત્રણેને ત્રણે નીતિ હોય છે. કઈમાં કાંઈ વિવાદ થાય ત્યારે કુલકર પાસે પહોંચે એટલે કુલકર અપરાધીને માત્ર એટલું જ કહે કે, “હે, હા!” અર્થાત “અહે તેં આવું જ કર્યું' – આ વચન જ દંડનું કામ કરતું અને અપરાધી લજિજત થઈ જતો. ત્યાર પછી એ નીતિથી કામ ન ચાલ્યું એટલે નવી દંડનીતિ મક્કારની શરૂ થઈ – તેમાં અપરાધીને “હા!” થી પડે તેમ ન હોય ત્યાં તું આમ ન કર એ અર્થમાં “મા!” એટલું કહેવાથી તેનો દંડ થયો હોય તેમ તે લજ્જિત થઈ જતો. સમય જતાં આ નીતિ પણ અધૂરી લાગી તેથી આગળ ઉપર ધિક્કાર દેવાની નવી દંડનીતિ શરૂ થઈ. પછી જેનો જેવો અપરાધ – ત્રણમાંથી કઈ એક નીતિથી દંડ દેવામાં આવતો. જબૂદીપપ્રજ્ઞપ્તિમાં સાતને બદલે આ અવસર્પિણીમાં ૧૫ કુલકર થયાને ઉલ્લેખ છે. તે વાચનાભેદે સમજવું જોઈએ. જુઓ જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ દ્વિતીય વક્ષસ્કાર. દિગંબરોમાં ૧૪ કુલકર માન્યા છે. જંબુદ્વીપ પ્રત્ર જેવાં જ નામ છે; માત્ર તેમાંથી એક ઋષભને નથી ગયા. અને નામાનુક્રમમાં છેડે ભેદ છે જુઓ “સિદ્ધાનસંગ્રહ” પૃ. ૧૮. 2010_03 Page #730 -------------------------------------------------------------------------- ________________ તીર્થકરો ૧. ભરતવર્ષની વર્તમાન અવસર્પિણના તીર્થકરે દેવાધિદેવ -તીર્થકર૧ ૨૪ છે, જે આ ભરતવર્ષમાં આ અવસર્પિણમાં થઈ ગયા છે. [–સમર ૨૪] . ૧. તીર્થકરનાં ર. તીથકરનાં ૩. તીથરેની પૂર્વભવનાં નામ માતાનાં : નામ ૧. વજાનાભ ઋષભ; મરુદેવી; ૨. વિમલ; અજિત; ૩. વિમલવાહન; સંભવ; નામ વિજ્યા; સેના; ૧. તીર્થંકર વિષેની બૌદ્ધ માન્યતા માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૧. ૨. દિગંબર મતે ઘણાં નામોમાં ફેરફાર છે. તેમને મતે ચાવીસ નામે આ પ્રમાણે છે - વજનાભિ, વિમલવાહન, વિપુલવાહન, મહાબલ, અતિબલ, અપરાજિત, નંદિણ, પાનાભિ, મહાપદ્મ, પાગુલ્મ, નલિન પ્રભ, પદ્મોત્તર, પદ્મસેન, પદ્મરથ, દશરથ, મેઘરથ, સિંહરથ, ધનપતિ, શ્રમણ, હરિવર્મ (શ્રીધમ), સિદ્ધાર્થ, સુપ્રતિષ્ઠિત, આનંદ, નંદ. “અભિધાન રાજેન્દ્ર”માં પાઠાંતર ને છે, તેની આ નામ સાથે બહુ સમાનતા છે. ૩. નામમાં મતભેદ માટે જુઓ પ્રકરણને અતે ટિપ્પણ નં. ૨. 2010_03 Page #731 -------------------------------------------------------------------------- ________________ ૪. ધર્માંતિસંહું; ૫. સુમિત્ર; ૬. ધ મિત્ર; ૭. સુંદરહું; ૮. દીર્ઘ બાહુ; ૯. યુગમાડું; ૧૦. લમાડું; ૧૧. દિશા ૧૨. ઇન્દ્રદત્ત; ૧૩. સુંદર; ૧૪. માહેન્દ્ર; ૧૫. સિંહથ ૧૬. મેઘરથ; ૧૭. રૂપી; ૧૮. સુદૅશન; ૧૯. નંદન; ૨૦. સિદ્ધગિરિ, ૨૧. અદીનશત્રુ; ૩. તીથ કર અભિનંદન; સુમતિ; પદ્મપ્રભ; સુપાર્શ્વ; ચંદ્રપ્રભ; સુવિધિ પુષ્પદંત; શીતલ; શ્રેયાંસ; વાસુપૂજ્ય; વિમલ; અનન્ત; ધર્મ'; શાંતિ; કુથુ; અર;ર મલ્લિ;૩ મુનિસુવ્રત; નમ; ૧. કુંથુનાથ, ટ્વિગંબર મતે, ૨. અરહનાથ, દિગંખર મતે. ૩. મલિ એ સ્ત્રીરૂપે તીથ કર થયા એ ઘટના મનાય છે. પણ દિગબરે તેમને પુરુષ જ અર્હત્ કે ચક્રવતી ન થઈ શકે એમ માને છે. 2010_03 સિદ્ધાર્થા; મગલા; સુસીમા; પૃથ્વી; ૧૯૭ લક્ષ્મણા; રામા; નન્દી; વિષ્ણુ, જયા; શ્યામા; સુયશા; સુત્રતા; અચિરા શ્રી; દેવી; પ્રભાવતી; પદ્મા; પ્રા; શ્વેતામ્બર મતે આશ્ચર્ય કારી માને છે. ખૌઘ્નો પણ સ્ત્રી અંગુત્તર૦ ૧,૧૫.૧૨-૧૩. Page #732 -------------------------------------------------------------------------- ________________ ૬૯૯ ૨૨. શંખ; ૨૩. સુદર્શન; ૨૪. નંદન. [-સમ૦ ૧૫૭ (ગા. ૧૧-૧૪)] ૪. તીર્થંકરાના પિતાનાં નામ ૧. નાભિ;૧ ૨. જિતશત્રુ; ૩. જિતારિ; ૪. સવર; સ્થાનાંગ સમવાયાંગ : ૪ નેમિ; પાર્શ્વ; વધુ માન. [સમ૦ ૨૪; ૧૫૭ (પૃ ૧૩૯ ૧)] ૫. તીથરીનાં દીક્ષાસ્થાન વિનીતા; અયેાધ્યા; શ્રાવસ્તી; અાધ્યા; ૧. દિગંબરમાં જે ભે છે તે આ ૫. મેઘરથ, ૬. ધરણ, ૭. સુપ્રતિષ્ઠિત, શિવા; વામા; ત્રિશલા. [-સમ॰ ૧૫૭ (ગા॰ ૯-૧૦)] ૬. પ્રથમ ભિક્ષા દેનાર 2010_03 શ્રેયાંસ; ૩ બ્રહ્મદત્ત; સુરેન્દ્રદત્ત; ઇન્દ્રદત્ત; પ્રમાણે – ૩. દૃઢરાજા (જિતારિ), ૧૭. સૂર્ય સે પતાનાં નામ માટે જુએ આવ॰ નિર્યું ગા૦ ૩૮૭૮ - ૨. કાણું કાં દીક્ષા લીધી તે માટે જીએ આવ॰ નિયુ॰ ગા૦ ૨૫. ઋષભદેવની જન્મભૂમિ ઇક્ષ્વાકુભૂમિ છે, પણ દિગંબર મતે અયાખ્યા. દિગબરાએ જન્મ અને દીક્ષાસ્થાન એક જ માન્યાં છે. અરિષ્ટનેમિની જન્મભૂમિ સૌ`પુર પણ દીક્ષાભૂમિ દ્વારકા; ખાકી સ તી કરાની જન્મ ભૂમિ તે જ દીક્ષાભૂમિ છે. અરિષ્ટનેમિની જન્મભૂમિ ઉત્તરપુરાણમાં કારાવતી અને હરિમાં સૌ પુર છે. ૩. જુઓ આવશ્યકનિયુક્તિ – ગા૦ ૩૨૭–૩૨૯. ટ્વિગખર મતે જે તફાવત છે તે આ પ્રમાણે – ૧. શ્યામ (હરિવશપુરાણને મતે), ૧૧. સુનંદ ૧૨. સુંદર (જય), ૧૩. વિશાખ઼ (હુ॰), ૧૪. વિશાખ (ધર્મસિંહ), ૧૫. ધન્યસેન (સુમિત્ર), ૧૬, ધમિત્ર (હ૦), ૧૭, ધર્મમિત્ર (અપરાજિત), ૧૮. નદિષણ (હ॰), ૧૯. નદિષણ (વૃષભસેન), ૨૦. વૃષભસેન (દ્વત્ત), ૨૧. દત્ત (વરદૃત્ત), રર. બરૠત્ત (પતિ). Page #733 -------------------------------------------------------------------------- ________________ પ. મેઘ; પદ્મ; ૬. ધર; વિજય; ૭. પ્રતિષ; ૮. મહાસેન; ૯. સુગ્રીવ; ૧૦. દેટરથ; ૧૧. વિષ્ણુ ૧૨. વસુપૂજ્ય; ૧૩. કૃતવર્મા; ૧૪. સિંહસેન; ૧૫. ભાનુ; ૧૬. વિશ્વસેન; ૧૭. સૂર; ૧૮. સુદર્શન, ૧૯. કુમ્ભ; ૨૦. સુમિત્ર; ૨૧. વિજય; ૨. સમુદ્રવિજય; ૨૩. અશ્વસેન; ૨૪. સિદ્ધાર્થ. [– સમય ૧૫૭ ગા. પ-૭] ૩. તીર્થકરે અધ્યા; કૌશામ્બી; સોમદેવ; વારાણસી; માહે; ચન્દ્રપુરી; સેમદત્ત; કાકન્દી; પુષ્ય; ભદલપુર; પુનર્વસુ સિંહપુર; નંદ; ચમ્પા; સુનંદ; કાંપિલ્યપુર; જય; અયોધ્યા; રત્નપુર; ધર્મસિંહ ગજપુર (હસ્તિનાપુર), સુમિત્ર; ગજપુર; વ્યાવ્રસિંહ ગજપુર; અપરાજિત; મિથિલા; વિશ્વસેન; રાજગૃહ; બ્રહ્મદત્ત; મિથિલા; દ્વારકા, વરદત; વારાણસી; ધન્ય; કુડપુર. બહુલ. [ – સમ૦ ૧૫૭ [- સમ૦ ૧૫૭ (ગા. રર) ] (ગા૦૨૬-૨૮)) દિન; ૧. જુઓ પા. ૬૯૮ ની ફૂટનોટ ન. ૨. 2010_03 Page #734 -------------------------------------------------------------------------- ________________ ઉ૦૦ ૭. ચિત્યક્ષ ૯. પાલખી ૧. ન્યાધ સ્થાનાંગસમવાયાંગ ૪ ૮. કલ્યાણકનાં નક્ષત્રો [ઉત્તરાષાઢા]૪ [અભિજિત] [હિણું – મૃગશીર્ષ [મૃગશીર્ષ – આદ્ર] [ ૧-૪. અભિચિ– ૨. સક્તિપર્ણ ૩. શાલ; ૪. પ્રિયક; સુદર્શના સુપ્રભા; સિદ્ધાથ; સુપ્રસિદ્ધા; ૫. પ્રિયંગુ વિજયા; [૧–૪. મઘા; પ. પુનર્વસુ ચિત્રા; ૬. છત્રાભ; ૭. શિરીષ વૈજયંતી; જયંતી; [ ૧ –૪. વિશાખા; પ. અનુરાધા ] [૧–૪. અનુરાધા; ૫. જ્યેષ્ઠા ૧૦ ૮. નાગવૃક્ષ; અપરાજિતા; ૧. જુઓ પ્રકરણને અંતે ટિપગ નં. ૩. ૨. દિગંબરોને મતે પ્રથમની ત્રણ અને ર૨ તથા ૨૪મી ને છોડીને સર્વત્ર નામાંતર મળે છે; એટલું જ નહિ, પણ બન્ને દિગંબર પુરાણમાં પણ મતભેદ છે. ૩. દિગંબર મતે જે તફાવત છે તે આ પ્રમાણે – ૨. વિષમચ્છદ, ૪. સરલ ૬. પિયંગુ, ૭. શ્રીરસ, ૯. સાલી, ૧૨. જયંતી, ૧૪. દીર્ધ પર્ણ, ૨૨. મેઘશ્રેગ. ૪. અષભદેવને ચ્યવન, જન્મ, રાજપ્રાપ્તિ, દીક્ષા અને જ્ઞાનોત્પત્તિ – આ પાંચ પ્રસંગે ઉત્તરાષાઢા હતું, પણ મોક્ષને પ્રસંગે અભિજિત હતું. - લોકપ્રકાશ” ૩૨, ૬૦. ૫. પ્રથમનાં ચાર કલ્યાણક રેહિણમાં અને પાંચમું મૃગશીર્ષમાં સમજવું.- લોકપ્રકાશ”૩૨, ૩૨૦-૨૧. ૬. પ્રથમનાં ચાર મૃગશીર્ષમાં અને પાંચમું આદ્ગમાં.– “લોકપ્રકાશ” ૩૨, ૩૪૬–૭. ૭. “લોકપ્રકાશ” ૩ર. ૩૭૦, ૭ર. ૮. “લોકપ્રકાશ” ૩ર૩૭. ૯. “લોકપ્રકાશ” ૩૨, ૪૪૯, ૧૦. લેક પ્રકાશ” રૂર. ૪૭૭. 2010_03 Page #735 -------------------------------------------------------------------------- ________________ ૯. માલિક ૧૦. પલાશ; ૧૧. હિંદુક; ૧૨. પાટલ; ૧૩. જાબું; ૧૪. અશ્વત્થ; ૧૫. દધિવર્ણ ૧૬. નંદિવર્ણ; ૧૭. તિલક; ૧૮. આમ; ૧૯. અશેક; ૩. તીર્થકરે મૂલ; ' અરુણપ્રભા; પૂર્વાષાઢા, ચંદ્રપ્રભા; [ ૧ – ૪. શ્રવણ; સુર્યપ્રભા; ૫. ધનિષ્ઠા] [૧–૪. શતભિષા, અગ્નિ , ૫ ઉ૦ ભાદ્રપદાર ' ઉત્તરા ભાદ્રપદા; સુપ્રભા; રેવતી; પંચવર્ણા; પુષ્ય; સાગરદત્તા; ભરણી; નાગદત્તા; કૃત્તિકા; અભયકર; રેવતી; નિવૃતિકરા; [૧–૪. અશ્વિની, મરમા; ૫. ભરણી ] શ્રવણ; મને હરા; અશ્વિની; દેવકુરા; ઉત્તરકુરા; વિશાખા; વિશાલા; હસ્તેત્તરા. ચંદ્રપ્રભા(ઉત્તરા ફાલ્ગની) –સ્થા૦ ૪૧૧] [– સમ૦ ૧૫૭ (ગા. ૧૫-૧૭) ] ૨૦. ચંપક; ૨૧. બકુલ; ૨૨. વેતસ; ૨૩. ધાતકી, ૨૪. શાલ. ચિત્રા; [– સમ૧૫૭ (ગા. ૩૩-૫) ] ૧. લોકપ્રકાશ” ૩૨. ૫૪૭. ૨. “લોકપ્રકાશ” ૩ર. પ૭૦. ૩. “લોકપ્રકાશ” ૩૨. ૭૭૦. 2010_03 Page #736 -------------------------------------------------------------------------- ________________ ઉ૦૨ શિ૧ ૦ ૦ [ , السالسا ૦ ૦ ૭૦૨ સ્થાના સમવાયગઃ ૪ ૧૦. પ્રથમ ૧૧. પ્રથમ ૧૨. કેટલા સાથે ૧૩. વર્ણ શિખ્યા ૨ દીક્ષા ૧. ઝષભસેન બ્રાહ્મી ૪૦૦૦ [ પિત] ૨. સિંહસેન ફશું ૩. ચારુ શ્યામાં ૪. વજીનાભ અજિતા ૧૦૦૦ [ 0 ] ૫. અમર કાશ્યપી [ ,, ] ૬. સુત્રત રતિ ૧૦૦૦ પગૌર (રક્ત) ૭. વિદર્ભ સેમા ૧૦૦૦ [ પીત] ૮. દિન સુમના ૧૦૦૦ ચન્દ્રગૌર (વે) ૯. વરાહ વારુણ ૧૦. આનંદ સુલસા ૧૦૦૦ [પીત] ૦ ૦ ૦ ૦ ૧. દિગંબરામાં જે નામોમાં તફાવત છે તે આ પ્રમાણે–પ. અમર, ૬. વજચમ૨, ૭. બલિ, ૯. વૈદર્ભ, ૧૦. અનાગાર, ૧૧. કુંથુ, ૧૪. જય, ૧૬.-ચક્રાયુધ, ૧૮. કુંથુ, ૧૯. વિશાખ, ૨૦. મલ્લિ, ૨૧. સૌમક, ૨૩. સ્વયંભૂ, ૨૪. ઇન્દુમતિ. ૨. દિગંબર મતે બ્રાહ્મી, ભાવિતા અને ચંદના સિવાય બધાં નામ જુદાં છે. તે આ પ્રમાણે–૨. પ્રકુબજા, ૩. ધર્માર્યા, ૪. મરુષેણ, પ. અનંતમતી, ૬. રતિષેણ, ૭, મીનાર્યા, ૮. વરુણા, ૯. ઘાષા, ૧૦. ધારણા, ૧૧. ધારણા, ૧૨, સેના, ૧૩. પદ્મા, ૧૪. સર્વશ્રી, ૧૫, સુવ્રતા, ૧૭. હરિણા, ૧૮. પક્ષિલા, ૧૯. બંધુણા, ૨૦. પુષ્યદત્તા, ૨૧. મંગલા, ૨૨. જમતી, ર૩. સુલોચના. * . • ૩. દિગંબર મતે સુપાર્થને નીલ અને મલ્લિનાથને સુવર્ણ પીત છે. એ સિવાય ભેદ નથી. આવશ્યક નિર્યુક્તિ ગાત્ર ૩૭૬-૩૭૭માં તીર્થકરના વર્ણ વિષે કહ્યું છે. 2010_03 Page #737 -------------------------------------------------------------------------- ________________ ૦ ૦ ૦ ૦ ૦ રક્ષિતા ૧૧. ગેસ્તુભ ૧૨. સુધમ ૧૩. મંદિર ૧૪. યશ ૧૫. અરિષ્ટ ૧૬. ચકાધ ૧૭. સ્વયંભૂ ૧૮. કુંભ ૧૯. ઇન્દ્ર ૨૦. કુંભ ૨૧. શુભ ૨૨. નરદત્ત ૨૩. દિન્ન • ૨૪. ઇન્દ્રભૂતિ [-સમ૧૫૭ (ગા. ૩૯-૪૧)] ૩. તીર્થકરે ૭૦૩ ધારણું ૬૦૦૧ [પીત] ધરણી પદ્મગૌર શિવા [પીત] શુચિ ૧૦૦૦ અંજુકા ૧૦૦૦ [ 2 ] ભાવિતા, ૧૦૦૦ ૧૦૦૦ રક્ષિતા ૧૦૦૦ બંધુમતી ૩૦૦૨ પ્રિયંગુસમ(નીલ) પુષ્પવતી ૧૦૦૦ નીલેમ્પલ (કૃષ્ણ) અમલા ૧૦૦૦ [ પીત] ચંક્ષિણી ૧૦૦૦ નીલેમ્પલ પુષ્પસૂલા ૩૦૦૩ પ્રિયંગુસમ ચંદના એક્લા [ પીત] [–સમ૦ ૧૫૭ [-સ્થા સિમ૦ ૧૫૭ (ગા. ૨૪–૫); ૧૦૮] - (ગા. ૪ર-૪)] [–સમ૦ ૧૦૯; –સ્થા૦ ૫૨૦ ૨૨૯] ૧. આવશ્યક નિર્યુક્તિમાં ગા૨૪૬–૨૪૭માં કેટલાએ સાથે દીક્ષા લીધી એ બતાવ્યું છે. દિગંબરમાં ઉ૫૦ના મતે વાસુપૂજ્ય ૬૭૬ સાથે * અને હ૦૫૦ ના મતે ૬૦૦ સાથે દીક્ષા લીધી. ૨. ઉત્તરપુરાણના મતે ૩૦૦ સાથે અને હ૫૦ના મતે ૬૦૬ સાથે મલ્લિએ દીક્ષા લીધી. ૩. પાર્વે હ૦૫૦ના મતે ૬૦૬ અને ઉ૦૫૦ના મતે ૩૦૦ સાથે દીક્ષા લીધી. ૪. ઉત્તરપુરાણના મતે મહાવીરે એકલાએ અને હપુરના મતે ૩૦૦ સાથે દીક્ષા લીધી. 2010_03 Page #738 -------------------------------------------------------------------------- ________________ ૭૦૪ ૧૪. ઊંચાઈ૧ ૨. ૪૫૦ ૩, ૧. ૫૦૦ધનુષ [-સમ૦ ૧૦૮; —સ્થા ૪૩૫] -સમ૦ ૧૦૭૭૧ -સમ૦ ૧૦૬] -સમ૦ ૧૦૫] [૪૯ લાખપૂવ ૮ પૂર્વાંગ [-સમ॰૧૦૪] ૩૯ લાખપૂર્વ ૧૨ પૂર્વાંગ [-સમ૦ ૭૧ [-સમ॰ પ૯] 3. ૪૦૦ પ૯ 77 "" ૪. ૩૫૦ મૃ ૫. ૩૦૦ ૨૯ ૧૬ ૬. ૨૫૦ ૩ ૭. ૨૦૦ ૮. ૧૫૦ ૧૯ ૨૦ [-સમ૦ ૧૦૩] [-સમ૦ ૧૦૨] [-સમ૦ ૧૦૧] -સમ૦ ૧૦૦] ૯ ૨૪ ૯. ૧૦૦ ૧ ૨૮ ૧૦. ૯૦ -સમ॰ ૯૦] ૭૫૦૦૦ પૂર્વ [-સમ૦ ૭૫ ૧૧. ° ૧૨. ७० ૧૩. ૧૪. ૧૫. ૧૬. ** "" "" ,, "" ૬૦ ' સ્થાનાંગ-સમવાયાંગ : ૪ ” 77 ૧૫. ગૃહસ્થ પર્યાયર ૮૩લાખપૂવ [-સમ૦૮૩] ':,, "" "" "" ?? >> 27 -સમ૦ ૫૦ ૨૫ લાખ વર્ષ [-સમ૦ ૪૫] ગા લાખ વર્ષ ] ૪૫ ૪૦ [-સમ૦ ૪૦] ૭૫૦૦૦ વર્ષ [-સમ૦ ૭૫] "" _20*0_03 ] -સમ॰ ૮૦] [૬૩ લાખ વર્ષ [-સમ૦ ૭૦] ૧૮ લાખ વર્ષ (કુમારાવસ્થા) [સમ૦ ૬૦ ૪૫ લાખ વર્ષ ૧. આવશ્યક નિયુક્તિ -ગા૦ ૩૭૮-૩૮૦માં ઊંચાઈનું વર્ણન છે. ૨. આવશ્યક નિયુક્તિમાં ગૃહસ્થપર્ચાયનું વર્ણન છે [ગા૦ ૨૯૯૭ર૧] તેના આધારે અહીં ખૂટતાં ખાનાંની પૂતિ કરી છે. તથા જીએ ‘લેાકપ્રકાશ ’. સ` ૩૨, શ્લા ૩૭૬, ૪૦૭, ૪૦૮, ૪૩૧, ૪૩૨, ૪૫૭, ૪૮૨, ૫૫૨, ૫૭૫, ૫૯૯, ૬૨૨, ૭૨૩, ૭૪૬, ૭૭૪, ૮૦૨, ૮૪, ૮૬૩. અહીં. સમવાયાંગમાં પાર્શ્વનાથ માટે મારવાસમો સિત્તા' એવા પાઠ છે. તેના સામાન્ય અધરમાં વાસ કરીને ’ એવા લેવા — એ પરણ્યા ન હતા એ સર્વસંમત છે. ભગવાન મહાવીર વિષે પણ એ જ પાઠ છે. પણ તેના અર્થમાં વિવાદ થાય; કારણ શ્વે॰ તેમને પરણ્યા હતા તેમ માને છે, જ્યારે ટ્વિગ॰ તેમ નથી માનતા. Page #739 -------------------------------------------------------------------------- ________________ ૩. તીર્થકર ૧૭. ૩પ ધનુષ-સમર ૩૫ ૭૧૨૫૦ વર્ષ ૧૮. ૩૦ ,, [-સમર ૩૦] ૬૩૦૦૦ વર્ષ , [-સમ- ૨૫ ૧૦૦ વર્ષ(કુમારાવસ્થા) ,, -સમ૦ ૨૦] ૨૨ હજાર વર્ષ ૧૫ ,, [સમ. ૧૫] શા હજાર વર્ષ ૨૨. ૧૦ ,, -સમ૦ ૧૦; ૩૦૦ વર્ષ (કુમારાવસ્થા)] –સ્થા૦ ૭૩પ ૨૩. ૯ હાથ –સમ૦ ૯ ૩૦ વર્ષ ! ૨૪. ૭ , -સમર ૭] , [-સમ૦ ૩૦] ૧૬. સર્વાયુ ૧૭. ગણ અને ગણધર ૧. ૮૪ લાખ પૂર્વ [-સમ૦ ૮૪] [૮૪ ગણ, ૮૪ ગણધર) ર. [૭૨ લાખ પૂર્વ ૯૦, ૯૦ [-સમ૦૯૦ [૧૦૨, ૧૦૨ ૪. પ૦ % ૧૧૬, ૧૧૬ પ. ૪૦ ૧૦૦, ૧૦૦ ૬. ૩૦ » ૧૦૭, ૧૦૭ ૧. આવશ્યક નિર્યુક્તિમાં [–ગા૨૮૮-૨૯૧] ગણ અને ગણધરોની સંખ્યા આપી છે. જેની સંખ્યા સ્થાટ –સમમાં નથી મળી તે આવશ્યક નિર્યુક્તિના આધારે પૂરી કરી છે. પણ જણાય છે કે સૂત્રપરંપરા અને આ નિર્યુક્તિમાં સંખ્યાની બાબતમાં ઘણે ફેરફાર છે. આવક નિર્યું . માં સુવિધિથી કુંથુ સુધીની સંખ્યા ક્રમશ: નીચે પ્રમાણે છે જે પ્રસ્તુત સુત્રોથી વિરુદ્ધ છે – ૮૮, ૮૧, ૭૭, ૬૬, ૭, ૫૦, ૪૩, ૩૬, ૩૫, અને પાર્શ્વના ૮ ને બદલે નિર્યુક્તિમાં ૧૦ છે. પ્રસ્તુતમાં નિર્યુક્તિ અને દિગંબરો લગભગ એકમત છે જ્યારે અન્યત્ર મતભેદ છે. દિગંબર મતે ક્રમશઃ સૌની સંખ્યા આ પ્રમાણે છે – ૮૪, ૯૦, ૧૦૫, ૧૦૩, ૧૧૬, ૧૦, ૯૫, ૯૩, ૮૮, ૮૧, ૭૭, ૬૬, ૫૫, ૫૦, ૪૩, ૩૬, ૩૫, ૩૦, ૨૮, ૧૮, ૬૭, ૧૧, ૧૦, ૧૧. સ્થા–જપ 2010_03 Page #740 -------------------------------------------------------------------------- ________________ ૭૦૬ સ્થાનાંગ-સમવાયાંગ: ૪ ૭. ૨૦ : ] ૯૫, ૫ [–સમય ૯૫ ૮. ૧૦ લાખ પૂર્વ [–સ્થા૦ ૭૩૫ ૯૩, ૯૩ [-સમ- ૯૩ ૯. [૨ લાખ પૂર્વ ૮૬, ૮૬ [-સમ૦ ૮૬ ૧૦. ૧ ) ] ૮૩, ૮૩ [ સમ૦ ૮૩ ૧૧. ૮૪ લાખ વર્ષ [-સમ૦ ૮૪] દ૬, ૬૬ [-સમ દ૬] ૧૨. [૭૨ લાખ વર્ષ ૬૨, ૬૨ [-સમ દર ૧૩. ૬૦ » પ૬, પદ -રમ પદ / ૧૪. ૩૦ ;, પ૪, ૫૪ [-સમ૦ ૫૪ ૧૫. ૧૦ ,, [–સ્થા ૭૩૫ ૪૮, ૪૮ -સમ- ૪૮ ૧૬. [૧ , ] ૯૦, ૯૦ [-સમ૦ ૯૦ ૧૭. ૫૦૦૦ વર્ષ [-સમવલ્પ ૩૭, ૩૭ [–સમ ૩૭] ૧૮. [૮૪૦૦૦ , ] [૩૩, ૩૩ ૧૯. ૧૫૦૦૦ વર્ષ [-સમ૦ ૫૫ ૨૮, ૨૮ ૨૦. [૩૦૦૦૦ , ] ૧૮, ૧૮ ૨૧. ૧૦ હજાર વર્ષ [-સ્થા છ૩૫ ૧૭, ૧૭ ૨૨. ૧૦૦૦ વર્ષ –સમ ૧૧૩; ૧૧, ૧૧) –રથા ૭૩૫] ૨૩. ૧૦૦ વર્ષ -સમ૦ ૧૦૦ ૮, ૮ [-સમ ૮; –સ્થા ૬૧૭ ૨૪. ૭૨ વર્ષ –સમ ૭૨ ૯, ૧૧ –સ્થા૬૮૦ -સમ૦ ૧૧ ૧. હરિવંશ પુરાણને મતે ૭૨ વર્ષ સર્વા, મહાવીરનું છે પણ ઉત્તરપુરાણને મતે ૭૦ વર્ષ સર્જાય છે તેથી તે પ્રમાણે તેમનો ૩૦ વર્ષ કુમારકાલ અને ૪૦ વર્ષ શ્રમણપર્યાય ગણાય. તીર્થકરોના સર્વાયકાલની ગણતરી આવશ્યક નિર્યુક્તિ ગાત્ર ૩૨૫-૩ર૭માં છે. 2010_03 Page #741 -------------------------------------------------------------------------- ________________ છે ૦ o o o ૩. તીર્થકરે ૭૦૭. ૧૮. શ્રમણ ૧૯. શ્રમણ ૨૦. શ્રાવિકા ૧. ૮૪૦૦૦-સમ૦ ૮૪] [૩ લાખ [૫૫૪૦૦૦ ૨. [૧ લાખ ૩૩૦૦૦૦ ૫૪૫૦૦૦ ૩. ર ) ૩૩૬૦ ૦૦ ૪. ૩ » ૬૩૦૦૦૦ ૫૨૭૦૦૦ ૫. ૩ર૦૦૦૦ પ૩૦૦ ૦૦ ૫૧૬૦૦૦ ૬. ૩૩૦૦૦૦ ૫૦૫૦૦૦ ૭. ૩ લાખ ૪૩૦૦૦૦ ૪૯૩૦૦૦ ૮. રાા ૩૮૦૦૦૮ ૯૧૦૦૦ ૯. ૨ ૩૦ ૦ ૦ ૦૦ ૪૭૧૦૦૦ ૧૦. ૧ , ૧૨૦૦૦૦ ૪૧૮૦૦૦ ૧. શ્રમણોની સંખ્યા આવશ્યક નિર્યુક્તિમાં ગાત્ર ર૭૮-૨૦૧માં છે, તદનુસાર ખૂટતાં ખાનાં ભર્યા છે. આશ્ચર્ય છે આ વિષે દિગંબર શ્વેતાંબરને કોઈ મતભેદ નથી. ૨. આવશ્વક નિયુક્તિમાં શ્રમાગીની સંખ્યા બતાવી છે પણ શાંતિનાથની ત્યાં ૮૯૦૦૦ નહિ પણ ૬૧૬૦૦ બતાવી છે [–નિયુક્તિ ગા૨૮૨–૨૮૫.] દિગંબરને મતે ક્રમશઃ આ પ્રમાણે ૩૫૦૦૦૦, ૩ર૦૦૦૦, ૩૨૦૦૦૦ (૩૩૦૦૦૦), ૩૩૦૦૦૦, ૭૩૦૦૦૦, ૪૨૦૦૦૦, ૩૩૦૦૦૦, ૩૮૦૦૦૦, ૩૮૦૦૦૦, ૩૮૦૦૦૦, ૧૨૦૦૦૦, ૧૦૬૦૦, ૧૦૩૦૦, ૧૦૮૦૦૦, ૬૨૪૦૦, ૬૦૦૦૦, ૬૦૩૫૦, ૬૦૦૦૦, પપ૦૦૦, ૫૦૦૦૦, ૪પ૦૦૦, ૪૦૦૦૦, ૩૫૦૦૦, ૬૦૦૦ (૪૦૦૦). ૩. દિગંબર મતે બધી જ સંખ્યામાં ફરક છે. “લેકપ્રકાશ'ના સ. ૩રના આધારે અહીં બાકીનાં પાનાં ભર્યા છે. પણ તેમાં પાર્શ્વની શ્રાવિકાની સંખ્યા ૩૩૯૦૦૦ ોંધી છે. આવશ્યક નિર્યુક્તિમાં [ગાવ ૨૮૬) આ સંખ્યા પ્રથમાનુગથી જાણી લેવાનું કહ્યું છે. મલયગિરિ ટીકામાં સમવાયાંગ સંમત જ પાર્શ્વની શ્રાવિકાની સંખ્યા આવે છે. દિગંબર મતે તીર્થકરોની શ્રાવિકાની સંખ્યા આ પ્રમાણે-૧-૮, પાંચ-પાંચ લાખ, ૯. ઉ૦ પુત્ર પાંચ લાખ, અને હ૦ પુત્ર ૪ લાખ, ૧૦-૧૬. ચાર-ચાર લાખ, ૧૭–૨૪. ત્રણ-ત્રણ લાખ. 2010_03 Page #742 -------------------------------------------------------------------------- ________________ ૭૦ સ્થાનાંગન્સમવાયાંગ :૪ ૧૧. ૮૪૦૦૦ ૧૦૬૦૦૦ ૪૪૮૦૦૦ ૧૨. ૭૨૦૦૦ ૧૦૩૦૦૦ ૪૩૬૦૦૦ ૧૩. ૬૮૦૦૦-સમ૦ ૬૮] ૧ લાખ ૪૨૪૦૦૦ ૧૪. [૬૬૦૦૦ ૧૦૦૮૦૦ ૪૧૪૦૦૦ ૧૫. ૬૪૦૦૦ ૪૧૩૦૦૦ ૬૨૪૦૦ ૮૯૦૦૦-સમ૦ ૮૯ ૩૯૩૦૦૦ ૧૬. ૬૨૦૦૦ ૧૭. ૬૦૦૦૦ [૬૦૬૦૦ ૩૮૧૦૦૦ ૧૮, ૫૦૦૦૦ ૬૦૦૦૦ ૩૭૨૦૦૦ ૧૯, ૪૦૦૦૦ ૫૫૦૦૦ ૩૭૦૦૦૦ ૨૦. ૩૦૦૦૦ ૨૧. ૨૦૦૦૦ ૫૦૦૦૦-સમ૦ ૫૦ ૩૫૦૦૦૦ ૪૧૦૦૦-સમ૦ ૪૧ ૩૪૮૦૦૦ ૪૦૦૦૦-સમ૦ ૪૦ ૩૩૬૦૦૦ ૨૨. ૧૮૦૦૦ ૨૩. ૧૬૦૦૦-સમ૦ ૧૬] ૩૮૦૦૦-સમ૦ ૩૮] ૩૨૭૦૦૦ [સમ૦ ૧૨૬] ૨૪. ૧૪૦૦૦-સમ૦ ૧૪] ૩૬૦૦૦-સમ૦૩૬] ૩૧૮૦૦૦ ૨૩. જિન કેવી૩ [૧. શ્રાવક ૧. [૩૦૫૦૦૦ ૨૨. વાદીઓર [૧૨૬૫૦ ૨. ૨૯૮૦૦૦ ૧૨૪૦૦ (૨૨૦૦૦) ૩. ૨૯૩૦૦૦ ૧૨૦૦૦ ૪. ૨૮૮૦૦૦ ૧૧૦૦૦ |૨૦૦૦૦ 77 ૧૫૦૦૦ ૧૪૦૦૦ ૧. શ્રાવકાની સંખ્યાની સૂચના આપે તેવું એક પણ સૂત્ર સ્થાનાંગસમવાયાંગમાં નથી. તેથી આ આખું ખાનું કૌંસમાં મૂકહ્યું છે. સખ્યા • લોકપ્રકાશ ’–સ ૩૨ને આધારે આપી છે. ગિબાની પરંપરા પ્રમાણે શ્રાવકાની બધી સંખ્યામાં ફેર છે. ૨. દિગંબરોને મતે વાદીએસની સંખ્યા નીચે પ્રમાણે -- ૧. ૨૦૭૫, ૨. ૧૨૪૦૦, ૩, ઉપુ॰ ૧૨૦૦૦, હુ॰પુ ૧૨૧૦૦, ૪. ૧૧૦૦૦, ૫. ૧૦૪૫૦, ૬. ૯૬૦૦ ઉપુ॰ ના મતે અને ૯૦૦૦ [-ચાલુ _2010_03 Page #743 -------------------------------------------------------------------------- ________________ ૩. તીર્થકરે ૭૦૯ ૫. ૨૮૧૦૦૦ ૧૦૪૫૦ (૧૦૬૫૦) ૧૩૦૦૦ ૬. ૨૭૬૦૦૦ ૯૬૦૦] ૧૨૦૦૦ છે. ૨પ૭૦૦૦ ૮૬૦૦ (–સમ૦૮૬) ૧૧૦૦૦ ૮. ૨૫૦૦૦૦ ૭િ૬૦૦ ૧૦૦૦૦ ૯. ૨૨૯૦૦૦ ૬૦૦૦ ૭૫૦૦-સમ૦૭૫ ૧૦. ૨૮૯૦૦૦ પ૮૦૦ [ ૭૦૦૦ ૧૧. ર૭૯૦૦૦ ૨૦૦૦ - ૬૫૦૦ ૧૨. ૨૧૫૦૦૦ ૪૭૦૦ (૪૨૦૦) ૬૦૦૦ ૧૩. ર૦૮૦૦૦ ૩૬૦૦ (૩૨૦૦) પપ૦૦ ૧૪. ૨૦૬૦૦૦ ૩ર૦૦ ૫૦૦૦ –ચાલુ] હ૦પુત્ર ના મતે, ૭. ઉ૦૫૦ ૮૬૦૦, ૫૦ ૮૦૦૦, ૮. ૭૬૦૦, ૯. ૬૬૦૦ ઉ૦૫, ૭૬૦૦, હ૫૦, ૧૦.૫૭૦૦, ૧૧. ૫૦૦૦, ૧૨. ૪૨૦૦, ૧૩, ૩૬૦૦ ૧૪. ૩૨૦૦, ૧૫. ૨૮૦૦, ૧૬. ૨૪૦૦, ૧૭. ૨૦૫૦ ઉદેપુ૨, ૨૦૦૦ હ૦૫૦, ૧૮. ૧૬૦૦, ૧૯, ૧૪૦૦ ઉ૫૦, ૨૨૦૦ હપુર, ર૦. ૧૨૦૦, ૨૧. ૧૦૦૦, ૨૨. ૮૦૦, ૨૩. ૬૦૦, ૨૪. ૪૦૦. શ્વેતાંબર સંમત વાદીની સંખ્યાપૂર્તિ “લોકપ્રકાશ”ના ૩૨ મા સર્ગોનુસાર કરી છે. તેમાં સુપાર્શ્વની સંખ્યા ૮૪૦૦ ગણી છે. સમવાયાંગ પ્રમાણે ૮૬૦૦ નહીં. ૩. દિગંબરેને મતે જિન-કેવળીની સંખ્યા નીચે પ્રમાણે – ૧. ૨૦૦૦૦, ૨. ૨૦૦૦૦, ૩. ૧૫૦૦૦, ૪. ૧૬૦૦૦, ૫. ૧૩૦૦૦, ૬. ઉ૦પુર ના મતે ૧૨ હજાર અને હપુરા ના મતે ૧૨૮૦૦, છે. ઉ૦૫૦ ૧૧૦૦૦, હ૦૫૦ ૧૧૩૦૦, ૮. ૧૦૦૦૦, ૯. ૭૫૦૦, ૧૦. ૭૦૦૦, ૨૧. ૬૫૦૦, ૧૨. ૫૦૦૦, ૧૩. ૫૦૫૦, ૧૪. ૫૦૦૦, ૧૫. ૪૫૦૦, ૧૬. ૪૦૦૦, ૧૭. ૩૨૦૦. ૧૮. ૨૮૦૦, ૧૯, હ૦૫૦ ૨૬૫૦, ઉ૦૫૦ ર૨૦૦, ૨૦. ૧૮૦૦, ૨૧. ૧૬૦૦, ૨૨. ૧૫૦૦, ૨૩. ૧૦૦૦, ૨૪. ૭૦૦. અહીં “લોકપ્રકાશના આધારે નોંધી છે. તેમાં સુવિધિનાથની ૭૪૦૦ જણાવી છે, ત્યારે સમવાયમાં ૭૫૦૦. દિગંબર મતે પણ તેટલી જ છે. કુંથુની “લોકપ્રકાશમાં ૩૨૦૦ છે. 2010_03 Page #744 -------------------------------------------------------------------------- ________________ o o o ૧૮૦૦ ७१० સ્થાનાંગ-સમવાયાંગઃ ૪ ૧૫. ૨૦૦૦૦ ૨૦૦૦ ૪પ૦૦ ૧૬. ૨૯૦૦૦૦ ૨૪૦ ४३०० ૧૭. ૧૭૯૦૦૦ ૨૦૦ ૩૨૩૨ [–સમ-૩ર | ૧૮. ૧૮૪૦૦૦ ૧૬૦ [ ૨૮૦૦ ૧૯. ૧૮૩૦૦૦ ૧૪૦૦ २२०० ૨૦. ૧૭૨૦૦૦ ૧૨૦૦ ૨૧. ૧૭૦૦૦૦ ૧૦૦૦ ૧૬૦૦ ૨૨. ૧૬૯૦૦૦ ૮૦૦સ્થા૦૬૫૧; ૧૫૦૦ –સમ૦૧૧૧] ૨૩. ૧૬૪૦૦૦ ૬૦૦-સ્થાપર૦; ૧૦૦૦-સમ૦૧૧૩ –સમ૦૧૦૯! ૨૪. ૧૫૯૦૦૦ ૪૦૦-સ્થા-૩૮૨; ૭૦ [-સમ૦૧૧૦ –સમ૦૧૦૬] ૨૪. અવધિજ્ઞાની રપ. મન:પર્યાયી ૨૬. ચતુર્દશપૂવા? ૧. [૯૦૦૦ ૧૨૬૫૦ ૪૭૫૦ (૧ર૭પ૦) ૧. “લોકપ્રકાશ” અને દિગંબર પરંપરામાં જરાય મતભેદ નથી. પણ સૂત્ર અને “લેકપ્રકાશ”માં છે તે આ પ્રમાણે. ૧૭. ૨૫૦૦, ૧૯, ૨૨૦૦, ૨૧. ૧૬૦૦. એટલે કે, અજિતનાથને છોડીને બધામાં ભેદ છે. વાદીની સંખ્યાથી માંડીને આ ત્રણેચમાં એમ દેખાય છે કે “લેકપ્રકાશ' અને સૂત્રકાર જુદા પડે જ છે. લોકપ્રકાશકારે જે સંખ્યાઓ અહીં નોંધી છે તે તેમણે “સત્તરિયઠાણ” તેમજ “પ્રવચનસાર'ના આધારે જ નેધી છે. સંભવ છે એ પરંપરા કેઈ જુદી જ વાચનાની હેય. જ્ઞાતામાં મલ્લિના અવધિજ્ઞાની ૨૦૦૦ કહ્યા છે. ૨. આ સંખ્યા લોકપ્રકાશ પ્રમાણે આપી છે. રાત્ર અને તેમાં ભેદ આ છે. ૧૭. ૩૩૪૦, ૧૯. ૧૭૫૦, અને જ્ઞાતામાં ૧૯. ૮૦૦ કહ્યા છે. તીર્થકરોના મન:પર્યાયજ્ઞાનીઓની સંખ્યા દિગંબર મતે :૧. ર૦૫૦, ૨. ૧૨૪૫૦ ઉભુ, ૧૨૪૦૦ હ૫૦,૩. ૧૨૧૫૦ ઉ૦૫-ચાલુ 2010_03 Page #745 -------------------------------------------------------------------------- ________________ ૩. તીથરા ૧૨૫૫૦ ૨. ૯૪૦૦ [-સમ૦ ૯૪, ૧૧૩] ૩. ૯૬૦૦ ૪, ૯૮૦૦ ૩૭૨૦ _2010_03 ૧૨૧૫૦ ૧૧૬૫૦ ૫.૧૧૦૦૦ ૧૦૪૫૦ ૬. ૧૦૦૦૦ ૧૦૩૦૦ 'G. ૯૦૦૦ ૯૧૫૦ .. ૮૦૦૦ ૮૦૦૦ - ૪૦૦ ૭૫૦૦ ૧૦, ૭૨૦૦ ૭૫૦૦ ૧૧ ૬૦૦૦ ૬૦૦૦ ૧. ૫૪૦૦ ૬૦૦૦ ૧૩. ૪૮૦૦ ૧૫૦૦ ૧૪. ૪૩૦૦ ૫૦૦૦ ૪૫૦૦ ૧૫. ૩૬૦૦ -ચાલુ ૧૨૦૦૦ ૯૦પુ૦, ૪. ૧૧૬૫૦, ૫. ૧૦૪૦૦, ૬. ૧૦૩૦૦ ઉ૦પુ, :૦૬૦ ૯૦૫, ૭. ૯૧૫૦ ૩૦૫૦, ૯૬૦૦ હુ૦૫૦, ૮, ૯૦૦૦, ૯. ૭૫૦૦ ઉ-૩૦, ૬૫૦૦ હુ′, ૧૦, ૭૫૦૦, ૧૧, ૬૦૦૦, ૧૨, ૬૦૦૦, ૧૩, ૫૫૦૦, ૬૪. ૫૦૦૦, ૫. ૪૫૦૦, ૧૬. ૪૦૦૦, ૧૬, ૩૩૦૦ ૯૦૫૦, ૩૩૫ ૩૦૩, ૧૮, ૨૦૧૫, ૧૯, ૧૭૫ ઉ૦પુ૦, ૨૩૦૦ હ્રપુ., ૨, ૬૫૦૦, ૨૬, ૧૨૫૦ ઉંધુ, ૧૨૦૦ હે॰૫૦, ૨૨. ૯૦૦, ૨૩. ૭૫૦, ૨૪, ૫૦૦, ૩. દિગંબર મતે તી કરાના ચતુર્દશ પૃધારીઓની સંખ્યા આ પ્રમાણે—૧. ૪૭૫૦, ૨. ૩૭૫૦, ૩. ૨૧૫૦, ૪. ૨૫૦૦, ૫. ૨૪૦૦, ૬. ૨૩૦૦, ૭, ૨૩૩૦ ૭૦′૦, ૨૩૦૦ ૯૦પુ, ૮. ૨૦૦૦, ૯. ૧૫૦૦, ૨. ૨૪૦૦, ૧૧. ૧૩૦૦, ૧૨, ૧૧૦૦, ૧૩, ૧૬૦૦, ૧૪, ૧૦૦૦, ૧૫. ૯૦, ૧૬, ૯૦, ૧૭. ૭૦૦, ૧૮. ૬૧૦, ૧૯, ૫૫૦, ૨૦, ૫૦૦, ૨૧. ૪૫૦, ૨૨, ૪૦૦, ૨૩, ૩૫૦, ૨૪, ૩૦૦, લેાકપ્રકાશ ’માં—૧૬. ૮૦૦ એ ભેદ છે. બાકીની સખ્યા તેના ત્યારે જ લખી છે. ૨૧૫૦ ૧૫૦૦ ૨૪૦૦ ૨૩૦૦ ૨૩૫૦ ૨૦૦૦ ૧૫૦૦ ૧૪૦૦ ૧૩૦૦ ૧૨૦૦ ૧૧૦૦ ૧૦૦૦ ૧૧ ૯૦૦ Page #746 -------------------------------------------------------------------------- ________________ ૭૧૨ સ્થાનાંગ-સમવાયાંગ ૩ ૧૬. ૩૦૦૦ ૪૦૦૦ [૩૦૦-સમ૦૯૩ ૧૭. ૯૧૦૦-સમ૦૯૧ ૮૧૦૦-સમ૦૮૧] [૬૭૦ ૧૮. [૨૬૦૦] [૨૫૫૧ ' ૬૧૦ ૧૯. ૧૯૦૦-સમ૦૫૯) પ૭૦-સમપ૭ ૬૬૮ ૨૦. [૧૮૦૦] [૧૫૦૦ પ૦૦ ૨૧. ૩૯૦૦-સમ૦૩૯) ૧૨૫૦ (૧૨ દ૦) ૪૫૦ ૨૨. [૧પ૦૦ ૧૦૦૦ ૪૦૦-સ્થા ૩૮૧ ૨૩, ૧૪૦૦ ૭પ૦ ૩પ-સમ ૧૦૫] ૨૪. ૧૩૦૦ ૩૦૦-સમ૦ ૧૦૪; -સ્થા૦ ૨૩૦] ૭. વૈકુવિકો ૨૮. અનુત્તરોપપાતિકર ર. અંતર ૧.[૨૦૬૦૦ [ રર૯૦૦ ] ૨. ૨૦૦૦ જાણમાં નથી [૫૦ લાખ કરોડ સાગર ૩. ૧૯૮૦૦ ૩૦ » ૫૦૦] ૧. દિગંબર મતે વંકુર્વિકની સંખ્યા આ પ્રમાણે– ૧. ૨૦૬૦૦, ૨. ૨૦૪૦૦ ઉ૦૫૦, ૨૦૪પ૦ હપુ૨, ૩. ૧૯૮૦૦ ઉ૦૫૦, ૧૯૮૫) હ૦૫૦, ૪. ૧૯૦૦૦, ૫. ૧૮૪૦૦, ૬. ૧૬૮૦૦ ઉપુ, ૧૬૩૦૦ હ૦,૦, ૭. ૧૫૩૦૦ ઉ૦૫૦, ૧૫૧૫૦ હ૦૫૦, ૮, ૧૪૦૦૦ ઉ૦૫૦, ૧૦૪૦૦ હપુર, ૯, ૧૩૦૦૦, ૧૦, ૧૨૦૦૦. ૧૧. ૧૧૦૦૦, ૧૨. ૧૦૦૦૦, ૧૩. ૯૦૦૦, ૧૪. ૮૦૦૦, ૧૫. 19૦૦૦, ૧૬. ૫૦૦૦, ૧૭. ૫૧૦૦, ૧૮. ૪૩૦૦, ૧૯. ૨૯૦૦ ઉ૫૦, ૧૪૦૦ હ૦૦, ૨૦, ૨૨૦૦, ૨૧. ૧૫૦૦, ૨૨. ૧૦૦. ૨૩. ૧૦૦૦, ૨૪–૯૦૦. ૨. દિગંબર મતે અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનારા શિષ્યોની સંખ્યા આ પ્રમાણે–૧–૩. ૨૦૦૦૦, ૪-૮. ૧૨૦૦૦, ૯-૧૩. ૧૧૦૦૦, ૧૪-૧૮, ૧૦૦૦૦, ૧૯-ર૩. ૮૮૦૦, ૨૪. ૬૦૦૦. ઉપર જણાવેલી સિવાયની સંખ્યા લોકપ્રકાશકાર કહે છે કે જાણમાં નથી. લોકપ્ર. ૩૨–૧૦૯૯. ૩. બે તીર્થંકર વચ્ચેનું અંતર કેટલું એ આ ખાનામાં બતાવ્યું છે, જુઓ આવશ્યક નિર્યુક્તિ મલગિરિ પૃ. ૨૪, ગા. ર-૧૭. 2010_03 Page #747 -------------------------------------------------------------------------- ________________ ૩. તીર્થકરો ૭૧૩ ૪. ૧૯૦૦૦ ૧૦ –સ્થા૦૭૩૦ ૫. ૧૮૪૦૦ ૯ –સ્થા૦૬૬૪} ૬. ૧૬૧૦૮ [૮૦ હજાર કરોડ સાગર ૭. ૧૫૦૩૦ ૮. ૧૪૦ ૦૦ ૯૦૦ કરોડ સાગર ૯. ૧૩૦૦૦ ૯૦ કરેડ સાગર ૧૦. ૧૨૦૦૦ ૯ કરોડ સાગર ૧૧. ૧૧૦૦૦ ૧ કરોડ સાગરમાં - ૧૦૦ સાગર અને ૬૬ર૬૦૦૦ વર્ષ ઓછાં ૧૨. ૧૦૦૦૦ ૫૪ સાગર ૧૩. ૯૦૦૦ ૩૦ સાગર ૧૪. ૮૦૦ ૯ સાગર ૧૫. ૭૦૦૦ ૪ સાગર | ૧૬. ૬૦૦૦ ૩ સાગરમાં પલ્યા ન્યૂન-સ્થા૦૨૨૮ ૧૭. ૫૧૦૦ [ પલ્ય ૧૮. ૭૩૦૦ 3 પલ્યમાં હજાર કરોડ વર્ષ ઓછાં ૧૯. ૨૯૦૦ હજાર કરોડ વર્ષ ૨૦. ૨૦૦૦ ૫૪ લાખ વર્ષ ૨૧. ૫૦૦૦ ૬ લાખ વર્ષ ૨૨. ૧૫૦૦ [૧૬૦૦ પ લાખ વર્ષ ૨૩. ૧૧૦૦-સમ૦૧૧૪] ૧૨૦૦ ૮૩૭૫૦ વર્ષ ર૪. ૭૦ –સમ૦૧૧૦]૮૦૦-સમ-૧૧૧; ૨૫૦ વર્ષ –સ્થા ૬૫૩ 2010_03 Page #748 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગ સમવાયાંગઃ ૪ ૨. તીથંકરા વિષે વધુ માહિતી (૧) સામાન્ય જિનેન્દ્રોને પ્રથમ ભિક્ષા દેનારા વિશુદ્ધ અધ્યવસાયી થઈને ભક્તિપૂર્વક હાથ જોડીને તેમને ભિક્ષા આપે છે. ૧૧૪ લોકનાથ ઋષભને દીક્ષા લીધા પછી એક વર્ષ પછી પ્રથમ ભિક્ષા મળી અને બાકીના તીથ કરાને એ દિવસ પછી ભિક્ષા મળી. ઋષભદેવને પ્રથમ ભિક્ષામાં ઇક્ષુરસ મળ્યે અને શેષ તીથ કરાને સરસ ખીર મળી. તીથ કરાને જ્યારે પ્રથમ ભિક્ષા મળી ત્યારે શરીર ઢાંકાઈ જાય તેટલા ધનની વૃષ્ટિ થઈ.જ બધા તીર્થંકરાનાં ચૈત્યવક્ષેપ ધજા-પતાકા તથા તાર ણાથી શણગારેલાં હોય છે અને સુર, અસુર તથા ગરુડદેવાથી પૂજિત હોય છે. વમાનનું શાલ ચૈત્યવૃક્ષ ૩૨ ધનુષ ઊંચું હતું અને ઋષભનું ત્રણ ગાઉ ઊંચુ હતું. શેષ તી કરાનાં ચૈત્યક્ષે સ્વશરીરથી મરગણાં ઊંચાં સમજી લેવાં, ૬. આવ॰ નિયું ગા૦ ૩૩૦. . ર. જીએ આવશ્યક નિયુક્તિ ગાથા ૩૪ર. દિગમ્બર મતે બાકીના તીથ કરામાંથી કાઈને ત્રણ દિવસ અને કાઈને ચાર દિવસ પછી ભિક્ષા મળી છે. ૩. જુઓ આવશ્યક નિયુક્તિ ગા૦ ૩૪૩. દિગંબર મતે બાકીના તીથ કરીને માત્ર ક્ષીર જ નહીં પણ દુધનાં નાના પ્રકારનાં પકવાન મળ્યાં હતાં. ૪. આવ॰ નિ॰ ગા૦ ૩૪૪. ૫. આ વૃક્ષ નીચે તીથ કરને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. 2010_03 Page #749 -------------------------------------------------------------------------- ________________ ૦િ૧૫ ૩. તીથકરે તીર્થકરેનાં પ્રથમ શિષ્ય તથા શિષ્યાઓ ઉચ્ચકુલનાં ઉચ્ચ વંશનાં, વિશુદ્ધવંશનાં અને ગુણવાન હોય છે. [-સમ૦ ૧૫૭] દેવલોકમાંથી ચ્યવન કરી ગર્ભમાં આગમન, જન્મ, દીક્ષા, કેવલ જ્ઞાન-દર્શન લાભ અને મોક્ષ આ પાંચ માંગલિકર પ્રસંગે મહાવીર સિવાયના તીર્થકરેનું ચિત્રાદિ નક્ષત્ર સમજવું અને ભગવાન મહાવીરને ચ્યવન, ગર્ભાપહરણ, જન્મ, દીક્ષા અને કેવલ જ્ઞાનદર્શનને લાભ – આ પાંચ માંગલિક પ્રસંગે હસ્તત્તરા નક્ષત્ર સમજવું. તેમને નિર્વાણનું નક્ષત્ર સ્વાતી હતું. ] [–સ્થા ૪૧૧] તીર્થકરોના પિતા ઉદયવાળા તથા વિશુદ્ધ કુળ અને વાના હોય છે અને ગુણવાન હોય છે. જગતવત્સલ તીર્થકરોની પાલખીઓ બધી જતુને યોગ્ય છાયાવાળી હોય છે. આગળ મનુષ્ય તથા પાછળ અસુરેન્દ્રો, સુરેન્દ્રો અને નાગેન્દ્રો એ પાલખીને વહન કરે છે. વાહક દેવોનાં કુંડલો તથા આભૂષણે દેવો સ્વય ૧. અહીં તો બધા ગણધરને અને મુખ્ય શિષ્યાઓને ઉચ્ચ કુલનાં જણાવ્યાં છે. ભગવાન મહાવીરના અગિયાર ગણધર બ્રાહ્મણ હતા, એટલે “ તેમનું કુલ પણ ઊંચું જ માનવું જોઈએ. પણ ભગવાનના ચરિત્રમાં ગર્ભાપહરણની ઘટના તો એટલા માટે જ બની કહેવાય છે કે બ્રાહ્મણ કુળ હલકું મનાતું હતું. (આ૦ નિ ગાય ૪૫ ભા) એટલે આવાં કથને સાપેક્ષ છે અને તેમાં સંપ્રદાયવાદ કામ કરે છે તેમ સમજવું જોઈએ. ૨. ભગવાન બુદ્ધના જીવનના આવા ચાર માંગલિક પ્રસંગે–જન્મ, જ્ઞાનપ્રાપ્તિ, ધર્મચક્રપ્રવર્તન અને નિર્વાણ છે. તે જ્યાં થયા હોય તે તે સ્થાન દર્શનીય છે, એમ અંગુત્તરમાં કહ્યું છે (૪-૧૧૮). ૩. દિગંબરે આ ઘટના નથી માનતા. 2010_03 Page #750 -------------------------------------------------------------------------- ________________ ૭૧૬ સ્થાનાંગ-સમવાયાંગ ૪ વિક્યિા કરી નિપજાવી લે છે. પૂર્વમાં દેવ, દક્ષિણે નાગે, પશ્ચિમમાં અસુર તથા ઉત્તરમાં ગરુડ તેને વહન કરે છે. -સમ૨૫૭. અલિંગ, ગૃહસ્થલિંગ કે કુલિંગ અવસ્થામાં કઈ તીર્થકરે દીક્ષા લીધી નથી પણ બધાએ એક વસ્ત્ર સાથે દીક્ષા લીધી છે.૧ સુમતિએ ઉપવાસ કર્યા વગર, વાસુપૂજ્ય એક ઉપવાસ કરીને, પાર્થ અને મલિએ ત્રણ ઉપવાસ કરીને અને બાકીનાએ બે ઉપવાસ કરીને દીક્ષા લીધી છે. – સમ. ૧૫૭]. જબુદ્વીપના ભરતવર્ષમાં આ અવસર્પિણીના ૨૦ તીર્થકરેને સૂર્યોદય વખતે કેવળ જ્ઞાન અને દર્શન ઉત્પન્ન થયાં છે. તે સર્વે પૂર્વ ભવમાં એકાદશાંગધારી હતા. ૧. જુઓ આવશ્યક નિર્યુક્તિ ગા. ૨૪૯ તથા “લોકપ્રકાશ ૩૨–૧૯@ી. દિગંબર મતે બધાએ નગ્નાવસ્થામાં દીક્ષા લીધી છે. ૨. જુઓ આવશ્યક નિર્યુક્તિ ગાત્ર ૨૫૦. દિગંબર મતે ઋષભ ૬ માસ, સુમતિએ ત્રણ, વાસુપૂજ્ય ઉપવાસ વિના, અનન્તનાથથી કુયુનાથ સુધીનાઓએ (ઉત્તર પુરાણને મતે) ત્રણ (અને હપુને મતે બે), મલ્લિએ (હને મતે) બે, મુનિસુવ્રત (ઉઠને મતે) ત્રણ, નેમિએ (ઉ૦ને મતે) ત્રણ, મહાવીરે (ઉ૦ને મતે) ત્રણ અને બાકીનાઓએ બે ઉપવાસ કરી દીક્ષા લીધી. ૩. જુઓ આવશ્યક નિર્યુક્તિ ગાત્ર ર૭૫. પ્રથમના તેવીસ લેવા. જેમને પૂર્વાદ્ધમાં કેવળજ્ઞાન થયું હતું. મહાવીરને પશ્ચિમાદ્ધમાં થયું છે. ટીકાકાર એક મતાંતર ટાંકે છે કે રર ને દિવસના પૂર્વ ભાગમાં અને મલ્લિ તથા મહાવીરને દિવસના અંતિમ ભાગમાં થયું છે. દિગંબરમતે આ સમય વિષે મતભેદ છે, જે અહીં નોંધ નથી. ૪. જુઓ આવશ્યક નિર્યુક્તિ ગાત્ર ૨૫૮. પણ તેમાં ઋષભદેવને બાર અંગનું જ્ઞાન કહ્યું છે. દિગંબરે આ વિષે એમ માને છે કે ઋષભ ૧ર અંગ અને ૧૪ પૂર્વના જાણકાર હતા. 2010_03 Page #751 -------------------------------------------------------------------------- ________________ ૩. તીથંકર ૧૩ અને ઋષભદેવ ચતુર્થાંશપૂ ધારી હતા. તે સર્વે પૂર્વ ભવમાં માંડલિક રાજા હતા અને ઋષભ ચક્રવતી હતા. [-સમ૦ ૨૩] ત્રણ ચક્રવતી તી કર થયા ૧. શાંતિ; ૨. થુ; ૩. અર. વિમલ પછી ૪૪ યુગપ્રધાન પુરુષ સભવ ખરાખર હતું. {સ્થા ૨૩૧] સુધી મેાક્ષના [-સમ॰ ૪૪] અરિષ્ટનેમિ પછી ૮ યુગપ્રધાન પુરુષ સુધી મેાક્ષને સભવ હતા અને તેમની દીક્ષા પછી બે વર્ષે જ સાધુઓ માક્ષે ગયા છે. [સ્થા ૬૨૦] I મહાવીર પછી ત્રણ યુગપ્રધાન પુરુષ સુધી મેાક્ષને સભવ રહો. ૐ [ સ્થા૦ ૨૨૯] પાંચ તીકરાએ કુમારવાસમાં રહી દીક્ષા લીધી તે આવે : — ૧. વાસુપૂજ્ય; ૨. મલ્લિ; ૩. અરિષ્ટનેમિ; ૪. પા. પ. વીર. http { સ્થા૦ ૪૭૧ ૧. આ વિષે દિગંબરી પણ આમ જ માને છે. ર. જીએ આ નિ॰ ગા૦ ૨૪૫ તેમાં કહ્યું છે કે બાકીના તીય કરા માંડલિક રાન્ન હતા. ' ૩. ઋષભ પુછી અસંખ્યાત યુગપ્રધાન, પાની પછી ચાર યુગપ્રધાન, મહાવીર પછી ત્રણ, તેમિ પછી ૮ અને અન્ય પછી સંખ્યાત. · લેાકપ્રકાશ ’-૩૨. ૧૧૦૫, ૧૧૦૬. ૪. કુમારવાસ શબ્દના અર્થના મતભેદ અંગે તુએ પ્રકરણને અંતે ટિ ન. ૪. 2010_03 Page #752 -------------------------------------------------------------------------- ________________ ૧૩ સ્થાનાંગ-સમવાયાંગ ૪ ૧૯ તીર્થકરે અગારવાસમાં રહી દીક્ષા લીધી. [-સમ૧૯] ઇષભદેવ અને અંતિમ તીર્થકર વર્ધમાનનું અંતર ૧ સાગરેપમ કોટાકોટી છે. [– સમ ૧૩૫ ] - ઋષભે ૬૩ લાખ પૂર્વ વર્ષ સુધી રાજ્ય કર્યું અને પછી અણગાર થયા. – સમગ્ર ૬૩ ચંદ્રપ્રભ છ માસ છદ્મસ્થપણે રહી કેવલજ્ઞાન-દર્શન પામ્યા. [-સ્થાપર૦ | અરિષ્ટનેમિ ૫૪ દિવસ છદ્મસ્થપણે રહી કેવળી થયા. - સમ૦ ૫૪] અરિષ્ટનેમિ દેશનૂન ૭૦૦ વર્ષ કેવળી રહી મોક્ષે ગયા. – સમe ??... | પાર્શ્વ ૭૦ વર્ષ શ્રમણરૂપે રહી સિદ્ધ-બુદ્ધ થયા. – સમ૦ ૭૯ , મલ્લિ તીર્થકર૧ મળી સાતે પ્રવજ્યા એક સાથે લીધી -- 1. મલ્લિ - વિદેહરાજની કન્યા (મિથિલાનગરી); ૨. પ્રતિબુદ્ધ – ઈક્વાકુ રાજા (સાકેતનગરી); ૩. ચંદ્રચ્છાય – અંગરાજ (ચંપાનગરી); ૪. રુકમી – કુણાલાધિપતિ (શ્રાવસ્તી); ૫. શંખ – કાશરાજ (વારાણસીનગર), ૬. અદીનશત્રુ – કુરુરાજ (હસ્તિનાપુર); ૭. જિતશત્રુ - પાંચાલરાજ (કાંપિલ્યનગરી). [–સ્થા૫૬૪ ; ૧. મલ્લિ તીર્થકર વિષે દિગંબરાબર મતભેદ માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ ન. પ. 2010_03 Page #753 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ૩. તીર્થકરે પાશ્વના આઠ ગણ હતા. તેમના આઠ ગણુધરે હતા તે આ ૧. શુભ ૨. શુભઘેષ; ૩. વસિષ્ઠ, ૪. બ્રહ્મચારી; ૫. સોમ; ૬. શ્રીધર; ૭. વીરભદ્ર; ૮, યશ. - સમગ ૮] પાર્શ્વના આઠ ગણ અને આઠ ગણધર છે તે આ છે – ૧-૬. શુભ-શ્રીધર; ૭. વય ૮. ભદ્રયશ. [– સ્થા. ૬૧૭ | પાર્શ્વના ૧૦૦૦ શિષ્ય સર્વ દુઃખનો નાશ કરી મોક્ષે ગયા. [ – સમય ૧ ૧૩ ! (૨) મહાવીર શમણ ભગવાન મહાવીર પૂર્વે છઠ્ઠાભવમાં જ્યારે પિદિલ હતા ત્યારે એક કરોડ વર્ષ સુધી શ્રમણભાવે રહી સહસ્ત્રારકલ્પમાં સર્વાર્થવિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા હતા. [ – સમર ૧૩૪ ] ભગવાન મહાવીરને ગર્ભ ૮૨ દિવસનો થયો ત્યાર પક ગર્ભપહરણ થયું હતું. – સમર ૮૨ ] ભગવાન મહાવીરના ગમનું અપહરણ ૮૨ દિવસ વીત્યે ૮૩મે દિવસે થયું હતું. [–સમ ૮૩] શ્રમણ ભગવાન મહાવીરનું સંઘયણ વિજ8ષભ નારાચ અને સંસ્થાન સમચતુર હતું. તેઓ સાત હાથ ઊંચા હતા. [– સ્થા. ૫૬૮; – સમર ૭ ૧. છ ભવની ગણતરી માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પાનું નં. ૬. ૨. આવશ્યક નિયુક્તિ – ભાષ્ય ગાથા ૪૮. પૃ. ૫૪, 2010_03 Page #754 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨૦ સ્થાનાંગ-સમવાયાંગ: ૪ ભગવાન મહાવીરે નિર્જલા બે ઉપવાસ કરી દીક્ષા લીધી. તે જ પ્રમાણે કેવલજ્ઞાનદર્શનની ઉત્પત્તિ વખતે તથા મુક્તિ વખતે પણ તેમને બે ઉપવાસ હતા. [–સ્થા. પ૩૧] ભગવાન મહાવીરે વર્ષાકાલનો એક માસ અને વીસ દિવસ વીત્યા પછી ૭૦ દિવસ બાકી હતા ત્યારે વર્ષાવાસ કર્યો. [– સમય ૭૦] - સૂફમસંપાયમાં ભગવાન ૧૭ કર્મ પ્રકૃતિઓને બંધ કરે છે તે આ – ૧. આભિનિધિજ્ઞાનાવરણ ૨. શુતજ્ઞાનાવરણ; ૩. અવધિજ્ઞાનાવરણ; ૪. મન:પર્યાયજ્ઞાનાવરણ; ૫. કેવલજ્ઞાનાવરણ; ૬. ચક્ષુદ્ર્શનાવરણ; ૭. અચક્ષુદંશનાવરણ ૮. અવધિદર્શનાવરણ, ૯. કેવલદર્શનાવરણ; ૧૦ સાતાવેદનીય; ૧૧. યશ-કીર્તાિનામકર્મ; ૧૨. ઉચ્ચગેત્ર; ૧૩ દાનાંતરાય; ૧૪. લાભાંતરાય; ૧૫. ભેગાન્તરાય ૧૬. ઉપભેગાન્તરાય; ૧૭. વીર્યાન્તરાય. [– સમર ૧૭૧ ક્ષીણમોહ ગુણસ્થાને ભગવાને મોહનીય સિવાયની સાત કર્મપ્રકૃતિઓ વેદી. [–સમગ ૭] ભગવાન મહાવીરે છદ્મસ્થાવસ્થાની અંતિમ રાત્રિએ દશ મહાસ્વપ્નો જોયાં અને તેઓ જાગી ગયા, તે આ – ૧. ચોમાસું ચાર માસનું ગણાય છે. તેના દિવસ ૧૨૦ તેમાંથી ૫૦ દિવસ જતાં બાકી ૭૦ બચે – એટલે કે ચોમાસું પૂરું થવાને ૭૦ દિવસ બાકી હતા ત્યારે તેમણે ચોમાસાનો નિયતવાસ સ્વીકાર્યો. આ તિથિ ભાદરવા સુદ પાંચમ સમજવી. જે આજકાલ સાંવત્સરિક પર્વને નામે ઓળખાય છે. ૨. ભગવાન બુદ્ધના જીવનમાં પણ જ્ઞાન પ્રાપ્તિના પૂર્વે પાંચ મહાસ્વના દર્શનનો ઉલ્લેખ છે. બુદ્ધચર્ચા પૃ૦ ૧૪; અંગુત્તર૦ ૫,૧૯૬. પ્રસ્તુત સ્વપ્નનું વર્ણન ભગવતીમાં પણ છે. ૧૬. ૬. ૫૦ ૬૪૪, 2010_03 Page #755 -------------------------------------------------------------------------- ________________ ૩. તીર ૭૨૧ ૧. ભયંકર તાપિશાચના પરાજય, ર. શુક્લ પાંખવાળા એક મહા પુસ્કેાકિલ; ૩. વિચિત્ર રગવાળી પાંખ સહિત પુસ્કોકિલ; ૪. માટી રત્નમાળાની જોડ; પ. શ્રેષ્ઠ શ્વેત ગાયા; ૬. ફૂલોથી ઢંકાયેલું પદ્મસરોવર; ૭. સહસ્ર તર’ગી મહાસાગરને માત્ર હાથથી તરી ગયા; ૮. તેજસ્વી સૂર્ય; ૯. વૈય ર્માણવણના પોતાના આંતરડાથી મહા માનુષાત્તર પતને વીંટાયલા જોયા; ૧૦. મેરુપવતના શિખર પરના શ્રેષ્ઠ સિહાસન પર પેાતાને બેઠેલા જોયા. આ સ્વપ્નાનાં ફળ નીચે પ્રમાણે છે ૧. તાપિશાચના પરાજયના અથ એ છે કે તેમણે મેાહનીય કર્મોના સમૂળ ઉચ્છેદ કર્યાં. ૨. શુલપ્રુસ્કેાકિલથી એ સૂચિત થાય છે કે તેઓએ શુક્લ ધ્યાનમાં આરહણ કર્યું. ૩. વિચિત્ર પુ।કિલનું દૃન એ તેમની સ્વસમય અને પરસમયના પ્રતિપાદનથી અનેક રંગી અનેલ દ્વાદશાંગીની પ્રરૂપણાનુ સૂચક હતું. ૪. રત્નમાળાની જોડીને! એ અર્થ છે કે તેમને ઉપદેશ અગાર ધમ અને અણુગાર ધમ એવા જોડલારૂપ થશે. ૫. શ્વેત શ્રેષ્ઠ ગાયાનું દન તેમના શ્રમણ, શ્રમણી, શ્રાવક અને શ્રાવિકારૂપ ચતુર્થાંણી સધનું સૂચક હતું. ૬. પદ્મસરોવરનું દર્શન ભવનવાસી, વાણવ્યંતર, જ્યાતિષી અને વૈમાનિક એમ ચાર પ્રકારના દેવાના પ્રતિપાદનનુ સૂચક છે. ૭. મહાસાગર તરી ગયા એ તેમના સસારસાગર તરી જવાની સૂચના હતી. સ્થા-૪ _2010_03 Page #756 -------------------------------------------------------------------------- ________________ ७२२ સ્થાનાં સમવાયાંગ ૪ ૮. તેજસ્વી સૂર્ય તેમના અનન્ય જ્ઞાન અને દર્શન રૂપ પ્રકાશની સૂચના હતી. ૯. માનુષેત્તર પર્વતનો પિતામાં સમાવેશ એ દેવમનુષ્ય સર્વ તેમને યશ ગાવાના હતા તેની સૂચના હતી. ૧૦. મેરુશિખર પર સિંહાસને બેઠેલા પિતાને જોયા તેનો અર્થ એ છે કે તેઓ દેવ-મનુષ્ય વગેરેની સભામાં બેસીને ધર્મપ્રવચન કરવાના હતા. [– સ્થા. ૭૫૦] ભગવાન મહાવીરે એક જ દિવસમાં એકાસને રહી. ૫૪ પ્રશ્નોના ઉત્તરો આપ્યા. [- સમ ૫૪] આ અવસર્પિણીના ૨૪ તીર્થકરમાં છેલ્લા શ્રમણ ભગવાન મહાવીર એકલા જ (કેઈની સાથે નહિ) સિદ્ધ બુદ્ધ, મુક્ત થયા અને સર્વ દુઃખથી રહિત થયા. [– સ્થા૦ પ૩] શ્રમણ ભગવાન મહાવીર સાધિક ૪૨ વર્ષ શ્રમણરૂપે રહી સિદ્ધ થયા. [– સમ૦ ૪૨] ભગવાન મહાવીરના સમવસરણનું વર્ણન શરૂઆતથી માંડીને સુધમ ગણધરની શિષ્યપરંપરા આગળ ચાલી અને બાકીના ગણધરોની શિષ્ય પરંપરા આગળ ન ચાલી એ બધું તે પ્રમાણે સમજી લેવું. [-સમ૦ ૧૫૭] ૧. જુઓ આવશ્યક નિર્યુકિત ગાથા ૩૩૦. ૨. સમવસરણની વક્તવ્યતા માટે જુઓ બહન્દુ૫ ગાગ ૧૧૭૬ - ૧૨૧૭ અને આવશ્યક નિયુક્તિ ગાત્ર ૫૪૩ – ૫૫. 2010_03 Page #757 -------------------------------------------------------------------------- ________________ ૩. તીર્થકરે ૭ર૩ (૩) મહાવીરના ગણધરે ભગવાન મહાવીરના નવ ગણ હતા – ૧. દાસગણું; ૨. ઉત્તર બલિસહગણ; ૩. ઉદ્દેહ ગણુ ૪. ચારણગણુ પ. ઉ વાટિકગણુ; ૬. વર્ષવાટિકગણ, ૭. કામધિકગણ; ૮. માનવગણ, ૯. કટિકગણ; [-સ્થા- ૬૮૦] ભગવાન મહાવીરના ગણધરે ૧૧ હતા – ૧. ઇન્દ્રભૂતિ; ૨. અગ્નિભૂતિ; ૩. વાયુભૂતિ, ૪. વ્યક્ત ૫. સુધર્મ, ૬. મંડિત; ૭. મૌર્ય પુત્ર ૮. અકપિત; ૯. અલભ્રાતા; ૧૦. મેતાર્ય, ૧૧. પ્રભાસ. [– સમ૦ ૧૧] સ્થવિર ઇન્દ્રભૂતિ ૯૨ વર્ષ સર્વાયુ ભેગવી સિદ્ધ થયા. [–સમ૦ ૯૨] સ્થવિર અગ્નિભૂતિએ ૪૭ વર્ષ ગૃહસ્થભાવે રહી દીક્ષા લીધી. [-સમ૪૭] સ્થવિર અગ્નિભૂતિ ૭૪ વર્ષ સર્વાયુ ભોગવી સિદ્ધ થયા. [- સમ૦ ૭૪] આર્ય સુધર્મ ૧૦૦ વર્ષ સયુ વિતાવી મુક્ત થયા. [– સમ ૧૦૦ ] સ્થવિર મંડિતપુત્ર ૮૩ વર્ષ સર્વાયુ વિતાવી મુક્ત થયા. [– સમ૦ ૮૩] ૧. જુઓ આવ. નિ. ગા. ૨૯૦, ૯૧. ગણ એટલે જેની વાચના, ક્રિયા અને આચાર સરખાં હોય તેવા પ્રમાણેનો સમૂહ. ભગવાનના ગણ ૯ હતા અને ગણધર ૧૧ હતા એટલે એમ માનવું જોઈએ કે તેમના ગણનાં બે યુગલે સરખી વાચનાદિવાળાં હતાં. ૨. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણુ નં. ૭. ૩. આવ. નિર્યુંગાથા ૬૫૦માં ૪૬ વર્ષ કહ્યાં છે. 2010_03 Page #758 -------------------------------------------------------------------------- ________________ ઉ ૨૪ સ્થાનાંગસમવાયાંગ ૪ સ્થવિર મંડિત પુત્ર ૩૦ વર્ષ દીક્ષા પાળી મોક્ષે ગયા. [– સમ૦ ૩૦ ] સ્થવિર મૌર્યપુત્રે ૬૫ વર્ષ ગૃહસ્થરૂપે રહી દીક્ષા લીધી. [-સમય ૬૫] સ્થવિર મૌર્યપુત્ર ૯૫ વર્ષ સર્વાયુ ભોગવી સિદ્ધ થયા. [– સમ૦ ૯૫] સ્થવિર કંપિત ૭૮ વર્ષ સર્વાયુ વિતાવી મુક્ત થયા. - સમર ૭૮] સ્થવિર અલભ્રાતા ૭૨ વર્ષ સર્વાયુ વિતાવી મુક્ત થયા. [- સમ૭૨] (૪) મહાવીરના સમકાલીને ભગવાન મહાવીરના તીર્થમાં નવ જીવોએ તીર્થકર નામ-ગાત્ર બાંધ્યું— ૧. શ્રેણિક, ૨. સુપાર્શ્વ, ૩. ઉદાયી; ૪. પિદિલ અણગાર; ૫. દઢાયુઃ ૬. શંખ; ૭. શતક; ૮. સુલસા શ્રાવિકા, ૯. રેવતી. [– સ્થાવ ૬૯૧] ભગવાન મહાવીરે આઠ રાજાઓને ઘર છોડાવી દીક્ષા દીધી– ૧. વીરાંગક; ૨. વરયશા, ૩. સંજય; ૪. એણેયક રાજર્ષિ; પ. સેય; ૬. શિવ; ૭. ઉદાયન; ૮. શંખકાશિવધન. [ –સ્થા ૬૨૧]. ૧. આ નવ વિષે વિશેષ માહિતી માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૮. ૨. આ આઠ રાજાએ વિષે માહિતી માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ. નં. ૯, 2010_03 Page #759 -------------------------------------------------------------------------- ________________ ઉપ ૩. તીર્થકરે ભગવાન મહાવીરના પ૩ શ્રમણે એકેક વર્ષ શ્રમણભાવે રહી અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા. [– સમય ૫૩] ૩. ભરતવર્ષની ઉત્સપિણીની ગ્રેવીસી જબૂદ્વીપમાં ભરતવર્ષમાં આગામી ઉત્સપિણીમાં ચોવીસ તીર્થંકર થશે - નામ પૂર્વભવનું નામ ૧. મહાપદ્મ શ્રેણિક (રાજગૃહને રાજા) ૨. સૂરદેવ (સુરાદેવ) સુપાર્શ્વ (મહાવીરના કાકા) ૩. સુપાશ્વ ઉદક ૪. સ્વયંપ્રભ પિફિલ અણગાર પ. સર્વાનુભૂતિ ૬. દેવકૃત (દેવગુપ્ત) કાર્તિક ૭. ઉદક શંખ ૮. પેઢાલપુત્ર ૯. પિદિલ સુનંદ દેઢીયુ નંદ ૧. ભગવાન મહાવીરના શ્રમણે જે અનુત્તર પપાતિકમાં ગયા તેમનું વર્ણન અનુત્તરૌપપાતિકમાં છે. અત્યારે જે રૂપમાં એ સૂત્ર ઉપલબ્ધ છે, તે પ્રમાણે આ મુનિઓની સંખ્યા ૩૩ છે, વળી તેમને શ્રામપર્યાય અહીં જણાવ્યા પ્રમાણે એક વર્ષ નહિ પણ વધારે જ તેમાં જણાવ્યો છે. સંભવ છે અનુત્તર૦માં પણ વાચનાભેદ હેય. ૨. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૧૦. ૩. પૂર્વભવનાં નામ અંગે વિશેષ માહિતી માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૧૧. ૪. જે નામે કૌંસમાં મૂકયાં છે તે પ્રકાશ” ગત સમવાયાંગમાંથી ઉદ્ધત ગાથાનાં પાઠાંતર છે. 2010_03 Page #760 -------------------------------------------------------------------------- ________________ ૭૨૬ રસ્થાનાં ગન્સમવાયાંગઃ ૪ ૧૦. શતક ૧૧. મુનિસુવ્રત સર્વવિદ્ ૧૨. અમમ ૧૩. નિષ્કષાય ૧૪. નિપુલાક ૧૫. નિમમ ૧૬. ચિત્રગુપ્ત ૧૭. સમાધિ ૧૮. સંવર ૧૯. અનિવૃત્તિ ૨૦. વિજય ૨૧. વિમલ ૨૨. દેવપપાત ૨૩. અનંતવિજય (અનંતવીર્ય) ૨૪. ભદ્ર શતક દેવકી સત્યકી વાસુદેવ (કૃષ્ણ) બળદેવ રોહિણી સુલાસા રેવતી શતાલિ ભયાલે દ્વીપાયન કૃષ્ણ નારદ અબડ સ્વાતિ બુદ્ધ આ તીર્થકરેનાં ૨૪ પિતા, ૨૪ માતા, ૨૪ પ્રથમ શિષ્ય, ૨૪ પ્રથમ શિષ્યા, ૨૪ પ્રથમ ભિક્ષાદાયક અને ૨૪ ચૈત્યવક્ષે થશે. [– સમ૦ ૧૫૮ ] ૧. સમવચાંગસૂત્રમાં જે પાઠ મળે છે તેમાં આ નામ નથી. પણ લોકપ્રકાશ”માં સમવાયાંગની ગાથા ઉદ્ધત કરેલી છે તેમાં આ નામ છે. ત્યાં અંતિમ પદ આમ છે – “મuતવિgિ મત ય” અને સમવાયાંગમાં મળતવિક રુથ' છે. પણ જે ભદ્ર નામ ન ગણીએ તો સમવાયાંગમાં ૧૧ મા મુનિસુવ્રતનું સર્વવિહુ એવું વિશેષણ છે તેને નામ ગણવાથી ૨૪ની સંખ્યા પૂરી થઈ જશે. 2010_03 Page #761 -------------------------------------------------------------------------- ________________ ૭૭ ૩. તીર્થકરે હે આર્ય, આગામી ઉત્સર્પિણીમાં ચાતુર્યામ ધર્મની પ્રજ્ઞાપના કરીને સિદ્ધ થનારા નવ છે?— ૧. કૃષ્ણ વાસુદેવ; ૨. રામ બળદેવ; ૩. ઉદક પેઢાલપુત્ર; ૪. પુલિ; ૫. શતકગાથા પતિ; ૬. દારુકનિગ્રંથ; ૭. સત્યનિર્ચથીપુત્ર; ૮. શ્રાવિકાબુદ્ધ અબડપરિવ્રાજક; ૯. સુપાશ્વ નામની પાશ્વપત્યા આર્યા. [-સ્થા ૬૯૨] ક, ભાવી તીર્થકર વિમલવાહન હે આર્ય! રાજા શ્રેણિક ભિંભિસાર કરીને ત્રીજી સીમંતક નરકમાં ૮૪૦૦૦ વર્ષ સ્થિતિવાળા નારકરૂપે ઉત્પન્ન થશે. નરકમાં તે અત્યંત કૃષ્ણ વર્ણન થશે અને ત્યાં અત્યંત વેદના ભગવશે. યથાકાલ નારકરૂપે રહી આગામી ઉત્સર્પિણીમાં આ જ જંબુદ્વીપમાં ભારતવર્ષમાં વૈતાઢય પર્વતની સમીપમાં દેશમાં શતકાર નામના નગરમાં સન્મતિ કુલકરની ભદ્રા નામની ભાર્યાની કુખે ગર્ભમાં ૧. આ નવમાંથી છઠ્ઠો દારુક નિગ્રંથ અને નવમી સુપા એ બેન નામ સમવાયાંગમાં જે ૨૪ તીર્થ કરનાં પૂર્વભવનાં નામની ગણતરી કરી છે તેમાં મળતાં નથી. એ વાચનાભેદને કારણે જ માનવું જોઈએ. અથવા ટીકાકારે જે ખુલાસો કર્યો છે કે આ બધાને તીર્થકર ન ગણવા – એ માની લેવું. ૨. સૂત્રકૃતાંગના બીજા શ્રુતસ્કંધમાં સાતમા નાલન્દી, અધ્યયનમાં જે કથા છે તે આ ઉદકની જ સમજવી. તેઓ પ્રથમ પાર્શ્વ પરંપરાના સાધુ હતા. તેમણે ગૌતમ સાથે પ્રથમ શ્રાવકના અહિંસાવૃત વિષે ચર્ચા કરી અને ભગવાન મહાવીરને એ વિશે શું કહેવાનું હતું તે બરાબર સમજી લીધું. પછી તેઓ મહાવીરના મન્તવ્યમાં આદરવાળા થયા તેથી ગૌતમ તેમને ભગવાન પાસે લઈ ગયા. એટલે તેમણે પાંચસામનો ધર્મ સ્વીકાર્યો. સૂત્રકૃતાંગ મૂળ તેમ જ નિર્યુક્તિમાં તેમના વિષે આ સૂત્રમાં જણાવેલ હકીકત કહી નથી. 2010_03 Page #762 -------------------------------------------------------------------------- ________________ ૭ર૮ સ્થાનાંગન્સમવાયાંગ ૪ પુરુષરૂપે ઉત્પન્ન થશે. ૯ માસ અને ા દિવસ વીત્યે ભદ્રા રાત્રે સુકુમાર સર્વાગ સંપૂર્ણ બાળકને જન્મ આપશે. તેના જન્મની રાત્રિએ શતકાર નગરમાં અંદર અને બહાર પદ્મ અને રત્નની વર્ષા થશે, તેથી તેનાં માતા-પિતા એ બાળકનું બારમે દિવસે મહાપવા એવું નામ રાખશે. જ્યારે બાળક ૮ વર્ષનો થશે ત્યારે માતા-પિતા તેને મહારાજ્યાભિષેક કરશે અને ત્યાર પછી મહાપદ્મ ગુણવાન રાજાની જેમ વેચતાપૂર્વક રાજ્યશાસન કરશે. તેના રાજ્યશાસન કાળમાં પૂર્ણભદ્ર અને મહાભદ્ર નામના બે દે આવીને તેની સેવાનો ભાર સંભાળી લેશે. આથી નાગરિકો તેનું દેવસેન એવું બીજું નામ પાડશે. ત્યાર પછી મહાપદ્મને એક શ્વત શંખ જે શ્રેષ્ઠ હાથી સાંપડશે. રાજા એ શ્રેષ્ઠ હાથી પર બેસી શતદ્વાર નગરમાં આમતેમ ફરશે, એટલે વળી ગામના નાગરિકો તેનું વિમલવાહન એવું ત્રીજું સાર્થક નામ પડશે. ત્યાર પછી તે વિમલવાહન રાજા બધાં મળી ૩૦ વર્ષ ગૃહસ્થાવાસ ભોગવી માતાપિતા વગેરેની રજા લઈ સંબુદ્ધ થઈને મોક્ષમાર્ગમાં પ્રસ્થાન કરશે. તે વખતે દેવો તેની કલ્યાણકારી વાણમાં પ્રશંસા કરશે, તેનું અભિનંદન કરશે. ત્યાર પછી ગામ બહારના સુભૂમિભાગ ઉદ્યાનમાં એક દેવદુષ્ય ગ્રહણ કરી તે પ્રત્રજ્યા લેશે; અને બાર વર્ષ પર્યત શરીરની પરવા કર્યા વિના જે કોઈ દેવી, માનુષી કે તિર્યંચસંબંધી ઉપસર્ગો આવશે તેમને સમ્યક રીતે સમભાવપૂર્વક સહન કરશે. પછી તે ભગવાન વિમલવાહન ચાલવામાં સમિતિવાળા યાવત્ બ્રહ્મચારી થશે અને નિર્મમ, નિષ્પરિગ્રહી, લેપ વગરના, જેમ કાંસાના વાસણમાં કાંઈ ન 2010_03 Page #763 -------------------------------------------------------------------------- ________________ ૭ર૯ ૩. તીર્થકરે ચોટે તેવી રીતે તદ્દન સ્નેહ વગરના થશે યાવત્ ભાવના અધ્યયનમાં જે ભગવાન મહાવીર વીષે કહેવામાં આવ્યું છે તેવા, ઘી હોમવાથી તેજસ્વી થયેલા અગ્નિ જેમ જ્ઞાનાદિ ગુણો વડે તેજસ્વી, શંખની જેમ નિર્મલ, જીવની જેમ અપ્રતિહતગતિ, ગગન જેમ નિરાલંબન, વાયુની જેમ અપ્રતિબદ્ધ, શારદ જલ જેમ શુદ્ધ અંતઃકરણયુક્ત, પદ્મપત્ર જેમ લેપ વિનાના, કાચબાની જેમ ગુપ્તેન્દ્રિય, પક્ષીની જેમ બંધનમુક્ત, અષ્ણના શીંગડા જેમ એકાકી, ભાચુંડ પક્ષીની જેમ અપ્રમત્ત, હાથીની જેમ શૂર, વૃષભ જેમ બળવાન, - સિંહ જેમ દુધઈ, મેંરુ જેમ અકંપ, સાગર જેમ ગંભીર, ચંદ્ર જેમ શીતલ, સૂર્ય જેમ ઉજજવલ, કનકની જેમ રૂપવાન અને પૃથ્વી જેમ સર્વ સ્પર્શને સહન કરનાર થશે. તે ભગવાનને પછી કોઈ અંડજ, પિતજ કે અવગ્રહ એ કોઈનો પ્રતિબંધ નહિ રહે. તેઓ નિરાકુલ ભાવે સંયમ પૂર્વક જ્યાં ઈચ્છશે ત્યાં વિહાર કરશે. આમ અનુત્તર જ્ઞાનદશનપૂર્વક ઉચિત રીતે વિહાર કરતાં કરતાં ત્રાજુતા, મૃદુતા, લઘુતા, ક્ષમા, નિર્લોભ, ગુપ્તિ, સત્ય, સંયમ, તપોગુણ, શૌચરૂપી પરિનિર્વાણુના માર્ગ પર વિહાર કરતાં કરતાં ધ્યાનાવસ્થા અપ્રતિહત અનુત્તર કેવલ જ્ઞાન-દર્શન તેમના આત્મામાં પ્રકટ થશે. એટલે તેઓ જિન, અહંત ભગવાન થશે. તે કેવળી સર્વજ્ઞ, સર્વદશી, દેવમનુષ્ય આદિ બધા જીના પર્યાયને જાણનાર અને દેખનાર થશે તથા સંપૂર્ણ લકમાં સવજીની આગતિ-ગતિ, સ્થિતિ, ચ્યવન, ઉપપાદ, તર્ક, મનોગત ભાવ, ભેજન, કૃત્યે, અને પરિસેવન જાણશે દેખશે, અને તે પૂજા યોગ્ય ભગવાન નું પ્રકટપણે થતું, ગુપ્તપણે થતું બધું મન વચન અને કાયાનું કાર્ય સંપૂર્ણ લોકના સર્વ છાનું જાણશે દેખશે. આમ તેમનું સંપૂર્ણ 2010_03 Page #764 -------------------------------------------------------------------------- ________________ ઉ૩૦ સ્થાનાંગસમવાયાંગ ૪ જીવન ભગવાન મહાવીરના જેવું (“ભાવના” અધ્યયનમાં જે વર્ણવવામાં આવ્યું છે તેવું) વ્યતીત થશે. ભગવાન મહાવીરની જેમ તેઓ પણ પાંચ મહાવ્રત અને તેમની ભાવનાને અને છ જીવનિકાયના સંયમનો ઉપદેશ કરતાં કરતાં વિહાર કરશે. તે આ પ્રમાણે – “હે શ્રમણ નિર્ગ-થો! મેં જેમ નિર્ગ-થોને એક આરંભસ્થાન બતાવ્યું છે, તેમ તે વિમલવાહન તીર્થકર પણ એક આરંભસ્થાનને ઉપદેશ કરશે. મેં જેમ પ્રેમબંધન અને દ્રષબંધન કહ્યાં છે, તેમ તે પણ કહેશે. મેં જેમ મનદંડ વચનદંડ અને કાયદંડ બતાવ્યાં છે, તેમ તે પણ એ ત્રણ દંડ કહેશે. તેવી જ રીતે મારી જેમ તે કોધ, માન, માયા અને લેભ એ ચાર કષાયની, શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ એ પાંચ કામગુણની; પૃથ્વીકાય, અપકાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય એ છ છવાયની; સાત ભયસ્થાનની; આઠ સદસ્થાનની; નવ બ્રહ્મચર્યની ગુપ્તિની દશ શ્રમધર્મની—એમ યાવત્ ૩૩ આશાતનાની વિમલવાહન પણ પ્રરૂપણ કરશે. વળી મેં શ્રમણધર્મમાં નગ્નભાવ, મુંડભાવ, અસ્નાન, અદંતધાવન, અછત્રત્વ, વાહન ન વાપરવાનું, ભૂમિશય્યા, ફલકશય્યા, કાષ્ઠશય્યા, કેશલેચ, બ્રહ્નચર્યાવાસ, પરઘરપ્રવેશ, ચાવતું મળે કે ન મળે પણ ભિક્ષા જીવન એ બધું શીખવ્યું છે, તેમ તે વિમલવાહન પણ શીખવશે. 2010_03 Page #765 -------------------------------------------------------------------------- ________________ ૩. તી’કરા ૭૩૧ “વળી જેમ મે' સદોષ આહારના નિષેધ કર્યાં છે, તેમ તે પણ નિષેધ કરશે. '' “વળી જેમ શ્રમણાને પ્રતિક્રમણયુક્ત પાંચમહાવ્રતના અચેલધમ મે' ખતાવ્યા છે, તેમ તે પણ બતાવશે. વળી પાંચ અણુવ્રત્ત, સાત શિક્ષાવ્રત એમ ખાર ત્રતા શ્રાવકનાં અતાવ્યાં છે, તેમ તે પણ બતાવશે. “મે જેમ ભિક્ષુએ માટે શય્યાતરપિંડ અને રાજ પિંડના નિષેધ કર્યાં છે, તેમ તે પણ કરશે. વળી મારે જેમ નવ ગણુ અને અગિયાર ગણધર છે, તેમ તેમને પણ હશે. “વળી જેમ મેં ત્રીસ વર્ષ ગૃહસ્થપર્યાયમાં ગાળી અને દીક્ષા લીધી તથા ખાર વર્ષ અને સાડા છ માસ છદ્મસ્થપર્યાય પાળી કેવલ- જ્ઞાન દશનના લાભ કર્યાં, અને ૩૦ વર્ષમાં સાડા છ માસ કમ કેવલીરૂપે રહી, એમ કુલ ૪૨ વર્ષ શ્રમણપર્યાય ભગવી સ મળી ૭૨ વષ આયુ ભાગવી, હું સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થઈ સર્વ દુઃખને નાશ કરીશ, તેમ તે વિમલવાહન પણ તેટલાં જ વર્ષાં ગૃહસ્થાવાસ, છદ્મસ્થાવસ્થા, શ્રમણપર્યાંય ભાગવી સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થશે ’ ટૂંકમાં જે શીલસમાચાર ભગવાન મહાવીરને! હતા, તે જ પ્રમાણે વિમલવાહનના સમજી લેવાનેા છે. [-સ્થા॰ ૬૯૩] અરિહંત મહાપદ્મ ૮ રાજાઓને દીક્ષા આપશે ૧. પદ્મ, ર. પદ્મગુલ્મ, ૩. નલિન, ૪. નલિનગુલ્મ, પ. પદ્મોદ્ધત, ૬. ધનુરુષ્કૃત, ૭. કનકરથ, ૮. ભરત. [સ્થા ૬૨૫] 2010_03 Page #766 -------------------------------------------------------------------------- ________________ ૭૩૨ નિર્વાણ સ્થાનાંગ-સમવાયાંગ ૪ ૫. અરવતવર્ષની વીસી જબૂદ્વીપના ઐરાવત વર્ષના ર૪ તીર્થકર આ પ્રમાણે છે – વર્તમાન અવસર્પિણમાં આગામી ઉત્સર્પિણીમાં ૧. ચંદ્રાનન સુમંગલ ૨. સુચંદ્ર સિદ્ધાર્થ ૩. અગ્નિસેન ૪. નદિષેણ મહાયશ ૫. ઋષિદત્ત ધર્મદેવજ ૬. વ્યવહારી (વ્રતધારી) શ્રીચન્દ્ર ૭. સોમચંદ પુષ્પકેતુ ૮. યુક્તિસેન મહાચન્દ્ર ૯. અજિતસેન મૃતસાગર ૧૦. શિવસેના પુણ્યષ ૧૧. દેવશર્મા મહાઘેષ ૧૨. નિક્ષિપ્તશત્ર સત્યસેન ૧૩. અસંજવલ શૂરસેન ૧૪. અનન્તક મહાસેન ૧૫. ઉપશાંત સવોન ૧૬. ગુપ્તિસેન દેવપુત્ર ૧૭. અતિપાશ્વ ૧૮. સુપાશ્વ સુત્રત ૧૯. મરુદેવ સુકોશલ ૨૦. ધર અનંતવિજય ૨૧. શ્યામકેષ્ઠ વિમલ ૨૨. અગ્નિસેન ઉત્તર ૨૩. અગ્નિપુત્ર મહાબલ ૨૪. વારિણ દેવાનન્દ [-સમ૦ ૧૫૮] સુપાર્શ્વ 2010_03 Page #767 -------------------------------------------------------------------------- ________________ ટિપણું ૧. તીર્થક વિષેની બૌદ્ધ માન્યતા - અંગુત્તરમાં ભૂતકાળમાં સાત વીતરાગ એવા તીર્થંકર થઈ ગયા છે એમ કહી તેમનાં નામ ભગવાન બુદ્ધ ગણાવ્યાં છે. આ સાતે માટે જેમણે બહુમાન પ્રદર્શિત કર્યું તેઓ દેવલોકમાં ગયા અને જેમણે તેમની નિન્દા કરી તેઓએ બહુ અપુણ્ય ઉપાજિત કર્યું છે, એમ પણ ત્યાં જણાવ્યું છે. આ ઉપરથી જણાય છે કે, બૌદ્ધો પણ ભગવાન બુદ્ધને જ પ્રથમ તીર્થંકર નથી ગણતા; તેમની પહેલા પણ સાત તીર્થંકર થઈ ગયા એમ તેઓ માને છે. તેઓનાં નામ આ પ્રમાણે છે:–૧. સુનેર, ૨, મુગપકખ, ૩. અરનેમિ, ૪. મુદ્દાલ, ૫. હથિપાલ, ૬. જોતિપાલ, ૭. અરક. – અંગુત્તર ૭. ૬૯ અંગુત્તર (૭. ૭૦)માં અરક તીર્થકરના ઉપદેશને નમૂનો આ છે. જૈનશાસ્ત્રમાં પ્રસિદ્ધ “સમયે નોમ પૂમથ” વાળા અધ્યયનમાં જીવનની ક્ષણિકતા બતાવવાને જે ઉપમાઓનો ઉપયોગ થયે છે, તેવી જ ઉપમા વાપરીને મનુષ્યને સચ્ચરિતમાં વાળવાની કોશીશ અરકે પણ કરી છે. અરકના સમયની સ્થિતિ વિષે વર્ણન કરતાં બુદ્ધભગવાન કહે છે કે, અરક તીર્થકરના સમયમાં ૬૦ હજાર વર્ષ નું મનુષ્યનું આયુ હતું. પ૦૦ વર્ષની કુમારી પરણાવવા યોગ્ય ગણાતી. એ સમયમાં મનુષ્યને બાધા છ જાતની જ હતી: શીત, ઉષ્ણ, ભૂખ, તરસ, પેશાબ કરવો પડે છે, અને મત્સર્ગ કરવો પડે તે. --આ સિવાય રેગ જેવું કશું હતું જ નહિ. આટલી થોડી પીડા અને આટલું લાંબુ આયુ છતાં અરકે ઉપદેશ આપ્યો કે મનુષ્યનું આયુ બહુ ટૂંકું છે તેમાં વળી અનેક પ્રકારનાં દુઃખ છે – ઇત્યાદિ. આ વર્ણન જૈન તીર્થંકર અરનાથના સમયને લાગુ પાડી શકાય કે નહિ, એ એક પ્રશ્ન છે. જૈન શાસ્ત્ર પ્રમાણે તેમનું આયુ ૮૪ હજાર વર્ષ છે અને તેમના પછીના મલ્લિનું આયુ ૫૫ હજાર વર્ષ છે. એટલે પૌરાણિક રીતે ગણીએ તો આ સમય અર અને મલ્લિની વચ્ચેનો કહેવો જોઈએ. કારણ, અરકના સમયમાં આયુ ૬૦ હજાર વર્ષ બતાવ્યું છે. છતાં આ ફેરને બાદ કરીએ તે પણ જૈન બુદ્ધ ઉભયના વર્ણન પરથી એટલું તો તારવી ૭૩૩ 2010_03 Page #768 -------------------------------------------------------------------------- ________________ ૩૪ સ્થાનાંગ-સમવાયાંગ : ૪ શકાય કે અર કે અરક નામની કાઈ પ્રભાવશાળી વ્યક્તિ શ્રમણ પરંપરામાં અવશ્ય થઈ હોવી જોઈએ. ૨. દ્વિગઅર મતે માતાઓનાં નામમાં મતભેદઃ— દિગંબર મતે તીથ કરની માતાઓનાં નામમાં ભેદ છે. તે આ નામેાથી જણાઈ આવરો - ૧. મરુદેવી, ૨. વિજયસેના ૩. સુષેણા, ૪. સિદ્ધાર્થા, ૫. મગલા, ૬. સુસીમા, ૭. પૃથ્વીસેના, ૮. લક્ષ્મણા, ૯. જયરામા (રામા,) ૧૦. સુનંદા, ૧૧. નંદા (વિષ્ણુશ્રી ), ૧૨. જાયાવતી (પાટલા), ૧૩. જચરચામા (શર્મા), ૧૪, શર્મા (રેવતી), ૧૫. સુપ્રભા ( સુત્રતા ), ૧૬. એરા, ૧૭. શ્રીકાંતા (શ્રીમતી), ૧૮. મિત્રસેના, ૧૯. પ્રાવતી (રક્ષિતા), ૨૦. સામા (પદ્માવતી), ૨૧. લિા (વપ્રા), ૨૨. સિવાદેવી, ર૩. વામાદેવી, ૨૪. પ્રિયકારિણી ત્રિશલા. અહીં દિગ ંબરોમાં પણ મતભેદ છે. જે ઉત્તર અને હિરપુરાણમાં સરખાં નામેા છે, ત્યાં બીજું નામ કૌંસમાં નથી મૂકયું; પણ જ્યાં વિરોધ છે ત્યાં હરિવંશપુરાણ સંમત નામ કૌંસમાં મૂક્યુ અને ઉત્તરપુરાણનું બહાર રાખ્યું છે. આગળ પણ આ જ ક્રમે સમજવું. માતાએનાં નામ માટે જુએ આવ॰ નિ॰ ગા૦ ૩૮૫–૩૮૬. ૩. કલ્યાણકનાં નક્ષત્રો: જે તી કરીને એક જ નક્ષત્ર ચ્ચવન, જન્મ, દીક્ષા, જ્ઞાનદર્શનપ્રાપ્તિ અને માક્ષ~એ પાંચે માંગલિક પ્રસંગે હોય છે, તે આ ખાનામાં જણાવ્યું છે. ભગવાન મહાવીરને પાંચ કલ્યાણકા આ ગણવાનાં છે— મ્યવન, ગર્ભાપહરણ, જન્મ, દીક્ષા, અને જ્ઞાનપ્રાપ્તિ. દિગબોને મતે ગર્ભાપહરણની ઘટના બની નથી તેથી મહાવીરનાં પાંચ કલ્યાણકા અન્ય તીથ કરી જેમ જ ગણવાનાં છે. દ્વેગ ખાને મતે નક્ષત્રો આ પ્રમાણે છે:— (૧) ઋષભનાં – ૧. ઉત્તરાષાઢા, ૨. ઉત્તરાષાઢા, (૬૦ પુ॰ના મતે અભિજિત), ૩. ઉત્તરાષાઢા, ૪ ×, ૫. ઉત્તરાષાઢા. (૨) અજિતનાં – ૧-૫. રાહિણી. ( ૩ ) સ’ભવનાં – ૧. મૃગસર, ૨. ૩૦ પુ॰ મતે મૃગસર, હું પુ મતે જ્યેષ્ઠા, ૩૪, ૪. મૃગસિર, ૫. ૩૦ પુ॰ મૃગસિર, હુ॰ પુ॰ જયેષ્ઠા. (૪) અભિનંદનનાં - ૧–૫. પુનવસુ. ( ૫ ) સુમતિનાં – ૧–૫. મા. 2010_03 Page #769 -------------------------------------------------------------------------- ________________ ૩. તીર્થકરે કરૂપ (૬) પદ્મપ્રભનાં – ૧. ચિત્રા, ૨. ઉ૦ પુત્રના મતે મઘા, હ૦ પુત્ર ના મતે ચિત્રા, ૩. ચિત્રા, ૪. ચિત્રા, ૫ ચિત્રા. (૭) સુપાર્શ્વનાં – ૧-૪. વિશાખા, ૫. અનુરાધા. (૮) ચન્દ્રપ્રભનાં – ૧. જયેષ્ઠા, ર-૪. અનુરાધા, ૫. જયેષ્ઠા. (૯) પુષ્પદંતનાં – ૧. મૂલ, ૨. મૂલ, ૩, ૪, ૪. મૂલ, ૫. મૂલ. (૧૦) શીતલનાં-૧-૫. પૂર્વાષાઢા. (૧૧) શ્રેયાંસનાં – ૧–૪. શ્રવણ, ૫. ધનિષ્ઠા. (૧૨) વાસુપૂજ્યનાં - ૧-૨. શતભિષક , ૩-૪. વિશાખા, ૫. વિશાખા, ઉ૦ પુત્રના મતે અને અશ્વિની હ૦ ૫૦ ના મતે. (૧૩) વિમલનાં-૧ –૪. ઉત્તરાભાદ્રપદા, ૫. ઉત્તરાષાઢા ઉ૦ પુના મતે અને ઉત્તરાભાદ્રપદા હ૦ પુત્રના મતે. (૧૪) અનન્તનાં – ૧. રેવતી, ૨, ૪, ૩. રેવતી, ૪. રેવતી, ૫૮. (૧૫) ઘર્મનાથનાં – ૧. રેવતી, ૨–૫. પુષ્ય. (૧૬) શાંતિનાથનાં ૧-૩. ભરણી, ૪. ૪, ૫. ભરણું. (૧૭) કુંથુનાં – ૧-૫ કૃત્તિકા. (૧૮) અરનાં- ૧. રેવતી, ૨. રહિણી હ૦ ૫૦ ના મતે, ૩–૪. રેવતી ૫. રેવતી ઉ૦ પુત્ર ના મતે, રોહિણું હ૦ પુત્રના મતે. (૧૯) મલિનાં– ૧-૪. અશ્વિની, ૫. ભરાણી. (૨૦) મુનિસુવ્રતનાં– ૧–૫. શ્રવણ. (૨૧) નમિનાં – ૧. અશ્વિની, ૨. ઉ. પુત્રના મતે સ્વાતી, હ૦ પુત્ર ના મતે આશ્વની, ૩-૪. અશ્વિની, ૫. અશ્વિની. (૨૨) નેમિનાથનાં – ૧. ઉત્તરાષાઢા, ૨–૫. ચિત્રા. (૨૩) પાનાં - ૧–૨. વિશાખા, ૩ ૪, ૪, વિશાખા, ૫. વિશાખા. (૨૪) મહાવીરનાં – ૧. ઉત્તરાષાઢા, ૨. ઉત્તરાફાલ્ગની, ૩. ઉત્તરા, ૪. હસ્તોત્તરા (ઉત્તરાફાલ્ગની), ૫. સ્વાતી. ચોકડી છે ત્યાં એમ સમજવું કે પુરાણમાં ત્યાં નક્ષત્રનો ઉલ્લેખ નથી. આવશ્યક નિર્યુક્તિમાં કેને કઈ તિથિએ જ્ઞાન થયું તે વર્ણવ્યું છે ગાય ૨૬૩ થી. ૪કમારવાસ”ના અથ વિશે મતભેદ – પ્રસ્તુત પ્રસંગમાં ટીકાકાર પિતાની પરંપરા પ્રમાણે કુમારવાસને અર્થ અરાજભાવ અર્થાત કુંવર હતા અને દીક્ષા લીધી (નહીં કે કુંવારા હતા 2010_03 Page #770 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગ-સમવાયાંગઃ ૪ અને દીક્ષા લીધી) એ કરે છે; અને “અગારવાસ મજ વસિત્તાને અર્થ કરે છે કે જેઓ ચિરકાલપર્યત રાજચ કરતાં છતાં ઘરમાં રહ્યા અને પછી દીક્ષા લીધી. પ્રથમ સ્થાનાંગમાં કુમારવાસને અર્થ કુંવર કર્યો છે એટલે અહીં સમવાયાંગમાં અગારવાસને અર્થ ખેંચીને રાજ કરો પડ્યો છે એ તો દીવા જેવું સ્પષ્ટ છે. અન્યથા સીધો અર્થ એટલે થઈ શકત કે જેઓ ગૃહસ્થ હતા તેવા ૧૯ તીર્થંકર હતા. કુમારવાસનો અર્થ “કુંવારા” પણ થઈ શકે છે– કારણ દિગમ્બર પરંપરા પ્રમાણે અહીં જે નામ ગણાવ્યાં છે તે સૌ બાલબ્રહ્મચારી મનાય છે. વળી એ શબ્દનો અર્થ કુંવર કરવા માટે પણ દલીલ તો છે જ. તે આ પ્રમાણે –આવશ્યક નિર્યુક્તિમાં (ગા. ૨૪૩–૨૪૫) સ્પષ્ટ કહ્યું છે કે એ પાંચને અભિષેક થયે નહિ અને તેમણે દીક્ષા લીધી; જ્યારે બાકીના ૧૦ રાજા બન્યા અને તેમાંના ત્રણ તે ચક્રવતી હતા. આ વર્ણન ધ્યાનમાં રાખીએ તે કુંવર એવો અર્થ સ્પષ્ટ થાય છે. પણ છતાં કુંવર એ શું કુંવાર ન હોય એ પ્રશ્ન તો રહે જ છે. અને એ નક્કી કરવાનું રહે જ છે કે આવશ્યક નિર્યુક્તિકારને તેમના વિવાહ વિષે શું અભિપ્રેત હતું? એક ગાથા (૨૪૮)માં નિક્તિકારે એમ કહ્યું છે કે વીર વગેરે પાંચે પ્રથમ વચમાં દીક્ષા લીધી; અને બાકીનાં ૧૯ જણાંએ મધ્યમ વચમાં. ટીકાકાર અહીં પ્રથમ વયને અર્થ કુમારલક્ષણ અને મધ્યમવચનો અર્થ ચૌવનલક્ષણ કરે છે. એક બીજી ગાથા (૨૫૫) માં નિર્યુક્તિકાર સ્પષ્ટ કહે છે કે નામાથારા વિષય નિવિયા તે ગુમાવળંદિ' આનો સીધો અર્થ એ છે કે જેમણે ઇન્દ્રિયોના વિષયે–ભેગો ભોગવ્યા તેઓ કુમાર સિવાયના સમજવા. અર્થાત જે વીર વગેરે પાંચ જણાએ કુમારસ્વાસમાં દીક્ષા લીધી તેમણે વિષયો ભેગવ્યા નથી. “ગામાચારા” શબ્દને બીજે પણ અથ નિયુક્તિકાર કરે છે – “જેમણે જે જે ગ્રામાકર વગેરે વિષ ક્ષેત્રોમાં વિહાર કર્યો તે કહેવું.” આ ઉપરથી એક વસ્તુ સ્પષ્ટ થાય છે કે “ગામાયારા” એ શબ્દના બે અર્થો કરવાની પરંપરા નિયુક્તિ જેટલી જૂની છે. અને તેના મૂળમાં પણ “કુમારવાસ”ના કુમાર શબ્દનો અર્થ બ્રહ્મચારી લેવો કે નહિ તે વિષેનો મતભેદ છે. 2010_03 Page #771 -------------------------------------------------------------------------- ________________ ૩. તીર્થકરે ૭૩૭ એક પરંપરામાં જેમને કુમાર કહ્યા હતા તેમને જ બ્રહ્મચારી પણ કહ્યા હતા. પરંતુ નિયુક્તિની પહેલાં પણ પાંચ કુમારમાંથી પણ મહાવીર જેવાના વિવાહની વાત સ્વીકારવામાં આવી હતી; તેથી “ગામાયારા” એ શબ્દના બે અર્થ કરવા પડ્યા. પ્રથમની પરંપરાનું અનુસરણ દિગંબરામાં થયું છે; અને બીજીનું શ્વેતામ્બરમાં. જુઓ લોકપ્રકાશ” ૩૨૦૦૪. આગળ મહાવીર ચરિત્ર જે નિયુક્તિની એક દ્વારગાથામાં (૪૫૮) સંગૃહીત હ્યું છે, તેમાં વિવાહ અને અપત્ય શબ્દ છે. એટલે એમ કહી શકાય કે ભગવાન મહાવીરને નિયુક્તિકાર વિવાહિત માનતા હતા. ભગવાન મહાવીરના વિવાહનો જૂનામાં જૂનો ઉલ્લેખ કલ્પસૂત્રમાં છે, જે પ્રથમ ભદ્રબાહુકઠું ક મનાય છે. અને નિર્યુક્તિ દ્વિતીય ભદ્રબાહુન્તક છે. એટલે નિઃશંક એમ માની શકાય કે નિર્યુક્તિકારે ભગવાન મહાવીરને વિવાહિત જ માન્યા છે. વસ્તુત: બન્યું એમ લાગે છે કે એક એવી પરંપરા રહી છે જેની સૂચના આ સ્થાનાંગનું સૂત્ર પણ આપે છે, કે પાંચ તીર્થકરો કુમાર હતા. આ કુમારનો અર્થ કરતી વખતે બે પરંપરા પડી: એકને મતે કુમારનો અર્થ માત્ર કુંવારા જ લેવો જોઈએ –એથી તે પરંપરાવાળાએ તીર્થકરોનાં વિસ્તૃત ચરિત્ર લખતી વખતે પાંચનાં ચરિત્રે જ એવાં લખ્યાં કે તેમના જીવનમાં વિવાહની ઘટના આવે જ નહિ. તેથી તેમની પ્રસિદ્ધિ બ્રહ્મચારી તરીકે તે પરંપરા પ્રમાણે થઈ. આ પ્રથમ પરંપરા ખાસ કરી દિગંબરગ્રંથમાં છે. જયારે બીજી પરંપરાએ પાંચ તીર્થકર કુમાર હતા તેનો અર્થ એવો કર્યો કે તેઓ કુંવર હતા –તેમણે રાજ્ય કર્યું ન હતું— તેમને મતે આ વાક્યમાં વિવાહ કરવા ન કરવાની હકીકત સમાવિષ્ટ જ ન ગણવી જોઈએ. તેથી તેમણે એ હકીકત ધ્યાનમાં રાખીને જ તેમનાં ચરિત્રો લખ્યાં છે. તેથી તેમની પ્રસિદ્ધિ તે પરંપરા પ્રમાણે એવી થઈ કે એ પાંચનો અભિષેક થયો ન હતો. આ માન્યતા શ્વેતાંબર ગ્રન્થામાં છે. વિવાહની બાબતમાં શ્વેતાંબર કથાગ્રન્થોમાં જે મલ્લિ અને નેમિના જ અવિવાહિત હેવાની પ્રસિદ્ધિ છે–તેનો જૂનો આધાર શો છે તે જણાયું નથી. માત્ર કથાગ્રન્થ ઉપરથી કશું નક્કી કરી શકાય નહિ. કારણ જમાલિનું પ્રાચીન ચરિત્ર જે ભગવતીમાં આપ્યું છે તે પણ ભગવાન મહાવીરના વિવાહની પુષ્ટિ નથી કરતું; જ્યારે બાકીના બધા કથાગ્રન્થ તેને ભગવાનનો જમાઈ લેખે છે. સ્થા-૪૭ 2010_03 Page #772 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગ સમવાયાંગ ૪ આ વિષે વધુ ઊહાપાહ મેં જમાલિ વિષેની નેટમાં કર્યો જ છે. પણ આ બધી હકીકતને જવા દઈએ અને પ્રસ્તુતમાં ો અથ કરવે એ વિચારીએ. સ્થાનાંગ અને સમવાયાંગનાં પ્રસ્તુત બન્ને સૂત્રેા સાથે રાખીને વાંચીએ તે સીધે અ એટલેા જ નીકળે છે કે પાંચ ખાલબ્રહ્મચારી હતા અને ૧૯ જણાએ વિવાહ કર્યો. અહીં સમવાયાંગમાં ૧૯ માટે અગારવાસ કહ્યો છે, એ હકીકત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. જે આપણી સામે માત્ર સ્થાનાંગનું પાંચના કુમારવાસ વિષેનું સૂત્ર હાય તેા શંકાને અવકાશ રહે છે કે કુમારના અર્થ શે! કરવેા. પણ સાથે સમવાયાંગમાં એગણીસને અગારવાસ (નહિ કે નૃપતિત્વ) કહેનાર સૂત્ર મૂકીએ, તે એમ જ કહેવું પડે છે કે ત્યાં કુમારના અર્થ ખાલબ્રહ્મચારી જ લેવા જોઈએ. અને બાકીનાના વિવાહિત. આ પ્રમાણે દિગબરાની માન્યતાને પણ આમિક આધાર છે જ એમ માનવું પડે છે. se - ૫. મહિલ તીથંકર વિષે મતભેદ -- દિગંબરે મલ્લિને પુરુષ જ માને છે જ્યારે શ્વેતામ્બર મતે પૂર્વભવમાં મીન્ત મિત્ર સાથે કપટ કરી વધારે તપસ્યા કરી હાવાથી તે કપટના ફળરૂપે ખીજો મિત્રો રાન્તના કુમારણે ઉત્પન્ન થયા ત્યારે એ રાન્તની કુંવરીપણે ઉત્પન્ન થયા, અને આગળ જતાં તીથ કર થયા. સ્રીરૂપે તી કર થયા તે પણ શ્વેતાંબર મતે આશ્ચર્યઘટના જ છે. સામાન્ય નિયમ તે એવા જ છે કે પુરુષ જ તીથંકર થાય. જીએ ‘લોકપ્રકાશ ’સર્ગ ૩૨, મલ્ટિચરિત્ર અને સ ૩ર, શ્ર્લોક ૧૦૦૭, મલ્લિના પૂર્વભવના નામ વિષે વિવાદ છે. સત્તરિસચઢાણ નામના શ્વેતાંબર ગ્રન્થમાં તેમનું નામ શ્રમણ ખતાવ્યું છે . જે દિગંબરના વૈશ્રમણ સાથે મળે છે, અને જ્ઞાતામાં જ્યાં મલ્ટિચરિત્ર છે ત્યાં પૂર્વભવનું નામ મહાબલ એવું આપ્યું છે. મલ્લિના ચરિત્ર માટે જુએ આ માળાનું ધર્મ કથાએ’. C ભગવાન મહાવીરની ૬. મહાવીરના પ્રથમ છે ભવઃ — ટીકાકાર છ ભવની ગણતરી આવી રીતે ગણાવે છે :— પેાટ્ટિલ નામના રાજકુમાર થયા તે એક ભવ. ત્યાંથી દેવ થયા તે ખીજો ભવ. ત્યાંથી ચવી છત્રા નગરીમાં નંદૃન નામે રાજપુત્ર થયા તે ત્રીજો ભવ. ત્યાંથી પાછા દેવ 2010_03 Page #773 -------------------------------------------------------------------------- ________________ ૩. વીથ કરે ૭૩૯ લોકે ગયા તે ચોથો ભવ. ત્યાંથી ઍવી દેવાનંદાના ગર્ભમાં આવ્યા તે પાંચપ ભવ અને ત્યાંથી ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષિમાં અપહરણ વડે આવી જન્મ લીધો તે છઠ્ઠો ભવ. આ છઠ્ઠાને પ્રથમ ગણીએ તો પિટ્ટિલ છઠ્ઠા ભવ થાય. આ સિવાય બીજી રીતે ગણતરી કરવા જતાં મેળ બેસે નહીં. માટે જ આવી ગણતરી કરી છે, એમ ટીકાકાર ઉમેરે છે. પણ આવશ્યકનિયુક્તિમાં જ્યાં પૂર્વભવાધિકાર છે ત્યાં નંદનના પ્રસંગે તેણે પિટ્ટિલ પાસે દીક્ષા લીધી એમ કહ્યું છે. એટલે કે નંદન પહેલાંનો ભવ પિટ્ટિલ નહીં પણ પિટ્ટિલ તે નંદનના ગુરુ હતા અને તેના પૂર્વમાં તો ક્રમશઃ દેવ અને પ્રિય મિત્ર ચક્રવત હતા. જુઓ ગ. ૪૪૮થી. ૭. મહાવીરના ગણધરેઃ આ બધા ગણધરે બ્રાહ્મણ હતા. અને મધ્યમ પાવામાં યજ્ઞ નિમિત્તે ભેગા થયા હતા. ભગવાન જ્યારે ત્યાં પહોંચ્યા અને ગામમાં જ્યારે તેમના વિષે વાતો થવા માંડી, ત્યારે આ બ્રાહ્મણે પણ તેમની પાસે ગયા અને પિોતપોતાની શંકા તેમણે તેમની સામે મૂકી. તેમનું યોગ્ય સમાધાન થવાથી તે સૌએ તેમની પાસે દીક્ષા લીધી અને તેમના અનુયાયીઓએ પણ દીક્ષા લીધી. તે જ સૌ સૌનો પ્રથમ પરિવાર સમજવો. તેમના ચરિત્ર માટે જુઓ અવશ્યકનિર્યુક્તિ ગાત્ર ૫૯૨થી. તેઓમાં મુખ્ય ઈન્દ્રભૂતિ હતા. ગણધરની વિશેષ હકીકત નીચે પ્રમાણે છે :૧. નામ ૨. શેત્ર ૩. માતા ૧. ઇન્દ્રભૂતિ ગૌતમ પૃથ્વી ૨. અગ્નિભૂતિ ૩. વાયુભૂતિ ૪. વ્યક્ત ભારદ્વાજ વાણી ૫. સુધર્મા અગ્નિવેશ્ય ભદિલા ૬. મંડિતપુત્ર વાશિષ્ઠ વિજયા ૭. મૌર્યપુત્ર કાશ્યપ ૮. અકંપિત ગૌતમ જયંતી ૯. અલભ્રાતા હારિતાચન નંદા ૧૦. મેતાર્ચ કૌડિન્ય વરુણદેવી ૧૧. પ્રભાસ અતિભદ્રા 2010_03 Page #774 -------------------------------------------------------------------------- ________________ ૭૪૦ ૪. પિતા ૧. વસુભૂતિ ૨. છે સ્થાનાંગ-સમવાયાંગઃ ૪ ૫. ગૃહસ્થદશા ૫૦ વર્ષ ૬. છઘરથદશા ૩૦ વર્ષ ૪૬ N. « S “ જે ને 5 6 J ૪. ધનમિત્ર ૫. ધર્મિલ ૬. ધનદેવ ૭. મૌર્ચ K ૫૩ ૬૫ K ૪૦ R & o ૯. વસુ ૧૦. દત્ત ૧૧. બલ ૭. કેવલીદશા ૧. ૧૨ ૮. સર્વાયુ ૯. શિષ્યપરિવાર ૯૨ ૫૦૦ ૧ ૬ ૭૪ ૧૦૦ જે જે જે x + + $ $ $ $ $ ૩૫૦ ૫. - ૧ ७८ ૭૨ ૧૦. ૧૬ ૧૧. ૧૬ ૮. નવ : ૧. શ્રેણિક - ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર બન્નેનો સમકાલીન રાજા શ્રેણિક હતો. તેનું બીજું નામ બિંબિસાર પણ છે. તે રાજગૃહન રાજા હતો. તે તીર્થંકર થવાનો તે કથા સ્થાનાંગ સૂત્રમાં (૬૯૩) વિસ્તારથી આપી છે. તેને અનુવાદ આ ભાગમાં જ આગળ છે ત્યાંથી જોઈ લેવો. 2010_03 Page #775 -------------------------------------------------------------------------- ________________ ૩. તીર્થકરે ૭૪૧ બન્યું એવું લાગે છે કે તે પ્રથમ ભગવાન મહાવીરને ભક્ત હશે. પણ પછી ભગવાન બુદ્ધને ભક્ત થયો હોય. તેના ફળ સ્વરૂપે તેને જૈન કથાગ્રન્થોમાં નરકમાં જવું પડયું છે. ૨. સુપાર્શ્વ:– ભગવાન મહાવીરના કાકા એ સુપાર્શ્વ નામે હતા, તે જ આ છે એમ ટીકાકાર જણાવે છે. ભાવી ચોવીસીમાં તે બીજા તીર્થકર થશે અને તેમનું નામ સુરદેવ હશે. આશ્ચર્ય તો એ છે કે આગામોમાં આમના વિષે વિશેષ કાંઈ હકીકત મળતી નથી. માત્ર આ બે જ વાત મળે છે. આચારાંગમાં તેઓ ભગવાનના કાકા હતા તે જણાવ્યું છે અને પ્રસ્તુતમાં તે તીર્થકર થશે તે. આ સિવાય તેમના વિષે આગમો મૌન છે, ૩. ઉદાયી :- કેણિકનો પુત્ર. એણે જ્યારે કેણિક મરી ગયો ત્યારે પાટલીપુત્ર વસાવ્યું. તે પર્વને દિવસે સાધુઓને બોલાવીને પૌષધવ્રત ધારણ કરતો હતો. તેના શત્રુના પુત્ર સાધુના વેષમાં બાર વર્ષ રહી, તે જ્યારે પૌષધમાં હતો ત્યારે તેની હત્યા કરી હતી. સમવાયાંગમાં જ્યાં ભાવી તીર્થકરનાં પૂર્વભવનાં નામો ગણાવ્યાં છે ત્યાં ઉદાયી નહીં પણ ઉદયઉદકનું નામ ગણાવ્યું છે અને તે ઉદક પેઢાલપુત્ર હોવાનો સંભવ છે. ૪. પિટ્ટિલ :-- એક તો પિટ્રિલ અનુત્તરમાં ગયો છે તેની કથા અનુત્તરૌપપાતિકમાં આપી છે. તેણે ૩૨ પત્નીઓને છેડીને દીક્ષા લીધી હતી. પણ તે તો મહાવિદેહમાંથી સિદ્ધ થવાનું છે એટલે આ પિટ્ટિલ કોઈ બીજે જ સમજવો જોઈએ. - પ. દઢાયુ :- ટીકાકાર જણાવે છે કે આ અપ્રતીત છે. એટલે કે તેમને ખબર નથી કે આ કોણ હશે. ૬–૭. શંખ અને શતક :– ટીકાકારે શંખ અને શતકને શ્રાવસ્તીના શ્રાવકે જણાવ્યા છે. ભગવતીમાં (૧૨. ૧; પૃ. ૨૨૦) શંખની કથા આવે છે ત્યાં બીજું નામ શતક નહીં પણ મુશ્કેલી જણાવ્યું છે. એટલે મેળ બેસાડવાને માટે ટીકાકાર કહે છે કે પુશ્કેલી એ શતકનું જ બીજું નામ હતું. પણ ભગવતીના મૂળમાં તો શંખ વિષે ભગવાને એમ કહ્યું છે કે તે મહાવિદેહમાં સિદ્ધબુદ્ધ થશે. તેના તીર્થકર થવા ન થવા વિષે ત્યાં કશો ઉલ્લેખ નથી. વળી પુષ્કલી વિષે તો ત્યાં કાંઈ જ કહ્યું નથી એટલે ટીકાકારે આ શંખ– શતકનો મેળ કઈ રીતે બેસાડયો એ સમજાતું નથી. જણાય છે કે નામ સાદૃશ્ય ઉપરથી ટીકાકારે આ કલ્પના કરી છે. ૮. સુલસા :– રાજગૃહના પ્રસેનજિત રાજાના નાગ નામના સારથિની પત્ની સુલસા હતી. એક વખત તેને પતિ પુત્રાશે ઇન્દ્રની પ્રાર્થના કરતા 2010_03 Page #776 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગ-સમવાયાંગઃ ૪ ' હતો; ત્યારે તેણીએ કહ્યું કે તમારે પુત્ર જ જોઈ હોય તો બીજીને પરણે. પતિએ જવાબ આપ્યો, “મારે તે તારાથી પુત્ર થાય એ પુત્રને જ ખપ છે. બીજાને નહીં. એક વખત ઇન્દ્ર દેવસભામાં સુલતાની પ્રશંસા કરતો હતો તે સાંભળી એક દેવ તેની પરીક્ષા કરવા આવ્યો. દેવને નમસ્કાર કરીને તેણીએ કહ્યું, “શું જોઈએ, કેમ આવ્યા છે?” દેવે કહ્યું, “તમારા ઘરમાં લક્ષપાક તૈલ છે તેને મારે ખય છે.” તેણે ચટ દઈને તે મહામૂલ્ય તેલ આપવા ઊઠી. લાવીને આપવા જાય છે ત્યાં દેવે વિદ્યાના બળે કળાને ફેડી નાખ્યું. ફરીથી લાવી અને ફરીથી ફેડી નાખ્યું. એમ ત્રણ વાર દેવે પાત્ર ફોડી નાખ્યું છતાં સુલતાના ભાવમાં પરિવર્તન થયું જ નહીં. એટલા જ હર્ષથી વળી પાછું દેવા માટે લેવા ગઈ. આ જોઈને દેવ ખુશ થ. અને તેણીને ૩૨ ગળીઓ આપીને કહ્યું કે આ ખાજે જેથી તને ૩૨ સુલક્ષણા પુત્રો થશે. અને જ્યારે મારી જરૂર પડે ત્યારે મને બોલાવજે. દેવ તે ચાલ્યો ગયો. સુલતાએ વિચાર્યું મારે ૩૨ પુત્રો શું કરવા છે? આ ૩૨ ગોળીના પ્રભાવથી એક જ સારો પુત્ર થાય તો બસ. એમ વિચારી તેણીએ બધી ગાળી એક સાથે ખાધી. ખાધી તો ખરી પણ તેણીનું પિટ ૩ર પુત્રોને પ્રમાણમાં વધવા માંડ્યું. આથી તેણી બહુ દુ:ખી થઈ અને દેવને યાદ કર્યો. દેવે વિદ્યાના બળે કષ્ટ નિવારી ૩૨ લક્ષણવંતા પુત્રોને સુખપ્રસવ કરાવ્યું. ૯. રેવતી:– ભગવતીશાસ્ત્રમાં પ્રસિદ્ધ છે તે, જેણે ભગવાનને ઔષધ આપ્યું હતું. શ૦ ૧૫, પૃ. ૩૦૦. પણ ભગવતમાં તેના ચરિત્રમાં તીર્થકર થવાનો ઉલ્લેખ નથી, એ ધ્યાનમાં રાખવું જોઈએ. ૯. આઠ રાજાઓ:– આમાંનાં સાત નામે એક અધૂરી ગાથામાં આવ્યાં છે. કોઈ પણ પ્રતમાં પૂરી ગાથા જેવામાં આવી નથી પણ “સદ્ સર્વે જાતિવદ્ધા” આટલું ઉમેરવાથી આ ગાથા પૂરી થાય છે એમ ટીકાકાર જણાવે છે. ૧. ૨. ૩. વીરાંગક, વીરચશે અને સંજયને વિષે ટીકાકાર જણાવે છે કે “એ ત્રણે પ્રતીત છે. પણ તેમના ચરિત્ર વિષે મને વિશેષ માહિતી મળતી નથી. એટલે અહીં આપી નથી. ૪. એણેયક કૈવેતામ્બી નગરીના રાજા પ્રદેશ કોઈ સંબંધી હશે એમ ટીકાકારની કલ્પના છે. પણ રાજપ્રશ્નીયમ આને વિષે કાંઈ હકીકત નથી. 2010_03 Page #777 -------------------------------------------------------------------------- ________________ ૩. તીર્થકરે ૭૩ ૫. સેય આમલકપ્પા નગરીનો રાજા. તેની નગરીમાં જ્યારે ભગવાન આવ્યા ત્યારે સૂર્યાભદેવે નાટક કર્યું હતું તે કથા પ્રસિદ્ધ છે. જુઓ રાજપ્રશ્નોય. પણ તેણે દીક્ષા લીધાની વાત રાજપ્રશ્રીયમાં નથી. ૬. શિવરાજર્ષિની કથા ભગવતીમાં વિર્ભાગજ્ઞાની તરીકેની પ્રસિદ્ધ જ છે. તે હસ્તિનાપુરનો રાજા હતો. ભગવતી શ૦ ૧૧. ઉ૦ ૯, પૃ. ૨૦૮. ૭. ઉદાયન વીતભયનો રાજા. ભગવાન મહાવીર તેને દીક્ષા લેવાનો અભિપ્રાય જાણી ચંપામાંથી વીતભય આવ્યા અને તેણે દીક્ષા લીધી. તેની ગાદીએ તેના પુત્ર અભયને વાદલે ભાણેજ કેસી આવ્યા અને કેસીએ જ તેને ભિક્ષામાં વિજ્ઞાન આપ્યું અને તે મરી ગયો. તેના આવા મૃત્યુની હકીકત ભગવતીમાં નથી, જ્યાં તેનું વિસ્તૃત ચરિત્ર આપ્યું છે. ભગવતી ૧૩. ૬. પૃ. ૨૨૯ ૮, શંખ. અંતદશામાં (૬. ૬) કાશીરાજ તરીકે અલખને જણાવ્યું છે. તેની દીક્ષા વિષે પણ તેમાં ઉલ્લેખ છે. એટલે ટીકાકાર શંખનું બીજું નામ અલ કખ હોય તેવી કલ્પના કરે છે. ૧૦. આગામી ઉત્સર્પિણના તીર્થકર – આ ચોવીસી ઉત્સર્પિણીની હોવાથી અવસર્પિણની ચોવીસીથી વ્યુત્ક્રમે બધું વર્ણન સમજી લેવું. આયુ, ઊંચાઈ, ગણ, ગણધર, પરિવાર વગેરે બધું ઉત્સવની ચોવીસીના પ્રથમ તીર્થંકરનું અવસર્પિણીના અંતિમ જેવું હોય. અર્થાત આ ચેવાસીના પ્રથમ પાનાભનું વર્ણન વર્ધમાન જેવું. આ ચોવીસીના બીજા તીર્થંકર સૂરે દેવનું વર્ણન ગત વીસીના ૨૩મા પાના જેવું. ઈત્યાદિ ક્રમે આ વીસીના છેલ્લા અનંતવિજયનું વર્ણન ગત ચોવીસીના પ્રથમ ઋષભ જેવું સમજી લેવું. અહીં તીર્થકરોના નામને જે ક્રમ ગણાવ્યું છે તથા તેમના પૂર્વભવનાં જે ક્રમે નામો ગણાવ્યાં છે તેમાં બહુ જ મતભેદ છે. લોકપ્રકાશકારે આ નામોનો ક્રમ જુદી જ રીતે આપ્યો છે. તેનો આધાર શ્રી વીરચરિત્રમાંથી ઉદરેલ દીવાળી- કહ્યું છે તેમ તેઓ જણાવે છે. વળી તેમણે જિનપ્રભસૂરિકૃત પ્રાકૃત દીવાળી-કલ્પના આધારે પણ જે મતભેદ છે તે પણ ત્યાં ટાંકડ્યો છે. પ્રવચનસાર અને સમવાયાંગનો ક્રમ એક જેવો છે. જુઓ લોકપ્રકાશ સર્ગ – ૩૪. લોક ર૯૬ થી. દિગંબર પરંપરામાં અનાગત ચોવીસીનાં નામ આ પ્રમાણે છે – ૧. શ્રીમહાપા, ૨. સુરદેવ, ૩. સુપાર્શ્વ, ૪. સ્વયંપ્રભુ, ૫. સર્વાત્મભૂ , ૬. 2010_03 Page #778 -------------------------------------------------------------------------- ________________ ૭૪૪ સ્થાનાં સમવાયાંગઃ ૪ શ્રીદેવ, ૭. કુલપુત્રદેવ, ૮. ઉદંકદેવ, ૯. પ્રેષ્ઠિલદેવ, ૧૦. જયકીર્તિ, ૧૧મુનિસુવ્રત, ૧૨. અરહ, ૧૩. નિષ્પા૫, ૧૪. નિકષાય, ૫. વિપુલ, ૧૬. નિર્મલ, ૧૭. ચિત્રગુપ્ત, ૧૮. સમાધિગુપ્ત, ૧૯. સ્વયંભૂ, ૨૦. અનિવૃત્ત, ૨૧. જયનાથ, ૨૨. શ્રી વિમલ, ૨૩. દેવપાલ, ૨૪. અનન્તવીર્ય. દિગંબરોમાં તો અતીત ચોવીસીનાં નામ પણ મળે છે. જુઓ જૈન સિદ્ધાન્ત સંગ્રહ પૃ૦ ૧૯. ૧૧. પૂર્વભવનાં નામ – અહીં જણાવેલામાંથી પ્રથમના બે, ચોથે, પાંચ, સાતમ, દશમે, સોળમો અને સત્તરમ – આટલા વિષે આગળ ઉપર કહેવાઈ ગયું છે કે એ જીવોએ ભગવાન મહાવીરની હયાતીમાં તીર્થંકર નામકર્મ ઉપામ્યું જુઓ પૃ૦ ૭૨૪. બાકીના વિષે જે કાંઈ હકીકત મળે છે તે આ પ્રમાણે – જુઓ લેકપ્રકાશ સર્ગ ૩૪, ૩૪૫થી. સત્યકી:-ચેટક રાજાની પુત્રી સુષ્ટાએ ચારિત્ર અંગીકાર કરી ઉપાશ્રયમાં નગ્નાવસ્થામાં આતાપના લેવા માંડી. તે જ વખતે પેઢાલ નામનો વિદ્યાસિદ્ધ પરિવ્રાજક ત્યાં આવી ચડયો. તેણે જોયું કે આવી બ્રહ્મચારિણથી જે પુત્ર થાય તો તે મારી વિદ્યા શીખવાને પાત્ર થાય ખરો. એમ વિચારી તેણે ત્યાં વિદ્યાબળે ધૂમાડો કરી તેણીને વ્યામોહ પમાને બીજનિક્ષેપ કર્યો. કાળક્રમે સુષ્ઠાને પુત્ર થયો. તે જ આ સત્યકી. તેના બાપ પરિવ્રાજકે માતા પાસેથી બાળકનું હરણ કર્યું અને તેને પોતાની વિદ્યાઓ આપી. એ સત્યકીએ પૂર્વભવમાં રહિણી વિદ્યાની સાધના કરી હતી. એ સાધના આ ભવમાં પૂર્ણ થઈ તેથી રોહિણી વિદ્યા તેના લલાટમાં વિવર કરીને તેના શરીરમાં પ્રવેશી. આ વિવર તે તેનું ત્રીજું નેત્ર થયું. તેથી તે ત્રિનેત્રનામે પણ ઓળખાય છે. કાળક્રમે તેણે પિતાના બાપને પણ મારી નાખે, અને વિદ્યાધરેન્દ્ર પિતે બન્યો, અને એ જ મહાદેવ-શંકર એવા નામે લોકમાં પ્રસિદ્ધિને પામ્યો. તેણે પિતાની વિદ્યાના બળે સર્વ જિનેશ્વરોને નમસ્કાર કર્યા અને પ્રભુ પાસે નાટક્રિયા કરી. વાસુદેવ – દ્વારકાના અધિપતિ કૃષ્ણ, પ્રસિદ્ધ જ છે. તેમણે નેમિનાથના અઢાર હજાર મુનિઓને વિધિવત્ નમન કર્યું તેના ફળ સ્વરૂપે તીર્થકર નામકર્મ બાંધ્યું કહેવાય છે. 2010_03 Page #779 -------------------------------------------------------------------------- ________________ { ૩. તીથરા ૭૪૫ વસુદેવહિંડીના મતે તે ત્રીજી નરકમાંથી નીકળી પછી શતદ્વાર નગરમાં માંડલિક રાજા થશે અને ત્યાં ચારિત્ર અંગીકાર કરી તીર્થંકર નામકર્મ પામશે એમ સમજવું. : બળદેવ — કૃષ્ણના મોટાભાઈ બળદેવ પ્રસિદ્ધ છે. તે આ ન સમજવા. કારણ તે તે જ્યારે કૃષ્ણ તીર્થંકર હશે ત્યારે તેમના શાસનમાં મુક્તિલાભ કરવાના છે એવી કથા છે. અડઃ— એ પરિવ્રાજક હતા. તે ભગવાનની દેશના સાંભળીને શ્રાવક થયા. અને પછી ભગવાને પેાતાની સુખશાતાના સમાચાર સુલસાને આપવાનું કહ્યું ત્યારે તેને આશ્ચર્ય થયું કે આ તે કેવી ખાઈ કે ખુદ ભગવાન સંદેશા કહેવરાવે. તેણે વિવિધ રીતે સુલસાની પરીક્ષા કરી અને ધર્મભક્તિમાં પેાતે પણ દૃઢ થયેા. ઔપપાતિકમાં અડચરિત્રમાં તે મહાવિદેહમાં સિદ્ધ થશે એમ કહ્યું છે તેથી પ્રસ્તુત અંખડ કાઈ ખીને જ સમજવા તેઈએ. આ સિવાયના બાકીના વિષે કશી માહિતી મળતી નથી. ઉદ્ભકઃ -એક ઉદાયીનું નામ આવે છે જેણે તીર્થંકર નામકર્મ ઉષાજ્યું છે. તે જ આ ઉદ્ભક સમજવે! કે નહી' એ એક પ્રશ્ન છે, કારણ ત્યાં ટીકાકારે જણાવ્યું છે કે તે કાણિકના પુત્ર હતા. વળી પૃ૦ ૭૭ પર એમ આવશે કે ઉદક પેઢાલપુત્ર આગામી ઉત્સર્પિણીમાં ચાતુર્યામની પ્રરૂપણા કરશે. તેા તે પ્રમાણે તે ઉદકને પણ તીર્થંકર ગણવા જોઈએ. અને એ તે પાર્શ્વનુયાયી સાધુ હતા. અહીં ઉદક રાબ્તથી ઉદક પેઢાલપુત્ર તે ન લઈએ, તે પછી સ્થાનાંગ ગત એ સૂત્રની શી ગતિ થાય ? વળી જે ઉદાયીને ન ગણીએ તે પણ સ્થાનાંગ સૂત્રના બાધ છે જ. વધારે સંભવ ઉદ્ભક પેઢાલપુત્રના છે. કારણ કેાણિકપુત્રનું નામ ઉદાયી છે. સંભવ છે કે સ્થાનાંગની અને સમવાયાંગની વાચનાના ભેદને કારણે આમ બન્યું હોય કે સમવાચાંગ પ્રમાણે માત્ર ઉદ્રુફ જ ઇષ્ટ હોય અને ઉદાયી નહીં, જ્યારે સ્થાનાંગ પ્રમાણે બન્ને. 2010_03 Page #780 -------------------------------------------------------------------------- ________________ ચક્રવતીએ ૧. ચકવતી વિશે સામાન્ય જબૂદીપના ભરતવર્ષમાં આ અવસર્પિણમાં બાર ચકવતીઓ થઈ ગયા છે તેમની હકીક્ત આ પ્રમાણે – નામ પિતા માતા સ્ત્રીરત્ન ૧. ભરત ઝાષભ સુમંગલા સુભદ્રા ૨. સગર સુમિત્રવિજય યશોમતી ભદ્રા ૩. મઘવા સમુદ્રવિજય ભદ્રા સુનંદા ૪. સનકુમાર અશ્વસેન સહદેવી જયા ૫. શાંતિ વિશ્વસેન અચિરા વિજયા सूर શ્રી ૭. અર દેવી ૮. સુભૂમ પદ્મશ્રી કૃષ્ણ શ્રી શૂરશ્રી સુદર્શન કૃતવીર્ય TRI ૧. જેમ બુદ્ધને તેમ ચક્રવતીને પણ બહુજનને હિતકર્તા અને આશ્ચર્ય કર માન્યો છે. અંગુત્તર ર. ૫. ક્રમશ: સાત ચક્રવર્તી થયા. સાતમા ચક્રવર્તીએ ચક્રવત વ્રતનું પાલન ન કર્યું, તેથી તેનું ચક્રરત્ન અંતર્ધાન થઈ ગયું, અને તેથી લોકોમાં અસંતોષ અને નિર્ધનતા વધવા માંડયાં. પરિણામસ્વરૂપ બધાં પાપ મનુષ્યમાં આવ્યાં. છેવટે નરસંહારની હદે મનુષ્ય પહોંચી ગયા. આવું જૈનસંમત અવસર્પિણીને મળતું વર્ણન કરી બૌદ્ધોમાં પછી ઉત્સર્પિણીને મળતું વર્ણન છે. દીઘ૦ સુત્ત ૨૬. ૨. જુએ આવશ્યક નિર્યુક્તિ ગા૦ ૩૭૪ થી. ૩. જુઓ આવશ્યક નિર્યુક્તિ ગા૦ ૩૯૯ – ૪૦૦. ૪. જુએ આવશ્યક નિર્યુક્તિ ગાત્ર ૩૯૮. ઉ૪૬ 2010_03 Page #781 -------------------------------------------------------------------------- ________________ ૪. ચકવતાએ ૯. મહાપદ્મ પદ્મોત્તર વાલા વસુંધરા ૧૦. હરિણ મહાહરિ મેરા દેવી ૧૧. જય. વિજય વપ્રા. લક્ષ્મીવતી ૧૨. બ્રહ્મદત્ત બ્રહ્મ ચુલની કુરુમતી [– સમ૦ ૧૫૮] જબૂદ્વીપન ભરતવર્ષમાં આગામી ઉત્સર્પિણમાં બાર ચકવતી થશે તે આ – ૧. ભરત; ૨. દીર્ઘદન્ત; ૩. ગૂઢદન્ત; ૪. શુદ્ધદન્ત; ૫. શ્રીપુત્ર; ૬. શ્રીભૂતિ; ૭. શ્રી સોમ; ૮. પદ્મ; ૯. મહાપ; ૧૦. વિમલવાહન; ૧૧. વિમૂલવાહન; ૧૨. વરિષ્ઠ. આ બાર ચકવતનાં ૧૨ માતા, ૧૨ પિતા, અને બાર ત્રીરત્નો થશે. – સમ૦ ૧૫૮] બે ચકવતીઓએ કામગને છોડ્યા નહિ અને તેથી મરીને સાતમી નરકે અપ્રતિષ્ઠાન નરકમાં ઉત્પન્ન થયા છે તે આ — ૧. સુભૂમ; ૨. બ્રહ્માદત્ત. [– સ્થા૦ ૧૧૨] જબૂદ્વીપમાં ભારતવર્ષમાં દશ રાજધાનીઓમાં દશ રાજાઓએ દીક્ષા લીધી, તે આ ૧. ભરત; ૨. સગર; ૩. મઘવા; ૪. સનસ્કુમાર; ૫. શાંતિ; ૬. કુંથુ; ૭. અર; ૮. મહાપદ્મ; ૯. હરિણ; ૧૦. જય. 1-થી ૧૮ ] ૧. બૌદ્ધોમાં પણ એક ભાવી ચક્રવતી શંખનું નામ આવે છે. દીઘા સુત્ત ૨૬. ૨. આવશ્યકનિયુક્તિ - ગ૦ ૪૦. 2010_03 Page #782 -------------------------------------------------------------------------- ________________ ૭૪૯ સ્થાનોંગ-સમવાયાંગ : ભરતચક્રવતી ૫૦૦ ધનુષ ઊંચા હતા.૧ ** [-સમ૦ ૧૦૮] ભરતચક્રવતી છછ લાખ પૂર્વ સુધી કુમારપણે રહી મહારાજ્યાભિષેક પામ્યા.ર [ · -સમ૦ ૭૭] ભરતચક્રવતી એ ૬ લાખ પૂર્વવર્ષ રાજ્ય કર્યું અને પછી અણગાર થયા. [-સમ૦ ૧૨૯; સ્થા ૫૧૯] ભરતચક્રવતી ૮૩ લાખ પૂર્વ વર્ષ ગૃહસ્થપણે રહી જિન થયા અને કેવલજ્ઞાન દર્શન પામ્યા. [-સમ્૦ ૮૩] ભરત ૮૪ લાખ વર્ષ સર્જાયુ ભાંગવી મેાક્ષે ગયા. [ -સમ૦ ૮૪] ભરત પછી આ આઠ યુગપ્રધાનપુરુષોએ મુક્તિલાભ કર્યાં ૧. આદિત્યયશ; ૨. મહાયશ; ૩. અતિખલ; ૪. મહાઅલ; ૫. તેજોવી, ૬. કાવીય; છ. ઈંડવી ૮. જલવીય. [-સ્થા॰ ૬૧૬] સગર ચક્રવતી ૪૫૦ ધનુષ ઊંચા સગર ચક્રવતીએ ૭૧ લાખ વ પ્રવ્રજ્યા લીધી. હતા. [-સમ૦ ૧૦૭] વ ગૃહસ્થપણે રહી [-સમ૦ ૭૬ ] હિરષેણ ચક્રવતી એ ૮૯૦૦ વર્ષ રાજ્ય કર્યું, 2010_03 [-સમ૦ ૮૯ ] ૧. ચક્રવતીઓના પ્રમાણ માટે જુએ આવ॰ નિ૦૩૯૨,૩૯૩. ૨. ચક્રવતી એના આયુ માટે જુએ આવ॰ નિ૦ ૩૫,૩૯૬, Page #783 -------------------------------------------------------------------------- ________________ ૪. ચકવતીએ ૭૪૯ હરિષેણ ચકવર્તીએ ૯૭૦૦ વર્ષમાં કાંઈક ન્યૂન વર્ષ ગૃહસ્થપણે રહી દીક્ષા લીધી. [– સમ૦ ૯૭]. બ્રહ્મદત્ત ચકવર્તી ૭ ધનુષ ઊંચો હતો. તેણે ૭૦૦વર્ષ પરમાયુ ભગવ્યું અને મરીને સાતમી અપ્રતિષ્ઠાન નરકમાં ઉત્પન્ન થયે. [-સ્થા. પ૫૩] જબૂદ્વીપના ઔરત વર્ષમાં પણ આગામી ઉત્સર્પિણીમાં બાર ચક્રવતી, તેમની બાર માતા તેમના બાર પિતા અને તેમનાં બાર સ્ત્રીરને થશે. [-સમ૦ ૫૮] ૨, ચક્રવતિની ઋદ્ધિ નવ જનના વિસ્તારવાળા નવ મહાનિધિઓ ચકવતી રાજાને હોય છે તે આ પ્રમાણે – ૧. નૈસર્ષ મહાનિધિ – આમાં નિવેશ, ગ્રામ, આકર, નગર, પટ્ટન, દ્રોણમુખ, મડ બ, કંધાવાર અને ગૃહોને સમાવેશ થાય છે. ૨. પાંડુક મહાનિધિ–આમાં ગણાય તેવી, ભરાય તેવી, તળાય તેવી અને મપાય તેવી સર્વ ધન-ધાન્યાદિ વસ્તુઓનો સમાવેશ થાય છે. ૩. પિંગલમહાનિધિ – આમાં સર્વ પ્રકારનાં પુરુષનાં, સ્ત્રીઓનાં, હાથીઓનાં અને ઘોડાઓનાં આભૂષણોને સમાન વેશ થાય છે. ૧. ચક્રવર્તી વિષેના ચાર આશ્ચર્ય ધર્મ માટે જુઓ અંગુ૪. ૧૩૦. અને તેની અભિરૂપતા, દીર્ધાયુતા, નીરોગતા, અને સર્વપ્રિયતા – આ ચાર ત્રદ્ધિ માટે જુએ દીધ૦ સુવ ૧૭. 2010_03 Page #784 -------------------------------------------------------------------------- ________________ ઉપ૦ સ્થાનાંગ-સમવાયગઃ ૪ ૪. સર્વરનમહાનિધિ – આમાં સાત એકેન્દ્રિય અને સાત પંચેન્દ્રિય શ્રેષ્ઠ રનોની ઉત્પત્તિ થાય છે. ૫. મહાપદ્મ મહાનિધિ – આમાં સર્વ પ્રકારનાં રંગેલાં અને સફેદ વાની નિષ્પત્તિ થાય છે. ૬. કાલ મહાનિધિ – પ્રજાને હિતકારી એવું અતીત તથા અનાગતનું ત્રણ ત્રણ વર્ષનું કાલજ્ઞાન, સે શિલ્પ અને કર્મને સમાવેશ આમાં થાય છે. ૭. મહાકાલ મહાનિધિ- આમાં લોઢું, રૂપું, સોનું, મણિ, સ્ફટિક, મેતી, પ્રવાલ વગેરે ઉત્પન્ન થાય છે. ૮. માણુવક મહાનિધિ - આમાં દ્ધાઓ, તેમનાં શ અને બર, યુદ્ધનીતિ અને દંડનીતિનો સમાવેશ થાય છે. ૯. શંખ મહાનિધિ-આમાં નાટચવિધિ,નાટકવિધિ તથા ચારના પ્રકારનાં કાવ્ય અને વાદ્યોનો સમાવેશ થાય છે. આ નવે મહાનિધિઓ આઠ ચક પર પ્રતિષ્ઠિત છે, આઠ પેજન ઊંડા છે, નવ જન પહેળા છે અને બાર જન લાંબા છે. તેમને આકાર પેટીના જેવો છે. તે સર્વે ગંગા નદીના મુખ આગળ આવેલા છે. તે કનકના બનેલા અને વૈડૂર્યમણિના બારણાવાળા છે અને વિવિધ રત્નોથી ભરપૂર છે. તે બધાને ચંદ્રસૂર્ય જેવું ગોળ ચકનું ચિહ્ન હોય છે. તે તે નિધિના નામવાળા તથા પલ્ય સ્થિતિવાળા દેવતાઓ એ નિધિઓના અધિપતિ છે; પણ તેમને તેમાંનું કાંઈ વેચવાનો અધિકાર નથી. આ બધા નિધઓ ચકવતની માલીકીના ગણાય છે. [–સ્થા ૬૭૩, ૬૦૨] 2010_03 Page #785 -------------------------------------------------------------------------- ________________ ૪. ચકવાત એ પ્રત્યેક ચકવતને આઠ કાકિણી રત્નો હોય છે જે એરણ પર પડેલાં હોય છે. તે રત્નો આઠ સુવર્ણપ્રમાણ હેય છે અને છ તળ તથા બાર ખૂણાવાળાં હોય છે. -સ્થા૦ ૬૩૩ ] પ્રત્યેક ચકવાતને આ સાત એકેન્દ્રિય રને હોય છે – ૧. ચક; ૨. છત્ર: ૩. ચામર, ૪. દંડ: પ. અસિ; ૬. મણિ; ૭. કાકિણી. પ્રત્યેક ચવતને આ સાત પંચેન્દ્રિય રને હોય છે – ૧. સેનાપતિ ૨. ગાથાપતિ, ૩. વર્ધક, ૪. પુરોહિત પ. સ્ત્રી; ૬. અશ્વ; ૭. હસ્તી. [- સ્થા૫૫૮; –સમ૦ ૧૪] પ્રત્યેક ચકવતીને ૬૪ સેર (લટને) મણિમુક્તાને હાર હોય છે. [- સમય ૬૪] ૧. બૌદ્ધોએ પણ આને મળતાં જ ચકવતીનાં સાત રત્ન માન્યાં છે. ચક્રરત્નની ઉત્પત્તિ તથા વિજયગાથા પણ લગભગ સરખી છે. દીઘર સુત્ત ૧૭. વળી ચક્રવર્તીનું ચક્રરત્ન પાછું કેમ નથી વળતું અને વિજયી કેમ નીવડે છે તેનાં પાંચ કારણો અંગુત્તરમાં (પ.૧૩૧) બતાવ્યાં છે:– ૧. ચક્રવતી અર્થ જ્ઞ હોય છે, ૨. ધર્મજ્ઞ હોય છે, ૩. મર્યાદાશીલ હોય છે, ૪. કાલજ્ઞ હોય છે, પ. પરિષદને જાણનાર હોય છે. કામીજનોને-૧. હસ્તી, ૨. અશ્વ, ૩. મણિ, ૪. સ્ત્રી, અને ૫. ગૃહપતિ –એ પાંચ રત્નને પ્રાદુર્ભાવ દુર્લભ જણાય છે; પણ ખરી રીતે તે આ પાંચ રત્નનો પ્રાદુર્ભાવ દુર્લભ છે:–૧. તથાગત, ૨. ધર્મ વિનયન દેશક, ૩. ધર્મવિનયને જ્ઞાતા, ૪. ધર્મ વિનયને સ્વીકારનાર, અને ૫. કૃતજ્ઞ. અંગુ૦ ૫.૧૪૪. 2010_03 Page #786 -------------------------------------------------------------------------- ________________ ઉપર પ્રત્યેક ચક્રવતી ને ~~ ૪૮૦૦૦ પર્કન, ૭૨૦૦૦ શ્રેષ્ઠ પુર, ૯૬ કરોડ ગ્રામ { -સમ૦ ૪૮, ૭૨, ૯] હાય છે. સ્થાનોંગ-સમવાયાંગઃ ૪ ૧ બળદેવ–વાસુદેવ અને પ્રતિવાસુદેવ ૧. ભરતવના આ અવસર્પિણીના જખૂદ્રીપના ભરતવષમાં આ અવસર્પિણીમાં થઈ ગયેલા બળદેવ-વાસુદેવાની હકીકત આ પ્રમાણે છે ૧.બળદેવના પુત્ર ભવ ૨. વાસુદેવના પૂર્વ ભવ ૩. પૂર્વભવના ધર્માચાર્ય ૧. વિશ્વની વિશ્વભૂમ સંભૂત ૨. સુબન્ધુ તક ૩. સાગરદત્ત ૪. અશાકલિલત ધનદત્ત સમુદ્રદત્ત ઋષિપાલ પ્રિયમિત્ર લલિતમિત્ર પુન સુ ગગદત્ત ૧. એ પ્રકરણને અંતે ટિ નં. ૧, પ. વરાહ ૬. ધર્મ સેન ૭. અપરાજિત ૮. રાજલલિત ૯. ૧ 2010_03 સુભદ્ર સુદ ન શ્રેયાંસ કૃષ્ણ ગગદત્ત આશાકરે સમુદ્ર દ્રમસેન Page #787 -------------------------------------------------------------------------- ________________ વિજય ત્રિપૃષ્ઠ ક્રિપૃષ્ઠ ૫. બળદેવ-વાસુદેવ અને પ્રતિવાસુદેવ ૭૫૩ ૪. પૂર્વભવની ૫. નિદાનનું. ૬. બળદેવી ૭. વાસુદેવ નિદાનભૂમિ કારણ ૧. મથુરા ગાય અચલ ૨. કનકવસ્તુ ધૂત ૩. શ્રાવસ્તી સં ગ્રામ ભદ્ર સ્વયંભૂ ૪. પતન સ્ત્રી કે સુપ્રભ પુરુષોત્તમ ૫. રાજગૃડુ રંગમાં પરાજય સુદર્શન પુરુષસિંહ ૬. કાકદી ભાર્યાનુરાગ આનંદ પુરુષપુંડરિક ૭. કૌશાંબી ગેઝી ન દન દત્ત ૮. મિથિલા પરદ્ધિ પદ્મ નારાયણ ૯. હસ્તિનાપુર માતા રામ ૮. બળવાસુદ ૯. બળદેવની ૧૦.વાસુદેવની ૧૧. પ્રતિવાસુદેવ નાપિતા: માતા માતા ૧. પ્રજાપતિ ભદ્રા મૃગાવતી અશ્વગ્રીવ ૨. બ્રહ્મ સુભદ્રા ઉમાં તારક ૩. સેમ સુપ્રભા પૃથ્વી સુદર્શના સીતા મધુકૈટભ ૫. શિવ વિજયા અમૃતા નિશુંભ ૬. મહાશિવ વૈજયંતી લક્ષ્મીમતી બલિ મેરક ૧. આવ. નિયંતિભાષ્ય ગા. ૪૧. ૨. , , • ગા. ૪૦. ૩. ,, , ભાગ ૪૨. આ બળદેવ વાસુદેવનાં નગરો ક્રમશ: આ પ્રમાણે છે – પિતન, દ્વારકા, દ્વારકા, દ્વારકા, અશ્વપુર, ચક્રપુર, વારાણસી, રાજગૃહ, મથુરા.... આવ. નિ. ૪૦૮. ૪. આવશ્યક નિ ગા૦ ૪૧૧. નિર્યુક્તિ ગાથામાં રુદ્રપછી તેમનું નામ છે. ૫. છ એ ૪૧૦. ૬. અ » અ ૪૦૯. સ્થા.-૪૮ 2010_03 Page #788 -------------------------------------------------------------------------- ________________ ૭૫૪ સ્થાનાંગસમવાયગઃ ૪ ૭. અગ્નિશિખ જયંતી શેષમતી પ્રલાદ ૮. દશરથ અપરાજિતા કૈકેયી રાવણ ૯. વસુદેવ રહિણી દેવકી જરાસંધ 1-સમય ૧૫૮; –સ્થા૦ ૬૭૨] આ બળદેવ-વાસુદેવ દશારવંશના મંડન જેવા છે. તેઓ ઉત્તમ છે, મધ્યમ છે, પ્રધાન છે. વળી તેઓ ઓજસ્વી, તેજસ્વી, બલશાલી, અને સુશોભિત શરીરવાળા છે. તેઓ કાંત, સૌમ્ય, સુભગ, પ્રિયદર્શન, સુરૂપ, અને સુખશીલ છે. તેમની પાસે સૌ કોઈ સુખે પહોંચી શકે છે. બધા લકે તેમનાં દર્શન ઝંખે છે. તેઓ મહાબળી છે. તેઓ અપ્રતિહત અને અપરાજિત છે. શત્રુને મર્દન કરનાર છે. હજારો શત્રુનું પણ માન ગાળી નાખે તેવા છે. દયાળુ, અમત્સરી, અચપલ અને અચંડ છે. મૃદુ, મંજુલ અને હસીને વાતચીત કરનાર છે. તેમની વાણી ગંભીર, મધુર અને સત્ય હોય છે. તેઓ વત્સલ છે, શરણાગ્ય છે. તેમનું શરીર લક્ષણ અને ચિહનયુક્ત સર્વાંગસુંદર છે. તે ચંદ્રની જેમ શીતળ છે, અનલસ છે. પ્રકાંડ દંડનીતિવાળા છે, ગંભીરદર્શનવાળા છે. બળદેવ તાલધ્વજ અને વાસુદેવ ગરુડધ્વજ છે. તેઓ મહાધનુષ્યને ટંકાર કરનાર છે. મહાન બલના સમુદ્ર જેવા છે. રણાંગણમાં દુર્ધર ધનુધરે છે. તેઓ ધીર પુરુષો છે અને યુદ્ધમાં કીતિ મેળવનારા છે. મહાન કુલમાં પેદા થયેલા છે. વજન પણ ટુકડા કરી નાખે તેવા બળવાન છે. તેઓ અધ ભરતના અધિપતિ હોય છે. તેઓ સૌમ્ય છે; રાજવંશના તિલક સમાન છે, અજિત છે, અજિતરથ છે. બળદેવ હાથમાં હળ રાખે છે. વાસુદેવ ધનુષ રાખે છે; વળી વાસુદેવ શંખ ચક્ર, ગદા, શક્તિ અને નંદક ધારણ કરે છે, તેમના મુકુટમાં શ્રેષ્ઠ 2010_03 Page #789 -------------------------------------------------------------------------- ________________ ૫. બળદેવ-વાસુદેવ અને પ્રતિવાસુદેવ ૧પ ઉજજવલ શુક્લ વિમલ કૌસ્તુભમણિ હોય છે; કાનમાં કુંડલ હોય છે તેથી સુખ શોભી રહે છે, તેમની આંખે કમલ જેવી છે તેમની છાતીમાં એકાવલી હાર લટકી રહ્યો હોય છે, તેમને શ્રીવત્સનું લાંછન છે. સર્વ વાતુમાં સંભવે તેવાં પંચરંગી સુગંધી સુંદર ફૂલની માળા તેમના ગળામાં શોભે છે. તેમના અંગે પાંગમાં ૮૦૦ પ્રશસ્ત ચિહ્ન શોભે છે. મદમત્ત શ્રેષ્ઠ ગજેન્દ્ર જેમ લલિતગતિ તેઓ હોય છે. કચ પક્ષીના મધુર અને ગંભીર શારદ સ્વર જેવો તેમને નિનાદ છે. બળદેવો નીલ અને વાસુદેવ પીત વસ્ત્રો પહેરે છે. તેઓ તેજસ્વી, નરસિંહ, નરપતિ, નરેન્દ્ર છે. તેઓ નરવૃષભ છે અને દેવરાજ ઇન્દ્ર જેવા છે. રાજલક્ષ્મીથી શોભિત એઓ રામ અને કેશવ બને ભાઈઓ હોય છે. એ નવ વાસુદેવમાંથી એક સાતમા નરકમાં, પાંચ છઠ્ઠીમાં, એક પાંચમામાં, એક ચોથામાં અને એક કૃષ્ણ ત્રીજા નરકમાં ગયા છે. બળદેવે નિદાન કરતા નથી. બધા વાસુદેવે નિદાન કરે છે. રામ (બળદેવ) ઊર્ધ્વગામી અને કેશવ (વાસુદેવો) અધોગામી હોય છે આઠ રામ મુક્તિમાં ગયા અને એક બ્રહ્મલોકમાં ગયા છે. તે એકને હજી ગર્ભમાં રહેવું પડશે અને પછી તે સિદ્ધ થશે. કીર્તિપુરુષ વાસુદેવોના પ્રતિશત્રુ તેમની સાથે ચકયુદ્ધ કરે છે અને છેવટે સ્વચકથી જ હણાઈ જાય છે. – સમ૦ ૧૫૮;-સ્થા ૬૭૨] ૧. આવ. નિ. ગાર ૪૧૩. છ ૪૫. 3. » ૪૧૪. ૨. ,, ભાગ્ય ગ૦ ૪૩, 2010_03 Page #790 -------------------------------------------------------------------------- ________________ હર સ્થાનાંગ-સમવાયાંગ : - અચલ મળદેવ ૮૦ ધનુષ ઊંચા હતા. વિજય મળદેવ ૭૩ સિદ્ધ થયા.ર [સમ॰ ૭૩ ] સુપ્રભ બળદેવ ૫૧ લાખ વર્ષ સર્વાયુ ભાગવી સિદ્ધ થયા. [ -સમ॰ ૮૦ ] લાખ વર્ષ સયુ ભાગવી નદન ખળદેવ ૩૫ ધનુષ ઊંચા હતા. રામ બળદેવ ૧૦ ધનુષ ઊંચા હતા. -સમ॰ ૧૦] રામ બળદેવ ૧૨૦૦ વર્ષ સર્વીયુ ભોગવી દેવ થયા. [-સમ॰ ૧૨] ત્રિપુર્ણ વાસુદેવ ૮૦ ધનુષ ઊંચા હતા; અને તેમણે ૮૦ લાખ વર્ષ રાજ્ય કર્યું. [ન્સમ૦ ૫૬ ] [ - સમ૦ ૩૫ ] [-સમ ૮૦] ત્રિપૃષ્ઠ વાસુદેવ ૮૪ લાખ વર્ષ સર્વાયુ ભોગવી મરીને અપ્રતિષ્ઠાન નરકમાં ઉત્પન્ન થયા. ગા૦ ૪૦૩. સ્વયંભૂ વાસુદેવે ૯૦ વર્ષે વિજયમાં લીધાં. ૧. બળદેવ અને વાસુદેવના શરીરના પ્રમાણ માટે ૨. ખળદેવ અને વાસુદેવના આયુ માટે જુએ આ પુરુષાત્તમ વાસુદેવ ૫૦ ધનુષ ઊંચા હતા. 2010_03 [-સમ૦ ૮૪] [-સમ ૯૦] [ -સમ॰ ૧૦ ] જીએ આ॰ નિ॰ નિ.૪૦૫, ૪૦૭ Page #791 -------------------------------------------------------------------------- ________________ ૫. અળદેવ-વાસુદેવ અને પ્રતિવાસુદેવ પુરુષિસંહ વાસુદેવ દશ લાખ વર્ષ સર્વાયુ ભાગવી છઠ્ઠી તેમા નરકમાં ઉત્પન્ન થયે. [-સ્થા॰ ૭૩૫] પુરુષિસંહ વાસુદેવ દશ લાખ વર્ષ સળંયુ ભાગવી પાંચમી નરકમાં ઉત્પન્ન થયા. [-સમ૦ ૧૩૩] દત્ત વાસુદેવ ૩૫ ધનુષ ઊંચા હતા. [ ~ સમ૦ ૩૫] તે હજાર વર્ષ વાસુદેવ કૃષ્ણ ૧૦ ધનુષ ઊંચા હતા. સર્વાયુ ભાગવી ત્રીજી વાલુકાપ્રભા નરકમાં ઉત્પન્ન થયા. [ - સમ૰૧૦; “સ્થા૦ ૭૩૫] મહારાણીએ ભગવાન રષ્ટ કૃષ્ણ વાસુદેવની આઠ મિ પાસે દીક્ષા લઈ માસે ગઈ ૧. પદ્માવતી; ૨. ગૌરી; ૩. ગાંધારી; ૪, લક્ષ્મણા; ૫. સુસીમા; ૬. જાખવતી; ૭. સત્યભામા; ૮. રુકમણી. [-સ્થા ૬૨૬] ૨. ભરતવર્ષના ભાવી બળદેવાદિ જ ખૂદ્રીપમાં ભરતવમાં આગામી ઉત્સર્પિણીમાં બળદેવ – વાસુદેવ અને પ્રતિવાસુદેવા થનાર છે, તે આ પ્રમાણે મળદેવ ૧. જય ત ૨. વિજય ૩. ભદ્ર ૪. સુપ્રભ પ. સુદ ન . આનદ વાસુદેવ નદ છો નમિત્ર દીર્ઘ ખાડુ મહામાહ અતિખલ મહાબાહુ પ્રતિશત્રુ તિલક લેાહજ ઘ વાજ ઘ કેસરી 2010_03 પથરાજ અપરાજિત Page #792 -------------------------------------------------------------------------- ________________ દ્વિપૃષ્ઠ ઉપ૮ સ્થાનાંગસમવાયાંગ: ૪ ૭. નંદન બલભદ્ર ભીમ ૮. પદ્ય મહાભીમ * ૯. સંકર્ષણ ત્રિપૃષ્ઠ સુગ્રીવ આ બળદેવ-વાસુદેવેના નવ પિતા, બળદેવની નવ માતા, વાસુદેવની નવ માતા પણ ઉત્પન્ન થશે. એમના પૂર્વભવ, પૂર્વભવના નવ આચાર્યો, પૂર્વભવમાં નવ નિદાનભૂમિ અને નવ નિદાનનાં કારણે પણ થશે. [– સમર ૧૫૮ ] ૩. એરવતના બળદેવાદિ જબૂદ્વીપના અરવતવર્ષમાં આગામી ઉત્સર્પિણીમાં નવ બળદેવ - વાસુદેવના પિતા, નવ બળદેવની માતા, નવ વાસુદેવની માતા ઉત્પન્ન થશે. તેમનું વર્ણન "ભરતના બળદેવ – વાસુદેવ જેમ સમજી લેવું. તેમના પૂર્વભ, ૯ પૂર્વભવના આચાર્યો, પૂર્વભવની નવ નિદાનભૂમિ, પૂર્વભવમાં નવ નિદાનકરણે એ બધું પણ થશે. - સમર ૧૫૮ ] ટિપણ ૧. ૬૩ શલાકા પુરુષ – તીર્થક૨, ચક્રવર્તી, બળદેવ-વાસુદેવપ્રતિવાસુદેવ આ ૬૩ શલાકા પુરુષ ભરતવર્ષમાં આ અવસર્પિણમાં કાળક્રમે કેવી રીતે થયા અને કેણ કેનું સમકાલીન હતું તે નીચેના નકશા પરથી સમજાશે. આ નકશે આવશ્યક નિર્યુક્તિ વગેરે પ્રથના ટીકાકારે આપે છે તે પ્રમાણે છે ૧. તીર્થકર ૨. ચકવતી ૩ બળદેવ ૪. વાસુદેવ પ. પ્રતિવાસુદેવ ૧. ૧ ઋષભદેવ ૧ ભરત ૨. ર અજિતનાથ ૨ સગર ૩. ૩ સંભવનાથ 2010_03 Page #793 -------------------------------------------------------------------------- ________________ ૫. મળદેવ-વાસુદેવ અને પ્રતિવાસુદેવ '' ૪. ૫. ૬. ૬ પદ્મપ્રભ ૪ અભિનંદન ૫ સુમતિનાથ ૭ સુપાર્શ્વનાથ ૮ ચંદ્રપ્રભ <. ૯. ૯ સુવિધિનાથ ૧૦. ૧૦ શીતળનાથ ૧૧. ૧૧ શ્રેયાંસનાથ ૧૨. ૧૨ વાસુપૂજ્ય ૧૩. ૧૩ વિમલનાથ ૧૪. ૧૪ અનતનાથ ૧૫. ૧૫ ધમનાથ ૧૬. ૩ મધવા ૪ સનત્કુમાર પ્રશાંતિનાથ ૬ કુંથુનાથ ૭ અરનાથ ૧૭. ૧૮, ૧૬ શાંતિનાથ ૧૯. ૧૭ કુંથુનાથ ૨૦. ૧૮અરનાથ ૨૧. ૨૧. ૧૩. ૨૪. ૧૯ મલ્લિનાથ ૨૫. ૨૦ મુનિસુવ્રત ૯ મહાપદ્મ ૨૬. ૩૦. ૩૧. ૨૩ પા ૩૨, ૨૪ વ માન ૮ મ ર૭. ૨૧ મિનાથ ૧૦ હરિષેણ ૨૮. ૧૧ જય ૨૯. ૨૨ નેમિનાથ ૧૨ બ્રહ્મત્ત ૧ અચલ ર વિજય ૩ ભદ્ર ૪ સુપ્રભ ૫ સુદર્શન ૬ આનંદ છ નંદન ૮૯ પદ્મ (લક્ષ્મણ) ૯ રામ (મળદેવ) ૧ ત્રિષ્ટ ૨ દ્વિષ્ઠ ૨ તારક ૩ સ્વયંભૂ ૩ મેરક ૪ પુરુષોત્તમ ૪ મધુકૈટભ પુરુષસિંહ પનિભ ૧ ૬ પુરુષપુંડરિક ૬ ખલિ છ દત્ત ૮ નારાયણ (રામ) ૯ કૃષ્ણ ૧ અશ્વત્રીવ 2010_03 ૩૫૯ ૭ પ્રહલાદ ૮ રાવણ ૯ જરાસંધ Page #794 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય મહાપુરુષે અંગવંશના ૭૭ રાજાઓએ ઘર છેડી દીક્ષા લીધી. - સમ૦ ૭૭] બાહુબલિ, બ્રાહ્મી અને સુંદરી ૮૪ લાખ પૂર્વ વર્ષ સર્જાયુ ભેગવી સિદ્ધ બુદ્ધ અને મુક્ત થયા. [- સમ ૮૪] બાહુબલિ, બ્રાહ્મી અને સુંદરી ૫૦૦ ધનુષ ઊંચાં હતાં. -સ્થા. ૪૩૫] 2010_03 Page #795 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગ-સમવાયાંગ ખંડ ૫ સંધવ્યવસ્થા 2010_03 Page #796 -------------------------------------------------------------------------- ________________ 2010_03 Page #797 -------------------------------------------------------------------------- ________________ ૧ `સંધવ્યવસ્થા ૧ સઘ સંઘ ચતુવિધ છે~~~ ૧. શ્રમણા, ૨. શ્રમણીઓ; ૩. શ્રાવકા, ૪. શ્રાવિકાઓ. [જ્ગ્યા ૩૩] ૨ ૨. પ્રયા નિગ્રન્થ કે નિગ્રન્થીને નીચેનું બધુ પૂર્વ અને ઉત્તર એ એ દિશાભિમુખ રહી કરવું ક૨ેઃ— ૧. પ્રત્રયાદાન (વિધિપૂર્વક રજોહરણાદિ આપવું તે); ૨. મુંડન; ૩. શિક્ષાદાન (સૂત્ર, અર્થ અને તદ્રુભય શીખવારૂપ 4 ગ્રહણ શિક્ષા ' તથા પ્રતિલેખના વગેરેની વિધિ શીખવારૂપ " ( આચરણ-શિક્ષા '); ૪. ઉપસ્થાપન (નવા દીક્ષિતને પ્રથમ સામાયિક વ્રત આપે છે અને પછી કાલાંતરે યેાગ્યતા જોઈ ને પાંચ મહાવ્રતની વડી દીક્ષા આપે છે તે); 2010_03 ૧. જીએ પ્રકરણને અંતે ટિ નં. ૧. ર. જીએ પ્રકરણને અંતે ટિપ્પણ્ ન. ૨. ૩. બોસ'ધમાં પણ પ્રથમ પ્રત્રજ્યા-શ્રામણેર થાય છે અને પછી ઉપસંપન્ન - ભિક્ષુ થાય છે. શ્રમણેરનું જધન્ય આયુ ૧૫ અને ભિક્ષુનું જધન્ય આયુ ૨૦ હાલું ોઈએ. જૈન સંધમાં જધન્ય આયુ આઠે છે. તુ વિનય૦ પૃ૦ ૧૧૮-૧૧૯, પંચવસ્તુક ગા॰ ૫૦. ઉપસ્થાપના વિધિ માટે તુએ ગા૦ ૬૧૨ થી. ૭૬૩ Page #798 -------------------------------------------------------------------------- ________________ ૭૬૪ " સ્થાનાંગ સમવાયાંગ: ૫ ૫. સંગ – સહભેજન; ૬. સંવાસ – સહવાસ; ૭. સ્વાધ્યાયનો ઉદ્દેશ (અંગાદિ શાસ્ત્રાભ્યાસ કરવાને ઉપદેશ આપવો તે); ૮. સમુદેશ (અભ્યસ્ત શાસ્ત્રને વધારે સ્થિર કરવાનો ઉપદેશ આપવો તે); ૯. અનુજ્ઞાપન (અભ્યસ્ત શાસ્ત્રને સભ્યપ્રકારે ધારણ કરવાને અને બીજાને શીખવવાનો ઉપદેશ); ૧૦. પાપકર્મની આલોચના (ગુરુ સમક્ષ અપરાધનું નિવેદન); ૧૧. પ્રતિકમણ (અશુભ અધ્યવસાય છોડી શુભ અધ્યવસાય ધારણ કરવા તે); ૧૨. નિંદા (આત્મસાક્ષીએ વ્રતના અતિચારોની જુગુપ્સા કરવી તે – પશ્ચાત્તાપ); ૧૩. ગહ (ગુરુસમક્ષ પિતાના દોષ માટે પશ્ચાત્તાપ); ૧૪. વિકુકન (અતિચારને દૂર કરે તે); ૧૫. વિશુદ્ધિ ૧૬. તે નહીં કરવાની પ્રતિજ્ઞા ૧૭. યથાગ્ય તપઃકર્મ પ્રાયશ્ચિત્તનો સ્વીકાર; ૧૮. અને મારણાંતિક સંખના-ભાત પાણીને પરિત્યાગ કે પાદપપગમન સ્વીકારી મરણ નિરપેક્ષ થઈ કાલયાપન. પ્રવજ્યા, મુંડન, શિક્ષા, ઉપસ્થાપન, સંભોગ અને સંવાસ આ ત્રણ વિષે ન ક૯પે – ૧. પ્રવ્રજ્યાથી માંડીને સંવાસ સુધીના છ દ્રવ્યક કહેવાય છે. જુએ બ્રહકલ્પ ગા૪૧૩. ૨. પાદપ એટલે વૃક્ષ જેમ સ્થિર રહી ભાત પાણીને ત્યાગ તે પાદપોપગમન. 2010_03 Page #799 -------------------------------------------------------------------------- ________________ ૧. સંઘવ્યવસ્થા ૧. પંડક (નપુંસક), ૨. વાતિક (જનનેંદ્રિયમાં વિકાર થતાં મિથુન કર્યા વિના શાંત ન થઈ શકનાર) ૩. કલબ (જનનેંદ્રિયના વિકારમાત્રથી જેને વીર્યપાત થાય છે તે). [–સ્થા. ૨૦૨] પ્રત્રજ્યા ત્રણ છે – (૧) ૧. ઇલેક-પ્રતિબદ્ધ (આ લેકમાં જ સારું ખાવા-પીવાનું મળે એ અભિલાષથી લેવાતી દીક્ષ); ૨. પરલોક-પ્રતિબદ્ધા (અત્યારે સંયમ પાળીશું તો પરલોકમાં અવર્ણનીય કામભોગની પ્રાપ્તિ થશે એવા આશયથી લેવાતી); ૩. ઉભયપ્રતિબદ્ધા. ૧. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૩. ૨. ટીકાકાર અહીં પાઠાંતરે વ્યાધિત – રોગી એવો શબ્દ પણ બતાવે છે. ૩. વાતિક અને કલીબ જે વીર્યસ્ત્રાવને અટકાવવાનો પ્રયત્ન કરે છે તો તે નપુંસક બની જાય છે. વિપક્ષદર્શન માત્રથી વીર્યપાત થાય તો તે દૃષ્ટિકલીબ; તે જ પ્રમાણે શબ્દશ્રવણથી થાય તો શબ્દકલીબ; તે જ પ્રમાણે સંશ્લેશ માત્રે કે નિમંત્રણ માત્ર વીર્યપાત થાય તો આદિષ્પક્ષીબ અને નિમંત્રણાલીબ એવા કલબના ચાર ભેદ છે. આ સિવાય પણ બીજા ઘણું પ્રકારના નપુંસકે શાસ્ત્રોમાં બતાવ્યા છે. વિશેષ માટે જુઓ બૃહત્કલ્પ ગાપ૩૮ થી. બૌદ્ધ સંઘમાં પણ પંડક અને નપુંસક (બંને લિંગવાળ) ને પ્રત્રજ્યા દેવાની મનાઈ છે. જુઓ વિનય પૃ૦ ૧૨૫, ૧૨૮. પંડક કેવી રીતે ભિક્ષુસંઘને કુશીલ બનાવે છે તેનું વર્ણન વિનય અને બૃહત્કલ્પનું લગભગ સરખું છે. ૪. આવી દીક્ષા લેનાર જ્યારે વધી પડ્યા ત્યારે ભગવાન બુદ્દે તેમનું નિયંત્રણ કરવા માટે અમુક નિયમે બનાવ્યા. વિનય પૃ૧૦૭. 2010_03 Page #800 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગ-સમવાયાંગ ૫ (૨) ૧. પુરતઃ પ્રતિબદ્ધા (પુત્રાદિ કરતાં શિષ્ય-પરિવાર સારે એવી ભાવી શિષ્યની આશાથી લેવાતી); ૨. માતઃ પ્રતિબદ્ધા (દીક્ષા તે લે, પણ પૂર્વ નેહીને નેહ તૂટે નહીં); ૩. ઉભયતઃ પ્રતિબદ્ધા; (૩) ૧. પીડા આપીને આપવામાં આવતી ૨. ભગાડીને આપવામાં આવતી; ૩. સંભાષણ કરીને આપવામાં આવતી. ૧. સુરસેવાથે લેવાતી પ્રવજ્યા; ૨. ઉપદેશના પ્રભાવથી લેવાતી – દેવાતી; ૩. સંકેત પ્રત્રજ્યા (શરતમાં ઊતરીને જેમકે “ફલાણે દીક્ષા લેશે તે હું લઈશ” એવી રીતે લેવાતી). પ્રત્રજ્યા ચાર છે. (૧) ૧-૩. ઉપર પ્રમાણે; ૪. અપ્રતિબદ્ધા (માત્ર ચારિત્રની પાલન માટે લેવાતી, જેનું ધ્યેય મેક્ષ સિવાય બીજું કાંઈ ન હેય); (૨) ૧-૩. ઉપર પ્રમાણે ૪. અપ્રતિબદ્ધા. (૩) ૧. પીડા આપીને આપવામાં આવતી;૧ ૨. ભગાડીને આપવામાં આવતી; ૩. ઉપદેશ આપીને આપવામાં આવતી; ૧. અહીં બીજો પાઠ પણ છે, જેનો અર્થ થાય – “પિતાનું શારીરિક કે વિદ્યાબળ દેખાડી પ્રભાવમાં લાવી દેવાતી દીક્ષા.” ૨. બીજો અર્થ : કોઈ દૂષણ કરીને આપવામાંથી આવતી. ૩. અહીં બીજે પાઠ મળે છે જેને અર્થ થાય –“દાસત્વમાંથી છોડાવી દીક્ષા આપવી તે.' 2010_03 Page #801 -------------------------------------------------------------------------- ________________ ૭૭ ૧. સંઘવ્યવસ્થા ૪. પરિતૃપ્ત કરીને આપવામાં આવતી. (૪) ૧-૩. ઉપર પ્રમાણે ૪. વિહગગતિ પ્રવજ્યા (જેને સૌ કોઈ મરી ખૂટયું હોય તેવા એકાકીની દીક્ષા). (૫) ૧. નટખાદિતા (સવેગશૂન્ય હોવા છતાં નટની પેઠે બાહ્ય વેશ ભજવી આહારપ્રાપ્તિ માટે લેવાતી); ૨. ભટખાદિતા (પોતાના બળનું ભટની જેમ પ્રદર્શન કરીને અથવા આડંબરપ્રિય થઈ ભિક્ષા મેળવનારની પ્રત્રજ્યા); ૩. સિંહબાદિતા (સિંહની પેઠે હકનું ખાતો હેય તેમ તથા ડર વિના કે હીનતાનો ભાવ લાવ્યા વિના કે બીજે દૂર લઈ ગયા વિના મળે ત્યાં જ ખાઈ લેનારની દીક્ષા); ૪. શગાળખાદિતા (શિયાળની પેઠે ભાગ્યવશાત આ તે મળ્યું છે એમ હીનતાના ભાવથી તથા દૂર લઈ જઈને ખાય તેની દીક્ષા). (૬) કૃષિ ચાર પ્રકારની છે– ૧. એક વખત વાવવું પડે તેવી (જાર બાજરાની); ૨. વારંવાર વાવવું પડે તેવી (ચોખાની); ૩. એક વખત નીદવું પડે તેવી; ૪. વારંવાર નીંદવું પડે તેવી. પ્રવજ્યા પણ કૃષિની જેમ ચાર પ્રકારની છે." ૧. (૧) વચલા બાવીસ તીર્થ કરના સાધુઓને એક વખત સામાયિક ચારિત્ર આપવું પડતું અને તે ચાવજજીવ રહેતું, તે પહેલા પ્રકારની ખેતી જેવું ગણાય. (૨) મહાવ્રતમાં દેષ લાગ્યા હોય તેથી ફરી નવેસર પાંચ મહાવ્રતનું આરોપણ કરવું પડે તે બીજા પ્રકારની ખેતી જેવું ગણાય (પ્રથમ અને અંતિમ તીર્થકરના સમયમાં નવદીક્ષિતને અતિચાર ન હોય છત 2010_03 Page #802 -------------------------------------------------------------------------- ________________ ૭૬૮ સ્થાનાગસમવાયાંગ ૫ (૭) ૧. ધાન્યના ઢગલા જેવી (કચરો કાઢી નાખી ધાન્યને ખળામાં ઢગલે કરાય છે તેવા નિર્દોષચારિત્ર રૂપી); ૨. ખળામાં હવામાં ઉડાડવામાં આવે છે અને પછી જે ઢગલે થાય છે તે ધાન્ય જેવી (જેને પછી શુદ્ધ કરવામાં થોડા પ્રયત્નની જ આવશ્યકતા રહે છે); ૩. ઢેરે ખૂંદીને તૈયાર કરેલા ધાન્યના ઢગલા જેવી (જેને હજુ તદ્દન શુદ્ધ કરવા શ્રમ અને સમયની અપેક્ષા છે તેવી); ૪. લણીને ખળામાં નાખેલા ધાન્યના ઢગલા જેવી (જેને તે હજુ બધું જ સાફ કરવાનું બાકી છે). [ સ્થા૦ ૩૫૫] પ્રવજ્યાના દશ પ્રકાર છે.૧. સ્વેચ્છાથી કે પરેચ્છાથી (છંદ); ૨. રોષથી; ૩. દારિદ્રયથી; ૪. સ્વપ્નથી કે સ્વપ્નમાં; ૫. પ્રતિક્રતા (પૂર્વે આપેલા વચન અનુસાર); ૬. સ્મરણ કરાવવાથી (પૂર્વવૃત્તાંત યાદ કરાવવાથી); ૭. રેગથી; ૮. અનાદરથી; વડી દીક્ષારૂપ છેદચારિત્ર આપવામાં આવે છે, તે પણ આમાં ગણાય.) (૩) એક વખત અતિચાર લાગતાં આલોચના કરી લેવી તે ત્રીજી. અને (૪) અનેક વાર અતિચાર લાગતાં અનેક વાર આલોચનાદિ શુદ્ધિ કરવી પડે તે ચોથી ખેતી જેવી જાણવી. ૧. આનાં ઉદાહરણેના વર્ણન માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણું નં. ૪. 2010_03 Page #803 -------------------------------------------------------------------------- ________________ ૧. સંઘવ્યવસ્થા ૯. દેવદ્વારા પ્રતિબંધ પામી; ૧૦. પુત્રપ્રેમથી. [ – સ્થા. ૭૧૨] ૩. આચાર્યોપાધ્યાય આચાય ચાર પ્રકારના છે(૧) ૧. પ્રવજ્યાચાર્ય હોય પણ ઉપસ્થાપનાચાર્ય ન હોય; ૨. ઉપસ્થાપનાચાર્યું હોય પણ પ્રત્રજ્યાચાર્ય ન હેય; ૩. પ્રવજ્યાચાર્ય હેય અને ઉપસ્થાપનાચાર્ય પણ હોય; ૪. પ્રત્રજ્યાચાર્ય ન હોય અને ઉપસ્થાપનાચાર્ય પણ ન હોય તે ધર્માચાર્ય (૨) ૧. ઉદેશનાચાર્ય હોય પણ વાચનાચાર્ય ન હિય; ૨. વાચનાચાર્ય હેય પણ ઉદ્દેશનાચાર્ય ન હોય; ૧. વ્યવહારસૂત્ર ઉ૦ ૧૦ સૂત્ર ૧૨ માં આચાર્યના ત્રણ ભેદ બતાવ્યા છે: (૧) પ્રવ્રજ્યાચાર્ય, (૨) ઉપસ્થાપનાચાર્ય અને (૩) ધર્માચાર્ય. ૨. સામાયિકારોપણરૂપ પ્રવ્રજયા આપે તે પ્રવજ્યાચાર્ચ; અને ઉપસ્થાપના – પાંચ મહાવ્રતના આરોપણરૂપ વડી દીક્ષા આપે તે ઉપસ્થાપનાચાર્યું. ૩. જેણે કેઈને ઉપદેશ આપી દીક્ષા માટે ઉમેદવાર બનાવ્યું હોય પણ પ્રવજ્યા કે ઉપસ્થાપના તે ન કર્યો હોય તે ધર્માચાર્ય. ૪. “તું હવે અમુક ભણવાને અધિકારી છે” એ શાસ્ત્રપઠનનો અધિકાર આપનાર આચાર્ય તે ઉદેશનાચાર્ય અને શાસ્ત્રનું પઠન કરાવે તે વાચનાચાર્ય. સ્થા-૪૯ 2010_03 Page #804 -------------------------------------------------------------------------- ________________ ૭૭૦ સ્થાનાંગ સમવાયાંગઃ ૫ ૩. ઉદ્દેશનાચાય હાય અને વાચનાચાય પણ હોય; ૪. ઉદ્દેશનાચાય ન હોય અને વાચનાચાય પણ ન હોય.૧ [સ્થા॰ ૩૨૦] ૪. ગણી કેવા હોય ? ગણીની આઠ સંપત્તિ છે ૧. આચારસ ંપત્તિ, ૨. શ્રુતસંપત્તિ; ૩. શરીરસ પત્તિ; ૪. વચનસંપત્તિ; ૫. વાચનાસપત્તિ; ૬. મતિસ ંપત્તિ; છ. પ્રયાગ (એટલે વાદવિષયક) સોંપત્તિ; ૮. સગ્રહ (અર્થાત્ ક્ષેત્ર, ફલક આદિના સ્વીકારની યાચિતતા સમજવા રૂપી) સંપત્તિ. - [-સ્થા ૬૦૧] છે સ્થાનયુક્ત અણગાર ગણુ ધારણ કરી શકેઃ— ૧. શ્રદ્ધાળુ; ૨. સત્યવાન; ૭. મેધાવી; ૪. બહુશ્રુત; ૫. શક્તિમાન; ૬. અલ્પાધિકરણ — ક્લેશહિત. [-સ્થા॰ ૪૭૫] ૧. અર્થાત્ કાઈને ધર્મોપદેશ આપીને દૂર રહેનાર ધર્માંચા, તે પાતે દીક્ષા નથી આપતા કે ભણતર કરાવતા નથી. ' ૨. સમાન શીલાચારવાળા સાધુના સમુદાય તે ‘ ગણ ’. તે ગણના નાયક તે ‘ગણી’ અર્થાત્ આચાર્યાં. તેની સપત્તિ-ગુણવભવ માટે જીએ દશાશ્રુતસ્કંધ ૪ દશા. આ જ પ્રમાણે બૌદ્ધ મતે ઉપસપાદકના ગુણ માટે જીએ વિનય૦ પૃ૦ ૧૦. આ આઠે સપિત્તના ચાર ચાર ભેદો માટે તુએ પ્રકરણને અંતે ટિપ્પણું ન.. પ. 2010_03 Page #805 -------------------------------------------------------------------------- ________________ ૧. સંઘવ્યવસ્થા ૫. આચાર્યોપાધ્યાયના અતિશય ગણને વિષે આચાર્યોપાધ્યાયના પાંચ અતિશય છે – ૧. આચાર્યોપાધ્યાય ધળવાળા પગ ઉપાશ્રયમાં લાવી બીજા પાસે ઝટકાવરાવે કે લૂંવે તે પણ મર્યાદાનું ઉલંઘન નથી ગણાતું. ૨. આચાર્યોપાધ્યાય મળમૂત્રનો ઉત્સર્ગ અથવા તેની શુદ્ધિ ઉપાશ્રયમાં કરે તે પણ મર્યાદાનું ઉલ્લંઘન નથી ગણતું. ૩. અચાર્યોપાધ્યાય ઇરછે તો વૈયાવૃત્ય કરે અને ન ઈચ્છે તે ન કરે તે પણ મર્યાદાનું ઉલ્લંઘન નથી ગણાતું. ૪. આચાર્યોપાધ્યાય ઉપાશ્રયમાં એક રાત કે બે રાત એકલા રહે તો પણ અતિકમણ નથી થતું. પ. આચાર્યોપાધ્યાય ઉપાશ્રયની બહાર ગમે ત્યાં એક રાત કે બે રાત એકલા રહે તો પણ અતિક્રમણ નથી. [–સ્થા૦ ૪૩૮] આચાર્યોપાધ્યાયના ગણને વિષે સાત અતિશય છે – ૧–૫. ઉપર પ્રમાણે, ૬. ઉપકરણની વિશેષતા ૭. ભક્ત પાનની વિશેષતા. [– સ્થા. ૫૭૦] ૬. કલહનાં કારણે અને નિવારણું ગણમાં પાંચ કારણે આચાર્યોપાધ્યાય કલહ કરાવે – ૧. ગણમાં રહેનારા શ્રમણોને સમ્યફ રીતે આજ્ઞા વા નિષેધ ન કરે, ૨. વા વા જ્ઞાનાદિથી જોઇ સાધુને યોગ્ય રીતે વંદનકર્મનો પ્રયોગ ન કરે; ૧. વ્યવહારસૂત્ર ઉ૦ ૬, સે. ૨ માં આ જ સૂત્ર છે; અને તેને વિસ્તાર વ્યવહારભાષ્યમાં છે. 2010_03 Page #806 -------------------------------------------------------------------------- ________________ ૭૭૨ સ્થાનીંગ-સમવાયાંગ : : પ ૩. કાલક્રમે જેને વાચના આપવાની હોય તેને તે પ્રમાણે આપે નહિ;૧ ૪. ગણુમાં ગ્લાન અને શૈક્ષ્યની સેવા કરવાની વ્યવસ્થા ઠીક ન કરે; ૫. ગમે તેમ આજ્ઞા લઈ ને કે લીધા વિના વિહરવા દે. [-સ્થા॰ ૩૯૯ ] આચાર્યે પાધ્યાય પાંચ કારણે ગણમાંથી કલ ટાળી શકેઃ~~~~ ૧-૫. ઉપર્યુક્તથી ઊલટી રીતે વર્તે તે. ["સ્થા૦ ૩૯૯ ] આચાર્યે પાધ્યાય સાત કારણે ગણના સંગ્રહ કરી શકે — ૧. સમ્યક્ પ્રકારે આજ્ઞા વા નિષેધના પ્રયોગ કરે; ૨. સમ્યક્ પ્રકારે વચેાજ્યેષ્ઠ કે જ્ઞાનજ્યેષ્ઠને વંદનકર્મ કરે; ૩. કાલક્રમે વાચનાયાગ્યને વાચના આપે; ૪. ગણમાં રાગી અને શૈક્ષ્યની સેવાની વ્યવસ્થા કરે; પ. સ્વચ્છંદવિહારને રાકે; ૬. ઉપકરણ સમ્યક્ પ્રકારે મળે તેવી ગેાઠવણુ કરે; ૭. મળેલાં ઉપકરણની સમ્યક્ પ્રકારે રક્ષાના પ્રખધ કરે. આચાર્યે પાધ્યાય સાત કારણે ગણુને! સંગ્રહ ન કરી શકેઃ— ૧–૭. ઉપરથી ઊલટું વર્તન હોય તેા. 2010_03 ૧. વાચના આપવાના કાળક્રમની વિગતે માટે જીએ પ્રકરણને અંતે ટિપ્પણ્ ન, ૬. [ “સ્થા૦ ૫૪૪] . Page #807 -------------------------------------------------------------------------- ________________ કાર ૧. સંઘવ્યવસ્થા ૭. ગણુ છોડવાનાં કારણે પાંચ કરણે આચાર્યોપાધ્યાય ગણ છેડી ચાલ્યા જાય – ૧. તેમની આજ્ઞા કે નિષેધ ગણમાં ન પળાતાં હોય; ૨. વાયેઝ કે જ્ઞાનયેક શ્રમને વંદન ન કરે, ૩. યથાકાળે મૃતની વાચના ન આપે; ૪. પિતાના ગણની કે અન્યના ગણની સાથ્વીમાં આસક્ત થાય; ૫. પિતાના સગાસંબંધી ગણથી બહાર ગયા હોય તેમનો સંગ્રહ અને ઉપકાર કરવા ખાતર. [-સ્થા૦ ૪૩૯ ] સાત કારણે બતાવી ગણ છોડવાની રજા માગી ગણને છેડને જાય તે આર– ૧. મને સર્વ ધર્મ પસંદ છે; ૨. મને અમુક ધમ તે ગમે છે પણ અમુક નથી ગમતા; ૩. સર્વ ધર્મમાં મને સંશય છે; ૪. અમુકમાં મને સંશય છે અને અમુકમાં નથી; પ. સર્વ ધર્મ દેવા ચાહું છું; ૧. વિશેષ વિવરણ માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૭. ૨. જે વિષયની પોતાને લેવા-દેવાની ઇચછા તેનું પાત્ર પિતાના ગણમાં ન હોય, તો જ્યાં તે પાત્ર હોય ત્યાં જવા માટે આચાર્ય પાસે ગણમાંથી છૂટા થવાની રજા માગવી જોઈએ અને પછી જવું જોઈએ. અથવા સાધનાની ઉગ્રતા સ્વીકારવી હોય – જેવી કે એકલવિહારી પ્રતિમા – તો પણ ગણુ છોડવાની રજા લઈ જઈ શકે છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રને કારણે ગણ છોડવાની રજા છે અન્યથા નહિ. જુઓ બૃહકલ્પ– ઉ૦ ૪, સૂ૦ ૨૦–૨૮. 2010_03 Page #808 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગન્સમવાયાંગ : કમ ૬. અમુક ધર્મ દેવા ચાહું છું અને અમુક દેવા નથી ચાહતા; ૭. એકલવિહાર પ્રતિમા સ્વીકારી વિચરવા ઇચ્છું છું. [...સ્થા॰ ૫૪૧] GOV ૮. શિષ્ય અને સ્થવિર અંતેવાસી ચાર પ્રકારના છે (૧) ૧. પ્રશ્નન્ત્યાશિષ્ય હોય પણ ઉપસ્થાપનાશિષ્ય ન હોય; ૨. ઉપસ્થાપનાશિષ્ય હોય પણ પ્રત્રજ્યાશિષ્ય ન હોય; ૩. પ્રત્રજ્યાશિષ્ય હોય અને ઉપસ્થાપના શષ્ય પણ હોય; ૪. પ્રત્રજ્યાશિષ્ય પણ ન હોય અને ઉપસ્થાપનાશિષ્ય પણ ન હોય. ―――――――― (૨) ૧. ઉદ્દેશનાશિષ્ય હોય પણ વાચનાશિષ્ય ન હેાય; ૨. વાચનાશિષ્ય હોય પણ ઉદ્દેશનાશિષ્ય ન હોય; ૩. ઉદ્દેશનાશિષ્ય હોય અને વાચનાશિષ્ય પણ હોય; ૪. ઉદ્દેશનાશિષ્ય ન હેાય અને વાચનાશિષ્ય પણ ન હોય. -સ્થા॰ ૩૨૦] વિરની ત્રણ ભૂમિ છે : ૧. જાતિવિર (૬૦ વર્ષના ); ૨. શ્રુતસ્થવિર (સ્થાનાંગ સમવાયાંગને ધારણ કરે તે); ૧. જીએ વ્યવહારસૂત્ર ઉ॰ ૧૦, સૂત્ર ૧૫. 2010_03 Page #809 -------------------------------------------------------------------------- ________________ પ ૧. સંઘવ્યવસ્થા ૩. પર્યાયસ્થવિર (વીસ વર્ષનો શ્રમણપર્યાય જેને થઈ ગયે હોય તે). [-સ્થા૦ ૧૫૯] શૈક્ષની ત્રણ ભૂમિ છે – ૧. ઉત્કૃષ્ટ છ માસ; ૨. મધ્યમ ચાર માસ; ૩, જઘન્ય સાત રાત્રી. [–સ્થા૧૫૯ ] ૯. અનુજ્ઞા વગેરે અનુરાના ત્રણ ભેદ છે – ૧. આચાર્ય આપે તે૨. ઉપાધ્યાય આપે તે; ૩. ગણી આપે તે. તે જ પ્રમાણે સમનુજ્ઞા, ઉપસંપદા અને પરિત્યાગ" વિષે સમજવું. [-સ્થા૧૭૪] ૧. જુઓ વ્યવહારસૂત્ર ઉ૦ ૧૦, સૂત્ર ૧૬. ૨. શાસ્ત્રપઠનની આજ્ઞા કે અધિકાર તે અનુજ્ઞા. તેના દાયક ભેદથી ત્રણ ભેદ સમજવા. ૩. સર્વગુણસંપન્ન (જુઓ વ્યવહાર ઉ૦ ૩.) એવા આચાર્ય ઉપાધ્યાય અને ગણું જે અનુજ્ઞા આપે તો તે સમનુજ્ઞા કહેવાય છે. તેના પણ દાયકભેદે ત્રણ ભેદ છે. અહીં ટીકાકાર પ્રાકૃત શબ્દ સમગુનાનો સમનોજ્ઞાઃ એ સંસ્કૃત પ્રતિશબ્દ સૂચવી વિકલ્પ સાધુના ત્રણ પ્રકાર પાડે છે: આચાર્ય, ઉપાધ્યાય અને ગણું. અને ક્ષુલ્લકાદિ બીજા સાધુઓનું અસ્તિત્વ છતાં ત્રિસ્થાન કાધિકાર હેવાથી વિવક્ષિત નથી એમ જણાવે છે. પણ તેમણે પ્રથમ અર્થ કર્યો છે તે વધારે સંગત લાગે છે. ૪. પિતાને ગણ છેડી બીજા ગણની વ્યક્તિને આચાર્યાદિ માને છે. ૫. આચાર્ય વગેરે પિતાનો ગણ છેડે તે. 2010_03 Page #810 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગ-સમવાયાંગ: ૫ ૧૦. દુષ્ટ શિષ્યા mata (૧) ગુરુની અપેક્ષાએ ત્રણ પ્રત્યેનીક ... પ્રતિકૂલ છે :-- ૧. આચાય પ્રત્યેનીક; ૨. ઉપાધ્યાયપ્રત્યેનીક; ૩. સ્થવિરપ્રત્યેનીક, ૭૭૬ (૨) ગતિની અપેક્ષાએ ત્રણ પ્રત્યેનીક છે: -- ૧. ઇહલેાકપ્રત્યનીક; ૨. પરલાકપ્રત્યેનીક; ૩. ઉભયલોકપ્રત્યેનીક, (૩) સમૂહની અપેક્ષાએ ત્રણ પ્રત્યેનીક છેઃ— ૧. કુલપ્રત્યેનીક (એકાચાયની સંતતિ તે કુલ); ૨. ગણપ્રત્યેનીક (ત્રણ ત્રણ કુલ મળીને ગણ); ૩. સોંઘપ્રત્યેનીક (સશ્રમણસમૂહ તે સઘ). (૪) અનુકંપાની અપેક્ષાએ ત્રણ પ્રત્યેનીક છેઃ ૧. તપસ્વી પ્રત્યેનીક;૨. ગ્લાનપ્રત્યનીક; ૩. શૈક્ષપ્રત્યનીક (૫) ભાવપ્રત્યેનીક ત્રણ છેઃ— ૧. જ્ઞાનપ્રત્યેનીક; ૨. દનપ્રત્યેનીક, ૩. ચારિત્રપ્રત્યનીક. (૬) દ્યુતપ્રત્યેનીક ત્રણ છે: ૧. સૂત્રપ્રત્યેનીક; ૨. અથ પ્રત્યેનીક, ૩. તદુભયપ્રત્યેનીક. {-સ્થા॰ ૨૦૮] ૧૧. વ્યવહાર વ્યવહાર પાંચ પ્રકારનાર છેઃ— ૧. આગમવ્યવહાર; ર. શ્રુતવ્યવહાર; ૩. આજ્ઞાવ્યવહાર; ૪. ધારણાવ્યવહાર (ગીતાર્થે કરેલ વ્યવહારના પ્રસંગ યાદ ૧. આવું સૂત્ર ભગવતીમાં છે: શ॰ ૮, ૯૦ ૮, પૃ૦ ૧૫૭. ૨. આ સૂત્ર ભગવતીમાં પણ છે: શ॰ ૮, ૭૦૮, પૃ૦ ૧૫૫. જીએ વ્યવહારસૂત્ર ૬૦ ૧૦, સૂ. ૩. વિશેષ વિગતા માટે જીએ પ્રકરણને અંતે ટિપ્પણૢ નં. ૮. 2010_03 Page #811 -------------------------------------------------------------------------- ________________ હ૭. ૧. સંઘવ્યવસ્થા કરી તેને પ્રસંગે વર્તવું તે); ૫. છતવ્યવહાર (રૂઢિથી ચાલ્યા આવતો). જ્યાં સુધી કોઈ પણ વિષયમાં આગમથી વ્યવસ્થા મળી શકતી હોય ત્યાં સુધી તે આગમને આશ્રય લઈ વ્યવહાર કરવો જોઈએ. જે વિષયમાં આગમ ન હોય તેમાં શ્રેતાનુસારી વ્યવહાર કરે. અને શ્રુત પણ ન હોય તેમાં આજ્ઞાને આશ્રય લે; આજ્ઞા પણ ન હોય તે ધારણ આશ્રય લે અને ધારણા પણ ન હોય તે જીતનો આશ્રય લઈ વ્યવહાર કરે. આમ આગમાદિથી વ્યવહાર ચલાવવો જોઈએ. જ્યારે જ્યારે પ્રસંગ પડે ત્યારે ત્યારે આમ આગમાદિ વ્યવહારનો સમ્ય પ્રકારે આશ્રય લઈ પ્રવૃત્તિ કરે છે તેઓ જિનાજ્ઞાન સમ્ય આરાધક થાય છે. -સ્થા ૪૨૧] ૧૨ કપ કલ્પસ્થિતિ (સાધુના આચારની મર્યાદા)ત્રણ પ્રકારની છે – (૧) ૧. સામાયિકક૫સ્થિતિ (સામાયિક વિષેના આચા ની મર્યાદા); ૨. છેદે સ્થાનિકા કલ્પસ્થિતિ (અમુક વખત પછી પાંચ મહાવ્રતના આરોપણરૂપ ચારિત્રની મર્યાદા); ૩. નિર્વિશમાના ક૫સ્થિતિ (પરિહારવિશુદ્ધિ તપ સ્વીકારનારની મર્યાદા); ૧. સાધુઓને આચાર કલ્પસૂત્રમાં પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. તદનુસારે અવસ્થાન તે પણ કલ્પસ્થિતિ કહેવાય. દશ કોની વ્યાખ્યા માટે જુઓ પંચાશક ૧૭મું. ૨. આ તથા પછીના ભેદેની સમજૂતી માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૯. 2010_03 Page #812 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાં સમવાયાંગઃ ૫ (ર) ૧. નિર્વિષ્ટા ક૫સ્થિતિ (પારિહારિક તપસ્યા પૂરી કરનારની આચારમર્યાદા); ૨. જિનકપસ્થિતિ (ગચ્છથી બહાર જઈ તપસ્યાપૂર્વક જીવન વિતાવનારની મર્યાદા); ૩. સ્થવિરક૯૫સ્થિતિ (ગચ્છવાસી આચાર્યાદિની આચારમર્યાદા). [– સ્થા૦ ૨૦૬] કપસ્થિતિ છે પ્રકારની છે – ૧-૬ ઉપર્યુક્ત. (-સ્થા૦ પ૩૦] કલ્પના પરિમન્યુ (ઘાતક) છ છે – ૧. સંયમને પરિમન્યુ કૌકુચિત છે; ૨. સત્યવચનને પરિમંથુ મૌખર્ય છે; ૩. ઇર્યાપથિકીનો પરિમન્યુ ચક્ષુર્લોલુપતા છે; ૪. એષણાગોચરીને પરિમજુ તિતિણિક છે, (ભિક્ષાચર્યામાં ઈષ્ટ વસ્તુ ન મળતાં ખિન્ન થઈ ગમેતેમ બેલવું તે); ૫. મુક્તિમાર્ગને પરિમન્યુ ઈચ્છા-લેભ છે. ૬. મોક્ષમાર્ગનો પરિમન્યુ લેભથી નિદાન કરવું તે છે. કારણ, સર્વત્ર ભગવાને અનિદાનતાની પ્રશંસા કરી છે. [– સ્થા. પર૯] ૧. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૧૦ ૨. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૧૧. ૩. બૃહકલ્પ ઉ. ૬, સૂ. ૧૪. ૪. બૃહકલ્પ ઉ. ૬, સૂ. ૧૩. ૫. પિતાના સ્થાને નતિકાની જેમ નાચ્ચા કરે તે સ્થાન કીકુચિત – કુચેષ્ટા. હાથથી કાંકરા ફેકે ઈત્યાદિ શરીર વડે કરાતી કુચેષ્ટા તે શરીરકકુચિત. અને મોઢેથી સીટી વગાડે અગર બીજાને હસાવે તેવું બોલે તે ભાષાકૌચિત. 2010_03 Page #813 -------------------------------------------------------------------------- ________________ ge ૧. સંઘવ્યવસ્થા ૧૩. સમાચારી સમાચારી દશ પ્રકારની છે – ૧. ઈચ્છાકાર (“આપની ઈચ્છા હોય તે કરું–કરે” એમ ૨. મિથ્યાકાર (“મારું દુષ્કૃત્ય મિથ્યા થાઓ” એમ કહેવું તે; ૩. તથાકાર (“આપનું કહેવું યથાર્થ છે એમ કહેવું તે); ૪. આવશ્ચિકા (“આવશ્યક કાર્ય છે” કહી બહાર જવું તે); પ. નધિકી (બહાર જઈ આવ્યા બાદ, હવે હું ગમનવ્યાપાર બંધ કરું છું એમ કહેવું તે); ૬. આપૃચ્છના (બધી ક્રિયાઓ કરતાં ગુરુને પૂછવું તે); ૭. પ્રતિકૃચ્છા (પહેલાં રજા ન મળી હોય તેવી કિયા માટે નિમિત્ત હોતાં ફરી પૂછવું તે; ૮. છંદના (લાવેલી ભિક્ષામાંથી કેઈને જોઈતું હોય તે લો એમ કહેવું તે; ૯. નિમંત્રણ (લાવ્યો ન હોય પણ ભિક્ષાદિ લાવી આપવા પૂછવું તે). ૧૦. ઉપસંપદા (જ્ઞાનાદિ અર્થ ગચ્છ છોડીને અન્ય સાધુને આશ્રયે રહેવું તે). આ દશા પ્રકારની સમાચારી કાલના વિષયમાં કહી છે. [– સ્થા૦ ૭૪૯] ૧. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૧૨. ૨. દશ પ્રકારની વિશેષ સમજૂતી માટે જુઓ પ્રકરણને અંતે ટિ૫ણ નં. ૧૩. ૩. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૧૪. 2010_03 Page #814 -------------------------------------------------------------------------- ________________ ૭૮૦ સ્થાનાંગ-સમવાયાંગઃ ૫ ૧૪. સંગ-વિસંગ સંગ૧ (અર્થાત્ સમાન સમાચારીવાળા ભિક્ષુઓનું સાથે મળીને ભેજન આદિ) તેના બાર પ્રકાર છે – ૧. ઉપાધિ (વસ્ત્રાપાત્રાદિ); ૨. શ્રત (શુતની વાચના); ૩. ભક્ત પાન; ૪. અંજલિ પ્રગ્રહ (હાથ જોડી નમસ્કાર કહેવા); ૫. દાન (શિષ્યનું); ૬. નિકાચન (નિમત્રણ); ૭. અભ્યસ્થાન (માન આપવા આસનેથી ઊભા થવું); ૮. કૃતિકર્મ (વંદન); ૯. વૈયાવૃજ્યકરણ (સેવાચાકરી); ૧૦. સમવસરણ (સાધુઓને મેળે); ૧૧. સંનિષદ્યા (આસન); ૧૨. કથાપ્રબન્ધન (વાદ). [– સમ૦ ૧૨) શ્રમણ નિર્ગસ્થના મૃષા આચારને પોતે જે હોય કે બીજા શ્રદ્ધેય જન પાસેથી સાંભળ્યું હોય તો તે વિષે વધારેમાં વધારે ત્રણ વખત આલોચનાનો અવસર દે. પણ પછી સભેગને તોડી વિસંભોગ કરે તે આજ્ઞાનું ઉલ્લંઘન નથી ગણાતું. ઈ-સ્થા. ૧૭૩] પાંચ કારણે શ્રમણનિગ્રંથ સાંગિક સાધર્મિકને વિસાંગિક બનાવે તો અતિક્રમણ નથી – ૧. અકૃત્યસેવન કર્યું હોય; ૧. આનું વિસ્તારથી વિવેચન નિશીથસૂત્રના પાંચમા ઉદેશના ભાષ્યમાં છે. આ ગાથા નિશીથભાષ્યમાં છે. વ્યવહારભાષ્યમાં ઉ૦ ૫ માં ભાષ્ય ગા, ૪૭માં સંભેગના છ પ્રકાર એાદિ ગણાવ્યા છે. અને અહીં ગણાવેલા બાર ભેદોને ઓઘ સંજોગના ઉપભેદ રૂપે ગણાવ્યા છે. ભેદ ગણના કરતી ગાથાઓ (ગા. ૪૯-૫૦) આ જ છે. અને ગાર પર માં નિશીથને પંચમ ઉદેશ જવાની ભલામણ છે. સંભોગને સામાન્ય અર્થ એ છે કે સમાન સમાચાર વાળા ભિક્ષુઓનો સાથે મળીને ભોગ તે સંભાગ. તેના ઉપાધિ આદિ વિષયભેદે બાર ભેદ સમજવા. તે ભેદની સમજ માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણુ નં. ૧૫. 2010_03 Page #815 -------------------------------------------------------------------------- ________________ ૧. સથવ્યવસ્થા ૨. અકૃત્ય કર્યાં છતાં આલેચના ન લે; ૩. આલોચના કર્યાં છતાં પ્રાયશ્ચિત્ત ન કરે; ૪. પ્રાશ્ચિત્ત લે પણ પાર પાડે નહિ; : ૫. અરે ! આ સ્થવિરા જ વારંવાર આચારનુ અતિક્રમણ કરી અકૃત્યા કરે છે તે મારું તેએ શું કરવાના હતા?’ એમ કહે. ૭૮૧ [સ્થા૦ ૩૯૮] આ નવ સામિક સાથે સભાગ તાડી વિસ ભાગ કરે તે અતિકમણુ નથી :— ૧. આચાર્ય પ્રત્યેનીક; ૨. ઉપાધ્યાયપ્રત્યેનીક, ૩. કુલપ્રત્યેનીક; પ. ગણપ્રત્યેનીક; ૬. સંઘપ્રત્યેનીક, ૭. જ્ઞાનપ્રત્યેનીક; ૮. દનપ્રત્યેનીક; ૯. ચારિત્રપ્રત્યેનીક. [સ્થા ૬૬૧] ૧૫. નિગ્રન્થ-નિગ્રન્થીના નિયમા નિગ્રન્થ ચાર કારણે નિગ્રન્થી સાથે ખેલે તે અતિક્રમણ નથી: ૧. માગ પૂછવા હોય; ૨. માર્ગ દેખાડવેા હોય; ૩. અશનપાનાદિ દેતા હોય; ૪. અશનપાનાદિ દેવરાવતા હાય. [સ્થા॰ ર૯૦] નિગ્રન્થા પાંચ કારણે નિગ્રન્થીઓ સાથે એક ઠેકાણે સ્થાન, શય્યા, અને નિષદ્યા કરે તે અતિક્રમણ નથીઃ—— ૧. કાઈ નિગ્રન્થા અને નિગ્રન્થીએ જેમાંથી જલદી નીકળી ન શકાય, જેમાં ખીજાની આવજાવ થતી ન હોય તેવા વેરાન લાંબા ગળાવાળા કાઈ જ ગલમાં આવી ચઢયા હાય તા. 2010_03 Page #816 -------------------------------------------------------------------------- ________________ ૭૮૧ સ્થાનાંગસમવાયાંગ ૫ ૨. કોઈ ગ્રામ, નગર કે શહેર વગેરેમાં અમુકને ઉપાશ્રયની સગવડ મળી હોય પણ બીજાને કઈ પણ પ્રકારે સગવડ ન મળી હોય તો તે સમયે એકત્ર સ્થાન આદિ કરે તો; ૩. નાગકુમાર કે સુપર્ણકુમારાવાસમાં જગ્યા મળી હેય તો; ૪. જે ચેર આવી નિગ્રંથીનાં કપડાં લઈ જાય તેવું હોય તો; ૫. જે યુવાને નિર્ગસ્થી સાથે મિથુન સેવવા આવે એ ડર હોય તે. અચેલ નિગ્રંથ એકલે હોય તે સચેલ નિર્ચથી સાથે પાંચ કારણે રહે તો અતિકમણ નથી – ૧. વિક્ષિપ્તચિત્ત હોય; ૨. દપ્તચિત્ત હોય; ૩. યક્ષાવિષ્ટ હેય; ૪. ઉન્માદી હોય; ૫. નિગ્રંથીએ જેને દીક્ષા અપાવી હોય. [-સ્થા૦ ૪૧૭] પાંચ કારણે શ્રમણનિગ્રંથ નિર્ચથીને પકડી રાખે છે ટેકો આપે તે અતિક્રમણ નથી – ૧. જે કોઈ પશુ કે પક્ષી નિર્ચથીને મારતું હોય; ૨. દુર્ગ કે વિષમમાર્ગથી નિગ્રંથી પ્રખલિત થતી હોય કે પડી જતી હોય; - ૩. નિર્ચથી કાદવકીચડમાં ફસાઈ ગઈ હોય કે લપટી પડતી હોય તે ૪. નિથીને નાવમાં ચડાવવી હોય કે તેમાંથી ઉતારવી હોય; ૧. બૃહત્કલ્પ ઉ૦ ૬. 2010_03 Page #817 -------------------------------------------------------------------------- ________________ ૧. સંઘવ્યવસ્થા ૭૮૩ પ. જે નિર્ચથી ક્ષિપ્તચિત્તા, હૃપ્તચિત્તા, યક્ષાવિષ્ટા, ઉન્માદી, ઉપસર્ગીયુક્તા, સાધિકરણ, સપ્રાયશ્ચિત્તા, યાવત્ જેણે ભક્તપાનને ત્યાગ કર્યો હોય તેવી, અથવા અર્થ જાત હોય તે. [–સ્થા૪૩૭] છ કારણે નિગ્રંથ નિર્ચથીને પકડી રાખે કે ટેકો આપે તે અતિક્રમણ નથી – ૧. ક્ષિપ્તચિત્તા હેય; ૨. દપ્તચિત્તા હેય; ૩. યક્ષાવિષ્ટા હોય, ૪. ઉન્માદી હોય; ૫. ઉપસર્ગ આવી પડ્યા હેય; ૬. સાધિકરણું હાય. - સ્થા૪૭૬] નિગ્રંથ અને નિગ્રંથીઓ છે કારણે સાથે મળીને કાલગત (મૃત્યુ પામેલા) સાધર્મિક પ્રત્યે સમાદર બતાવે તો અતિકમણ નથી – ૧. અંદરથી બહાર કાઢવું હોય; ૨. એકદમ બહાર કાઢવું હોય; ૩. બાંધવું હોય; ૪. જાગરણ કરવું હોય; ૫. અનુજ્ઞાપન કરવું હોય; ૬. મૂંગામૂગા સાથે જાય તો. [– સ્થા. ૪૭૭] ૧૬. વાચના આ ચારને વાચના આપવી નહિ – ૧. અવિનીત, ૨. વિકૃતિપ્રતિબદ્ધ ૩. બેલગામ કોપવાળે; ૪. માયી. ૧. જેને તેનો પતિ અગર ચાર સંયમમાર્ગથી યતિત કરવાની કોશીશ કરતા હોય તેવી. ૨. જુઓ બહ૫ ઉ૦ ૬. સૂત્ર ૧૦-૧૫. ૩. સરખાવે બૃહક૯૫ ઉ૦ ૪, સૂ૦ ૧૦, ૧૧. 2010_03 Page #818 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગ સમવાયાંગ આ ચારને વાચના આપવી :~ ૧. વિનીત; ૨. વિકૃતિમાં પ્રતિષદ્ધ ન હોય; ૩. કાપ .જેના કાબૂમાં હોય; ૪, અમાયી. [-સ્થા॰ ૩૨૬] આ ત્રણને વાચના આપવી નહિ.૧:— ૧. અવિનીત; વિકૃતિમાં પ્રતિબદ્ધ; ૩. ક્રોધ જેના કાબૂમાં ન હોય. ૭૮૪ - પ આ ત્રણને વાચના આપવી : :-- ૧. વિનીત; ૨. વિકૃતિમાં પ્રતિબદ્ધ ન હોય; ૩. ક્રોધ જેના કાબૂમાં હોય. પાંચ કારણે સૂત્રવાચના આપેઃ—— ૧. સંગ્રહાથે; ૨. ઉપગ્રહાથે; ૩. નિજ રાથે ૪. મને સૂત્ર સ્પષ્ટ થશે એમ માની; પુ. ભવિષ્યમાં સૂત્રના વિચ્છેદ ન થાય તે માટે. પાંચ કારણે સૂત્ર શીખે ઃ— - ૧. જ્ઞાનાથે; ૨. દર્શનાર્થે ૩. ચારિત્રાર્થ; ૪. મિથ્યાભિનિવેશ છેડવા માટે; ૫. યથાસ્થિત પદાર્થ જ્ઞાનાથે. [-સ્થા॰ ૪૬૮ ] ૧૭, આશાતના આશાતના ૩૩ છે: ૧. શિષ્ય રત્નાધિકની પાસે થઈ જાય તે (એવી રીતે કે તેનું કપડું અડી જાય તેવી રીતે ઘસીને ચાલે); ૨. શિષ્ય રત્નાધિકની સામે થઈ જાય તે; ૩. શિષ્ય રત્નાધિકની બાજુએ થઈ જાય તા; ૧. આજ સૂત્ર બૃહત્કર્ષમાં છે. ઉ૦૪, સૂ૦ ૧૦, ૧૧, _2010_03 Page #819 -------------------------------------------------------------------------- ________________ ૫ ૧. સંઘવ્યવસ્થા ૪-૬. તે જ પ્રમાણે પાસે ઊભા રહે આદિ, ૭–૯. તે જ પ્રમાણે પાસે બેસે આદિ; ૧૦-૧૧. ગુરુની સાથે મત્સર્ગ કરવા ગયો હેય છતાં તેમના પહેલાં શુચિકર્મ કરે અને ગમનાગમનની આલેચના કરે; ૧૨. રાત્રે રાત્વિક પૂછે કે કેણ જાગે છે ત્યારે જાગતાં છતાં જવાબ ન આપે, ૧૩. કોઈ નવી વાત રાત્નિકને પ્રથમ ન કહેતાં બીજાને કહે ૧૪–૧૭. ગોચરીનું પ્રથમ આલેચન, દર્શન, નિમત્રણ, અને દાન ગુરુને ન કરે પણ બીજાને કરે; ૧૮. ગોચરીમાંથી સારું સારું પોતે ખાઈ જાય; ૧૯ પ્રજને આચાર્ય બોલાવે ત્યારે જવાબ ન આપે, ૨૦. રાત્વિક બોલાવે એટલે તેને સંભળાવે કે શું મને જ જે છે, તે વારે વારે મને જ બોલાવે છે? – આમ હલકાં વચન સંભળાવે; ૨૧. રાત્વિક બોલાવે એટલે પ્રથમ પ્રણામ કરું છું, કહેવાને બદલે “શું કામ છે?” કહે; ૨૨. રાત્મિક કાંઈ કહે એટલે જવાબ આપે કે “તમે કેણ એવું કહેનાર ?” ૨૩. “તું ગ્લાનાદિની સેવા કેમ નથી કરત’ આમ જ્યારે આચાર્ય કહે ત્યારે જવાબ આપે કે “તમે કેમ નથી કરતા ?” ૨૪. ધર્મકથાની સાવધાન થઈ અનુમોદના ન કરે ૨૫. ગુરુ ધર્મકથા કરતા હોય ત્યારે વચ્ચે કહે કે અરે આ તે તમે ભૂલી ગયા; ૨૬. ધર્મકથાની વચ્ચે બોલી વિન્ન કરે; સ્થા–૫૦ 2010_03 Page #820 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગ સમવાયાંગ: ૫ ૨૭. ‘હવે ભિક્ષાના સમય થઈ ગયા છે' એમ કહી ધ કથાની પરિષદને ભાંગી નાખે; ૨૮. એકની એક વાત પરિષદ સામે કહે; ૭૮૬ ૨૯. રાપ્તિકના શયનાસનને પગથી ઘસીને પણ મિથ્યાદુષ્કૃત ન દે; ૩૦. ગુરુના આસન પર બેસે; ૩૧. ગુરુથી ઊંચા આસને બેસે, સૂએ, ઊભા રહે; ૩૨. ખરાખરના આસને બેસે; ૩૩. આસન પર બેઠાં બેઠાં જ ગુરુને જવાબ આપે. [ ~સમ॰ ૩૩ ] ૧૮. વદનાર કૃતિકમ ખાર આવતા વાળુ કહ્યું છે—જેમકે, ‘એ અવનત, યથાજાત, ખાર આવત, ચાર શિર ( અર્થાત્ શિશનમન ), ૧. આ જ સૂત્ર દશાશ્રુતકધમાં ત્રીજી દશામાં છે. ૨. વદના માટે સાધુ અને સાધ્વીઓએ રત્નાધિક હોય તેને વંદન કરવું જોઈએ એવા નિયમ છે. પણ સાવીએ તે સસંચતાને રત્નાધિક હોય કે નહિ વંદન કરવું જ જોઇએ. આમ કરવાનું કારણ એ બતાવ્યું છે કે બધા જિનેના તીમાં ધમ તેા પુરુષપ્રધાન જ છે. વળી સ્ત્રીએ તુચ્છ હાય છે તેથી જો પુરુષ એવે! સાધુ તેને નમસ્કાર કરે ત તેને ગવ ચડે છે અને પછી સાધુથી કોઈ પણ બાબતમાં જરા પણ ડરતી નથી. વળી ધર્મ એ પુરુષપ્રણીત છે અને પુરુષા જ તેની રક્ષા કરી શકે છે. વળી સ્ત્રીએને વંદન કરવું તે લેાકવિરુદ્ધ છે. બીજા બધાં કારણે જે અહીં ગણાવ્યાં છે તે સાચાં હશે કે નહિ, પણ લેાકાચારની વિરુદ્ધ ગણાય માટે વંદન ન કરવું એ કારણ મૂળ છે. અને એ જ કારણે વદનના મુખ્યપણે નિષેધ કર્યો છે. ભગવાન બુદ્ધ પણ એ પ્રકારના નિયમ બનાવતી વખતે સ્પષ્ટ કહ્યું છે કે સ્ત્રીઓને પુરુષા વદન ન કરે. આધ્યાત્મિક માર્ગમાં પણ ને લેાકસ ગ્રહની દૃષ્ટિ હેાય તે મેટા પુરુષ! પણ પ્રબળ લેાકાચારના વિરાધ નથી કરી શકતા એનું એક આ ઉદારહરણ ગણી શકાય. જીએ મહ૫ . ૬ અને વિનયપિટક પૃ૦ ૫૧૯–૨૨; ઉપદેશમાલા ગા૦ ૧૫; પંચવસ્તુ ગા. ૧૫૪. 2010_03 Page #821 -------------------------------------------------------------------------- ________________ ૧. સઘવ્યવસ્થા ૧૯૭ ત્રણ ગુપ્તિ, એ પ્રવેશ અને એક નિષ્ક્રમણ – આ બધુ કૃતિકમ માં આવશ્યક છે’.૧ [-સમ૦ ૧૨] ટિપ્પણ ૧. ચતુવિધ સંઘ - જૈન ક્શાનકામાં યાંય એવી વાત જોવામાં નથી આવી કે ફાચ પણ કાઈ તી કરે સ્રોએને પ્રત્રજ્યા લેવાના નિષેધ કર્યો હેાય. એટલે સધ હંમેશાં ચતુવિધ જ મનાયા છે. બૌદ્ધ પરંપરામાં આથી ઊલટું જોવામાં આવે છે. બૌદ્ધસંધમાં સર્વપ્રથમ ભિક્ષુ, ઉપાસક અને ઉપાસિકા એમ ત્રિવિધ સધ હતા. બુદ્ધ ભગવાનની માસી મહાપ્રજાપતિ ગૌતમીએ જાતે ભગવાનને સ્રીઓને પ્રવ્રજ્જા લેવાની અનુમતિ આપવા બહુ જ વિનવ્યા પણ બુદ્ધે અનુમતિ આપી નહિ. આથી ગૌતમી બહુ જ ખિન્ન થયાં અને અશ્રુભર્યા નયને પાછાં ફર્યાં. ભગવાનના મુખ્ય શિષ્ય આન ંદે જ્યારે તેમની આ સ્થિતિ જોઈ, ત્યારે તેમણે પણ બુદ્ધને એ બાબતમાં વિનંતી કરી. પ્રથમ તેા બુદ્ધ એ વિષે રાજી થયા નિહ. પછી આન દે વાત ફેરવીને એમ પૂછ્યું, “તે। શું ભગવાન, સ્રીએ આપના બતાવેલ ધર્મને અનુસરી ઉત્કૃષ્ટ ફળને પામી શકે છે કે નહિ? ભગવાને આના ઉત્તર હકારમાં આપ્યા એટલે આનંદે વળી પાછું ગૌતમીને પ્રચાની અનુમતિ આપવા કહ્યું. મુદ્દે ગૌતમીની સામે આઠ મેાટી શરતા મૂકી, તેમાની મુખ્ય તેા એ હતી કે, ભિક્ષુણીની પ્રવ્રજ્યા ગમે તેટલી લાંબી હાય છતાં તે જ દિવસે પ્રજિત થયેલા ભિક્ષુને તે વ‰ન કરશે. ગૌતમીએ આ બધી શરતે મંજૂર રાખી અને સ્ત્રીઓને પણ પ્રવ્રજ્યા લેવાના અધિકાર મેળવ્યા. પણ બુદ્ધને આ રુસ્સું નહિ -- એટલે છેવટે તેમણે આનંદને કહ્યું કે, આ સધમાં મે' સ્ત્રીઓને પ્રત્રજિત થવાની અનુમતિ તે। આપી છે, પણ તેનું ફળ એ આવશે કે સધમાં ૧. ખાર આવર્તના વિવરણ માટે જીએ પ્રકરણને અંતે ટિપ્પણ ન. ૧૬. _2010_03 Page #822 -------------------------------------------------------------------------- ________________ ૭૮ સ્થાનાં સમવાયાંગ: ૫ હવે માત્ર ૫૦૦ વર્ષ પર્યત જ શુદ્ધ બ્રહ્મચર્ય પળાવાને સંભવ છે. જે આમ ન થયું હોત, તો સંધની શુદ્ધિ બરાબર હજાર વર્ષ ટકી રહેત. આગળ જતાં ગૌતમીએ ભગવાન પાસે પેલા કડક નિયમને ઢીલો કરવા વિનંતી કરી પણ ભગવાને કહ્યું કે, એ બની શકે નહિ. કારણ, અન્યતીથિંકામાં પણ ભિક્ષુઓ ભિક્ષુણીઓને વંદન કરતા નથી; તો તથાગત-ધર્મમાં તે કેમ બને? જુઓ વિનયપિટક – પૃ૦ ૧૧૯–પરર; અંગુત્તર૦ ૮. ૫૧, જૈન સંઘમાં પણ ભિક્ષણ માટે એ નિયમનું પાલન બરાબર અત્યાર સુધી ચાલ્યું આવ્યું છે, અને હજુ તેમાં પરિવર્તન થયું નથી. જુઓ બૃહત્કલ્પ ભાષ્ય ગાત્ર ૪૪૧૬૨૦; ઉપદેશમાલા – ગા. ૧૫; પંચવતુ ગાઢ ૧૫૪, સેનપ્રશ્નમાં તે સ્ત્રી કેવળી થઈ ગઈ હોય તો પણ તેને લોકોનુસરણ કરીને સાધુ વંદન ન કરે, એમ લખ્યું છે. – સેનપ્રશ્ન. ૪. ૪૦. ૨. પ્રવજ્યા – મોક્ષ પ્રતિ ગમન તે પ્રવ્રજ્યા. એટલે કે આરંભ અને બાહ્ય આત્યંતર પરિગ્રહને ત્યાગ કરે છે. જેને પ્રવજ્યા સ્વીકારવી હોય તે ગુરુ પાસે ઉપસ્થિત થાય છે, અને પિતાની ઇચ્છા વ્યક્ત કરે છે. અથવા આવેલ વ્યક્તિને ગુરુ પ્રોજન પૂછે છે. દીક્ષા લેવાની ઈચ્છા જાણી તેની પરીક્ષા કરે છે. આ પરીક્ષાકાલ સામાન્ય રીતે છ માસને છે. પછી એગ્ય કાલે ગુરુ તેને ચૈત્યવંદન આદિ શીખવે છે અને ક્રમશઃ સામાયિક પ્રતિક્રમાદિ શીખવે છે. આ સૂત્રદાન-વિધિ કહેવાય છે. ત્યાર પછી વીતરાગપૂજા કરીને તે ગુરુની સામે ઉપસ્થિત થાય છે, અને તે સમયે ગુરુ બીજા સાધુઓની સાથે ચૈત્યવંદન કરે છે. ત્યાર પછી શૈક્ષ પિતાને પ્રત્રજ્યા આપવા ગુરુને વિનંતી કરે છે. એટલે ગુરુ તેને ઊભા થઈને પાંચ નમસ્કારરૂપ મંગલ કરી, રજોહરણ –જે જૈનલિંગ છે – તે સમર્પિત કરે છે. વળી પાછા શૈક્ષ પ્રણામપૂર્વક મુંડ કરવાની ગુરુને વિનંતી કરે છે. એટલે ગુરુ પણ પંચનમસ્કારપૂર્વક ત્રણ વાર થોડા થોડા કેશને લેચ કરે છે. ત્યાર પછી ક્રમશઃ સામાયિકારેપણ અને વાસક્ષેપ થાય છે. ટૂંકમાં પ્રવ્રયાવિધિ એ પ્રમાણે છે. નિશ્ચયનયે તે આવી લાંબી વિધિ વગર પણ પ્રવ્રજ્યા થઈ શકે છે; પણ વ્યવહારનયે આ વિધિ છે એમ સમજવું. આ વ્યવહારવિધિને અવલંબવામાં ન આવે, તો શાસનની એક વ્યવસ્થા જે સ્થપાઈ છે તે ન રહે; માટે તેનું અવલમ્બન પણ આવશ્યક છે. – જુએ પંચવસ્તુક પૃ૦ ૧-૩૭. 2010_03 Page #823 -------------------------------------------------------------------------- ________________ ૧. સંઘવ્યવસ્થા બૌદ્ધધર્મમાં પ્રવ્રજ્યાવિધિ આ પ્રકારે છે– ૧. જ્ઞપ્તિ-કઈ ભિક્ષ સંઘ સમક્ષ ઊભો થઈ કહે કે અમુક વ્યક્તિ અમુકની પાસેથી ઉપસંપદાની ઇચ્છા રાખે છે, તો સંધ તેની અનુજ્ઞા આપે. ૨. અનુશ્રાવણ – “સંઘ અમુક વ્યક્તિને અમુક પાસે ઉપસંપન્ન સ્વીકાર કરે છે; કેઈને વાધે તો નથી ને? હોય તે બેલે” – આવું કઈ ભિક્ષુ ત્રણ વાર સંઘ સમક્ષ બેલે. ૩. ધારણા-“બધા ચૂપ છે એટલે અમુકની ઉપસંપદાને સંધને સ્વીકાર છે એમ હું સમજું છું” – આમ બેલે એટલે સમજી લેવાનું કે પ્રવજ્યા થઈ થઈ ચૂકી. આ જ્ઞપ્તિ, અનુશ્રાવણ, ઘારણાનો વિધિ તો જ થાય જે શૈક્ષ આવી ભિક્ષુસંધની સમક્ષ ઉપસંપદાની યાચના કરે કે, “ભન્ત! સંઘ પાસે મારી ઉપ સંપદાની યાચના કરું છું.’– જુઓ વિનય – પૃ૦ ૧૦૫. ૩. પડક-નપુંસકાદિ – પંડક-નપુંસકનાં લક્ષણે શાસ્ત્રમાં બતાવ્યાં છે – જેમકે, તે સ્ત્રી સ્વભાવ હોય છે. તેના સ્વર અને વર્ગમાં સામાન્ય પુરુષ અને સ્ત્રી કરતાં વિલક્ષણતા હોય છે. તેની જનનેંદ્રિય લાંબી હોય છે. તેની વાણુ મૃદુ હોય છે. તે મૂતરે છે ત્યારે અવાજ થાય છે અને ફીણ વળતાં નથી. પંડકના મુખ્ય બે ભેદ છે : દૂષિતવેદ અને ઉપઘાતપંડક. દૂષિતવેદપંડક બે જાતના છે, પણ તેમનું સામાન્ય લક્ષણ એ છે કે, તેઓ સ્ત્રી અને પુરુષ બંને સાથે સંગ ચાહે છે. જેનાથી અપત્ય-સંતાન પેદા થઈ શકે તે આસક્તિદૂષિતવેદ પંડક કહેવાય છે અને જેનાથી સંતાન પેદા થઈ જ ન શકે તે ઉપસક્તિ પંડક કહેવાય છે. ઉપઘાત પંડકના બે ભેદ છે: વેદોષઘાતકંડક અને ઉપકરણોપઘાતપંડક. અત્યંત કામાસક્તિથી સંભોગ કરવાથી કાળક્રમે અસામર્થ્ય આવે છે તે વેદપઘાત પંડક કહેવાય છે અને કોઈ કારણથી જનનેંદ્રિયને કાપી નાખવામાં આવે તો તે ઉપકરણેપઘાત પંડક કહેવાય છે. પંડકને દીક્ષા એટલા માટે નથી દેવાની કે તેને જયારે વેદોદય થાય છે, ત્યારે તે અનાચાર કર્યા વિના રહી શકતો નથી. એટલે તે અને પર પક્ષે દૂષણ પેદા કરે છે. અને એ રીતે આખા સંધમાં અનાચારનું વાતાવરણ ફેલાવી દે છે. ૪. પ્રવજ્યાના પ્રકારનાં ઉદાહરણેઃ પ્રવજ્યાના આ ભેદોનું વર્ણન પંચકલ્પ ભાષ્યમાં છે. પિતાને જ ખરેખર વૈરાગ્ય હોય અને દીક્ષા લે તે તે વેચ્છાથી લીધેલી, અને વૈરાગ્ય 2010_03 Page #824 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ સ્થાનાંગ-સમવાચાંગ : ૫ ન હોય છતાં ખીન્દ્રના અભિપ્રાય માત્રથી લે તે તે રેચ્છાથી લીધેલી કહેવાય. સ્વેચ્છાના ઉદાહરણ તરીકે ગાવિંદ વાચકનું ઉદાહરણ છે. ગાવિંદ વાચકની કથા આવી છેઃ તે પ્રથમ બૌધ્ધ હતા, અને જૈન ગ્રન્થાના રહસ્યને જાણવા ખાતર કપટથી જૈન સાધુ બનીને જૈન આચાર્ય પાસે ભણવા આવ્યા હતા. પણ ભણતાં ભણતાં જ તેમનું મતપરિવર્તન થયું અને તેમણે પેાતાની વાત આચાર્યને કહી અને સ્વેચ્છાથી જૈન દીક્ષા અંગીકાર કરી. એટલે આ ગેવિંદ વાચકની દીક્ષા સ્વેચ્છા-સ્વીકૃત દીક્ષાનું દૃષ્ટાન્ત પૂરું પાડે છે. આ જ ગાવિંદાચાર્યે એક નિયુક્તિ રચી કહેવાય છે જે ગોવિદનિયુક્તિ કહેવાય છે. કથાના વિસ્તાર માટે જીએ ઉપદેશપદ ગા૦ ૨૮૫, પરેચ્છાના ઉદાહરણ તરીકે સુંદરીનન્દની કથા છે. તે આ પ્રમાણે : નાસિક્ નામના નગરમાં નંદ નામના વાણિયા રહેતા હતા. તેની સુંદરી નામની સ્રીમાં તે અત્યંત આસક્ત હોવાથી તેને લેાકેા સુંદરીન દ કહેતા. તેના ભાઈ જે સાધુ થઈ ગયા હતા તેમને પાતાના ભાઈની આ દશાની જાણ થઈ અને તેથી તેમણે પેાતાના ભાઈને સુંદરીથી દૂર કરવાનું વિચાયુ. તે તેને ઘરે ભિક્ષા લેવા ગયા. ઘરનાં સૌએ તેમને ખૂબ ભાવથી ભિક્ષા આપી. તેમની પાસેનું એક પાત્ર તેમણે પાતાના ભાઈને આપી સાથે ચાલવા કહ્યું. ભાઈ સમજ્યેા કે મુનિ હમણાં પાત્ર લઈ લેશે અને રા આપશે. પણ તે તે તેને રત્ન આપે જ નહિ. સુંદરીન ંદને પેાતાની પત્નીના વિયોગ ખટકવા લાગ્યા. સાધુ ભ્રાતાએ સંસારની માયા વિષે ઘણું સમજાવ્યું પણ તેને વરાગ્ય જાગે જ નહિ. તેથી પેાતાની વિદ્યાના બળે પ્રથમ તે તેમણે વાનરયુગલ દેખાડ્યુ. તેમાં વાનરી વિષે પૂછ્યું કે આ કેવી રૂપવતી છે? ત્યારે તેણે કહ્યું કે અરે આ તા કળી છે. એટલે સાધુએ દેવયુગલ ઉત્પન્ન કરી બતાવ્યું. અને કહ્યું, જે આવી અપ્સરાથી પણ સુંદરી શુ વધારે સુંદર છે? ત્યારે અપ્સરાનું રૂપ જેઈને તે અન્નઈ જ ગયા અને પૂછવા લાગ્યા, આવી સુંદર સ્ત્રી શાથી મળે. એટલે સાધુએ કહ્યું, ધર્માચરણ કર— દીક્ષા લે તેા એવી અનેક મળે, આ સાંભળી તેણે દીક્ષા લીધી. આ દૃષ્ટાંતમાં તેના ભાઈની પ્રવ્રજ્યા દેવાની ઇચ્છા જ મુખ્ય ભાગ ભજવે છે, તેથી આ પરેચ્છાનું ઉદાહરણ સમજવું. કથા માટે જુએ ઉપદેશદ ગા૦૪૧,૧ રોષને કારણે લીધેલી પ્રત્રયાનું ઉદાહરણ : રથવીરપુર નગરમાં એક શિવમૂતિ નામનો મલ્લુ રહેતા હતા. રાજાએ તેનું પરાક્રમ જોઈને તેને 2010_03 Page #825 -------------------------------------------------------------------------- ________________ ૧. સંઘવ્યવસ્થા ૭૯૧ મથુરા છતવા મોકલ્યો – પણ તે પૂછવું ભૂલી ગયો કે કઈ મથુરા જીતવી, પાંડુમથુરા કે મથુરા ? એટલે તેણે બને મથુરા છતીને રાજાને જણાવ્યું. રાજાએ ખુશ થઈને તેને યથેચ્છ વિહારની છૂટ આપી. એટલે તે મોડી રાત સુધી પણ ઘરે આવે નહિ. તેની પત્ની બિચારી દુઃખી થઈ જાગતી રહે. આખરે તેણીએ સાસુને એ હકીકત જણાવી. એટલે તે રાત્રે સાસુએ તેણીને સુવાડી દીધી અને જાગરણ કર્યું. મોડી રાત્રે શિવભૂતિ આવ્યો એટલે માએ કહ્યું કે, મારે તારું કામ અત્યારે નથી. જ્યાં ઊઘાડાં કમાડ જીએ ત્યાં જા. આથી શિવભૂતિને બહું રોષ થયે અને રોષમાં ને રોષમાં તે એક ઉપાશ્રયમાં દાખલ થયે, અને આય કૃષ્ણને દીક્ષા દેવા જણાવ્યું. તેમણે માતાની આજ્ઞા ન હોવાથી ના પાડી. એટલે તેણે સ્વચલોચ કર્યો. આથી આર્ય કૃષ્ણ તેને લિંગ આપ્યું અને સૌ સાથે વિચારવા લાગ્યા. આ રોષથી લેવાતી દીક્ષાનું ઉદાહરણ છે. જુઓ આવશ્યક નિર્યુક્તિભાષ્ય ગા૦ ૧૪૫ ની ટીકા; અથવા વિશેષાવશ્યક ભાષ્ય ગાત્ર ૨૫૫૧ ની ટીકા. ટ્રાચિને કારણે લીધેલી : એક લાકડહારે દારિદ્રયથી ખૂબ પીડાતો હતો. એક શ્રાવકે તેને ધર્મોપદેશ કર્યો એટલે તેણે સાધુ પાસે દીક્ષા લીધી. આ ઉદાહરણ આ પ્રવજ્યા માટે પ્રસિદ્ધ છે. સ્વ નથી કે સ્વપ્નમાં લીધેલી : આના ઉદાહરણ તરીકે પુષચૂલાની કથા છે. આની કથા આ પ્રમાણે છે: પુષ્યકેતુ નામને રાજા હતો. તેની રાણી પુષ્પવતીથી તેને એકસાથે બે બાળક થયાં. પુત્રનું નામ પુષ્પચૂલ રાખ્યું અને પુત્રીનું નામ પુષ્પચૂલા. નાનપણથી જ ભાઈ-બહેનને અત્યંત સ્નેહ હતો. અને જેમ જેમ તે મોટાં થયાં તેમ તેમ વધતો જ ચાલ્યો. પુત્રી ઉમરલાયક થઈ એટલે રાજાએ વિચાર્યું આ ભાઈ–બહેનને પ્રેમ એવો ગાઢ છે કે બને પરસ્પરના વિયોગને સહન નહિ કરી શકે. આથી બીજે નહિ. પરણાવતાં તેણે તે ભાઈ-બહેનને જ વિવાહ કરી દીધો. આ ઘટનાથી રાણી બહુ દુઃખી થઈ અને દીક્ષા લઈ સમ્યક પાળી સ્વર્ગે ગઈ. ત્યાં તેને પિતાની પુત્રીના ઉદ્ધારનો વિચાર આવ્યું. એટલે પ્રથમ તેણીને સ્વપ્નમાં નરક દેખાડયું, અને પછી સ્વર્ગ. નરકનું દુઃખ અને સ્વર્ગનું સુખ જોઈને તેણે એક જૈન સાધુને પૂછયું કે, જીવો નરકમાં શાથી જાય અને સ્વર્ગમાં શાથી? મુનિએ કહ્યું, વિષયાસક્તિ સદશ પાપોથી છવો નરકે જાય છે; અને વિષયને ત્યજવાથી જ સ્વર્ગમાં જાય છે. આ સાંભળી તેણીએ પિતા અને પતિની આજ્ઞાથી દીક્ષા લીધી. જુઓ ઉપદેશપદ ગાય ૧૩૦. 2010_03 Page #826 -------------------------------------------------------------------------- ________________ ૭૯૨ સ્થાનાંગસમવાયાંગ: ૫ પ્રતિશ્રતા : એ દેવોએ અવધિજ્ઞાનથી જોયું કે પોતે એક બ્રાહ્મણના ઘરે પુત્રયુગલરૂપે ઉત્પન્ન થવાના છે. એટલે તેઓ પુત્રની પ્રાપ્તિ માટે ફાંફાં મારતા તે બ્રાહ્મણ પાસે શ્રમણરૂપ ધરીને આવ્યા અને તેને તેમણે ધર્મોપદેશ કરી જૈન શ્રાવક બનાવ્યું. બ્રાહ્મણે વાતવાતમાં પૂછયું “મારે પુત્ર થશે કે નહિ?” શ્રમણરૂપધારી દેએ જવાબ આપ્યો “તારે પુત્રયુગલ થશે પણ તેઓ બને કુમારાવસ્થામાં જ દીક્ષા લઈ લેશે. માટે તેમને સુખે સુખે દીક્ષા લેવા દેજે; કશે અંતરાય કરીશ નહિ.” બ્રાહ્મણે એ વસ્તુને સ્વીકારી (પ્રતિશ્રત કરી). આમ તેની પાસે સ્વીકૃતિ લઈને તેઓ અંતર્ધાન થઈ ગયા. કાળક્રમે બ્રાહ્મણને પુત્રો થયા. પણ પુત્રહને કારણે તેણે તેમને શીખવ્યું કે શ્રમણે તો રાક્ષસ જેવા હોય છે અને માંસ ખાય છે. માટે કદી તેમને સંગ કરે નહિ. આથી તે પુત્રો સાધુઓથી ડરતા હતા. એક વખત બન્યું એમ કે તેઓ ફરવા નીકળ્યા હતા. તેટલામાં દૂરથી શ્રમણ આવતા જોયા. તેઓ ડરીને બીજું આશ્રયસ્થાન નહિ હોવાથી ઝાડ પર ચડી ગયા. શ્રમણે પણ ઝાડ નીચે વિશ્રામ કરી ઝેળી ઉઘાડી જમવા બેઠા. ઉપરથી પેલાઓએ જોયું કે આ તો માંસ જેવું કશું ખાતા નથી; અમારા જેવો સાદો જ ખેરાક ખાય છે. એમ વિચારતાં વિચારતાં તેમને જાતિસ્મરણ થયું. એટલે પછી માતા-પિતાની આજ્ઞા લઈ તેમણે દીક્ષા લીધી અને તેમને પણ સમજાવી દીક્ષા દીધી. આ પ્રતિશ્રુતાનું ઉદાહરણ છે. જુઓ ઉત્તરાધ્યચ અ૦ ૧૪ની નિયુક્તિ. અરજ કરાવવાથી : – મલ્લીકુંવરીએ તેમના પર આસક્ત થયેલા રાજાઓને પૂર્વભવનું વૃત્તાંત યાદ આપી દીક્ષા લેવા રાજી કર્યો, તે આ પ્રવ્રજ્યાનું ઉદાહરણ સમજવું. કથા માટે જુઓ જ્ઞાતાધર્મ કથાગ મલ્લી – અધ્યયન ૮મું નથી:– ચોથા ચક્રવતી સનકુમારના રૂપની પ્રશંસા ઇન્ડે કરી તેથી બે કે તેનું રૂ૫ જેવા મૃત્યુલોકમાં આવ્યા. તે સ્નાન કરવાની તૈયારી કરતો હતો તે વખતનું પણ તેનું રૂપ જોઈને તેઓ ચકિત થયા, અને પિતાને અચંબે રાજાને કહ્યો. એટલે રાજાએ ગર્વમાં આવી કહ્યું, મારું ખરું રૂપ તો મારી સભામાં હું બેઠે હોઉં ત્યારે જોવા આવજે. પછી તે દેવે સભામાં હાજર થયા પણ રાજા તરફ જઈ તેમણે જરા મોટું કટાણું કર્યું. એટલે રાજાએ તેમ કરવાનું કારણ પૂછ્યું. દેવોએ રાજાને 2010_03 Page #827 -------------------------------------------------------------------------- ________________ ૧. સંધ-વ્યવસ્થા ૭૩ કહ્યું કે, અત્યારે આપના શરીરમાં રોગ ઉત્પન્ન થયા છે તેથી પ્રથમ જેવું રૂપ તમારું અત્યારે નથી; આ જોઈને અમે ખિન્ન થયા છીએ. રાજાને આ વચનો સાંભળી વૈરાગ્ય આવ્યો અને તેણે દીક્ષા લીધી. આ રોગને કારણે દીક્ષા લીધાનું ઉદાહરણ છે. દીક્ષા લેવાથી જીવક કોમારભત્યની ચિકિત્સાને લાભ મળશે એમ ધારી ઘણું રેગીઓ બૌદ્ધ દીક્ષા લેવા મંડા. એ જાણી ભગવાન બુદ્ધ રોગીને દીક્ષા આપવી નહિ, એવો નિયમ કર્યો. જુઓ – વિનય પૃ૦ ૧૧૫. અનાથઃ—જેના પિતા તો પિતે ગર્ભમાં હતો ત્યારે જ મરી ગયા અને માતા જન્મ પછી તરત જ – એ નંદીણ પિતાના મામાને ત્યાં ઊછર્યો હતો, અને તેનું બધું કામ એક નોકરની જેમ કરતો હતો. એટલે લોકોમાં કચાંય તેને આદર મળતો નહિ. આવી રીતે અનાદર પામીને તે બહુ દુઃખી થતો. તેને સમજાવવા તેના મામાએ કહ્યું કે, ભલે બીજા તને પિતાના કન્યા ન આપે, પણ હું તે મારી પુત્રી તને આપીશ. પણ તેના નસીબે તેની પુત્રીઓએ પણ તે કુરૂપ હોવાથી પરણવા ના પાડી. આથી નિરાશ થઈને તે મરવાનો વિચાર કરતો હતો તેવામાં એક સાધુ તેને મળ્યા અને દીક્ષા આપી. આ અનાદરથી લેવાયેલ દીક્ષાનું ઉદાહરણ છે.– જુએ ઉપદેટાપદ ગા. ૬૧૮થી. ટેવ દ્વારા પ્રતિવય પામીને – આના ઉદાહરણ તરીકે મેતાર્યની કથા પ્રસિદ્ધ છે. મેતાર્ય પૂર્વ ભવમાં પુરોહિતપુત્ર હતો. અને તેને મિત્ર રાજપુત્ર હતો. બન્નેને સાગરચંદ્ર નામના રાજપુત્રના કાકાએ કપટથી દીક્ષા દીધી. રાજપુત્ર તે કાકા જાણ ગમ ખાઈ ગયે; પણ પુરોહિતના મનમાંથી કાંટે ગયે નહિ. બને મરીને દેવ થયા, અને સંકેત કર્યો કે જે પ્રથમ મરીને મનુષ્યલોકમાં જાય તેને બીજાએ બંધ આયો. પુરોહિતપુત્ર પ્રથમ જ ઍવીને હલકા કુળમાં જન્મે પણ તેને એક શેઠાણીએ પિતાની તે જ વખતે જમેલી પુત્રી આપીને લઈ લીધો. તેના વિવાહ વખતે દેવ બોધ આપવા આવે પણ તે સમયે નહિ; તેથી દેવે તેની હલકા કુળમાં જન્મવાની હકીકત સૌને કહી દીધી. આથી તે દીક્ષા લેવા રાજી તો થયો પણ કહ્યું કે મારે આ અવર્ણવાદ થયો તેનાથી મુક્ત કરવાની પ્રથમ તારી ફરજ છે. ગમે તે પણ પ્રકારે જે રાજકન્યા મને મળે તે મારી આબરૂ પાછી બંધાય. પછી બાર વરસ તેની સાથે લગ્નજીવન વિતાવી હું દીક્ષા અવશ્ય લઈશ. આ સાંભળી દેવે 2010_03 Page #828 -------------------------------------------------------------------------- ________________ ૭૯૪ સ્થાનાંગ-સમવાયાંગઃ ૫ તે વાત મન્ત્ર કરી અને પેાતાના દ્દિગ્ધ પ્રભાવથી તેની સંપત્તિ વધારીને તથા મેાટા મોટા મહેલ ઊભા કરીને અભયકુમારને ખાતરી કરાવી આપી કે તેને દેવની સહાય છે. તેથી રાન્તએ અભયના કહેવાથી પાતાની પુત્રી તેને પરણાવી. બાર વરસ થયાં એટલે ફરી પાછે દેવ હાજર થયેા. આ વખતે તેની પત્નીએ ખીન્ન બાર વરસ દેવ પાસે માગી લીધાં. આમ ચેાવીસ વર્ષને અંતે તેણે દીક્ષા લીધી. એક વખત તે ભિક્ષા લેવા એ ક સાનીને ઘરે ગયેા. તેટલામાં સાનીની ગેરહાજરીમાં ક્રૌંચ પક્ષીએ સેાનાના જવના દાણા ગળી લીધા. સાનીને શક ગયા અને પૂછ્યું પણ મતાયે જાણવા છતાં કહ્યું નહિ. એટલે તેણે તેના માથે ચામડાના પટા પલાળીને કસીને બાંધ્યા. અને તેને તડકે ઊભેા રાખ્યા. સમય જતાં ચામડુ' સ કાચાયું અને મેતા ને ભચંકર વેદના થવા મડી અને તેની આંખા પણ નીકળી પડી. આ વેદના તેણે સમભાવપૂર્વક સહન કરી અને મેક્ષે ગયા. દરમિચાન ઢંચ ક્ષીએ મેાતી વમી કાઢવાં. આ જેઈ સાનીને ખૂબ જ પસ્તાવા થયા. પણ વખત વહી ગયા હî. નુએ. આવશ્યક નિયુક્તિ ગા૦ ૮૬૯ ૮૭૦. પુત્રપ્રેમી : વજ્રસ્વામી જ્યારે ગર્ભમાં હતા ત્યારે જ તેમના પિતાએ દીક્ષા લઈ લીધી હતી. જ્યારે તેમના જન્મ થયા ત્યારે કોઇએ કહ્યું કે આના પિતાએ દીક્ષા ન લીધી હોત તે કેવું સારું થાત. આ સાંભળી તેમને પૂર્વભવ ચાદ આવ્યા. તેથી દીક્ષા લેવાના પેાતાના સ`કલ્પને કારણે તેમણે રાત અને દિવસ રેવા માંડયુ'. માતાએ કટાળીને જ્યારે પેાતાના સાધુ એવા પતિ ધનગિરિ તથા ભાઈ આ સમિત ભિક્ષા માગવા નીકળ્યા ત્યારે પતિને કહ્યું કે, આને આટલા દિવસ મે પાળ્યા, હવે તું પાળ. આમ કહીને નાના છ માસના વજને આપી દીધા, સાધુએ એ લઈ લીધેા, અને સિદ્ધગિરિને સોંપી દીધા. પછી શ્રાવિકાએએ તેને મેાટા કર્યો. માટા આ યેા એટલે માતા સુનદાને પુત્રની લાલસા જાગી. એટલે રાજદરખારમાં જઈ પુત્ર પેાતાને પાછા મળે એવી માગણી કરી. રાત્નએ કહ્યું, સભામાં એ આળકને સૌ ખેલાવે; જેની પાસે એ નચ એની પાસે રહે. માતાએ તેને આલાગ્યા પણ તે ગયેા નહીં; પણ સાધુ પાસે ગયા. આથી છેવટે સુનદાએ પણ વિચાર્યું કે પાતે પણ દીક્ષા લઈ લે તે સારું. આમ પુત્રપ્રેમને કારણે દીક્ષા લેનાર આ સુન'દાનું ઉદાહરણ પ્રસિદ્ધ છે. — આવશ્યકનિયું ૦ ગા ૭૪, _2010_03 Page #829 -------------------------------------------------------------------------- ________________ ૧. સંઘવ્યવસ્થા પ. ગણુની સંપત્તિના ભેદે – આચારસંપત્તિ ચાર છે: ૧. સદૈવ આચારમાં સમાધિશીલ હોય; ૨. પિતાની બડાઈને ભાવ ન લેવો; ૩. અનિયત વિહાર; ૪. શરીર અને મનથી નિર્વિકારી. શ્રતસંપત્તિ ચાર પ્રકારે છે: ૧. બહુશ્રુતતા; ૨. પરિચિતસૂત્રતા; ૩. વિચિત્રસૂત્રતા. ૪, સૂત્રોચ્ચારની વિશુદ્ધિ. શરીરસંપત્તિના ચાર પ્રકાર: ૧. શરીરની સમપ્રમાણતા; ૨. લજજા આવે તેવાં અંગોને અભાવ; ૩. બધી ઇદ્ધિની પૂર્ણતા; ૪. સંહનનની સ્થિરતા. વચનસંપત્તિના ચાર પ્રકાર: સૌ તેમના વચનને સ્વીકારે તે આદેયવચનતા; ૨. મધુરવચનતા; ૩. મધ્યસ્થભરી વાણી; ૪. અસંદિગ્ધ વાણી. વાચનાસંપત્તિના પણ ચાર પ્રકાર: ૧. જાણીને ઉદ્દેશન; ૨. જાણીને સમુદેશ– શિષ્ય શાસ્ત્રને પચાવી શકશે નહિ તે જાણીને વધારે પાકું કરવાનું કહેવું તે; ૩. પરિનિર્વાચ્ય વાચના- પ્રથમનું પાકું કરાવીને જ આગળ વાચના આપવી તે; ૪. અર્થનિર્માપણું–પૂવાપર સંગતિ સમજાવીને અર્થ કથન કરવું તે. મતિ સંપત્તિ : ૧. અવગ્રહ, ૨. ઈહા, ૩. અવાય અને ૪. ધારણા ભેદે ચાર પ્રકારની છે. પ્રયોગ એટલે વાદવિષયક સંપત્તિના ચાર ભેદ: ૧. વાદ કરવાનું સામર્થ્ય છે કે નહિ તે તપાસવું – આત્મપરિક્ષા; ર પુરુષપરિજ્ઞાન – પ્રતિવાદી કા માને છે તે જાણવું તે; ૩. ક્ષેત્રપરિજ્ઞાન ૪. વસ્તુપરિજ્ઞાન. અહીં વસ્તુને અર્થે રાજા-અમાત્ય વગેરે સભાસદે સમજવા એમ ટીકાકાર કહે છે. પણ જે તેને અર્થ વિષય પરિક્ષાન એમ કર્યો હોય તે ? સંગ્રહ અર્થાત સ્વીકાર તદ્વિષયક સંપત્તિના ચાર ભેદ – ૧. ક્ષેત્રસંપત્તિઆ ક્ષેત્ર મારા શિષ્ય સમુદાયને યંગ્ય છે કે નહિ તે જાણવાની શક્તિ; ૨. પાદપીઠ, ફલક વગેરે કેટલાં જોઈશે તેનું જ્ઞાન ૩. ક્યારે સ્વાધ્યાય અને ક્યારે ભિક્ષા એ સમયવિભાગ કરવાની શક્તિ; ૪. ચોથોચિત વિનય વિષયક. 2010_03 Page #830 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગસમવાયાંગઃ ૫ ૬. વાચનાને કેલકમ – વાચના આપવાને કાલક્રમ આ પ્રમાણે છે-ત્રણ વર્ષના શ્રામસ્યપર્યાયવાળાને આચારપ્રકલ્પાધ્યયન; ચાર વર્ષનાને સૂત્રકૃતાંગ; પાંચ વર્ષનાને દશા-કલ્પ-વ્યવહાર; આઠ વર્ષનાને સ્થાનાંગ-સમવાયાંગ; દશ વર્ષનાને વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ; અગિયાર વર્ષનાને ખુફિયાવિમાવિભત્તિ આદિ પાંચ અશ્ચયનો; બાર વર્ષનાને અરુણોપમાતાદિ પાંચ અધ્યયને; તેર વર્ષનાને ઉત્થાનશ્રેતાદિ ચાર; ૧૪ વર્ષનાને આશીવિષભાવના; ૧૫ વર્ષનાને દૃષ્ટિવિષભાવના; ૧૬ આદિ ક્રમશઃ વર્ષોમાં ક્રમશઃ ચારણ ભાવના, મહાસ્વપ્ન ભાવના, તે જેનિસર્ગ ૧૯ વર્ષનાને બારમું દષ્ટિવાદ નામનું અંગ; અને વીસ વર્ષ પૂરાં થાય એટલે સર્વ શ્રુતનો અધિકારી સમજ. જુઓ વ્યવહારસૂત્ર ઉ૦ ૧૦. ૭. ગણ છોડવાનાં કારણે – (૧) શિષ્યોને મોટો સમુદાય એ હેચ જે દેષભાગી હોય. પણ બહુમતીને કારણે આચાર્યનું કાંઈ પણ કહેવું ન માનતા હોય તો આચાર્ય પિતે ગણ છોડીને ચાલ્યા જાય. આ કારણે જ્યારે તેમને ગણ છોડી જવાનું હોય ત્યારે રાત્રે છાના-માના નીકળી જાય. માત્ર કોઈ ગૃહસ્થને કહે કે હું અમુક જગ્યાએ જાઉં છું. એટલે જે શિષ્યોને ફરી તેમનું શરણ લેવું હોય તે સુખે લઈ શકે –બૃહકલ્પ ગા૧૨૭૩. (૨) આચાર્યું પણ પ્રતિક્રમણ અને ક્ષામણ વખતે જેને વિનય કર ગ્યા હોય તેવા વષ્ટિ કે જ્ઞાનજયેષનો વિનય કરવો જોઈએ. પણ જે તે આચાર્ય પણાના અભિમાનને લઈને તેમ ન કરે, તો પછી ગચ્છમાં બીજાને પણ તેવું વર્તન કરવું ફાવે; માટે આ નિયમ છે કે તેવા આચાર્યો પિતાને ગણ છોડી દેવું જોઈએ. (૩) જેટલું શ્રત પોતે જાતે હોય તેની વાચના પિતાના શિષ્યને આપવી જ જોઈએ; તેમાં આળસ નહિ કરવી જોઈએ. જો આમ કરે તો તેણે ગણ છોડી દે જોઈએ, (૪) કર્મની ગતિ ન્યારી છે તેથી આચાર્ચ છતાં વિષયરાગ ન ગયે હોય તો આવું બનવા પામે છે, એટલે આ ચેપ પાછો પોતાના ગણમાં ન ફેલાય માટે ગણ છોડી દેવો એ હિતાવહ છે. (૫) કેઈ સગાએ દીક્ષા લીધી હોય પણ તે કઈ કારણે ગણ છોડીને ચાલ્યા જાય. ને તેમને પાછા મેળવવા માટે પોતાને ગણ છોડ 2010_03 Page #831 -------------------------------------------------------------------------- ________________ ૧. સધરાવસ્થા ૭૯૭ પડે તો છોડીને તેમને સંગ્રહ અને ઉપકાર કરે. ઉપકાર તો તેમને વસ્ત્ર વગેરે સામગ્રી પૂરી પાડવાથી થાય છે. ૮. પાંચ પ્રકારના વ્યવહારઃ (1) આગમ એટલે જ્ઞાન વ્યવહારના બે ભેદ છે: પ્રત્યક્ષ અને પરોક્ષ. પ્રત્યક્ષમાં અવધિ, મન:પર્યાય અને કેવલજ્ઞાનથી જે વ્યવહાર થાય છે તેનો, અને પરોક્ષમાં આગમનો સમાવેશ થાય છે. તેમાં પણ ચતુર્દશપૂવ, દશમૂવી, નવપૂર્વ અને ગંધહસ્તી આ શ્રતધરે જે વ્યવસ્થા આપે તે આગમરૂપ પરોક્ષ વ્યવહાર કહેવાય છે.–વ્યવહાર ભાષ્ય ઉ૦ ૧૦, ગાર૦૧-૨૦૯, પ્રત્યક્ષ જ્ઞાનીની જેમ આ શ્રતધરે પણ આગમિક વિષયમાં પ્રમાણભૂત જ્ઞાન ધરાવે છે, તેથી તેઓને પણ પ્રમાણભૂત માનવા જોઈએ.– ગા૦ ૨૧૧. (૨) આગમથી વ્યતિરિક્ત જે આચારાંગાદિ છે તે શ્રત. નવપૂર્વ વગેરે જે ઉપર કહ્યાં તે પણ શ્રત તે છે જ; પણ તેની વિશેષતા એ છે કે તે અતીન્દ્રિયદર્શી પુરુષથી જ ઠીક સમજી શકાય છે; માટે તે આગમ કહેવાય છે અને બાકી શ્રત કહેવાય છે. એવા શ્રતને ધારણ કરનાર પ્રાયશ્ચિત્ત વગેરેને વ્યવહાર કરે તે મુતવ્યવહાર. (૩) અગીતાર્થને કોઈ ગૂઢપદોમાં આલોચના કહે અને તે ગીતાર્થ પાસે જઈ સંભળાવે એટલે તે પણ તેવાં પદોથી શુદ્ધિદાન કરે–તે આજ્ઞા. (૪) ગીતા દ્રવ્ય, ક્ષેત્ર, કાલાદિ જોઈને અમુક પ્રકારે શુદ્ધિ કરી હોય તેવી જ રીતે પ્રસંગ આવતાં તે યાદ કરીને શુદ્ધિ કરવી તે ધારણા વ્યવહાર. (૫) સૂત્રમાં વિહિત ન છતાં જે વ્યવહાર રૂઢ થઈ ગયું હોય તદનુસારે શુદ્ધિ કરવી કરાવવી તે. ૯. ક૫સ્થિતિના ભેદે – (૧) સામાયિક વિષેના આચારની મર્યાદાને સામાયિક કલ્પસ્થિતિ કહે છે. તે આ પ્રમાણે પ્રથમ અને ચરમ તીર્થંકરના સાધુઓને સામાચિક અલ્પકાલીન હેાય છે. કારણ શેક્ષકાળ પૂરો થયા પછી છેદેપસ્થાપનીય ચારિત્ર આપવામાં આવે છે. વચલા તીર્થકરન, 2010_03 Page #832 -------------------------------------------------------------------------- ________________ ૭૮ સ્થાનાંગસમવાયાંગ: ૫ સાધુઓનું સામાયિચારિત્ર જીવન પર્યતજ હોય છે. વચલા તીર્થકરના સાધુઓને પિતાના સામાચિકચારિત્રની આ મર્યાદાઓ છે– ૧. જેના ઘેર ઊતર્યા હોય તેના ભેજનપાનને પરિવાર, ૨. ચાર મહાવ્રતનું પાલન, ૩ વંદના કરવી, ૪. જેણે પિતાનાથી પહેલાં વ્રત અંગીકાર કર્યા હોય તેને મોટે માન. આ ચાર ક૯૫નું પાલન તે અવશ્ય કરવું જ જોઈએ. અને આ ચાર સિવાય બાકીના છ કલ્પ વિષે અનિયમ હોય છે. તે આ—૧. પિતાના માટે બનેલ ભેજનપાન લે પણ ખરું અને ન પણ લે; ૨. તે જ પ્રમાણે રાજપિંડ વિષે; ૩. જ્યારે દેષ લાગ્યો હોય ત્યારે જ પ્રતિક્રમણ કરે, અન્યથા નહિ; ૪. વર્ષાવાસ સિવાયના મહિનાઓમાં એક ઠેકાણે મહિનાથી વધારે રહે પણ ખરા અને ન પણ રહે; ૫. વર્ષાવાસને પણ નિયમ નહિ; ૬. નગ્નતાને પણ નિયમ નહિ. પ્રથમ અને અંતિમ તીર્થંકરના અનુયાયીઓને માટે આ પ્રકારને સામાયિક કલ્પ નથી. (૨) પ્રથમ અને અંતિમ તીર્થકરના સમયમાં અમુક વખત પછી પાંચ મહાવ્રતોનુંના આરોપણ કરવારૂપ છેદો પસ્થાપનીય ચારિત્ર આપવામાં આવે છે, તેની મર્યાદાઓ આ પ્રમાણે છે–૧. આચેલક્ય અર્થાત્ નગ્નતા, ૨. પિતાના માટે બનેલ પાનજનનો ત્યાગ, ૩. જેને ત્યાં ઊતર્યા હોય તેના પાન-ભજનનો ત્યાગ, ૪. રાજપિંડનો ત્યાગ, પ. વંદનાવ્યવહાર, ૬. પાંચ મહાવ્રતની પાલના, ૭. જેને પાંચ મહાવ્રતનું આરોપણ પ્રથમ થયું હોય તેને મોટા માનવાની પ્રથા, ૮. દેશી હોય કે નિર્દોષ પણ સવાર સાંજ પ્રતિક્રમણ અવશ્ય કરવું, ૯. ચાતુર્માસ સિવાયના દિવસોમાં એક માસથી વધારે ક્યાંય રહેવું નહિ, ૧૦. અને ચાતુર્માસ વર્ષાઋતુમાં કરવું. આ દશે નિયમો અવશ્ય પાળવા જોઈએ, એવી આ કલ્પની મર્યાદા છે. આચેલના બે અર્થ કરવામાં આવ્યા છે: અલ્પવન્નતાને પણ આચેલક્ય. કહી શકાય અને નગ્નતાને પણ. શ્વેતાંબરો આ બને અર્થને માને છે, ત્યારે દિગંબરે માત્ર નગ્નતાને જ. (૩) જેઓ પરિહાર વિશુદ્ધિ તપને સ્વીકારીને રહ્યા હોય તે નિર્વિશમાન કહેવાય છે. તેઓને યોગ્ય જે મર્યાદા તે નિર્વિશમાના. કલ્પસ્થિતિ. તેમની મર્યાદા આવી છે – નવ સાધુઓની મંડળી બનીને પરિહારવિશુદ્ધિક ચારિત્રને અંગીકાર કરે છે–તેમાં એક વાચનાચાર્ય 2010_03 Page #833 -------------------------------------------------------------------------- ________________ ૧. સંઘયવસ્થા ૭૯ બને છે અને ચાર નિર્વિશમાન અર્થાત તપસ્યા કરનારા અને ચાર તેમની સેવા કરનારા - અનુચર બને છે. છ માસ પર્યત નિયમ પ્રમાણે તપ કર્યા પછી નિર્વિશમાન અનુચર બને છે અને અનુચર નિર્વિશમાન બને છે. તેઓ પણ છ માસ પર્યત તપસ્યા કરે છે. ત્યાર પછી વાચનાચાર્ય છ માસ પર્યત તપસ્યા કરે છે અને બાકીના બધા અનુચર બને છે અને તેઓમાંનો કેઈ એક વાચનાચાર્ય, જેએ તપસ્યા નથી કરતા તેઓ પણ રેજ આયંબિલ તો કરે જ છે. આમ ૧૮ માસનો આ પારિવારિક કલ્પ છે. પારિહારિક તપસ્યામાં ઉપવાસ આ પ્રમાણે છે. ગ્રીષ્મ ઋતુમાં જઘન્ય એક ઉપવાસ, મધ્યમ બે ઉપવાસ અને ઉત્કૃષ્ટ ત્રણ ઉપવાસની મર્યાદા છે. શીતઋતુમાં જઘન્ય બે, મધ્યમ ત્રગુ અને ઉત્કૃષ્ટ ચાર ઉપવાસની મર્યાદા છે. અને વર્ષાઋતુમાં જઘન્ય ત્રણ, મધ્યમ ચાર અને ઉત્કૃષ્ટ પાંચ ઉપવાસની મર્યાદા છે. આમાં પિતાની મર્યાદા પ્રમાણે જઘન્યાદિને સ્વીકારીને તપસ્યા શરૂ કરે. ઉપવાસ બે ત્રણ વગેરે જે લીધા હોય તેના પારણે અભિગ્રહ ધરી બેલ કરવાનું હોય છે અને વળી પાછા ઉપવાસ—આમ છ માસ પર્યત કરે. જુઓ – પ્રવચનસારોદ્ધાર ગા૦ ૬૦૨થી. આ પારિહારિક પિતાને આ ક૯૫ પૂરો થયા પછી પાછા પોતાના ગચ્છમાં આવી પણ જાય છે; અને નથી આવતા તે જિનકલ્પને સ્વીકારે છે. પારિવારિકની યોગ્યતામાં ચારિત્રશુદ્ધિ આવશ્યક છે જ તદુપરાંત નવપૂર્વનું જઘન્ય શ્રતજ્ઞાન પણ આવશ્યક છે તથા વ્યવહાર અને કહ્યું તથા પ્રાયશ્ચિત્તને પારગામી દેવા જોઈએ. અને અવસર્પિણીમાં ત્રીજા કે ચોથા અને ઉત્સર્પિણીમાં બીજા, ત્રીજા કે ચોથા આરામાં જન્મેલ હોવા જોઈએ. આ પારિહારિક ચારિત્રને અંગીકાર કરનારા વિષે વિસ્તારથી જાણવા ઇચ્છનારે ચોથો કર્મગ્રંથ (સંસ્કૃત) ગા. ૧રમી જેવી. અથવા પંચવસ્તુ ગાટ ૧૪૮૫થી. તેમાં જિનકપીનું વર્ણન છે. તે જ થોડા ફેર સાથે પારિહારિકને લાગુ પડે છે. જુઓ બૃહકલ્પ ગા૨ ૧૪૨૫થી. ૧૦. જિનકલ્પઃ ગચ્છથી બહાર જઈને તપસ્યાપૂર્વક જીવન વિતાવનારને કહ્યું તે જિનકલ્પ; તેમની મર્યાદા તે જિનકલ્પસ્થિતિ. 2010_03 Page #834 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ સ્થાનાંગ સમવાયાંગ: ૫ જિનકલ્પનો સ્વીકાર ગમે તે ગમે ત્યારે નથી કરી શકતું પણ પ્રથમ તો ગચ્છમાં રહીને અને ગચ્છમાં સાધુઓને સંગ્રહ કરીને જ જિન કલ્પીના આચારનું પાલન કરવું પડે છે. તે આ – આહારની સાત પ્રકારની એષણા છે તેમાંથી માત્ર પાંચ પ્રકારની એષણાની છૂટ છે અને તેમાં પણ એક અશન એક પાનનો અભિગ્રહ ધારણ કરવો જોઈએ. જિનકલ્પ બે પ્રકારને છે – પાણિ પાત્ર અને સપાત્ર, તથા સચેલ અને અચેલ. તેમાંથી જે પ્રકારની તેને ઇચ્છા હોય તેવો અભ્યાસ કરે જોઈએ. અને ગચ્છમાંથી નીકળતાં પહેલાં પણ ગચ્છમોહ, ઉપધિમોહ, વિગયુમેહ, શય્યાદિને મોહ એ બધાને સમ્યક્ પ્રકારે ત્યાગવા જોઈએ; લૂખું-સૂકું ખાવાની ટેવ પાડવી જોઈએ; અને પ્રશસ્ત ભાવનાઓને અભ્યાસ કરવો જોઈએ. વળી ઊકડા આસનની ટેવ પાડવી જોઈએ કારણ જિનકપીને નિષદ્યા તો છે જ નહિ. એટલે સદૈવ ઊ કડા આસને જ રહેવું પડે છે. આવી તેયારી કર્યા પછી પોતાના સંધને કે ગણને ભેગો કરી તીર્થકર સમક્ષ, અને તે ન હોય તો ગણધર, તે પણ ન હોય તે ચૌદપૂર્વ, તે ન હોય તો અભિન્ન દશપૂવી અને તે પણ ન હોય તો વટવૃક્ષ જેવા કોઈ વૃક્ષ સમક્ષ જિનકલ્પન અંગીકાર કરે. અને તે વખતે સર્વ કોઈને ખમાવે. પછી પોતાના સ્થાને જેને આચાર્ય સ્થાપિત કર્યો હોય તેને પણ ઉપદેશ આપે કે, સમ્યફ પ્રકારે ગચ્છની અનુપાલના કરજે. આમ કહી પક્ષીની જેમ સર્વ કાંઈ છોડી એકલો માત્ર પાત્ર લઈને એકાંતમાં નીકળી પડે છે. તૃતીય પિરસી સુધી વિહાર કરે અને એથી પિરસીમાં તે જ્યાં હોય ત્યાં જ વાસ કરે. અને ક્રમશ: માસ પર્યત રહેવા લાયક ક્ષેત્ર મળે એટલે ત્યાં વાસ કરે છે. જિન કલ્પી વિષે વિચાર નીચેના કારથી કરવામાં આ છે – ૧. શ્રુત-જન્ય શ્રુતજ્ઞાનમાં નવમા પૂર્વની આચાર નામની વસ્તુ અને ઉત્કૃષ્ટ ભિન્ન દશપૂવ હેય. ૨. સંહન-વજઋષભનારાચ સહન ન હોવું જોઈએ. ૩. ઉપસર્ગ – ગમે તેવા આવે છતાં સહન કરે; પણ પ્રતિકાર કરવાની ઇચ્છા ન કરે. ૪. વેદના બે પ્રકારેઃ (૧) આભ્યપગમિકી–પ્રત્યેક દિવસે લાચ કરે તે અને તેના જ જેવી સ્વયંસ્વીકૃત આતાપના તપ વગેરેથી થતી. તપ પારિવારિક પ્રમાણે સમજવાનું છે. તથા (૨) જરા અને કર્મ પાકજન્ય વેદના તે ઔપક્રમિકી. 2010_03 Page #835 -------------------------------------------------------------------------- ________________ ૮૦૧ ૧. સંધવ્યવસ્થા ૮૦૧ ૫. એકલ–તેની સાથે બીજે કઈ ન હોય. ૬. ઈંડિલ–જ્યાં મલ-મૂત્રને ત્યાગ કરે છે તે જગ્યા વિજન હેય અને ત્યાં જ જે વસ્ત્રોની જરૂર ન હોય તે ફેંકી દે છે. ગમે તેમ થાય પણ સાધુને અગ્ય ભૂમિમાં મલમૂત્રને ત્યાગ ન કરે. ૭. વસતિ–નિવાસસ્થાન જેવું મળે તેવું જ વાપરે; આફતમાં પણ તેનાં બારણાં બંધ ન કરે. તેમ જ ત્યાંનાં દર વગેરે બંધ ન કરે, અને તેને વિષે જરા પણ મમત્વ ન રાખે. * ૮. વસતિનો માલિક જે તેમને શિખામણ આપે કે, “તમારે મકાનમાં આમ રહેવું અને આમ ન રહેવું, આ મળમૂત્ર ત્યાગવાની જગ્યા છે અને આ નથી, કેટલો કાળ રહેશો? આ તો તમે વાપરજે અને આ નહિ, મકાનની સંભાળ રાખજે ગાય-ઢેર આવે નહિ, કાંઈ પડી જાય તે સમું કરજે” – આવું કહે તો તે વસતિમાં રહેવાને વિચાર સરખો પણ ન કરે. વળી જેમાં બલિ દેવા હેય, દીવો બળતો હોય, કઈ પ્રકારને અગ્નિ આદિથી પ્રકાશ હોય, વળી કેાઈ પાડેશી ગૃહસ્થ આવીને કહે કે અમારા ઘરની પણ જરા સંભાળ રાખજે, વળી તમે કેટલા જણ અહીં રહેશે એમ કોઈ પૂછે – તો પણ એ વસતિમાં જિનકલ્પી ન રહે. ૯. ભિક્ષાચર્યા – તૃતીય પારસીમાં પૂર્વોક્ત પ્રકારે લે– લખીસુકી. ૧૦. ભિક્ષુની કોઈ પ્રતિમા સ્વીકારતા નથી. અબેલ પણ કરતા નથી. કારણ હમેશાં નિર્લેપ વસ્તુ લેવાની મર્યાદા જ આ કલ્પની છે. ૧૧. જ્યાં માસકલ્પ કર્યો હોય ત્યાં ગામને છ પંક્તિમાં વહેંચી નાખે અને પ્રત્યેક દિવસ અકેક પંક્તિમાં ભિક્ષા માગે. ૧૨. એક જ મકાનમાં જિનકલ્પીઓ રહે તે ઉત્કૃષ્ટથી સાત રહે. પણ તેઓ પરસ્પર વાતચીત ન કરે. ૧૩. ક્ષેત્ર – જિન કલ્પીના જન્મનું ક્ષેત્ર અને જ્યાં તેણે જિનકલ્પને સ્વીકાર કર્યો હોય તેવું ક્ષેત્ર કર્મભૂમિ જ છે. અકર્મભૂમિમાં તેમને જન્મ અગ૨ જિનકલ્પનો સ્વીકાર હેતો નથી. પણ જે દેવ વગેરે કઈ ઊઠાવી લઈ જાય તો અકર્મભૂમિમાં પણ લાભે. ૧૪. કાલ– અવસર્પિણીમાં જન્મની અપેક્ષાએ તૃતીય અને ચોથો આરે; પણ સદ્ભાવ પાંચમાં પણ હોય. અને ઉત્સર્પિણીમાં જન્મ તો બીજા ત્રીજા અને ચેથામાં સંભવે પણ જિનકલ્પને સ્વીકાર ત્રીજા-ચોથામાં જ કરે. થા-૧૫૧ 2010_03 Page #836 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાં સમવાયાંગ ૫ ૧૫. ચારિત્ર–પ્રથમ બે ચારિત્રમાંથી કોઈ પણ એક હોય તો સ્વીકાર કરી શકે છે. સ્વીકાર કર્યો પછી તે સૂક્ષ્મસં૫ર તિ પણ હોય. ૧૬. તીર્થ – તીર્થ ચાલતું હોય ત્યારે જ ૧૭. પર્યાય – જન્મથી માંડીને ર૯ વર્ષ ઓછામાં ઓછા જોઈએ અને સાધુપર્યાય ૨૦ વર્ષને. ૧૮. આગમ-નવું શ્રુત જિનકલ્પ સ્વીકાર્યો પછી ભણે નહિ. પૂર્વાધીતને સ્વાધ્યાય કરે. - ૧૯, વેદ–સ્ત્રીવેદ સિવાયને હોય અને સ્વીકારે સ્વીકાર્યા પછી સવેદ અગર અવેદ. અવેદ એ ઔયમિક સમજવો; કારણ જિન કલ્પીને ક્ષપકશ્રેણું નથી. અને તે ભવમાં કેવળજ્ઞાન પણ થતું નથી. ૨૦. કલ્પ–સ્થિતકલ્પમાં પણ હેચ અને અસ્થિત કલ્પમાં પણ હેચ. દશમાંથી ચાર જે વચલા તીર્થ કરના સમયમાં હોય છે, તે અસ્થિત કલ્પ; અને દશે જે પ્રથમ અને અંતિમ તીર્થ કરના સમયમાં હોય છે, તે સ્થિતક૫.- જુઓ પૃ. ૭૯૭ ટિપ્પણ નં. ૯. ૨૧. લિંગ-સ્વીકાર કરે ત્યારે તે દ્રવ્ય અને ભાવ અને લિંગ હેય; પણ પછી કદાચ દ્રવ્ય લિંગ ન પણ હોય, – જે ચેર લઈ જાય અથવા જીણું થઈ જાય તો. ૨૨. શ્યા-જ્યારે સ્વીકારે ત્યારે ત્રણ પ્રશસ્ત લેડ્યા હે; પણ પછી તો બધીને સંભવ છે. પણ અપ્રશસ્તમાં તે લાંબા કાળ ન રહે તેમ તેની તે અતિસંકિલષ્ટ પણ ન હોય. ૨૩. ધ્યાન – જ્યારે ધર્મધ્યાનમાં હોય ત્યારે સ્વીકારે; પણ સ્વીકાર્યા પછી આર્તાદિ ધ્યાન પણ સંભવે. કારણ, કર્મની ગતિ વિચિત્ર છે. પણ આર્ત રોક ધ્યાન તેને ખાસ બંધક નથી થતાં, કારણ કુશલ પરિણામ તેના ઉદ્દામ હેાય છે. ૨૪. ગણના–એક સમયમાં જિનકલ્પને સ્વીકારનારા ઉત્કૃષ્ટ શત પૃથક,– ૯૦૦ લાભે. પણ પૂર્વ પ્રતિપન્ન તે સહસ્ત્રપૃથ– ૯૦૦૦ લાભે. ૨૫. અભિગ્રહ – જિનકલ્પ એ જ જીવનપર્યતને એક અભિગ્રહ હેવાથી બીજા અલ્પકાલીન અભિગ્રહ હોતા નથી. વળી તેને ચરચર્યામાં બીજાની જેમ કેઈ અપવાદને સ્થાન નથી એટલે તેનું પાલન જ વિશુદ્ધિકર છે. 2010_03 Page #837 -------------------------------------------------------------------------- ________________ ર. ૧, સંઘવ્યવસ્થા ર૬. પ્રવ્રજ્યાદિ–- કોઈની પ્રત્રજ્યા અને મુંડન કરતો જ નથી. કેઈને અવશ્ય દીક્ષા લેશે એ ધારી ઉપદેશ આપે છે પણ પછી દીક્ષા માટે સંવિગ્ન સાધુ પાસે મોકલી આપે છે. ર૭. પ્રાયશ્ચિત્ત –મનથી પણ જે કઈ સૂક્ષ્મ અતિચાર થયે હોય તે જઘન્ય પ્રાયશ્ચિત્ત પણ ચાર ગુરુમાસનું છે. ૨૮. નિષ્કતિકર્મ – આંખના મેલને પણ કાઢતા નથી તો પછી શરીર ચિકિત્સા તે કરે શેના? ર૯. કારણ –જેમ બીજા સાધુઓ જ્ઞાનાદિના કારણે અપવાદમાર્ગનું સેવન કરે છે, તેમ જિનકલ્પીને કઈ એવા કારણસર અપવાદમાર્ગનું સેવન ન પદ્ધ જ છે. ૩૦. તૃતીય પિરસી–તેમને ભિક્ષાકાલ અને વિહા૨કાલ છે અને બાકીના વખતમાં કાર્યોત્સર્ગની પાલન છે. ચાલવાની શક્તિ ન હોય તો નિત્યવિહાર ન કરે પણ એક ક્ષેત્રમાં વધારે તો રહે જ નહિ. ૩૧. સમાચાર–સાધુસમાચારના દશ ભેદ છે તેમાંથી – (૧) આવશ્યકી– કયાંઈક બહાર જવાનું હોય ત્યારે “જવું આવશ્યક છે.” એમ કહેવું તે, (૨) બહારથી પાછા ફરી “હવે મારે માટે ગમન નિષિદ્ધ છે” એમ કહેવું તે, (૩) મિથ્થાકાર,– કોઈ સ્કૂલના થઈ હોય તે આ મારું દુષ્કૃત્ય મિથ્યા થાઓ” એમ કહેવું તે, (૪) આપૃચ્છા– પિતાના કાર્યની રજા માંગવી તે, (૫) ઉપસંપદા – બે પ્રકારની છેઃ સાધુ પાસે અને ગૃહસ્થ પાસે; તેમાંથી ગૃહસ્થને સ્થાન નિમિત્તે પૂછવું અને રજા લેવી તે જિનકલ્પીને હોય; પણ જ્ઞાનાદિ નિમિત્તે બીજા સાધુ પાસે આજ્ઞા માંગી રહેવાની ઉપસંપત તેમને ન હોય. – આ પાંચ સિવાયની બીજી સમાચારી જિનકલ્પીને નથી હોતી. પારિવારિક માટે પણ આ બધો વિચાર સરખે જ છે; પણ જે ભેદ છે તે નીચે પ્રમાણે— આ પારિવારિકે જિનની પાસે જ તેવું ચારિત્ર અંગીકાર કરે છે અને જઘન્યથી એકથી ત્રણ ગચ છે આવું વ્રત અંગીકાર કરે છે. પારિવારિકનું પારણું બેલથી છે જ્યારે જિનક૯૫ માટે તેમ નથી. પારિહારિક ક૯૫ અલ્પકાલીન પણ છે જે તે કલ્પ પૂરું થયા પછી સ્થવિર કલ્પમાં પાછા આવે; અને જાવજીવ પણ છે જે તેને પૂરે થયા પછી જિનકલ્પમાં આવે અગર ફરી ફરીને તે જ કલ્પ સ્વીકારે. આ સિવાય બીજો પણ ભેદ છે તે જિજ્ઞાસુએ જેઈ લેવા. 2010_03 Page #838 -------------------------------------------------------------------------- ________________ ૮૦૪. સ્થાનાંગ સમવાયાંગ: ૫ બૃહકલ્પમાં જિનકલ્પનું જે વર્ણન છે તે મેં અહીં સંક્ષેપમાં ઉતાર્યું છે તેથી તેના દ્વારે અને અહીં ગણાવેલાં દ્વારમાં ભેદ આવે તે સ્વાભાવિક છે. જુઓ બહલ્કકલ્પ ગા૧૧૩ર થી. પંચવસ્તુ ગા. ૧૩૬૮થી. ૧૧. સ્થવિરક૫:– આચાર્યાદિ જે ગચ્છવાસી હોય છે તે સ્થવિર કહેવાય છે. તેમની જે આચારમર્યાદા તે સ્થવિરકલ્પરિસ્થતિ. તે આ પ્રમાણે-(૧) વિધિપૂર્વક પ્રવજ્યા લેવી તે, (૨) ત્યાર પછી પ્રતિદિનકૃત્યને અને શાસ્ત્રને અભ્યાસ, (૩) શાસ્ત્રના અર્થનું ગ્રહણ, (૪) અનિચતવાસ- ચાતુર્માસ સિવાયના દિવસમાં એક માસથી વધારે કયાંઈ ન રહેતાં દેશદર્શન કરવું, (૫) નિષ્પત્તિ – વિહાર દરમિયાન નવા નવા ગ્ય શિષ્યને દીક્ષા આપી સાધુ બનાવવા અને વિહરવું–તે વખતની મર્યાદા આ પ્રમાણે - ૧. આચાર્ય, ૨. ઉપાધ્યાય, ૩. ભિક્ષુ, ૪. સ્થવિર અને ૫. શૈક્ષ આમ પાંચ વર્ગમાં સંપૂર્ણ સાધુસમુદાય વહેંચાઈ જાય છે. (૬) વિહાર – કર્યું ક્ષેત્ર સાધુસમુદાય માટે વિહરવા યોગ્ય છે અને કહ્યું નથી એની તપાસ કરીને પછી તે તે ક્ષેત્રમાં વિહાર કરવો. અને તે વેળાએ ઉપધિ કેણ કેવી રીતે ઉપાડે એ બધી મર્યાદા, અને ઉપાશ્રયમાં કેમ પ્રવેશવું અને ભિક્ષા માટે કેમ નીકળવું ઇત્યાદિના નિયમોનું પાલન, (૭) સમાચાર– ઇચ્છાકાર, મિથ્યાકાર આદિ દશવિધ સમાચારીનું પાલન તથા બીજા નાના મેટા જે નિયમ હોય તેમનું પણ પાલન. વિસ્તાર માટે જુઓ બૃહત્કલ્પ ભાગ-ગા. ૧૪૪૬થી. ૧૨. સમાચાર – જુઓ ભગવતી શ૦ ૫, ઉ૦ ૭, પૃ૦ ૧૪૪. આ જ દશ સમાચારીનું વર્ણન ઉત્તરાધ્યયન અ૦ ૨૬માં વ્યુત્ક્રમે છે. પણ તેની નિર્યુક્તિની ગાથામાં આ જ ક્રમે છે (ગા) ૪૮૨થી). આવશ્યક નિર્યુક્તિમાં તો પ્રસ્તુતસૂત્રગત ગાથાઓ જ છે-ગા. ૬૬૫થી. બૃહત્કલ્પ ગા૦ ૧૩૭૮માં તથા ૧૬૨૩માં આ દશ સમાચારી ગણાવી છે અને તદુપરાંત ગાત્ર ૧૩૮૧થી તથા ૧૬૨૪થી ચક્રવાલ સમાચારીનું વર્ણન છે, તેમાં પ્રથમ જિનકપીને યોગ્ય અને પછી સ્થવિરકલ્પીઓને યોગ્ય સમાચારીનું વિસ્તારથી વર્ણન છે. વળી, જુઓ પંચાશક ૧૨મું. શિષ્ટાચરિત ક્રિયાકલાપ તે સમાચારી. તેના ત્રણ ભેદ છે– ૧. એઘસમાચારી- અર્થાત, સામાન્ય સમાચારી જે એધનિયુક્તિમાં 2010_03 Page #839 -------------------------------------------------------------------------- ________________ ૧. સંઘવ્યવસ્થા ૮૦૫ પ્રસિદ્ધ છે તે; ૨. દશધા સમાચારી - તે અહીં સૂત્રમાં ગણાવેલી ઈચ્છાકારાદિ. અને ૩. પદવિભાગ સમાચારી- તે છેદસૂત્રોમાં છે. તેમાં વર્તમાનકાળના જીવોને ઉપકારી થાય એ દષ્ટિએ, તેઓ પૂર્વને અભ્યાસ તો કરી શકે તેમ રહ્યું ન હોવાથી, નવમા પૂર્વની તૃતીય આચાર નામની વસ્તુમાંથી ૨૦મા એધ નામના પ્રાભૂતમાંથી જે આચારની સંકલના કરવામાં આવી છે, તે ઘનિર્યુક્તિ નામે ઓળખાય છે. અને દેશધા સમાચારી એ ઉત્તરાધ્યયનના ૨૬માં અધ્યયનના સારરૂપ છે. પદવિભાગ સમાચારી પણ નવમા પૂર્વમાંથી સંકલિત કરવામાં આવી છે. આ૦ નિર ગા૦ ૬૬૫. ૧૩. સમાચારીના દશ ભેદ – (૧) કોઈ કારણસર કાંઈ ક કરવા કોઈને કાંઈ કહેવું હોય ત્યારે * ઇચ્છાકારને પ્રયોગ કરવો જોઈએ. બીજે પણ તેને કહેવામાં આવ્યું ન હેય છતાં કોઈનું કાંઈ કરવા ચાહતો હેચ તે તેણે પણ “ઈચ્છાકારને પ્રયોગ કરવે જોઈએ. ઈચ્છાકાર એટલે સ્વેચ્છાથી કરવું. તેને પ્રયોગ આ પ્રમાણે “આપની મરજી હોય તો મારું આ કરો” (મારી કાંઈ બળજેરી નથી.) અથવા – હું આપની ઇચ્છા હોય તો આપનું અમુક કામ કરી આપું.' (તે કરવામાં મારી કાંઈ બળજોરી નથી.) ખરી રીતે તો ઉત્સર્ગ પદે પિતાની શક્તિ હોય ત્યાં સુધી તો બીજાને કોઈ કાર્ય માટે કહેવાનું જ નથી. પણ જે તે પિતે કરવાને શારીરિક કે માનસિક દુર્બળતાને કારણે અશક્ત હોય અથવા તે કાર્ય કેમ કરવું તે જાણ જ ન , તો જ બીજાને વિનંતી કરવી એ અપવાદમાગ છે. કોઈ પ્લાનને મદદ કરવી હોય તો પણ તેની રજા લઈને જ કરવી જોઈએ. કારણ, સંભવ છે તે મદદ ન જ ચાહત હેય. આવી સહાય લેવાની વિનંતી પણ રત્નાધિકને તો કરાય જ નહિ. સાધુઓની એ સામાન્ય મર્યાદા જ છે કે તેમણે કેઈની ઇચ્છા વિરુદ્ધ કરવું નહિ. તેથી જ આ “ઇચ્છાકાર’ને સમાચારીમાં સ્થાન છે. આચાચ વગેરેની સેવા કરવી હોય તો પણ ઇચ્છાકારપૂર્વક જ કરવી જોઈએ. વળી આચાર્યો પણ શિષ્ય પાસેથી સેવા લેવી હોય તે તેમણે પણ ઇચ્છાકારને પ્રયોગ કરવો જોઈએ. નિગ્રંથ શાસનમાં કોઈ પણ કાર્ય માત્ર હુકમથી કે બલાત્કારથી કરવા-કરાવવાનું છે જ નહિ. આ તો ઉત્સર્ગમાગ સમજ. પણ જે શિષ્યા અવિનીત જ હેય અને પ્રથમ ઈચ્છાકારથી 2010_03 Page #840 -------------------------------------------------------------------------- ________________ ૮૦૬ સ્થાનાંગલ્સમવાયાંગ: ૫ ન માને, તો આજ્ઞા પ્રયોગ અને તે પણ ન માને તે પછી બલપ્રગની પણ છૂટ છે. આવશ્યક નિ ગાત્ર ૬૬૮થી. (૨) સંયમમાર્ગમાં કાંઈક ખલના થઈ હોય-અતિચાર લાગ્યો હોય તે “આ મારું દુષ્કૃત મિથ્યા થાઓ” એવું કહેવું તે મિથ્થાકાર છે. પણ પિતાનું દુષ્કૃત મિથ્યા તે જ થાય—અર્થાત્ દુષ્કૃત્યનું કટુક ફળ તો જ ન મળે, જે તે મિથ્થાકાર દેવાની સાથે ફરી પાછો મન-વચન - કાચાથી એ કૃત્ય કરે નહિ, કરાવે નહિ, અને અનુમોદે નહિ. અન્યથા એ મિથ્થાકાર અસત્યવાદ અને માયારૂપ–કપટરૂપ બની જાય છે અને ઊલટું તેથી બીજાં વધારાનાં કટક ફળ ભોગવવાં પડે છે. એટલે મિથ્યાકાર દેવારૂપ પ્રતિક્રમણ તે જ સફળ બને, જે ફરી તેવું કર્મ ન કરે. નિર્યુક્તિકારે “મિચ્છાદુકકડ” એ પદના પ્રત્યેક અક્ષરને પણ મને રંજક અર્થ બતાવ્યો છે – આવ૦ નિ ગાત્ર ૬૮૩થી. (૩) કલ્યાકલ્પન જેને નિશ્ચય હાય, પાંચ મહાવ્રતમાં જે સ્થિર હેય, સંયમ અને તપથી જે આદ્ય હોય તેવા સંચમીએ– વાચના લેતી વખતે, ઉપદેશ સાંભળતી વખતે, સૂત્રાર્થનું કથન થાય ત્યારે – “આપનું કહેવું અવિતથ છે અર્થાત સત્ય છે એમ કહેવું તે “ તથાકાર' કહેવાય છે. આવનિ. ગા૬૮૮-૮૯. (૪) અવશ્યકરણીય હોવાથી આવશ્યક અને નૈધિક બને અર્થતઃ એક જ છે; પણ ગમન વખતે જે અવશ્ય કરાય છે તે આવશ્ચિકી, અને આગમન વખતે પાપપ્રવૃત્તિને નિષેધ કરવારૂપ જે અવશ્યકરણીય છે તે નધિક–એવા ગમનાગમન કૃત તેના બે ભેદ પડે છે. ભિક્ષાચર્યા વગેરે આવશ્યક કાર્ય હોય ત્યારે ગુરુ આજ્ઞાથી – “ આવશ્યક કાર્ય છે.' એમ કહી બહાર જવું તે આવયિકીક્રિયા. સામાન્ય રીતે એવો નિયમ છે કે સાધુએ એકાગ્ર થઈ પ્રશાંત ભાવે રહેવું જોઈએ. અને અપવાદ માર્ગે આવશ્યક કાર્ય હોય તો જ સ્વસ્થાન છેડી જવું જોઈએ. એટલે જતી વખતે આ આશ્યિકી કહેવાની હોય છે. આવશ્યકકાર્ચની ગણતરીમાં જ્ઞાન, દર્શન અને ચારિત્રનું સાધક જે કાર્ય હોય તે આવે છે. બાકીના નહિ. એટલે બાકીના કાર્ય વખતે “આવશિચકી અને પ્રયોગ કરે તો ઊલટે કર્મબંધ થાય છે. અને ઉપર્યુક્ત આવશ્યક કાર્ય પ્રસંગે પ્રયોગ કરે, તે નિર્દોષ છે. આવ૦ નિ ગાત્ર ૬૯૧થી. 2010_03 Page #841 -------------------------------------------------------------------------- ________________ ૧. સંઘવ્યવસ્થા ૮૦૭ ' (૫) આશ્ચિકી કરીને વસતિ મહાર ગયેલ સાધુ જ્યારે પા ઉપાશ્રયમાં પ્રવેશે છે ત્યારે કહે છે કે, પાપપ્રવૃત્તિના હવે નિષેધ કરું છું;' અગર હવે મારે ગમનવ્યાપાર બંધ કરું છું.' આ નૈષધિકી છે. પણ જે એમ કહીને ખરેખર તે અસાગથી નિવૃત્ત થાય તે જ તેની નષેધિકી સફલ છે, અન્યથા નહિ. વળી જ્યારે ગુરુ પાસે જવું હોય ત્યારે પણ નબૈધિકી કરીને જ જવું જોઈએ.- આવશ્યક નિ॰ ગા૦ ૬૯૫થી. (૬) શિષ્યે ઉચ્છવાસ-નિ:શ્વાસ સિવાયની બધી ક્રિયા ગુરુને પૂછીને જ કરવી જોઈએ. એટલે કાંઈ પણ કરવું હોય તે ગુરુને પૂછ્યું કે, હું આ કા' કરું?' તે આપૃચ્છના કહેવાય છે. આવ॰ નિ॰ ગા૦ ૬૯૭. (૭) પ્રતિસ્પૃચ્છા એટલે ગુરુએ જે કામ કરવાના પ્રથમ નિષેધ કર્યો હાય, તે જો પ્રબલ પ્રત્યેાજન હેાય અને કરવાની રા માગવી હાય તેા તે પ્રતિકૃચ્છા કહેવાય છે. અહીં આવશ્યક નિયુક્તિના પાઠાંતર છે જેના અ આ પ્રમાણે છે કે ગુરુએ જે કરવાનું કહી રાખ્યું હોય તે કા કરવાની શરૂઆત કરતાં પહેલા ગુરુને કહેવું કે તે હું કરું છું~એ પ્રતિસ્પૃચ્છા કહેવાય છે—આવશ્યકનિયુક્તિ ગા૦ ૬૯૭. LAAM (૮) પાતે જે ભિક્ષામાં લાવ્યેા હોય તેમાંથી ખપ હાય તેા લેવાનું શંક્ષ સાધુને આમત્રણ આપવું તે છદના. જેમ કે, હું અમુક અમુક અશન-પાન લાવ્યા છું. તેમાંથી કાર્ટની કાંઈ લેવાની ઇચ્છા હોય તા લેા. (૯) ભિક્ષા પાતે ન લાવ્યેા હાય પણ નિમંત્રણ કરવું કે હું તમારા માટે અમુક અશન – પાન લાવી આપું તે નિમંત્રણા. આને બદલે ઉત્તરાચયનમાં અભ્યુત્થાન સમાચારી છે જેને અર્થ ગુરુપૂજા છે. જીએ ઉત્તરાધ્યયન અ૦ ૨૬, ગા૦ ૭. આવશ્યક નિ॰ ગા૦ ૬૯૭. (૧૦) ઉપસંપદા એ પ્રકારની છે. ગૃહસ્થના આશ્રયસ્થાનમાં રહેવું તે ગૃહસ્થેાપસ પત્ અને જ્ઞાન દર્શન તથા ચારિત્ર અર્થે અન્ય સાધુના આશ્રયે સ્વગચ્છને છેાડીને રહેવું તે સાધૂપસપટ્ટા કહેવાય છે. અહીં બીજી પ્રસ્તુત છે. આવશ્યકનિ ગા॰ ૬૯૮થી. ૧૪. ફાલવિષયક અનુયાગદ્વાર કોઈ પણ સૂત્રની વ્યાખ્યાનાં દ્વારા અનુયાગનાં દ્વારા આ ચાર છે——ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ, અને નય. તેમાં અનુગમ-વ્યાખ્યાનના બે પ્રકાર છે: સૂત્રાનુગમ અને નિયુકત્યનુગમ. નિયું કત્યનુગમના પાછા *com _2010_03 Page #842 -------------------------------------------------------------------------- ________________ ૮૦૮ સ્થાના સમવાયાંગ ૫ ત્રણ પ્રકાર છે: ૧. નિક્ષેપનિયું કત્યનુગમ, ૨. ઉપઘાત નિર્યું કત્યનુગમ, અને ૩. રસૂત્રસ્પર્શિક નિર્યું કત્યનુગમ. તેમાં ઉપધાત નિયું કત્યનુગમ– એટલે કે શાસ્ત્રોત્પત્તિ કેવી રીતે થઈ –નાં દ્વાર ઉદેશ, નિર્દેશ આદિ બધાં મળી ૨૬ છે. (નિગાઢ ૧૩૭-૧૩૮) તેમાં પાંચમું દ્વાર કાલ વિષયક છે. અને એ પ્રસંગે આ સમાચારની ચર્ચા હોવાથી સૂત્રમાં કહ્યું છે કે “કાલના વિષયમાં કહી છે.”- જુઓ આવશ્યક નિર્યુક્તિ ગા૦ ૬૬૭. ૧૫. સંગના બાર પ્રકાર: (૧) ઉપધિઃ વસ્ત્રપાત્રરૂ૫ ઉપધિને જ્યાં સુધી શેષશુદ્ધ લે ત્યાં સુધી બીજા સંભંગિક સાથે સંભગિક રહી શકે છે. પણ જે અશુદ્ધનું ગ્રહણ કરે કરે અને કહેવામાં આવે તો પ્રાયશ્ચિત્ત લે તો સંભોગાણું છે. પણ આવી રીતે ત્રણ વાર ભૂલ કરે ત્યાં સુધી જ સંભેગાર્યું છે. જેથી વાર ભૂલ કરે તો પછી તેને મંડળીથી અલગ જ કરવો જોઈએ; પછી ભલે તેણે પ્રાયશ્ચિત્ત લીધું હોય. તે જ પ્રમાણે જે મંડળીથી અલગ હોય તેવા વિસંગિક-પાર્થસ્થ કે સંચતી સાથે તે શુદ્ધ કે અશુદ્ધ ઉષધિની એષણ કરે તો ત્રણ વાર માફ થાય પણ પછી વિસંગાઈ ગયું. તે જ પ્રમાણે ઉપધિના ગ્રહણની જેમ ઉપાધના પરિકર્મ અને પરિભાગ વિષે પણ સંભગિક અને વિસંગિકની વ્યવસ્થા સમજી લેવી. (૨) શ્રત – સંભેગિક કે બીજા ગચ્છમાંથી ઉપસંપન થયેલને વિધિપૂર્વક જે વાચના આપતો હોય તે શુદ્ધ ગણાય; પણ જે શ્રતની વાચના અવિધિપૂર્વક સંભગિકને કે ઉપસંપનને કે અનુપસંપન્ન વગેરેને કરતો હેચ, તો ત્રણ વાર તો માફ છે પણ પછી તો પ્રાયશ્ચિત્ત લે તે પણ વિભેગા જ સમજવો. (૩) ભતપાન - આની વ્યવસ્થા ઉપધિ જેમ જ સમજવી – પણ ઉપધિમાં જ્યાં પરિકર્મ અને પરિભેગ હતું, ત્યાં ભજન અને દાન સમજવું. (૪) અંજલિપ્રચહ – સંગિકેને અને સંવિગ્ન એવા અસં. ભોગિકોને હાથ જોડી “ક્ષમાશ્રમણોને નમસ્કાર” એમ કહેવારૂપ અંજલિપ્રગ્રહણ કરે તો શુદ્ધ છે. પણ જે પાર્થરથાદિને તે પ્રમાણે કરે, તો પૂર્વ જેમ ત્રણ વાર માફ પણ પછી વિસંગાઈ સમજ. 2010_03 Page #843 -------------------------------------------------------------------------- ________________ ૧. સંઘવ્યવસ્થા (૫) દાન – સંગિકને કે અન્યસંગિકને પોતાના શિષ્ય આપવા તે શુદ્ધ છે. પણ તેમાં શરત એ છે કે, જેઓ પોતાના શિષ્યોને વશ્વયાત્રાદિથી ભરપૂર ન રાખી શકતા હોય તેટલા જ કારણે તેમને શિષ્ય ન મળતા હોય તેવાને જ આપે તો; અને જે કારણ વિના વિસંગિકને અગર પાર્શ્વને શિષ્ય આપે તો પૂર્વવત વિસગાઈ. (૬) નિકાચના:નિકાચના, છન્દના, અને નિમત્રણા એ પર્યા છે. સંગિકને શવ્યા, ઉપધિ, આહાર, શિષ્યદાન, સ્વાધ્યાય – આદિનું નિમત્રણ આપે એ શુદ્ધ છે, પણ વિસંભોગિકને કે પાર્શ્વસ્થને તેમ કરે તે પૂર્વવત વિસંગાહ સમજવો. - (૭) અમ્રસ્થાન – એટલે આવનારને માન આપવા ખાતર પિતાના આસનને છોડી દેવું તે. આને વિષે પણ પૂર્વ જેમ સંભગિક – વિસંગિકની વ્યવસ્થા સમજી લેવી. (૮) કતિકર્મ – વિધિપૂર્વક વંદન કરે તે શુદ્ધ; પણ અવિધિથી કરે તો પૂર્વવત વિસંગાહ. જે અશક્ત હોય તે માત્ર સૂત્રોચ્ચારણથી પણ વંદન થઈ શકે છે. અને તે શુદ્ધ ગણાય છે. • (૯) વૈયાવૃન્યકરણ – આહાર– ઉપાધિ આદિ દેવાથી, મળમૂત્ર ત્યાગવાનું પાત્ર દેવાથી, કલેશ ઘટાડવાથી, સહાય આપી ઉપચાર કરવાથી વૈચાવૃત્ય – સેવા થાય છે. આ વિષયમાં પણ સંભોગાસંગની વ્યવસ્થા સમજી લેવી. (૧૦) સમવસરણ – જિનસ્નાન, રથયાત્રા, પટ્ટયાત્રા આદિ કારણે જે ઠેકાણે અનેક સાધુ ભેગા થાય તે સમવસરણ. આથી આ પ્રકારના સાધુઓના અન્ય ઉપાશ્રય પણ સમજી લેવા જોઈએ. જેમકે વર્ષાવગ્રહ-વર્ષાવાસનો ઉપાશ્રય, ઋતુ બદ્ધાવગ્રહ, વૃદ્ધવાસાવગ્રહ આદિ. આવા અવગ્રહો-ઉપાશ્રયોના પણ બે ભેદ છે. સાધારણવગ્રહ અને પ્રત્યેકાવગ્રહ. જુદા જુદા ગચ્છના સાધુએ મળી અવગ્રહ માગ્યો હોય તે સાધારણવગ્રહ અને કેઈ એક જ ગચ્છના સાધુએ માગ્યો હોય તે પ્રત્યેકાવગ્રહ. એ ઉપાશ્રયમાં જાણીજોઈને જે કઈ શિખ્ય ચેરી કરે અથવા વસ્ત્રાદિની ચેરી કરે તે સંભગિક હોય કે અન્યસંગિક પણ તે વિસંગાઈ જ સમજ. વળી જે અજાણતાં ચેરી કરી હોય અને કહ્યા છતાં પાછું ને વાળે તો પણ વિસંગાઈ જ સમજવો. 2010_03 Page #844 -------------------------------------------------------------------------- ________________ ૮૧૦ સ્થાનાગસમવાયાંગ: ૫ (૧૧) સંનિષદ્યા – વિશેષ પ્રકારનું અનુકૂળ આસન તે સંનિષદ્યા. આના વિષયમાં સંભેગાસંગની વ્યવસ્થા આ પ્રમાણે - સનિષદ્યાગત કઈ આચાર્ય નિષદ્યાગત સંગિક આચાર્ય સાથે જે શ્રતનું પરિવર્તન કરે તે શુદ્ધ છે. પણ જે અન્યસંગિક, પાર્શ્વસ્થ, સાધ્વી કે ગૃહસ્થની સાથે તે પ્રકારે બેસી મૃતનું પરિવર્તન કરે તે પ્રાયશ્ચિત્તને યોગ્ય છે. આસન ઉપર બેસીને રસ્ત્રાર્થ પૂછે અગર આલોચના કરે તો પણ પ્રાયશ્ચિત્તને યોગ્ય છે. પૂર્વવત ત્રણ વાર માફ પછી વિસંભોગાહ. (૧૨) કથાપ્રબંધન – કથા એટલે વાદાદિ. તે પાંચ પ્રકારે છે. તેને પ્રબંધથી કરવી, તે કથાપ્રબંધન. કથાના પાંચ પ્રકાર આ છે– ૧. વાદ–- છલ જાતિના પ્રયોગ વિના પંચવચવ કે વ્યવયવ વાક્યથી વાદી કે પ્રતિવાદી દ્વારા પોતાના મતનું સમર્થન કરવું પણ દૃષ્ટિ સત્યાન્વેષણની જ હોય તે વાદ કહેવાય છે, વીતરાગકથા એ વાદકથા છે. ૨. જા– જો વાદમાં છલજાતિનો પ્રયાગ કરે તો તે જ૯૫ કહેવાય છે. ૩. જે કથામાં એક જણ જ પિતાને પક્ષ કરે છે, બીજે પિતાને કોઈ પણ પક્ષ નહિ મૂકતાં માત્ર દુષણ જ આપે છે, તે વિતંડાકથા છે. ૪. પ્રકીર્ણ કથા – આમાં ઉત્સર્ગમાર્ગની કથા અથવા દ્રવ્યાસ્તિકનયાશ્રિત કથાનો સમાવેશ છે. ૪. નિશ્ચયકથા–એ અપવાદમાર્ગની કથા અથવા પર્યાયાસ્તિકનયાશ્રિત કથા છે. તેમાં પ્રથમની ત્રણ પ્રમાણી સાથે સાધુએ ન કરવી જોઈએ. પણ જે શ્રમણ સાથે કરે, તો પ્રાયશ્ચિત્તને ભાગી છે. પૂર્વવત ત્રણ વાર માફ પણ ચોથી વાર પ્રાયશ્ચિત્ત લે તો પણ વિસંગાઈ સમજ. ૧૬. કૃતિકર્મના આર આવતે – મૂળમાં અવતરણમાં ટાંકેલી ગાથા આવશ્યક નિર્યુક્તિની છે. ગાઢ ૧૨૦૨. અને ત્યાર પછીની ગાથાઓમાં આની સમજણ આપી છે અને કહ્યું છે કે આ પ્રમાણે ૨૫ આવશ્યકથી પરિશુદ્ધ જે વંદના કરવામાં આવે, તો તે શીધ્ર નિર્વાણ પામે અથવા વિમાનવાસી દેવ થાય. સુગુરુને વંદના–“ઇચ્છામિ ખમાસણો! વંદિઉં જાવણિજાએ નિશીહિયાએ. અણુજાણહ, મે મિઉગહે, નિશીહિ અહંકાય કાયસંફાસ. ખમણિજો બે કિલામ. અપૂકિલંતાણું બહસુભેણું ભે દિવસે વઈક તો? જતા ભે? જવણિજજં ચ ભે?” ઇત્યાદિ પાઠથી બે વખત કરવાની હોય છે. 2010_03 Page #845 -------------------------------------------------------------------------- ________________ ૧. સંઘવ્યવસ્થા ૮૧૧ તેમાં “ઇચ્છામિ ખમાસમણથી માંડી “મિઉગ્રહ' સુધીના પાઠ અર્થ એ છે કે “હું પાપથી દૂર થઈ આપને વંદન કરવા ચાહું છું તો આય પરિમિત અવગ્રહ આપે (ઘેડી જગ્યા આપની પાસે આપે) . એટલે કે આ અવગ્રહયાચનાની ક્રિયાનો સૂચક પાઠ છે. આટલા પાઠમાંથી અણુજાહ” પદ આવે એટલી વારમાં એક વખત પિતાના શરીરને અર્ધ અવનત કરવાનું હોય છે. આ એક અવનત કહેવાય છે અને તે જ પ્રમાણે ફરી વંદના કરતો હોય ત્યારે પણ ફરી અવનત થવાનું હોય છે – આમ કૃતિકર્મમાં બે અવનત છે. દીક્ષા લેતી વખતે શિષ્યની અથવા જન્મતી વખતે બાળકની જેવી મુદ્રા–અર્થાત કપાલ પર બે હાથ ધરી નમ્રતા ધારણ કરવી તે હોય છે તે યથાજાત કહેવાય છે. વંદના વખતે આ એક યથાજાત મુદ્રા હેવી જોઈએ. અવગ્રહમાં પ્રવેશ કરવાની ચાચના પછી તે મળે એટલે ઉભડક આસને બેસી અને હાથ લાંબા ગુરુની દિશામાં રાખી પછી ગુરુના ચરણમાં બને હાથે સ્પર્શ કરી ઉપર્યુક્ત પાઠમાંથી “અ” અક્ષર નીચા અવાજે કહી ત્યાંથી હાથ ઊંચકી પિતાના લલાટનાં મધ્યભાગે સ્પર્શ કરતાં “હ” અક્ષરને ઊંચેથી ઉચ્ચાર કરે. આમ “અહો” શબ્દના ઉચ્ચારમાં એક આવર્ત થયું. તે પ્રમાણે “કાયં' શબ્દચ્ચારમાં પણ એક આવર્ત કરવું અને તે જ પ્રમાણે કાયસંફાસ”માંના “કાય ”ના ઉચ્ચારણ વખતે પણ એક આવર્ત કરવું. – આ ત્રણ આવત થયા. ત્યાર પછી જ્યારે “જત્તા ભે ?' ઇત્યાદિ આવે ત્યારે “જ” અક્ષરને મદચ્ચાર કરી ગુરુ ચરણે કરસ્પર્શ કરો. અને ત્ત'ના મધ્યમેચ્ચાર વખતે ત્યાંથી બન્ને હાથ ઊંચકી બને હાથ અધ્ધર ઊંચા રાખવા અને “ભે’ અક્ષર ઊંચા અવાજે બોલતાં કપાલના મધ્યભાગે હાથને અડાડવા. આ એક આવર્ત. તે જ પ્રમાણે “જ” “વ” “ણિ” એ ત્રણ અક્ષર બોલતાં બીજુ આવર્ત અને તે જ પ્રમાણે “જ” “ચ” “ભે” આ ત્રણ અક્ષર બેલતાં ત્રીજું આવર્ત કરવું – આમ એક વંદનમાં બધા મળી છે આવત થયા. અને જ્યારે બીજી વાર વંદના કરવાની હોય ત્યારે પણ ફરી છ આવર્ત કરવાના હોય છે એટલે બધા મળી કૃતિકર્મના બાર આવર્ત થાય. અવગ્રહમાં પ્રવેશ કર્યા પછી સામણા કરતી વખતે શિષ્ય અને આચાર્યનાં બનેનાં મળી બે શિરોમન અને તે જ પ્રમાણે બીજી વંદના પ્રસંગે પણ- એટલે ચાર શિરાનમન. 2010_03 Page #846 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગન્સમવાયાંગ પ શિષ્ય જ્યારે વંદન કરતા હોય ત્યારે મન, વચન અને કાયને સચમમાં રાખવાં જોઈએ એ ત્રણ ગુપ્તિ. પ્રથમ વંદન વખતે અવગ્રહયાચના કરી પ્રવેશ કરવા અને તે જ પ્રમાણે દ્વિતીય વંદન વખતે આમ એ પ્રવેશ થાય. આવયિકી કરીને અવગ્રહથી પ્રથમ વદન કર્યો પછી ખહાર જવું તે નિષ્ક્રમણ એકજ છે. કારણ, ખીજી વંદના પછી બહાર ન જતાં તેમના પામૂલમાં રહીને જ સૂત્રસમાપ્તિ કરવાની હાય છે.— આ પ્રમાણે વંદનાનાં ૨૫ આવશ્યક છે. ૧૨ --- 2010_03 Page #847 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગ– સમવાયાંગ ખંડ ૬ ઠ્ઠો પુરુષપરીક્ષા 2010_03 Page #848 -------------------------------------------------------------------------- ________________ 2010_03 Page #849 -------------------------------------------------------------------------- ________________ ૧ પુરુષના પ્રકારો ૧. એ ભેદ અને ત્રણ ભેદ (૧) બુદ્ધ અને મૂઢ યુદ્ધ એ છે :— ૧. જ્ઞાનબુદ્ધે; ૨. દેશ નબુદ્ધ. મૂઢ એ છેઃ——— ૧. જ્ઞાનમૂઢ; ૨. દર્શનમૂઢ બુદ્ધ ત્રણ છે - --: મૂઢ ત્રણ છે: ૩ ૧. જ્ઞાનબુદ્ધુ ૨. દર્શનયુદ્ધ' ૩. ચારિત્રબુદ્ધ ૧. જ્ઞાનમૂઢ ૨. દર્શનમૂઢ ૩. તુલના કરવા જેવી છે. – ૨. ૧૯. [ સ્થા॰ ૧૦૪] ચારિત્રમૂઢ પ ૧. આની સાથે અંગુત્તરની (૪, ૮૬) ચતુ ગી સરખાવવા જેવી છે :~ (૧) અવનત અને અવનત; (૨) અવનત અને ઉન્નત; (૩) ઉન્નત અને અવનત; (૪) ઉન્નત અને ઉન્નત. આ જ વસ્તુ પુદ્ગલપ્રજ્ઞપ્તિમાં પણ છે. (૪. ૨૦) ર. જૈનેામાં જેમ પ્રત્યેકબુદ્ધાદિ પ્રસિદ્ધ છે, તેમ એક્દોમાં પણ મુદ્દ બે પ્રકારના છે:— તથાગતબુદ્ધ અને પ્રત્યેકબુદ્ધ. – અંગુત્તર૦ ૨. ૬. પુ. ૩. બૌદ્ધોમાં દૃનમૂઢને દૃષ્ટિવિપન્ન કહે છે. જીએ પુદ્ગલપ્રજ્ઞપ્તિ ૨, ૯. ૪. પુદ્ગલપ્રજ્ઞપ્તિગત શીલસંપન્ન અને દૃષ્ટિસપત્રની આની સાથે [સ્થા॰ ૧૫૬] 2010_03 ય. આને પુદ્ગલપ્રજ્ઞપ્તિમાં શીલવિપન્ન કહ્યો છે. (૨,૯.) ૧૫ Page #850 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગસમવાયાંગ: ૬ (૨) ત્રણ ભેદ પુરુષ ત્રણ પ્રકારના છે – (૧) ૧. નામપુરુષ; ૨. સ્થાપનાપુરુષ; ૩. દ્રવ્યપુરુષ. (૨) ૫. જ્ઞાનપુરુષ; ૨. દર્શન પુરુષ; ૩. ચારિત્રપુરુષ. (૩) ૧. વેદપુરુષ; ૨. ચિનપુરુષ; ૩. અભિલાપપુરુષ () ૧. ઉત્તમપુરુષ; ૨. મધ્યમપુરુષ, ૩. જઘન્યપુરુષ. ઉત્તમપુરુષ ત્રણ પ્રકારના છે – ૧. ધર્મપુરુષ (અરિહંતાદિ; ૨. ભેગપુરુષ (ચકવર્તી), ૩. કર્મપુરુષ (વાસુદેવ). મધ્યમ પુરુષના ત્રણ પ્રકાર છે -- ૧. ઉો, ૨. ભેગે; ૨. રાજ. જઘન્ય પુરુષના ત્રણ પ્રકાર છે— ૧. દાસ; ૨. ભૂતક; ૩. ભાગીદાર. [-સ્થા. ૧૨૮] લોકમાં નિઃશીલ, અવિરત, નિર્ગુણ નિર્મર્યાદ, પૌષધેપવાસ તથા પ્રત્યાખ્યાન વિનાના એવા મરીને સાતમી નરકે જનારા ત્રણ છે– ૧. રાજા; ૨. માંડલિક; ૩. મહારંભી કુટુંબી. લોકોમાં સુશીલ, વતી, સદ્ગુણ, મર્યાદાશીલ, પ્રત્યામ્યાન તથા પૌષધોપવાસવાળા, એવા મરીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થનારા ત્રણ છે – ૧. પરિત્યક્તક રાજા૨. પરિ૦ સેનાપતિ, ૩. પરિ૦ પ્રશાસ્તા. [-સ્થા૧૫૦] પુરુષ ત્રણ પ્રકારના છે – ૧. સૂત્રધર; ૨. અર્થઘર; ૩. તદુભયધર. [–સ્થા. ૧૬૯] 2010_03 Page #851 -------------------------------------------------------------------------- ________________ ૮૭ ૧, પુરુષના પ્રકારે (૩) પુરુષ ત્રિભંગી પુરુષના ત્રણ પ્રકાર છે – (૧) ૧. સુમના–કાંઈક કરીને રાજી થનાર; ૨. દુર્માના-કાંઈક કરીને દુઃખી થનાર; ૩. તટસ્થ-કાંઈક કરે તેને હર્ષ કે શોક નહિ કરનાર. 1. ૧. કયાંક ગયા પછી રાજી થનાર; ૨. કયાંઈક ગયા પછી દુઃખી થનાર; ૩. કયાંઈક ગયા પછી મધ્યસ્થ – તટસ્થ રહેનાર. ભ. ૧. કયાંઈક જતાં જતાં રાજી થનાર; ૨. કયાંઈક જતાં જતાં દુઃખી થનાર; ૩. ક્યાંઈક જતાં જતાં તટસ્થ રહેનાર. ૬ ૧. કયાંઈક જવાનું હોય તે રાજી થનાર; ૨. કયાંક જવાનું હોય તે દુઃખી થનાર; ૩. કયાંઈક જવાનું હોય તો તટસ્થ રહેનાર. . . . ઉપર ગમનક્રિયા વિષે સુમના, દુર્મના, અને તટસ્થ એવા ભેદ ત્રણે કાળાશ્રયી કરવામાં આવ્યા છે, તે જ પ્રમાણે ગતિનિષેધના – એટલે કે “ન ગ માટે રાજી થનાર”, ઈત્યાદિ ભેદ સમજી લેવા. (૩–૨૨) આ જ પ્રમાણે નીચેની ક્રિયાઓ વિષે વિધિ તેમજ નિષેધને લઈને ત્રણે કાળાશ્રયી ભેદો સ્વયં બનાવી લેવા – ૧. આવવું, ૨. ઊભા રહેવું, ૩. બેસવું, ૪. હિંસા કરવી, ૫. છેદન કરવું, ૬. બોલવું, ૭. ભાષણ કરવું, ૮. દેવું, ૯. ખાવું, ૧૦. પ્રાપ્ત કરવું, ૧૧. પીવું, ૧૨. સૂવું, ૧. આ ત્રણ ભેદો સાથે () નિરાશ, (૨) આશાવાળે, અને (૩) વિગતાશ – આ ભેદો સરખાવા જેવા છે. પગલપ્રજ્ઞપ્તિ ૩,૧. સ્થા–પર 2010_03 Page #852 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગલ્સમવાયાંગ ૬ ૧૩. લડવું, ૧૪. જીતવું, ૧૫. હારવું, ૧૬. સાંભળવું, ૧૭. રૂપદર્શન કરવું, ૧૮. સૂંઘવું, ૧૯. રસાસ્વાદ લેવા, ૨૦. સ્પર્શ કરે. [- Dા ૧૬૦] ૨. પુરુષની ચતુર્ભાગીઓ (૧) ઉન્નત અને પ્રણત પુરુષના ચાર પ્રકાર છે. (૧) ૧. કઈ ઉન્નત હોય અને ઉન્નતમના – તેનું મન પણ ઉન્નત હોય; ૨. કેઈ ઉન્નત હોય પણ પ્રણતમના–તેનું મન નીચું હેય-નીચમના હોય; ૩. કોઈ પ્રણત – નીચે હોય પણ ઉન્નતમના હોય; ૪. કોઈ પ્રણત હોય અને નીચમના હોય. (૨) ૧. કઈ ઉન્નત હોય અને ઉન્નતસંકલ્પી હોય; ૨. કોઈ ઉન્નત હેય પણ પ્રભુતસંકલ્પી હેય-હીના સંકલ્પી હોય; ૩. કઈ પ્રભુત હોય પણ ઉન્નતસંકલ્પી હોય; ૪. કોઈ પ્રણત હોય અને પ્રભુતસંક૯પી હાય. ૧. કોઈ ઉન્નત હોય અને ઉન્નતપ્રજ્ઞ હોય; ૨. કેઈ ઉન્નત હોય પણ પ્રભુતપ્રજ્ઞ હોય; ૩. કઈ પ્રણત હોય પણ ઉન્નતપ્રજ્ઞ હાય; ૪. કઈ પ્રણત હોય અને પ્રણતપ્રજ્ઞ હોય. (૪) ૧. કોઈ ઉન્નત હેય અને ઉન્નતદષ્ટિ હોય; ૨. કોઈ ઉન્નત હોય પણ પ્રણતદષ્ટિ હોય; ૩. કઈ પ્રણત હેય પણ ઉન્નતદષ્ટિ હોય; ૪. કઈ પ્રણત હોય અને પ્રણતદષ્ટિ હોય. 2010_03 Page #853 -------------------------------------------------------------------------- ________________ ૧. પુરુષના પ્રકારે (૫) ૧. કેઈ ઉન્નત હોય અને ઉન્નત શીલાચારયુક્ત હોય. ૨. કોઈ ઉન્નત હોય પણ પ્રણત શીલાચાર વાળા હોય; ૩. કઈ પ્રણત હોય પણ ઉન્નત શીલાચારવાળે હેયર ૪. કઈ પ્રણત હોય અને પ્રણત શીલાચારવાળો હેય. ૧. કઈ ઉન્નત હેય અને ઉન્નતવ્યવહારી હોય; ૨. કેઈ ઉન્નત હોય પણ પ્રભુતવ્યવહારી હોય; ૩. કઈ પ્રણત હોય પણ ઉન્નતવ્યવહારી હોય; ૪. કઈ પ્રણત હોય અને પ્રણવ્યવહારી હોય. ૧. કોઈ ઉન્નત હેય અને ઉન્નત પરાક્રમી હોય; ૨. કોઈ ઉન્નત હોય પણ પ્રભુતપ્રરાક્રમી હોય; ૩. કોઈ પ્રણત હોય પણ ઉન્નત પરાક્રમી હોય; ૪. કઈ પ્રણત હોય અને પ્રણત પરાક્રમી હોય. -િસ્થા ૨૩૬] (૨) શુદ્ધ-અશુદ્ધ પુરુષ ચાર પ્રકારના છે – (૧) ૧. કોઈ પુરુષ શુદ્ધ હોય અને શુદ્ધમના હોય; ૨. કઈ પુરુષ શુદ્ધ હોય પણ અશુદ્ધમના હોય; ૩. કોઈ પુરુષ અશુદ્ધ હોય પણ શુદ્ધમના હોય; ૪. કોઈ પુરુષ અશુદ્ધ હોય અને અશુદ્ધમના હેય. (૨) ૧. કોઈ પુરુષ શુદ્ધ હોય અને શુદ્ધસંકલ્પી હોય; ૨. કોઈ પુરુષ શુદ્ધ હોય પણ અશુદ્ધસંકલ્પી હોય; ૩. કઈ પુરુષ અશુદ્ધ હોય પણ શુદ્ધસંકલ્પી હોય; ૪. કેઈ પુરુષ અશુદ્ધ હોય અને અશુદ્ધસંકલ્પી હોય. 2010_03 Page #854 -------------------------------------------------------------------------- ________________ ૨૦ સ્થાનાંગ સમવાયાંગ ક ક (૩-૭) તે જ પ્રમાણે શુદ્ધપ્રજ્ઞ, શુદ્ધદષ્ટિ, શુદ્ધ શીલાચાર વ્યવહારી અને શુદ્ધપરાક્રમી પુરુષાની યુક્ત, પણ ચતુ ગીએ ઘટાવી લેવી. પુરુષ ચાર પ્રકારના છે (૧) ૧. કાઈ ચિ હોય અને ચિમના હોય; ર. કેાઈ શુચિ હોય પણુ અશુચિમના હોય; ૩. કોઈ અશુચિ ડૅાય પણ ચિમના હોય; ૪. કાઈ અચિ હોય અને અશુચિમના હોય. (૨-૭) આ જ પ્રમાણે શુચિ-અશુચિની સાથે સ’કલ્પ, પ્રજ્ઞા, દૃષ્ટિ, શીલાચાર, વ્યવહાર અને પરાક્રમ એ શબ્દો મેળવી ખાકીની ચતુગીઓ ઉપર પ્રમાણે બનાવી લેવી. [સ્થા૦ ૨૪૧] (૩) સાચા-જાડા પુરુષ ચાર પ્રકારના છે - [ “સ્થા॰ ૨૩૯] .. — (૧) ૧. કાઈ પુરુષ પ્રથમ સાચા હોય અને પછી પણ સાચા હોય; _2010_03 ૨. કાઈ પ્રથમ સાચા હાય પણ પછી જૂઠી નીવડે; ૩. કાઈ પ્રથમ જૂઠા હોય પણ પછી સાચે અને; ૩. કાઈ પ્રથમ જૂઠે અને પછી પણ જૂઠા હોય. (૨) ૧. કાઈ સાચા હાય અને સત્યપરિણત હાય – સાચા પરિણામ – અધ્યવસાયયુક્ત હોય; ― ૨. કોઈ સાચા હોય પણ અસત્યપરિણત હાય – તેનાં પરિણામ જૂઠાં-અસત્ય હોય; ૩. કાઈ નહી હોય પણ સત્યપરિત હોય; ૪. કાઈ જૂઠો હોય અને અસત્યપરિણત હાય. Page #855 -------------------------------------------------------------------------- ________________ ૧. પુરુષના પ્રકારે ૧. કઈ સાચો હોય અને સત્યરૂપ – સત્યમય હોય; ૨. કોઈ સારો હોય પણ અસત્યરૂપ હોય; ૩. કેઈ જૂઠે હોય પણ સત્યરૂપ હોય; ૪. કેઈ જૂઠો હોય અને અસત્યરૂપ હોય. ૧. કઈ સાચો હોય અને સત્યમના હોય; ૨. કોઈ સાચે હોય પણ અસત્યમના હોય; ૩. કઈ જૂઠે હોય પણ સત્યમના હોય; ૪. કેઈ જૂઠો હોય અને અસત્યમના હોય, (૫-૧૦) તે જ પ્રમાણે સાચા-જૂઠા સાથે સત્યસંક૯૫, સત્ય પ્રજ્ઞા, સત્યષ્ટિ, સત્યશીલાચાર, સત્યવ્યવહાર, અને સત્યપરાકમ– આ શબ્દો જોડીને ચતુર્ભાગીઓ સમજી લેવી. [-સ્થા ૨૪૧] (૪) ભદ્ર-અભદ્ર, ષદશી આદિ પુરુષના ચાર પ્રકાર છે – (૧) ૧. કોઈ પુરુષ પ્રથમ પરિચયે ભદ્ર લાગે પણ સહ વાસે અભદ્ર જણાય; ૨. કોઈ પુરુષ પ્રથમ પરિચયે અભદ્ર લાગે પણ સહવાસથી ભદ્ર જણાય; ૩. કોઈ પુરુષ પ્રથમ પરિચયે ભદ્ર લાગે અને સહવાસે પણ ભદ્ર જણાય; ૪. કોઈ પુરુષ પ્રથમ પરિચયે પણ અભદ્ર જણાય અને સહવાસે પણ અભદ્ર જણાય. (૨) ૧. કોઈ પુરુષ પિતાના દેષ જુએ પણ બીજાના દેષ ન જુએ; ૨. કોઈ પોતાના દેષ ન જુએ પણ બીજાના જુએ, 2010_03 Page #856 -------------------------------------------------------------------------- ________________ ૦૨ સ્થાનાંગલ્સમવાયાંગ : ૬ ૩. કોઈ પોતાના દોષ જુએ અને બીજાના દેષ પણ જુએ; ૪. કેઈ પિતાના દેષ ન જુએ અને બીજાના પણ દે ન જુએ. (૩) ૧. કોઈ પુરુષ પિતાના દોષ પ્રકાશે છે પણ બીજાના કે પ્રકાશ નથી; ૨. કોઈ પુરુષ પોતાના દેષ ન પ્રકાશે પણ બીજાના દેષ પ્રકાશે છે; ૩. કોઈ પુરુષ પિતાના દેષ પ્રકાશે છે અને બીજાના પણ પ્રકાશે છે; ૪. કોઈ પુરુષ પિતાના દોષ પ્રકાશ નથી અને બીજાના પણ દે પ્રકાશ નથી. (૪) ૧. કઈ પુરુષ પોતાના દોષ શાંત કરે છે પણ બીજાના દોષ શાંત નથી કરતો; ૨. કોઈ પુરુષ પિતાના દે શાન્ત નથી કરતો પણ બીજાના શાંત કરે છે; ૩. કોઈ પુરુષ પિતાના દે શાંત કરે છે અને બીજાના દોષ પણ શાંત કરે છે; ૪. કોઈ પુરુષ પિતાના દોષ શાંત નથી કરતો અને બીજાના પણ શાંત નથી કરતો. (૫) ૧. કોઈ અભ્યસ્થાન કરે પણ અભ્યત્થાન કરાવે નહિ, ૨. કોઈ અત્યુત્થાન કરાવે પણ કરે નહિ; ૩. કઈ અદ્ભુત્થાન કરે અને કરાવે પણું; ૧. બોદ્ધ પરંપરા સાથે સરખામણી માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૧. નં. ૨, ૨. » 2010_03 Page #857 -------------------------------------------------------------------------- ________________ ૧. પુરુષના પ્રકારો ૮૨૩ ૪. કાઈ અભ્યુત્થાન કરે પણ નહિ અને કરાવે પણ નહિ. (૬) ૧. કોઈ વંદન કરે છે પણ કરાવતા નથી; ૨. કેાઈ વંદન કરતા નથી પણ કરાવે છે; ૩. કેાઈ વંદન કરે પણ છે અને કરાવે પણ છે; ૪. કોઈ વંદન કરતા પણ નથી અને કરાવતા પણ નથી. (૭) ૧. કેાઈ સત્કાર કરે છે પણ સત્કાર કરાવતા નથી; ૨. કાઈ સત્કાર કરાવે છે પણ કરતા નથી; ૩. કેાઈ સત્કાર કરે છે અને કરાવે પણ છે; ૪. કાઈ સત્કાર કરતે નથી અને કરાવતા પણ નથી. તે જ પ્રમાણે સન્માન વિષે ચતુભ ંગી. તે જ પ્રમાણે પુજા વિષે ચતુભ`ગી. કાઈ વાચના આપે છે પણ વાચના લેતે નથી; ૨. કેાઈ વાચના લે છે પણ વાચના આપતા નથી; ૩. કાઈ વાચના લે છે અને આપે પણ છે. ૪. કેાઈ વાચના લેતા પણ નથી અને આપતા પણ નથી. (૮) (૯) (૧૦) ૧. (૧૧-૧૩) તે જ પ્રમાણે સૂત્રાનું ગ્રહણ, પ્રશ્ન પૃષ્ઠવે, જવાબ આપવા એ વિષે પણ ચતુ ગી સમજી લેવી. (૧૪) ૧. કોઈ પુરુષ સૂત્રધર હોય પણ અધર ન હાયર; ૨. કોઈ પુરુષ સૂત્રધર ન હોય પણ અધર હોય; ૩. કોઈ પુરુષ સૂત્રધર હોય અને અધર પણ હોય; ૧. બૌદ્ધ પરંપરા સાથેની સરખામણી માટે ૩. 22 39 .. જુએ પ્રકરણે તે ટિપ્પણ્ ન. ૩, નં. ૪. _2010_03 .. Page #858 -------------------------------------------------------------------------- ________________ ર૪ સ્થાનાંગલ્સમવાયાંગઃ ૬ ૪. કોઈ પુરુષ સૂત્રધર ન હોય અને અર્થધર પણ ન હોય. [-સ્થા૦ ૨૫૫] પુરુષના ચાર પ્રકાર છે – ૧. કોઈ પુરુષ પ્રકટ દેષ સેવે પણ ગુપ્ત દેષ ન સેવે; ૨. કોઈ પ્રકટ દેષ ન સેવે પણ ગુપ્ત દોષ સેવે, ૩. કઈ પ્રકટ સેવે અને ગુપ્ત પણ સેવે; ૪. કઈ પ્રકટ દોષ ન સેવે અને ગુપ્ત પણ ન સેવે. [– સ્થા. ર૭ર ] ૫) દીન-અદીન પુરુષના ચાર પ્રકાર છે – (૧) ૧. કઈ પુરુષ બહારથી દીન હોય અને અંદરથી પણ દીન હોય; ૨. કોઈ બહારથી દીન હોય પણ અંદરથી અદીન હોય; ૩. કોઈ બહારથી અદીન હેય પણ અંદરથી દીન હોય; ૪. કેઈ પુરુષ બહારથી અદીન અને અંદરથી પણ અદીન હોય. (૨) ૧. કોઈ પુરુષ દીન હોય અને દીનપરિણત હોય; ૨. કઈ પુરુષ દીન હોય પણ અદીનપરિણત હોય; ૩. કોઈ પુરુષ અદીન હોય પણ દીનપરિણત હોય; ૪. કઈ પુરુષ અદીન હોય અને અદીનપરિણત હોય. (૩) તે જ પ્રમાણે દીનરૂપની ચતુર્ભાગીઓ ઘટાવી લેવી. () ૧. કોઈ પુરુષ દીન હોય અને દીનમના હોય; 2010_03 Page #859 -------------------------------------------------------------------------- ________________ ૮રય ૧. પુરુષના પ્રકારે ૨. કોઈ પુરુષ દીન હોય અને અદીનમના હોય; ૩. કોઈ પુરુષ અદીન હેય પણ દીનપરિણત હોય; ૪. કેન પુરુષ અદીન હોય અને અદીનપરિણત હેય. (૫-૧૭) તે જ પ્રમાણે દીન કલ્પી, દીનપ્રજ્ઞ, દિનદષ્ટિ, દીન શીલાચાર, દીનવ્યવહાર, દીનપરાકમી, દીનવૃત્તિ, દીનજાતિ, દીનભાષી, દીનાભાસી, દીનસેવી, દીનપર્યાય, અને દીનપરિવાર પુરુષની પણ ચતુર્ભગી ઘટાવી લેવી. [– સ્થા. ર૭૯] (૬) આર્ય-અનાય પુરુષના ચાર પ્રકાર છે – (૧) ૧. કોઈ પુરુષ દ્રવ્યથી આય હેય અને ભાવથી પણ - આર્ય હોય; ૨. કેઈ દ્રવ્યથી આય પણ ભાવથી અનાર્ય હાય; ૩. કોઈ દ્રવ્યથી અનાર્ય હાય પણ ભાવથી આર્ય હોય; ૪. કેઈ દ્રવ્યથી અનાર્ય હોય અને ભાવથી પણ અનાર્ય હોય. (૨–૧૭) તે જ પ્રમાણે આર્યપરિણત, આયરૂપ, આર્યમના, આર્યસંકલ્પી, આર્યપ્રજ્ઞ, આર્યદષ્ટિ, આર્યશીલાચાર, આર્યવ્યવહારી આર્યપરાક્રમી, આર્યવૃત્તિ, આર્યજાતિ, આર્યભાષી, આર્યાવભાસી, આર્યસેવી, આયપર્યાય, આર્યપરિવાર પુરુષની પણ ચતુર્ભગી ઘટાવી લેવી. -િસ્થા. ર૮૦] ૧. બૌદ્ધ પરંપરા સાથે સરખામણી માટે જુઓ ટિપ્પણ નં. ૫. 2010_03 Page #860 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગસમવાયાંગ: ૬ (૬) કૃશ અને દઢ પુરુષના ચાર પ્રકાર છે – (૧) ૧. કઈ દ્રવ્યથી કૃશ હોય અને ભાવથી પણ કૃશ હોય; ૨. કોઈ દ્રવ્યથી કૃશ હોય પણ ભાવથી દઢ હોય; ૩. કઈ દ્રવ્યથી દઢ પણ ભાવથી કૃશ હોય; ૪. કઈ દિવ્યથી દૃઢ હોય અને ભાવથી પણ દઢ હોય. (૨) ૧. કોઈ ભાવથી કૃશ હોય અને કૃશશરીરી પણ હોય; ૨. કેઈ ભાવથી કૃશ હોય પણ દઢશરીરી હાય; ૩. કઈ ભાવથી દૃઢ હોય છતાં કૃશશરીરી હોય; ૪. કેઈ ભાવથી દઢ હોય અને દઢશરીરી પણ હોય. (૩) ૧. કોઈ કૃશશરીરીને જ્ઞાન-દર્શન પ્રાપ્ત થાય પણ દૃઢશરીરીને જ્ઞાન-દર્શન પ્રાપ્ત નથી થતું; ૨. કોઈ દઢ શરીરીને જ્ઞાન-દર્શન પ્રાપ્ત થાય છે પણ કૃશશરીરીને નથી થતું; ૩. કોઈ કૃશશરીરીને પણ જ્ઞાન-દર્શન પ્રાપ્ત થાય છે અને કોઈ દઢ શરીરીને પણ જ્ઞાન-દર્શન પ્રાપ્ત થાય છે; ૪. કઈ કૃશશરીરીને પણ જ્ઞાન-દર્શન પ્રાપ્ત નથી થતું અને કોઈ દૃઢશરીરીને પણ પ્રાપ્ત નથી થતું. [ – સ્વા૨ ૨૮૩] (૭) સ્વાથી પરાથી પુરુષના પ્રકાર ચાર છે –– (૧) ૧. કઈ કહ્યું કરનાર હોય; ૨. કઈ કહ્યું અને અમુક ઉભય કરનાર હોય; ૩. કોઈ સૌવસ્તિક – મંગલપાઠી હોય 2010_03 Page #861 -------------------------------------------------------------------------- ________________ ८२७ ૧. પુરુષના પ્રકારે ૪. કઈ પ્રધાન હોય – સૌને ઉપરી હેય. (૨) ૧. કઈ પોતાને ભવાત કરે પણ પરેન ભવાન્ત ન કરે. ૨. કોઈ પરને ભવાન્ત કરે પણ પોતાને ભવાન્ત ન કરે; ૩. કઈ પિતાનો ભવાન્ત કરે અને પરને પણ ભવાન્ત કરે; ૪. કઈ પિતાના ભવાન્ત ન કરે અને પરનો પણ ભવાન્ત ન કરે. (૩) ૧. કેઈપિતે અંધારામાં હેય પણ બીજાને અંધા રામાં ન નાખે; ૨. કોઈ બીજાને અંધારામાં નાખે પણ પિતે અંધા રામાં ન રહે; ૩. કોઈ પિતે પણ અંધારામાં હેય ને બીજાને પણ અંધારામાં નાખે; ૪. કોઈ પિતે પણ અંધારામાં ન હોય અને બીજાને પણ અંધારામાં ન નાખે. (૪) ૧. કેઈ આત્મદમન કરે પણ પરનું દમન ન કરી શકે; ૨. કોઈ પરનું દમન કરી શકે પણ આત્મદમન ન કરે; ૩. કોઈ આત્મદમન કરે અને પરનું પણ દમન કરે; ૪. કોઈ આત્મદમન ન કરે અને પરનું દમન પણ ન કરે. -સ્થા. ર૮૭] પુરુષ ચાર પ્રકારના છે – ૧. કોઈ પિતા પૂરતો સમર્થ હેય પણ બીજા માટે સામર્થ્યહીન હોય; 2010_03 Page #862 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગ-સમવાયાંગઃ ૬ ૨. કોઈ બીજા માટે સામર્થ્ય ધરાવે પણ પિતા પૂરતે અસમર્થ હોય; ૩. કેઈ સ્વ અને પર બન્નેની અપેક્ષાએ સમર્થ હોય; ૪. કોઈ સ્ત્ર અને પર બન્નેની અપેક્ષાએ સામર્થ્ય હીન હોય. [-સ્થા ૨૮૯] (૮) દેશી વગેરે પુરુષના ચાર પ્રકાર છે – (૧) ૧. પ્રકટપણે દેષ સેવનાર; ૨. ગુપ્તપણે દેષ સેવનાર; ૩. પ્રત્યુત્પન્નનંદી (ઈષ્ટ અવસ્થા આવે તેમાં આનંદ માનનારા); ૪. નિસરણનદી (બહિષ્કારમાં આનંદ માનનારા). (૨) ૧. ભરત જેવા ઉત્તરેત્તર ઉદયવાળા; ૨. બ્રહ્મદત્ત જેવા ઉદય પામી અસ્ત થનારા; ૩. હરિકેશ જેવા અસ્ત પછી ઉદય પામનારા; ૪. કાલવ્યાધ જેવા ઉત્તરોત્તર અસ્ત પામનારા. (૩) ૧. ઉચ્ચ અને ઉચ્છદી, ૨. ઉચ્ચ અને નીચછંદી૩. નીચ અને ઉચ્ચશ્કેદીક ૪. નીચ અને નીચજીંદી. -િસ્થા૦, ૨૨, ૩૫, ૩૧૮] (૯) વિશ્વાસી-અવિશ્વાસી પુરુષના ચાર પ્રકાર છે – (૧) ૧. કહે કે વિશ્વાસ કરું છું અને વિશ્વાસ કરે પણ ખરા; ૨. કહે કે વિશ્વાસ કરું છું પણ વિશ્વાસ કરે નહિ, ૩. કહે કે વિશ્વાસ નથી કરતો પણ વિશ્વાસ કરતો હોય; ૪. કહે કે વિશ્વાસ નથી કરતે અને કરે પણ નહિ. 2010_03 Page #863 -------------------------------------------------------------------------- ________________ ૮ર૯ પણ છે. ૧. પુરુષના પ્રકારે (૨) ૧. પિતાના પર વિશ્વાસ રાખે પણ બીજા પર નહિ; ૨. બીજા પર વિશ્વાસ રાખે પણ પિતા પર રાખે નહિ; ૩. પિતા પર વિશ્વાસ રાખે અને બીજા પર પણ વિશ્વાસ રાખે; ૪. પિતા પર વિશ્વાસ ન રાખે તેમ બીજા પર પણ વિશ્વાસ ન રાખે. (૩) ૧. વિશ્વાસ સંપાદન કરવા ચાહે અને કરી પણ શકે; ૨. વિશ્વાસ સંપાદન કરવા ચાહે પણ અવિશ્વાસનું ભાજન બને; ૩. અવિશ્વાસનું ભાજન બનવા માગે પણ વિશ્વાસ એગ્ય બને; ૪. અવિશ્વાસનું ભાજન બનવા માગે અને બને પણ ખરા. (૪) ૧. કોઈ પિતે વિશ્વાસમાં આવી શકે પણ બીજાને વિશ્વાસમાં લાવી ન શકે; ૨. કોઈ બીજાને વિશ્વાસમાં લાવી શકે પણ પિતે વિશ્વાસમાં આવી ન શકે, ૩. કોઈ પોતે વિશ્વાસમાં આવે અને બીજાને પણ લાવી શકે; ૪. કઈ પોતે વિશ્વાસમાં ન આવી શકે અને બીજાને પણ વિશ્વાસમાં લાવી ન શકે. [સ્થા ૩૧૨] (૧૦) જાતિસંપન્ન આદિ પુરુષ ચાર પ્રકારના છે - (૧) ૧. જાતિસંપન્ન હોય પણ કુલસંપન્ન ન હોય; ૨. કુલસંપન્ન હોય પણ જાતિસંપન્ન ન હોય; 2010_03 Page #864 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગ-સમવાયાંગ: ૬ ૩. જાતિસંપન્ન હોય અને કુલસંપન્ન પણ હોય; ૪. જાતિસંપન્ન ન હોય અને કુલસંપન્ન પણ ન હોય. (૨) તેવી જ રીતે જાતિસંપન્ન અને બલસંપન્નની ચતુર્ભગી. (૩) જાતિ અને રૂપની ચતુર્ભગી. (૪) જાતિ અને શ્રતની ચતુર્ભગી (૫) જાતિ અને શીલની ચતુર્ભાગી. (૬) જાતિ અને ચારિત્રની ચતુર્ભગી. (૭) કુલ અને બલની ચતુર્ભાગી. (૮) કુલ અને રૂપની ચતુર્ભગી. (૯) કુલ અને શ્રતની ચતુર્ભગી. (૧૦) કુલ અને શીલની ચતુર્ભગી. (૧૧) કુલ અને ચારિત્રની ચતુર્ભગી. (૧૨) બલ અને રૂપની ચતુર્ભગી. (૧૩) બલ અને શ્રુતની ચતુર્ભગી. (૧૪) બલ અને શીલની ચતુર્ભાગી. (૧૫) બલ અને ચારિત્રની ચતુર્ભગી. (૧૬) રૂપ અને શ્રતની ચતુર્ભગી. (૧૭) રૂપ અને શીલની ચતુર્ભગી. (૧૮) રૂપ અને ચારિત્રની ચતુર્ભાગી. (૧૯) શ્રત અને શીલની ચતુર્ભાગી. (૨૦) શ્રત અને ચારિત્રની ચતુર્ભગી. (૨૧) શીલ અને ચારિત્રની ચતુર્ભાગી. [ સ્થા૩૨૦] ૧. બૌદ્ધ પરંપરા સાથે સરખામણુ માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૬. ૨. ઇ. છે ટિપ્પણ નં. ૭. 2010_03 Page #865 -------------------------------------------------------------------------- ________________ ૧. પુરુષના પ્રકારે (૧૧) સેવા કરનાર પુરુષ ચાર પ્રકારના છે – ) ૧. પોતાની સેવા કરે પણ બીજાની નહિ; - ૨. બીજાની સેવા કરે પણ પિતાની નહિ; ૩. પોતાની સેવા કરે અને બીજાની પણ કરે; ૪. પિતાની સેવા ન કરે અને બીજાની પણ ન કરે. ૧. સેવા કરે પણ સામી સેવાની આશા ન રાખે; ૨. બીજે પિતાની સેવા કરે એમ ચાહે પણ પિતે બીજાની સેવા ન કરે; ૩. સેવા કરે અને સામી સેવાની આશા રાખે; ૪. સેવા ન કરે અને સામી સેવાની આશા પણ ન રાખે. (૩) ૧. કામ કરી આપે પણ માનની અપેક્ષા ન રાખે; ૨. માનની અપેક્ષા રાખે પણ કામ ન કરી આપે; ૩. કામ કરી આપે અને માન પણ ચાહે; ૪. કામ પણ ન કરે અને માન પણ ન ચાહે. ૧. તેવી જ રીતે ગણકાર્ય કરે પણ માન ન ચાહે એની પણ ચતુર્ભની સમજી લેવી. તેવી જ રીતે ગણુસંગ્રહ કરે પણ માન ન ચાહે તેની ચતુર્ભગી. ગણની શોભા વધારે પણ માન ન ચાહે તેની ચતુર્ભાગી. ગણની શુદ્ધિ કરે પણ માન ન ચાહે તેની ચતુર્ભગી. (૮) ૧. રૂપ જવા દે પણ ધર્મ ન જવા દે; ૨. ધમ જવા દે પણ રૂપ કાયમ રાખે; ૩. રૂપ પણ રાખે અને ધર્મ પણ રાખે; ૪. રૂપ પણ ન રાખે અને ધર્મ પણ ન રાખે. તે છે કે 2010_03 Page #866 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગ સમવાયાંગ : ૬ તેવી જ રીતે ધમ જવા દે પણુ ગણુને ન છેડે ઇત્યાદિ ચતુભ ગી. (૧૦) તેવી જ રીતે પ્રિયધમ હોય પણ દૃઢધર્મ ન હાય ઇત્યાદિ ચતુભ`ગી. ૯૩૨ (૯) (૧૨) સ્વાથી –પરાથી, સુગત-દુર્ગત આદિ [-સ્થા॰ ૩૨૦] પુરુષના ચાર પ્રકાર છે (૧) ૧. સ્વાથી હાય પણ પરાથી ન હેાય; ૨. પરાથી હાય પણ સ્વાથી ન હોય; ૩. સ્વાથી પણ હાય અને પરાથી પણ હાય; ૪. સ્વાથી પણ ન હેાય અને પરાથી પણ ન હોય. (૨) ૧. કાઈ પ્રથમ દુ ત હોય અને પછી પણ દુ ત હોય; ૨. કાઈ પ્રથમ દુગત હોય પણ પછી સુગત હાય; ૩. કાઈ પ્રથમ સુગત હાય પણ પછી દુત હોય; ૪. કાઈ પ્રથમ સુગત હાય અને પછી પણ સુગત હાય. (૩) ૧. કાઈ દુગત હોય અને ક્રુત પણ હોય; ૨. કાઈ દુત હોય પણ સુવ્રત હાય; ૩. કાઈ સુગત હોય પણ દુત હોય; ૪. કાઈ સુગત હોય અને સુન્નત પણ હાય. (૪) ૧. કાઈ દુગત હોય અને દુષ્પ્રત્યાનંદી (ઉપકારને ખલા મળે તાય આનંદ નહિ માનનાર) હાય; ૨. કોઈ દુત હોય પણ સુપ્રત્યાનન્દી હાય; ૩. કાઈ સુગત પણ દુષ્પ્રત્યાનંદી હોય; ૪. કોઈ સુગત અને સુપ્રત્યાનન્દી હાય. ૧. બૌદ્ધ પરંપરા સાથે સરખામણી માટે જીઆ પ્રકરણને અતે ટિપ્પણ્ નં. ૮. 2010_03 Page #867 -------------------------------------------------------------------------- ________________ ૮૩૩ ૧. પુરુષના પ્રકારે (૫) ૧. કઈ દુર્ગત હોય અને પાછા મરીને દુર્ગતિમાં જવાને હેય – દુર્ગતિગામી હોય; ૨. કઈ દુર્ગત હેય પણ સુગતિગામી હોય; ૩. કેઈ સુગત હોય પણ દુર્ગતિગામી હોય; * ૪. કઈ સંગત હોય અને સુગતિગામી પણ હોય. (૬) ૧. દુર્ગત હતો અને દુર્ગતિમાં ગયો, ૨. દુર્ગત હિતે પણ સુગતિમાં ગયે; ૩. સુગત હતો પણ દુર્ગતિમાં ગયે ૪. સુગત હતા અને સુગતિમાં ગયે. ૧. કઈ પ્રથમ પણ તમ– અજ્ઞાની હોય અને પછી પણ તમઅજ્ઞાની હોય, ૨. કઈ પ્રથમ તમ પણ પછી જ્યોતિ - જ્ઞાની થાય; ૩. કોઈ પ્રથમ જ્યોતિ પણ પછી તમ; ૪. કોઈ પ્રથમ જ્યોતિ અને પછી પણ તિ. (૮) તે જ પ્રમાણે તમ અને તમબલની ચતુર્ભગી ઘટાવી લેવી. (૯) તે જ પ્રમાણે તમ અને તમબલમાં રતિ પામનારની ચતુર્ભગી ઘટાવી લેવી. (૧૦) ૧. કોઈ પરિજ્ઞાત-કર્મા હોય અર્થાત્ કર્મબંધનાં કારણભૂત બાહ્ય ખેતી આદિકાને તજી દીધેલ હોય, પણ પરિજ્ઞાત-સંજ્ઞ ન હોય અથર્ આહારસંજ્ઞા આદિ અભિલાષાઓનો ત્યાગ કરેલ ન હોય. ૨. કોઈ પરિજ્ઞાત-સંગ્રહાય પણ પરિજ્ઞાત-કમ ન હોય; . ૧. બૌદ્ધ પરંપરા સાથે સરખામણી માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૯. સ્થા-૫૩ 2010_03 Page #868 -------------------------------------------------------------------------- ________________ ૮૩૪ સ્થાનાંગ-સમવાયાંગ: ૬ ૩. કોઈ પરિજ્ઞાત-કર્યા હોય અને પરિજ્ઞાત-સંજ્ઞ પણ હોય; ૪. કોઈ પરિસાત-કર્મા પણ ન હોય અને પરિજ્ઞાત સંજ્ઞ પણ ન હોય. (૧૧) ૧. કઈ પરિસાત-કમ હોય પણ પરિજ્ઞાત-ગૃહસ્થાવાસ ન હોય – અર્થાત્ ઘરબાર છોડેલે ન હોય; ૨. કોઈ પરિજ્ઞાત-ગૃહસ્થાવાસ હોય પણ પરિજ્ઞાત-કર્મા ન હોય; ૩. કોઈપરિજ્ઞાત-કર્મા હાય અને પરિજ્ઞાત-ગૃહસ્થાવાસ પણ હેય; ૪. પરિજ્ઞાત-કમ પણ ન હોય અને પરિણાત-ગૃહસ્થા વાસ પણ ન હોય. (૧૨) તે જ પ્રમાણે “પરિજ્ઞાત-સંજ્ઞ હોય પણ પરિજ્ઞાત ગૃહસ્થાવાસ ન હોય ઇત્યાદિ ચતુર્ભાગી પણ સમજી લેવી. (૧૩) ૧. ઈહાથ હોય પણ પરલોકાથી ન હોય; ૨. પરલેકાથી હેય પણ ઈહાથી ન હોય; ૩. ઈહાથી પણ હોય અને પરલેકાથી પણ હોય; ૪. ઈહાથ ન હોય અને પરલેકાથી પણ ન હોય. (૧૪) ૧. કઈ એકાદ ગુણની વૃદ્ધિ કરે પણ બીજા એકાદ ગુણની હાનિ કરે, ૨. કોઈ એકાદ ગુણની વૃદ્ધિ કરે પણ બે ગુણની હાનિ કરે; ૧. બોદ્ધ પરંપરા સાથે સરખામણ માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૧૦. 2010_03 Page #869 -------------------------------------------------------------------------- ________________ ૧. પુરુષના પ્રકાર ૩. કાઈ બેની વૃદ્ધિ કરે પણ એકની હને કરે; ૪. કાઈ એની વૃદ્ધિ કરે અને એની હાનિ કરે. [સ્થા૦ ૩૨૭] (૧૩) હ્રીસત્ત્વ આદિ પુરુષના ચાર પ્રકાર છે. ૧. કાઈ ડ્રી-સત્ત્વ હોય અર્થાત્ લજ્જાને કારણે પરાક્રમ દાખવી શકે; ૩૫ ૨. કોઈ હી-મનઃસત્ત્વ હોય અર્થાત્ કાઈ લજ્જાને કારણે મનમાં જ પરાક્રમના ભાવ લાવી શકે, કામમાં નહિ; ૩. કોઈ ચલ-સત્ત્વ હોય અર્થાત કાઈ એવા હાય જે પેાતાનું પરાક્રમ ટકાવી શકે નહિ; ૪. કોઈ સ્થિર-સત્ત્વ હાય. (૧૪) ઘા કરનાર, શ્રેયસ્કરઆદિ [-2410 330] 2010_03 પુરુષના ચાર પ્રકારના છે (૧) ૧. ઘા કરે પણ ઘાને સાફ્ ન કરે; ૨. ઘાને સાફ કરે પણ ઘા ન કરે; ૩. ધા કરે અને ઘાને સાફ પણ કરે; ૪. ઘા ન કરે અને ઘાને સાફ પણ ન કરે. તે જ પ્રમાણે ‘ઘા કરે પણ ઘાની રક્ષા ન કરે’ ઇત્યાદિ ચતુભંગી સમજવી. (2) : .(3) તે જ પ્રમાણે ‘ઘા કરે પણ ધાનેા રોધ ન કરે’ ઇત્યાદિ ચતુભંગી સમજી લેવી. (૪) ૧. કોઈ શ્રેયસ્કર હાય અને ઉત્તરાત્તર શ્રેયસ્કર રહે; ૨. શ્રેયસ્કર હોય પણ ઉત્તરોત્તર પાપી મનતા જાય; Page #870 -------------------------------------------------------------------------- ________________ સ્થાનોંગ-સમવાયંગ: ક ૩. કાઈ પાપી હોય પણ ઉત્તરાત્તર શ્રેયસ્કર અને; ૪. પાપી હાય અને ઉત્તરાત્તર પાપી અનતે જાય. (૫) ૧. કેાઈ ભાવથી શ્રેયસ્કર હોય પણ દ્રવ્યથી શ્રેયસ્કર સદશ હાય; ૨. કાઈ ભાવથી શ્રેયસ્કર હોય પણ દ્રવ્યથી પાપી સદેશ હૈાય; ૩. કાઈ ભાવથી પાપી હોય પણ દ્રવ્યથી શ્રેયસ્કર સદ્દેશ હોય; 582 ૪. કાઈ ભાવથી પાપી હોય અને દ્રવ્યથી પણ પાપી સદશ હાય. (૬) ૧. શ્રેયસ્કર હોય અને શ્રેયસ્કર મનાય; ૨. શ્રેયસ્કર હોય અને પાપી મનાય; ૩. પાપી હોય અને શ્રેયસ્કર મનાય; ૪. પાપી હાય અને પાપી મનાય. (૭) ૧. ભાવથી શ્રેયસ્કર હાય પણ દ્રવ્યથી શ્રેયસ્કર સદેશ મનાય; ૨. ભાવથી શ્રેયસ્કર હાય પણ દ્રવ્યથી પાપી સદેશ મનાય; ૩. ભાવથી પાપી હાય પણ દ્રવ્યથી શ્રેયસ્કર સદશ મનાય; ૪. ભાવથી પાપી હોય પણ દ્રવ્યથી યાપી સદેશ મનાય. (૮) ૧. પ્રજ્ઞાપક હોય પણ પ્રભાવક ન હોય; ૨. પ્રભાવક હોય પણ પ્રજ્ઞાપક ન હેાય; ૩. પ્રજ્ઞાપક હોય અને પ્રભાવક પણ હાય; ૪. પ્રજ્ઞાપક ન હોય અને પ્રભાવક પણ ન હોય. ૧. પુદ્ગલપ્રજ્ઞપ્તિ (૪. ૭) માં આને લગભગ મળતી ધર્મથિકની ચતુભ'ગી આપ્ત છે. 2010_03 Page #871 -------------------------------------------------------------------------- ________________ ૧. પુરુષના પ્રકારે (૯) ૧. પ્રજ્ઞાપક હોય પણ એષણજીવી ન હોય; ૨. એષણજીવી હેય પણ પ્રજ્ઞાપક ન હોય; ૩. પ્રજ્ઞાપક હોય અને એષણાજીવી પણ હોય; ૪. પ્રજ્ઞાપક ન હોય અને એષણાવી પણ ન હોય. [-સ્થા૦ ૩૪૪] (૧૫) નિષ્કૃષ્ટ-અનિકૂટ, બુધ-અબુધ આદિ પુરુષના ચાર પ્રકાર છે – (૧) ૧. પ્રથમ નિકૃષ્ટ – તપસ્યાથી કૃશશરીરી અને પછી પણ નિકૃષ્ટ"; ૨. પ્રથમ નિકૃષ્ટ પણ પછી અનિકૃષ્ટ; ૩. પ્રથમ અનિકૃષ્ટ પણ પછી નિષ્કૃષ્ટ; ૪. પ્રથમ અનિષ્કૃષ્ટ અને પછી પણ અનિષ્કૃષ્ટ. (૨) ૧. નિકૃષ્ટ-કુશશરીરી અને નિષ્કૃષ્ટાત્મા-અપકષાયી; ૨. નિકૃષ્ટ અને અનિકૃષ્ટાત્મા; ૩. અનિકૃષ્ટ અને નિષ્કૃત્મા; ૪. અનિષ્કૃષ્ટ અને અનિષ્ટભા. (૩) ૧. બુધ – સન્ક્રિયાશીલ અને બુધ-વિવેકી, ૨. બુધ-સકિયાશીલ પણ અબુધ-અવિવેકી; ૩. અબુધ-અસલ્કિયાશીલ પણ બુધ-વિવેકી; ૪. અબુધ-અસન્ક્રિયાશીલ અને અબુધ-અવિવેકી. (૪) ૧. બુધ અને બુધહુદય; ૨. બુધ અને અબુધહુદય; ૩. અબુધ અને બુધહુદય; ૪. અબુધ અને અબુધહુદય. ૧. બૌદ્ધ પરંપરાની સરખામણી માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૧૧. 2010_03 Page #872 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગ-સમવાયાંગઃ ૧ ૧. આત્માનુકંપી પણ પરાનુકંપી નહિ; ૨. પરાનુકંપી પણ આત્માનુકંપી નહિ; ૩. આત્માનુકંપી અને પરાનુકંપી; ૪ આત્માનુકંપી ન હોય અને પરાનુકંપી પણ ન હોય. [-થા૦ ૩૫૨ ] (૧૬) મિત્ર-અમિત્ર, મુક્ત-અમુક્ત આદિ પુરુષના ચાર પ્રકાર છે – (૧) ૧ કોઈ મિત્ર સંસારી મિત્ર હેય અને કોઈ મિત્ર કલ્યાણમિત્ર પણ હોય; ૨. કઈ સંસારી મિત્ર હોય પણ કલ્યાણમિત્ર ન હોય; ૩. કોઈ અમિત્ર સંસારમાં અમિત્ર પણ કલ્યાણ મિત્ર હોય; ૪. કેઈ અમિત્ર સંસારઅમિત્ર અને કલ્યાણઅમિત્ર હોય. (૨) ૧. કેઈ અંતઃકરણથી મિત્ર હોય અને મિત્રરૂપ – બાહ્યાચારથી પણ મિત્ર હોય; ૨. કોઈ અંતઃકરણથી મિત્ર હોય પણ અમિત્રરૂપ – બાહ્યાચારમાં અમિત્રરૂપ હોય; ૩. કોઈ અમિત્ર અંતઃકરણથી હોય પણ બાહ્યાચારે મિત્ર હોય; ૪. કઈ અમિત્ર અંતઃકરણથી હોય અને બાહ્યાચારે પણ અમિત્ર હોય. (૩) ૧. કોઈ દ્રવ્યથી મુક્ત હોય અને ભાવથી પણ મુક્ત હોય; ૨. કેઈ દ્રવ્યથી મુક્ત હોય પણ ભાવથી મુક્ત ન હોય; 2010_03 Page #873 -------------------------------------------------------------------------- ________________ ૧. પુરુષના પ્રકારે ૮૩૯ ૩. કેઈ દ્રવ્યથી અમુક્ત હોય પણ ભાવથી મુક્ત હોય; ૪. કઈ દ્રવ્યથી અમુક્ત હોય અને ભાવથી પણ અમુક્ત હોય. (૪) ૧. કોઈ મુક્ત હોય અને મુક્તરૂપ હાય અર્થાત્ મુક્ત જે દેખાય પણ ખરે; ૨. કઈ મુક્ત હોય પણ અમુતરૂપ હોય અર્થાત્ મુક્ત જેવો દેખાય નહિ. ૩. કઈ અમુક્ત હોય પણ મુક્તરૂપ હોય; ૪. કેઈ અમુક્ત હોય અને અમુક્તરૂપ પણ હેય. [-સ્થા૦ ૩૬૬] ૩. પાંચ ભેદે પુરુષના પાંચ પ્રકાર છે – . ૧. હીસવ – લજજાજન્ય પરાક્રમવાળો; ૨. હીમનઃસત્ત્વ- લજજાથી મનમાં પરાકમવાળે; ૩. ચલ7 – અસ્થિર પરાક્રમવાળે; ૪. સ્થિરસત્વ ૫. ઉદયનસત્ત્વ – વર્ધમાન પરાક્રમવાળા. [– સ્થા. કપર ] ટિપણ ૧. બૌદ્ધ પરંપરામાં પુરુષ-અસપુરુષ – સરખાવો અંગુત્તર (૪, ૭૩). આ ચાર લક્ષણથી અસપુરુષને જાણો – (૧) વગર પણ જે બીજાના દોષ કહી આપે – જે પૂછવું હોય તો પછી કહેવું જ શું? (૨) બીજાના ગુણ વિષે પૂછવા છતાં મૌન રહે તો પછી વગર પૂછ્યું તે શેને કહે ? (૩) પિતાના દેષ વિષે પૂછવા છતાં બેલે નહિ – તો પછી વગર પૂછયે તે પિતાને દેષ શેને કહે ? 2010_03 Page #874 -------------------------------------------------------------------------- ________________ ૯૪૦ સ્થાનાંગ સમવાયાંમઃ ૬ (૪) પિતાની પ્રશંસા તો વગર પૂછથે પણ કરવા મંડી જાય – તો પૂછવામાં આવે તો શું શું ન કહે . સપુરુષનાં લક્ષણ આથી ઊલટાં છે – (૧) બીજાના દોષને પૂછવા છતાં પ્રકટ ન કરે. (૨) બીજની પ્રશંસા વગર પૂછયે પણ કરે. (૩) પોતાના દેષને વગર પૂછ પણ કહી આપે. (૪) પોતાની પ્રશંસા તો પૂછવા છતાં પણ ન કરે. બીજ એક પ્રસંગે નિંદા-પ્રશંસાનો વિષય લઈને જ આ પ્રમાણે ચતુર્ભાગી ગઠવી છે. (૧) કોઈ એવો હોય છે જે નિંદ્ય પુરુષની યોગ્ય કાળે નિંદા કરે છે પણ પ્રશંસા યોગ્યની પ્રશંસા નથી કરતો. (૨) કેાઈ એ હોય છે જે પ્રશંસા યોગ્યની યોગ્ય કાળે પ્રશંસા તો કરે છે પણ નિંદ્યની નિંદા નથી કરતો. (૩) કેાઈ એ હોય છે નિંદા કે પ્રશંસા કાંઈ કરતો નથી. (૪) કોઈ એવો હોય છે જે નિંદ્યની નિંદા અને પ્રશંસાગ્યની પ્રશંસા પણ યોગ્ય કાળે કરે છે. આ ચારમાં શ્રેષ્ઠ કોણ એવા પ્રશ્નના જવાબમાં પાટિલ પરિવ્રાજક કહ્યું કે ત્રીજા નંબરને ઉપેક્ષાશીલ મનુષ્ય જ ચારેમાં શ્રેષ્ઠ ગણો જોઈએ. પણ ભગવાન બુદ્ધે તેની એ વાત માન્ય ન રાખી અને કહ્યું કે ચોથા નંબરને મનુષ્ય – શ્રેષ્ઠ છે કારણ તે કાલજ્ઞ છે – અર્થાત કેયે વખતે શું કરવું અને શું ન કરવું તે તે જાણે છે. અંગુત્તર ૪.૧૦૦. આને મળતો વિષચ પુગ્ગલ૦માં પણ છે – ૪. ૧૫, ૧૬, ૧૭. ૨. બૌદ્ધ પરંપરા સાથે સરખામણી -- સરખા પુગલપ્રજ્ઞપ્તિ (૪,૧) – (૧) અસત્ પુરુષ કેણુ? જે પોતે હિંસક હોય, જૂઠો હોય, ચોર હોય, વ્યસની હોય અને વ્યભિચારી હોય. (૨) અસપુરુષતર કેણ? જે પોતે પણ ઉપર્યુક્ત દુર્ગણવાળે હોય અને બીજાને પણ એ દુર્ગુણેના રસિયા બનાવે છે. . (૩) સપુરુષ કોણ? જે તે અહિંસક હોય, સાચે હોય, ચોરી કરનાર ન હોય, નિર્વ્યસની હોય અને બ્રહ્મચારી હોય. (૪) સપુરુષતર કોણ? જે પોતે સગુણ તો હોય પણ બીજાને પણ સગુણ બનાવવામાં પ્રયત્નશીલ હોય. 2010_03 Page #875 -------------------------------------------------------------------------- ________________ ૧. પુરુષના પ્રકારે આ સિવાય એ જ ગ્રંથમાં (૪, ૨) પાપ, પાતર, કલ્યાણ અને કલ્યાણતર – આ પ્રમાણે પણ પુરુષના ચાર ભેદ પાડી તેની સમજ ઉપર પ્રમાણે જ આપી છે. એ જ પ્રમાણે – પાપધર્મ, પાપધમંતર, કલ્યાણધર્મ અને કલ્યાણ ધર્મતરની (૪,૩) પણ સમજ તેમાં આપી છે. ૩. બૌદ્ધ પરંપરા સાથે સરખામણું – આથી એક જુદા જ પ્રકારની ચતુર્ભગી પુદ્ગલપ્રજ્ઞપ્તિ (૪૬)માં છે તે આ પ્રમાણે – (૧) કોઈ એવો હોય છે જે પ્રશ્ન પૂછવામાં આવે તો ઉત્તર આપતાં ઢીલ તો કરે પણ સંગત જ ઉત્તર આપે. (૨) કેઈ એ હોય છે જે પ્રશ્નને ઉત્તર સંગત નહિ પણ અસંગત જ આપે છે અને તે પણ શીઘ્રતાથી. કઈ એ હોય છે જે પ્રશ્નનો ઉત્તર શીધ્ર આપે છે અને સંગત પણ આપે છે. ૪. કઈ એવો હોય છે જે પ્રશ્નનો ઉત્તર આપવામાં ઢીલ પણ કરે છે અને સંગત ઉત્તર પણ નથી આપતા. ૪. બોદ્ધ પરંપરા સાથે સરખામણું – આની સાથે અંગુત્તરની (૪,૧૪૦) આ ચતુર્ભાગી સરખા – (૧) કઈ વાદી એ હોય જે અર્થ જાણે પણ વ્યંજન – શબ્દ ન જાણે; (૨) કોઈ વાદી એ હોય છે જે વ્યંજન જાણે પણ અર્થ ન જાણે. (૩) કઈ વાદી એ હેય છે જે વ્યંજન અને અર્થ બંને જાણે. (૪) કોઈ વાદી એવો હોય છે જે વ્યંજન કે અર્થ કશું ન જાણે. પ. બૌદ્ધ પરંપરા સાથે સરખામણું – અંગુત્તરમાં આર્યવ્યવહારના ચાર પ્રકાર બતાવ્યા છે –(૧) ૧. અદષ્ટને અદૃષ્ટ કહે; ૨. અશ્રતને અશ્રત કહે; ૩. અમતને અમત કહે; ૪. અવિજ્ઞાતને અવિજ્ઞાત કહે. (૨) ૧. દષ્ટને દષ્ટ કહે; ૨. શ્રતને શ્રત કહે; ૩. મતને મત કહે, ૪. વિજ્ઞાતને વિજ્ઞાત કહે. તેથી વિપરીત અનાર્થ વ્યવહારના ચાર પ્રકાર છે – અદષ્ટને દષ્ટ કહે – ઇત્યાદિ (– અંગુત્તર–૪, ૨૪૭, ૨૪૮ ઈત્યાદિ) 2010_03 Page #876 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાં સમવાયાંગ: ૬ ૬. બૌદ્ધ પરંપરા સાથે સરખામણું – અંગુત્તરમાં એક આવી ચતુર્ભ"ગી પણ મળે છે – (૧) રૂપ પ્રમાણ, અને રૂપ પ્રસન્ન; (૨) ઘેષ પ્રમાણ અને ઘેષ પ્રસન્ન; (૩) રુક્ષ પ્રમાણ અને રુક્ષ પ્રસન; (૪) ધર્મ પ્રમાણ અને ધર્મ પ્રસન્ન. (– અંગુત્તર ૪,૬૫) આ જ વસ્તુ પુદ્ગલપ્રજ્ઞાપ્તિમાં પણ છે. (–૪,૨૨). ૭. બૌદ્ધ પરંપરા સાથે સરખામણી – આ ચતુર્ભગીની સાથે અંગુત્તર (૪,૬)ની નીચેની ચતુર્ભગી સરખાવવા જેવી છે – (૧) કોઈએ શ્રુતજ્ઞાન થોડું સંપાદન કર્યું હોય પણ આચરણમાં જરાય ન ઉતાર્યું હોય; (૨) કોઈએ થોડું પણ શ્રત મેળવીને તેના અર્થને સમજને આચરણમાં ઉતાર્યું હોય; . (૩) કોઈએ શ્રુતજ્ઞાન તે બહુ મેળવ્યું હોય પણ તેના અર્થને વિચારીને આચરણમાં જરાય ન મૂક્યું હોય; (૪) કોઈ બહુશ્રુત હોય અને શ્રતને આચરણમાં પણ ઉતાર્યું હોય. શીલ, સમાધિ અને પ્રજ્ઞાની પૂર્ણતા અને અપૂર્ણતા આદિની પણ – ચતુર્ભગીઓ છે – અંગુર ૪, ૧૩૬, ૧૩ ૭. ૮. ઓદ્ધ પરંપરા સાથે સરખામણું – આની સાથે સરખા અંગુત્તરની (૪૫) ચતુર્ભગી – (૧) જે ન પિતાનું હિત કરે છે ન પરનું; (૨) જે પરનું હિત કરે છે પણ પિતાનું નહિ (૩) જે પિતાનું હિત કરે છે પરંતુ પરનું નથી કરતો; (૪) જે સ્વ-પર બંનેનું હિત કરે છે. આ ચારે જાતના મનુષ્યની વિવિધ રીતે વ્યાખ્યા પણ અંગુત્તરમાં (૪.૯૬, ૯૭, ૯૮, ૯૯; ૫.૧૭-૨૦) કરવામાં આવી છે. આ સૌમાં શ્રેષ્ઠ છે જે સ્વ-પર બન્નેનું હિત કરે છે. (અંગુઠ ૪.૫). આવી ચતુર્ભાગી પુગલપ્રજ્ઞાપ્તિમાં પણ છે ૪. ૨૩. 2010_03 Page #877 -------------------------------------------------------------------------- ________________ ૧. પુરુષના પ્રકારે ૯. બોદ્ધ પરંપરા સાથે સરખામણી – અંગુત્તરમાં આને મળતી જ ચતુર્ભગી છે તે આ પ્રમાણે – (૧) તમ અને તમારાચણ -જે નીચકુલમાં જન્મ લે એટલે બધી રીતે દુઃખી હેય, હલકે હોય પણ તેનાં કૃત્ય પણ જે હલકાં હોય તે તે આ કટિમાં ગણ; ૨. તમ અને જાતિપરાયણ -નીચ કુલમાં જન્મવા છતાં જે સુચરિત હોય. ૩. તિ અને તમારાયણ-ઉચ્ચ કુલમાં જન્મે છતાં જે દુરિત હોય. ૪. જ્યોતિ અને જ્યોતિપરાયણ-ઉચ્ચલમાં જન્મ અને સુચરિત પણ હોય. ૪.૮૫. આ જ વસ્તુને પુદ્ગલપ્રજ્ઞપ્તિમાં પણ કહી છે. ૪. ૧૯. ૧૦. બૌદ્ધ પરંપરા સાથે સરખામણી – આની સાથે અંગુત્તરની (૪. ૧૩૬) ચતુર્ભગી સરખાવવા જેવી છે – (૧) કોઈ એવો હોય છે જે શીલ, સમાધિ અને પ્રજ્ઞાને પૂર્ણતાએ નથી પહોંચાડત; (૨) કોઈ એ હોય છે જે શીલની પૂર્ણતા સાધે, પણ સમાધિ અને પ્રજ્ઞાની નહિ; (૩) • કઈ એ હોય છે જે શીલ-સમાધિને પૂર્ણતાએ પહોંચાડે પણ પ્રજ્ઞાને નહિ; (૪) કેઈ એ હોય છે જે શીલ, સમાધિ અને પ્રજ્ઞા એ ત્રણેની પૂણતા સાધે છે. આ જ પ્રમાણે બીજી એક ચતુર્ભગી પણ છે તેમાં તે જ ગુણોને લઈને ગુરુતા વગેરેને વિચાર છે. –(જ. ૧૩૭) ૧૧ બૌદ્ધ પરંપરા સાથે સરખામણી – અહીં મૂળ સ્થાનાંગમાં “ઉગા ગામ ને ધિ' માત્ર છે તેનો અર્થ મેં ટીકાનુસાર કર્યો છે. અને પ્રાયઃ સર્વત્ર મેં એમ જ કર્યું છે. પણ આ જ ચતુર્ભગીને અંગુત્તરની નીચેની ચતુર્ભગી સાથે મેળવીને વાંચીએ, તો એક નવા જ અર્થની સ્તુતિ થાય છે – (૧) કોઈ એવો હોય છે જે કાયથી નિકૃષ્ટ – દાત પણ ચિત્તથી અનિકૃષ્ટ - અદાન્ત હોય; (૨) કેઈ એ હોય જે કાચથી અનિકૃષ્ટ પણ ચિત્તથી નિકૃષ્ટ હોય; (૩) કેાઈ કાચથી અને ચિત્તથી અનિકૃષ્ટ હે; (૪) કોઈ કાયથી અને ચિત્તથી નિકૃષ્ટ હોય. આ ચારે ભંગની સમજણ અંગુત્તરમાં વિસ્તારથી આપવામાં આવી છે. (– અંગુત્તર ૪. ૧૩૮) 2010_03 Page #878 -------------------------------------------------------------------------- ________________ પુરુષવિશેષના ભેદો ભૂતક – ચાકરના ચાર ભેદ છે – ૧. દહાડિયે (દિવસમાં અમુક કલાક કામ કરે અને અમુક પૈસા આપવા – એ નિયમ કરી કામ કરનાર); ૨. યાત્રાભૂતક (યાત્રામાં સાથે કામ કરવા લીધેલ હેય તે); ૩. ઉચ્ચતાભૂતક (માસિક પગારથી કામ કરનાર નિય મિત નેકર); ૪. કમ્બાડભૂતક (ઊધડું કામ કરનાર માણસ). [– સ્થા. ર૭૧] શૂરના ચાર પ્રકાર છે – ૧. ક્ષમાશૂર (અરિહંત); ૨. તપ શૂર (અણગાર); ૩. દાનશૂર (કુબેર), ૪. યુદ્ધજૂર (વાસુદેવ). [-સ્થા૩૧૭] પુત્રો ચાર પ્રકારના છે – ૧. અતિજાત (પિતાને ટપી જાય તે), ૨. અનુજાત (પિતાની બબરી કરે તે); ૩. અવજાત (પિતાથી સંપત્તિ વગેરેમાં હીન); ૪. કુલાંગાર. [– સ્થા૦ ૨૪૦ ] ૮૪૪ 2010_03 Page #879 -------------------------------------------------------------------------- ________________ ૨. પુરુષવિશેષના ભેદો મેઘ ચાર પ્રકારના છે -- ૮૪૫ ૧. પેદા કરે પણ સફલ ન કરે; ૨. સફલ કરે પણ પેદા ન કરે; ૩. પેદા કરે અને સલ પણ કરે; ૪. પેદા પણ ન કરે અને સલ પણ ન કરે. માતાપિતા પણ મેઘની જેમ ચાર પ્રકારનાં છે. [સ્થા ૩૪૬] મેઘ ચાર પ્રકારના છે ૧. દેશવી પણ સવી નહિ; ર. સવષી પણ દેશવષી નહિ; ૩. દેશવી અને સવવી, ૪. દેશવી પણ નહિ, સવષી પણ નહિ. તેવી જ રીતે રાજા પણ ચાર પ્રકારનાં છે ૧. દેશાધિપતિ હોય પણ સર્વાષિતિ ન હોય; ૨. સર્વાધિપતિ હોય પણ દેશાધિપતિ ન હોય; ૩. દેશાધિપતિ હોય અને સર્વાધિપતિ પણ હોય; ૪. દેશાધિપતિ ન હેાય અને સર્વાધિતિ પણ ન હેાય. [સ્થા૦ ૩૪૬] પુત્ર દેશ છે. ૧. આત્મજ (પિતાથી ઉત્પન્ન થયેલ); ૨. ક્ષેત્રજ (માતામાં પિતાના વીર્યથી નહી પણ ખીજાના વીર્યથી થયેલા); ૩. દત્તક (પુત્ર તરીકે કેઈ ને અપાયેલા); ૪. વિનયિત ( શિષ્ય ); ૫. આરસ (જેના ઉપર પુત્ર જેવા કાઈ ને સ્નેહ હાય તે); ૬. મૌખર (માત્ર ખુશામત ખાતર પેાતાને કોઇના પુત્ર કહેતા હોય); છ. શાંડીર (શૌયને પ્રતાપે કાઈ ના પ્રેમ જાગરિત કરી શકે તેવા); ૮. સંધિત (અનાથપુત્ર); ૯. ઔપયાચિતક (દેવતારાધનાજન્ય) અથવા અવયાતિક (સેવક); ૧૦, ધર્માંતેવાસી. [સ્થા ૭૬૨] 2010_03 Page #880 -------------------------------------------------------------------------- ________________ ૯૪૬ સ્થાનાંગ-સમવાયાંગઃ ** તરવૈયા ચાર છે— (૧) ૧. સમુદ્ર તરવા ચાહે અને સમુદ્રને તરી જાય; ૨. સમુદ્ર તરવા ચાહે અને ગાષ્પદ તરે; ૩. ગાષ્પદ તરવા ચાહે અને સમુદ્ર તરે; ૪. ગેાપદ તરવા ચાહે અને ગેાપદ તરે. (ર) ૧. સમુદ્ર તરી જાય પણ સમુદ્રે વિશાદ પામે; ૨. સમુદ્ર તરી જાય પણ ગેપદે વિશાદ પામે; ૩. ગાષ્પદ તરી જાય અને સમુદ્રે વિશાદ પામે; ૪. ગેાપદ તરી જાય અને ગાષ્પદે વિશાદ પામે. સ્થા૦ ૩૫૯ આજીવક (આજીવિકા ચલાવનાર) પાંચ પ્રકારના છે ૧. જાતિઆજીવક (સ્વાતિનાં ગુણગાન ગાઈ ને આજીવિકા ચલાવે); ૨. કુલઆજીવક; ૩. કર્મ આજીવક (વશપર પરાથી ચાલ્યે આવતા ધંધા જે શીખવે! ન પડે – તેના વડે કમાણી કરનાર); ૪. શિલ્પઆજીવક (આચાર્ય પાસે શીખ્યા વિના ન આવડે તેવું કામ–તે કરીને કમાણી કરનાર); પ. લિંગઆજીવક (વેશજીવી). ' ― [-સ્થા ૪૦૭] -- જાતિઆય મનુષ્ય છ પ્રકારના છે— ૧. અંબઇ, ૨. કલંદ ૩. વૈદેહ; ૪. વૈદિક, પ. હારિત; ૬. ચુણુ. આ યે ઇલ્ય જાતિના સમજવા. 1. બૌદ્ધ પર ંપરા સાથે સરખામણી માટે જુએ પ્રકરણને અંતે ટિપ્પણ ન.. ૧. 2010_03 Page #881 -------------------------------------------------------------------------- ________________ ૨. પુરુષવિશેષના ભેદો કુલઆય મનુષ્ય છ પ્રકારના છે – ૧. ઉગ્ર; ૨. ભેગ; ૩. રાજન્ય; ૪. ઈક્વાકુ; ૫. જ્ઞાતૃ; ૬. કૌરવ.. [– સ્થા. ૪૯૭] મૂલ ગોત્ર સાત છે – ૧. કાશ્યપ; ૨. ગૌતમ; ૩. વત્સ; ૪. કુત્સ; ૫. કૌશિક; ૬. માંડવ્ય; ૭. વાશિe. તેમાં જે કાશ્યપ છે તે સાત પ્રકારના છે – . ૧. કાશ્યપ ૨. શાંડિલ્ય; ૩. ગૌલ્ય; ૪. બાલ; ૫. મજકી, ૬. પર્વ પ્રેક્ષકી . વર્ષકૃષ્ણ. તેમાં જે ગૌતમે છે તે સાત પ્રકારના છે – ૧. ગૌતમ, ૨. ગાર્ચ ૩. ભારદ્વાજ, ૪. અંગિરસ, ૫. શકરાભ; ૬. ભક્ષકાભ; ૭. ઉદકાભાભ. તેમાં જે વર્લ્સે છે તે સાત પ્રકારના છે – ૧. વત્સ; ૨. આગ્નેય; ૩. મિંત્રિક૪. સ્વામિલી ૫. શિલ; ૬. અસ્થિસેન; ૭. વીતકર્મ. તેમાં જે કુલ્સ છે તે સાત પ્રકારના છે – ૧. કુત્સ; ૨. મૌગાલાયન; ૩. પિંગલાયન; ૪. કૌડિન્ય; ૫. મંડલી, ૬. હારિત; ૭. સૌમ્ય. તેમાં જે કૌશિક છે તે સાત પ્રકારના છે – ૧. કૌશિક ૨. કાત્યાયન; ૩. શાલંકાયણ;૪. ગેલિકાયણ; પ. પાક્ષિકાયણ; ૬. આનેય; ૭. લૌહિત્ય. તેમાં જે માંડવ્ય છે તે સાત પ્રકારના છે – ૧. માંડવ્ય; ૨. અરિક; ૩. સંમુક્ત; ૪. તૈલ; ૫. એલાપત્ય; ૬. કાંડિલ્ય; ૭. ક્ષારાયણ. 2010_03 Page #882 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગ-સમવાયાંગ: ૬ તેમાં જે વાશિષ્ઠ છે તે સાત પ્રકારના છે – ૧. વાશિષ્ટ, ૨. ઉજાયન; ૩. જારેકૃષ્ણ ૪. વ્યાઘાપત્ય, ૫. કૌડિન્ય; ૬. સંસી; ૭. પારાશર. -સ્થા૦ ૫૫૧] વનપક (યાચક) પાંચ છે. ૧. અતિથિ; ૨. કૃપણ; ૩. બ્રાહ્મણ ૪. શ્વાન; ૫. શ્રમણ. [-સ્થા૦ ૪૫૪ ] ટિપણું ૧. બોદ્ધ પરંપરા સાથે સરખામણું – આની સાથે અંગુત્તર (૭૫) ની સપ્તભંગી સરખાવવા જેવી છે તે આ – (૧) કોઈ પુરુષ એ હોય છે જે એક વાર ડૂબે અને ડૂબેલો જ રહે; (૨) કોઈ પુરુષ સ્નાન તો કરે પણું પાછો ડૂબી જા; (૩) કોઈ પુરુષ સ્નાન કરી સ્થિર થાય છે; (૪) કોઈ પુરુષ સ્નાન કરી અવલોકન કરે છે; (૫) કોઈ પુરુષ સ્નાન કરી તરવા માંડે છે; (૬) કેઈ પુરુષ સ્નાન કરી પ્રતિગાઢપ્રાપ્ત હે; (૭) કોઈ પુરુષ સ્નાન કરી તરી જઈને પાર પામી રથલ પર આવી ઊભું રહે છે. 2010_03 Page #883 -------------------------------------------------------------------------- ________________ પુરુષની ઉપમાઓ ૧. વૃક્ષની તથા વૃક્ષ સંબંધીની ઉપમા પુરુષના ત્રણ પ્રકાર છે – ૧. પતિ વૃક્ષ જેવા; ૨. પુપપેત વૃક્ષ જેવ; ૩. ફલોપેત વૃક્ષ જેવા. [ સ્થા. ૧૨૮ ] વૃક્ષ ચાર પ્રકારનાં છે – ૧. પતિ ; ૨. પુપપેત. લોપેત ૪. છાયોપેત. પુરુષ પણ વૃક્ષ જેમ ચાર પ્રકારના છે – [-સ્થા૩૧૩] વૃક્ષના ચાર પ્રકાર છે – (૧) ૧. કોઈ વૃક્ષ દ્રવ્યથી ઊંચું હોય છે અને ભાવથી પણ ઊંચું હોય છે; ૨. કેઈ વૃક્ષ દ્રવ્યથી ઊંચું પણ ભાવથી નીચું હોય છે; ૩. કઈ વૃક્ષ દ્રવ્યથી નીચું હોય છે પણ ભાવથી ઊંચું હોય છે; ' ૪. કઈ વૃક્ષ દ્રવ્યથી નીચું હોય છે અને ભાવથી પણ નીચું હોય છે. (૨) ૧. કઈ વૃક્ષ દ્રવ્યથી ઉન્નત હોય છે અને ભાવથી ઉન્નત પરિણામી હોય છે; ૨. કેઈ વૃક્ષ દ્રવ્યથી ઉન્નત હોય છે પણ ભાવથી નીચ પરિણામી હોય છે; ૮૪૯ સ્થા-૫૪ 2010_03 Page #884 -------------------------------------------------------------------------- ________________ ૫૦ સ્થાનાંગ-સમવાયાંગ ૩. કાઈ વૃક્ષ દ્રવ્યથી નીચું હોય છે પણ ભાવથી ઉન્નતપરિણામી હોય છે; ૪. કોઈ વૃક્ષ દ્રવ્યથી નીચું હોય છે અને ભાવથી પણ નીચપરણામી હોય છે. (3) તે જ પ્રમાણે ઉન્નતરૂપની ચતુભ`ગી સમજી લેવી. (૪) ૧. કોઈ વૃક્ષ દ્રવ્યથી સીધું હોય અને ભાવથી પણ સીધું હાય; ૨. કાઈ વૃક્ષ દ્રવ્યથી સીધું પણ ભાવથી વાંકું હાય; ૩. કાઈ વૃક્ષ દ્રવ્યથી વાંકુ હાય અને ભાવથી સીધું હોય; ૪. કાઈ વૃક્ષ દ્રવ્યથી વાંકુ હાય અને ભાવથી પણ વાંકું હોય. (૫) તે જ પ્રમાણે સીધું – પરિણતની ચતુર્ભ`ગી સમજી લેવી. (૬) તે જ પ્રમાણે સીધું – રૂપની સમજી લેવી; આ છયે પ્રકારની ચતુભ`ગીએ વૃક્ષની ઉપમાએ પુરુષની પણ સમજી લેવી. જેમકે (૧) ૧. કોઈ પુરુષ વૃક્ષની જેમ દ્રવ્યથી ઊંચા હોય અને ભાવથી પણ ઊ ંચા હોય; ૨. કેાઈ પુરુષ વૃક્ષની જેમ દ્રવ્યથી ઊંચા હોય પણ ભાવથી નીચા હોય; ૩. કોઈ પુરુષ વૃક્ષની જેમ દ્રવ્યથી નીચેા હોય પણ ભાવથી ઊંચા હાય. ૪. કોઈ પુરુષ વૃક્ષની જેમ દ્રવ્યથી નીચે હોય અને ભાવથી પણ નીચે હેાય. 2010_03 Page #885 -------------------------------------------------------------------------- ________________ ૮૫૧ ૩. પુરુષની ઉપમાઓ આ જ પ્રમાણે બાકી પાંચ પુરુષ ચતુર્ભગીઓ પણ ઘટાવી લેવી.૧ કેર (મંજરી) ચાર પ્રકારના છે – ૧. આંબાને કેર; ૨. તાલને કેર; ૩. વલિને કેર, ૪. મેદ્રવિષાણાનો (ગાડરના શીંગડા જેવી વનસ્પતિનો) કેર. પુરુષે પણ એ ચારે કોર જેમ ચાર પ્રકારના છે. [ સ્થા. ૨૪૨] પત્ર ચાર છે – ૧. અસિપત્ર (તરવાર); ૨. કરપત્ર (કાવત); ૩. સુરપત્ર (છરી), ૪. કલમ્બચરિકા (શસ્ત્ર). આ ચાર પત્રોપમ પુરુષ પણ ચાર છે. [-સ્થા ૩૪૯] પુષ્પ ચાર પ્રકારનાં છે – ૧. રૂપસંપન્ન હોય પણ ગંધસંપન્ન ન હોય; ૨. ગંધસંપન્ન હોય પણ રૂપસંપન્ન ન હોય; ૩. રૂપસંપન્ન પણ હોય અને ગંધસંપન્ન પણ હોય; ૪. રૂપસંપન્ન ન હોય અને ગંધસંપન્ન પણ ન હોય. પુષ્પની જેમ પુરુષ પણ ચાર પ્રકારના છે – ૧. રૂપસંપન્ન હોય પણ શીલસંપન્ન ન હોય; ૨. શીલસંપન્ન હોય પણ રૂપસંપન્ન ન હોય; ૩. રૂપસંપન્ન હોય અને શીલસંપન્ન પણ હોય; ૪. રૂપસંપન્ન ન હોય અને શીલસંપન્ન પણ ન હોય. -સ્થા૩૨૦] ઈ-સ્થા ૨૩૬] ૧. એક બીજા પ્રકારે વૃક્ષની ચતુર્ભગીની ઉપમા પુરુષને આપવામાં આવી છે. પગલપ્રજ્ઞપ્તિ ૪, ૨૧. 2010_03 Page #886 -------------------------------------------------------------------------- ________________ ત્પર સ્થાનાંગ-સમવાયાંગ: ૬ ફળ ચાર પ્રકારનાં છે?— ૧. કાચું હોય પણ ડું મધુર હોય; ૨. કાચું હોય છતાં પાકાની જેમ મધુર લાગે; ૩. પાકું હોય છતાં થોડું મધુર લાગે; ૪. પાકું હોય અને પાકાની જેમ મધુર લાગે. પુરુષ પણ ફળની જેમ ચાર પ્રકારના હોય છે. -િસ્થા ૨૫૩ ] ૨. વસ્ત્રની ઉપમા (૧) ૧. કઈ વસ્ત્ર દ્રવ્યથી શુદ્ધ હોય અને ભાવથી પણ શુદ્ધ હોય; ૨. કઈ વસ્ત્ર દ્રવ્યથી શુદ્ધ હોય પણ ભાવથી અશુદ્ધ હોય; ૩. કઈ વસ્ત્ર દ્રવ્યથી અશુદ્ધ હોય પણ ભાવથી શુદ્ધ હોય; ૪. કેઈ વસ્ત્ર દ્રવ્યથી અશુદ્ધ હોય અને ભાવથી પણ અશુદ્ધ હોય. (૨) ૧-૪. તે જ પ્રમાણે શુદ્ધ-પરિણતની ચતુર્ભગી. (૩) ૧-૪. તે જ પ્રમાણે શુદ્ધ-રૂપની ચતુર્ભાગી. વત્ર જેવા પુરુષે પણ હોય છે તેથી તેમની પણ ઉપર પ્રમાણે વત્રની ઉપમા દઈ ત્રણ ચતુર્ભગીઓ સમજી લેવી જેમકે – ૧. આને મળતી આમ્રની ઉપમા પુરુષને અંગુત્તરનિકાય (૪૧૦૬)માં આપી છે. તે આ પ્રમાણે –– (૧) કાચી કેરી હેય પણ વર્ણ પાકી જેવો હેચ; (૨) પાકી કેરી છતાં વર્ણ કાચી જે હેય; (૩) કાચી કેરી હોય અને વર્ગ પણ કાચીના જેવો; (૪) પાકી કરી હોય અને વર્ણ પણ પાકીના જેવો. કોઈ મનુષ્ય રૂપ રંગે ઠીક હોય પણ આર્ય સત્ય વિષે કશું ન જાણતો હોય તો તે પ્રથમ કેરી જેવો – ઇત્યાદિ સ્વયં સમજી લેવું. આ જ વિષય પુદ્ગલ-પ્રજ્ઞપ્તિમાં પણ આવ્યો છે. (૪૧૦). 2010_03 Page #887 -------------------------------------------------------------------------- ________________ ૩. પુરુષની ઉપમાઓ ૫૩ (૧) ૧. કાઈ પુરુષ વસ્ત્ર જેમ દ્રવ્યથી શુદ્ધ હાય અને ભાવથી પણ શુદ્ધ હાય; ૨. કેાઈ પુરુષ વસ્ત્ર જેમ દ્રવ્યથી શુદ્ધ હોય પણ ભાવથી અશુદ્ધ હોય; ૩. કાઈ પુરુષ વસ્ત્ર જેમ દ્રવ્યથી અશુદ્ધે પણ ભાવથી શુદ્ધ હોય; લેવી. ૪. કાઈ પુરુષ વસ્ત્ર જેમ દ્રવ્યથી અશુદ્ધ હાય અને ભાવથી પણ અશુદ્ધ હાય. (૨-૩) આ જ પ્રમાણે વસ્ત્ર જેમ શુદ્ધ-પરિણત અને શુદ્ધ રૂપની પણ ચતુ ગીએ સમજી લેવી. [-સ્થા॰ ૨૩૯] (૧) ૧. કાઈ વજ્ર દ્રવ્યથી શુચિ હાય અને ભાવથી પણ શુચિ હોય; ૨. કાઈ વસ્ત્ર દ્રવ્યથી શુચિ હોય પણ ભાવથી અશ્િચ ડાય;' ૩. કાઈ વરૢ શુચિ હોય; દ્રવ્યથી અચિ હોય પણ ભાવથી ૪. કોઈ વસ્ત્ર દ્રવ્યથી અશુચિ હોય અને ભાવથી પણ અચિ હાય, વજ્રની ઉપમા દઈ પુરુષની પણ ચતુભંગી સમજી [-સ્થા ૨૪૧] ૧. પુદ્ગલપ્રાપ્તિમાં કાશીમાં બનેલા વસ્ત્રની ઉપમા આપી પુરુષના ત્રણ ભેદ ખતાવ્યા છે અને કહ્યું છે કે, કાશીનું વસ્ત્ર નવું હેાય, જરા જૂનું હાય (મધ્યમ હેય) કે સાવ જૂનું હોય તેા પણ એ વવાન અને મહામૂલ્ય ગણાય છે, તેમ કાઈ ચારિત્રમામાં તવેશ, મધ્યમ હેાય કે વૃદ્ધ હાય પણ તે પ્રશંસાયેાગ્ય જ છે. (૩, ૧૧). _2010_03 Page #888 -------------------------------------------------------------------------- ________________ સંસ્થાનાં સમવાયાંગ: ૬ ૩. ફૂગૃહની ઉપમા ફૂટગૃહ ચાર પ્રકારનાં છે – ૧. પ્રથમ ગુપ્ત હોય અને પછી પણ ગુપ્ત હોય; ૨. પ્રથમ ગુપ્ત હોય પણ પછી અચુત હોય; ૩. પ્રથમ અગુપ્ત હોય પણ પછી ગુપ્ત હોય; ૪. પ્રથમ અગુસ હોય અને પછી પણ અગુસ હોય. આ કૂટગૃહની જેમ પુરુષો પણ ચાર પ્રકારના છે. [–સ્થા. ર૭૫] કુટાકાર શાલાના ચાર પ્રકાર છે – ૧. કઈ ગુપ્ત હોય અને ગુપ્તદ્વાર હોય; ૨. કોઈ ગુપ્ત હોય અને ગુપ્તદ્વાર હોય; ૩. કેઈ અગુપ્ત હોય અને ગુપ્તદ્વાર હોય; ૪. કોઈ અગુપ્ત હોય અને અગુપ્તદ્વાર હેય. કુટાકાર શાલાની જેમ સ્ત્રીઓના પણ ચાર પ્રકાર છે – ૧. કોઈ ગુપ્ત હોય અને ગુપ્લેન્દ્રિય હોય; ૨. કઈ ગુપ્ત હોય અને અગુપ્તેન્દ્રિય હોય; ૩. કઈ અગુપ્ત હોય અને ગુપ્તેન્દ્રિય હૈય; ૪. કેઈ અગુપ્ત હોય અને અગુપ્તેન્દ્રિય હોય. 1-સ્થા ૨૭૫] ૪. શંખ, ધૂમશિખા, અને વનખંડ શંબૂક – શંખ ચાર પ્રકારના છે – ૧. વામ અને વામાવર્ત; ૨. વામ અને દક્ષિણાવર્ત; ૩. દક્ષિણ અને વામાવર્ત, ૪. દક્ષિણ અને દક્ષિણાવર્ત. શંબૂક જેમ પુરુષની પણ ચતુભગ સમજી લેવી. [–સ્થા. ૨૮૯] 2010_03 Page #889 -------------------------------------------------------------------------- ________________ પોપ ૩. પુરુષની ઉપમાઓ (૧) ધૂમશિખા ચાર છે – ૧. વામ અને વામાવર્ત, ૨. વામ અને દક્ષિણાવર્ત; ૩. દક્ષિણ અને વામાવત, ૪. દક્ષિણ અને દક્ષિણાવર્ત. (૨) અગ્નિશિખાના પણ ઉપર પ્રમાણે ચાર પ્રકાર છે. (૩) વાતમંડલિકાના પણ એ જ ચાર પ્રકાર છે. તેવી જ રીતે સ્ત્રીની પણ ઉપર પ્રમાણે ત્રણ ચતુર્ભગીઓ સમજી લેવી. [-સ્થા ૨૮૯] વનખંડ ચાર છે – ૧. વામ અને વામાવર્ત; ૨. વામ અને દક્ષિણાવર્ત; ૩. દક્ષિણ અને વામાવર્ત, ૪. દક્ષિણ અને દક્ષિણાવર્ત. પુરુષના પણ વનખંડ જેમ ચાર પ્રકાર છે. [-સ્થા૨૮૯] ૫. માર્ગ, યાન, યુગ્ય આદિ માર્ગ ચાર પ્રકારના છે – (૧) ૧. પહેલાં સીધે અને પછી પણ સીધે; ૨. પહેલાં સીધે અને પછી વાંકો; ૩. પહેલાં વાંકો પણ પછી સીધો; ૪. પહેલાં વાંકે અને પછી પણુ વાંકે. ૧. અંગુત્તરમાં ભાર્યાની સપ્તભંગી બતાવી છે. (૧) વધકસમા, (૨) ચોરસમા, (૩) અચસમા – અકર્મ કામા, આળસી, ચંડી, દુરુક્તવાદિની ઇત્યાદિ લક્ષણવાળી, (૪) માતૃસમા, (૫) ભગિનીસમા, (૬) સખીસમા, (૭) દાસીસમા. (૭૫૯). ૨. અંગુત્તરમાં (. ૧૬૧ થી) પ્રતિપદા (માર્ગ) વિષે જુદી રીતે જ ચતુર્ભગીઓ ગઠવવામાં આવી છે. 2010_03 Page #890 -------------------------------------------------------------------------- ________________ ૮૫૬ સ્થાનાંગ-સમવાયોગ: ૬ (૨) ૧. પહેલાં અને પછી ક્ષેમ; ૨. પહેલાં ક્ષેમ પણ પછી અક્ષેમ; ૩. પહેલાં અક્ષેમ પણ પછી ક્ષેમ; ૪. પહેલાં અને પછી અક્ષેમ. (૩) ૧. ક્ષેમ અને ફ્રેમરૂપ; ૨. ક્ષેમ અને અક્ષેમરૂપ; ૩. અક્ષેમ અને ક્ષેમરૂપ; ૪. અક્ષેમ અને અક્ષેમરૂપ. માની જેમ પુરુષની પણ ચતુ ગી સમજી લેવી. [સ્થા ૨૮૯] યાન ચાર પ્રકારનાં છે (૧) ૧. પહેલાં યુક્ત જોડેલું અને પછી પણ યુક્ત જોડેલું; ૨. પહેલાં યુક્ત અને પછી અયુક્ત; ૩. પહેલાં અયુક્ત અને પછી યુક્ત; ૪. પહેલાં અયુક્ત અને પછી પણ અયુક્ત. (૨) ૧. યુક્ત અને ચુક્તરિત; ૨. યુક્ત અને અયુક્તપરિણત; ૩. અયુક્ત અને યુતપરિણત; ૪. અયુક્ત અને અયુક્તપરિણત. (૩) ૧. યુક્ત અને યુક્તરૂપ; ૨. યુક્ત અને અયુક્તરૂપ; ૩. અયુક્ત અને યુક્તરૂપ; ૪. અયુક્ત અને અયુક્તરૂપ, (૪) ૧. યુક્ત અને શૈાભાયુક્ત ૨. યુક્ત અને શૈાભારહિત, ૩. અયુક્ત અને શૈાભાયુક્ત; ૪. અયુક્ત અને શાભારહિત. (૫–૮) યાનની જેમ યુગ્મ (જે જોડવામાં આવે અન્ધાદિ) ની પણ ચાર ચતુભંગીએ સમજી લેવી. _2010_03 Page #891 -------------------------------------------------------------------------- ________________ ૩. પુરુષની ઉપમાઓ ૯૭ (૧૨) યાનની જેમ અશ્વની પણ ચાર ચતુલ ગી સમજી લેવી. (૧૨-૧૬) યાનની "જેમ હાથીની પણ ચાર ચતુભગી સમજી લેવી. સારથી ચાર પ્રકારના છે (૧૭) ૧. યાક્તા હોય પણ માક્તા ન હાય; ૨. મેક્તા હોય પણ યાક્તા ન હોય; ૩, ચાક્તા હોય અને મેક્તા પણ હોય; ૪. ચેાક્તા ન હોય અને માક્તા પણ ન હોય. (૧૮) યુગ્મની ચર્યાં ચાર પ્રકારની છે ૧. માર્ગે જાય પણ ઉન્માર્ગે ન જાય; ૨. ઉન્માગે જાય પણ માગે ન જાય; ૩. માર્ગે જાય અને ઉન્માર્ગે પણ જાય; ૪. માગેય ન જાય અને ઉન્માર્ગેય ન જાય. (૧–૧૮) પુરુષની પણ્ યાન, યુગ્ય, અશ્વ, હાથી, સારથી અને યુગ્યચર્ચાની જેમ ૧૮ ચતુભ ગીએ છે. [સ્થા૦ ૩૨૦] ૬. મેઘ, દડા મેઘ ચાર પ્રકારના છે (૧) ૧. ગજે પણ વરસે નહિ; ૨. વરસે પણ ગજે નહિ; ૩. ગજે પણ અને વરસે પણ; ૪. ગજે પણ નહિ અને વરસે પણ નહિ. ૧. બૌદ્ધ પરપરા સાથે સરખામણી માટે જુએ પ્રકરણને અંતે ટિપ્પણું ન. ૧. 2010_03 Page #892 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગ સમવાયાંગ: ૬ (૨) ૧. ગજે પણ વિદ્યુત્ ન કરે; ૨. વિદ્યુત કરે પણ ગજે નહિ; ૩. ગજે પણ અને વિદ્યુત પણ કરે; ૪. ગજે પણ નહિ અને વિસ્ પણ કરે નહિ. (૩) ૧. વરસે પણ વિદ્યત ન કરે, ૨. અવિદ્યુત્ કરે પણ વરસે નહિ; ૩. વરસે પણ અને વિદ્યુત્ પણ કરે; ૪. વરસે પણ નહિ અને વિદ્યુતું પણ કરે નહિ. ૧. કાલમાં વરસે પણ અકાલમાં ન વરસે ૨. અકાલમાં વરસે પણ કાલે ન વરસે ૩. કાલે વરસે અને અકાલે પણ વરસે; ૪. કાલે ન વરસે અને અકાલે પણ ન વરસે. ૧. ક્ષેત્રમાં વરસે પણ અક્ષેત્રમાં ન વરસે; ૨. અક્ષેત્રમાં વરસે પણ ક્ષેત્રમાં ન વરસે; ૩. ક્ષેત્રમાં વરસે અને અક્ષેત્રમાં પણ વરસે; ૪. ક્ષેત્રમાં ન વરસે અને અક્ષેત્રમાં પણ ન વરસે. મેઘની જેમ પુરુષની પણ પાંચ ચતુર્ભાગીઓ સમજી લેવી. [-સ્થા. ૩૪૬] ગેળા-દડા ચાર પ્રકારના છે – (૧) ૧. મદનને દડે; ૨. લાખનો દડે; ૩. લાકડાનો દડે; ૪. માટીને ગળે. (૨) ૧. લેહાને દડે; ૨. ત્રપુને દડે; ૩. તાંબાને દડો; ૪. સીસાનો દડે. (૩) ૧. રૂપાને દડે; ૨. સેનાને દડે; ૩. રત્નનો દડે; ૪. વજાને દડે. ઉપર્યુક્ત દડા જેવા પુરુષો પણ છે એટલે તેમની જેમ પુરુષની પણ ત્રણ ચતુર્ભાગી ઘટાવી લેવી. [-સ્થા ૩૪૯] 2010_03 Page #893 -------------------------------------------------------------------------- ________________ ઋષભ ચાર પ્રકારના છે ૧ (૧) ૧. જાતિસ ંપન્ન; ૪. રૂપસ’પન્ન. (ર) કાઈ ઋષભ (૩) કેાઈ ઋષભ ૩. પુરુષની ઉપમાઓ ૭. ઋષભ (૪) કાઈ ઋષભ ――― ૧. જાતિસ ંપન્ન હોય પણ કુલસ ંપન્ન ન હોય; ૨. કુલસંપન્ન હોય પણ જાતિસંપન્ન ન હોય; ૩. જાતિસંપન્ન પણ હાય અને કુલસંપન્ન પણ હાય; ૪. જાતિસંપન્ન ન હાય અને કુલસંપન્ન પણ ન હેાય. (૫) કાઈ ઋષભ ૨. કુલસ ંપન્ન; ૩. ખલસ પન્ન ૧. જાતિસંપન્ન હોય પણ ખલસ ંપન્ન ન હેાય; ૨. અલસંપન્ન હોય પણ જાતિસ ંપન્ન ન હેાય; ૩. જાતિસંપન્ન હોય અને અલસંપન્ન પણ હોય; ૪. જાતિસંપન્ન ન હેાય અને અલસંપન્ન પણ ન હેાય. ૯૫ ૧. જાતિસંપન્ન હોય પણ રૂપસપન્ન ન ડાય; ૨. રૂપસંપન્ન હોય પણ જાતિસ ંપન્ન ન હોય; ૩. જાતિસ ંપન્ન હોય અને રૂપસંપન્ન પણ હોય. ૪. જાતિસંપન્ન પણ ન હોય અને રૂપસંપન્ન પણ ન હાય. ૧. કુલસંપન્ન હાય પણ ખળસોંપન્ન ન હોય; ૧. બૌદ્ધ પરંપરા સાથે સરખામણી માટે જુએ પ્રકરણને અંતે ટિપ્પણ્ નં. ર. 2010_03 Page #894 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગ-સમાચાંગ * ક ૨. અળસંપન્ન હોય પણ કુલસંપન્ન ન હોય; ૩. કુલસંપન્ન હોય અને ખળસંપન્ન પણ હોય; ૪. કુલસંપન્ન ન હોય અને મળસ પન્ન પણ ન હેાય. (૬) કાઈ ઋષભ ૬૦ -- ૧. કુલસ’પન્ન હોય પણ રૂપસ'પન્ન ન હોય; ૨. રૂપસ પન્ન હોય પણ કુલસપન્ન ન હોય; ૩. કુલસંપન્ન હોય અને રૂપસૌંપન્ન પણ હોય; ૪. કુલસંપન્ન ન હોય અને રૂપસ પન્ન પણ ન હોય. (૭) કાઈ ઋષભ ૧. મળસંપન્ન હોય પણ રૂપસૌંપન્ન ન હેાય; ૨. રૂપસંપન્ન હોય પણ મળસંપન્ન ન હોય; ૩. અલસપન્ન હોય અને રૂપસ ંપન્ન પણ હોય; ૪. ખલસંપન્ન ન હોય અને રૂપસંપન્ન પણ ન હોય; પુરુષની ૭ ચતુભંગીએ પણ ઋષભ પ્રમાણે [-સ્થા॰ •૨૮૧] સમજી લેવી. ૮. હાથી-સિહ-પક્ષી હાથી ચાર પ્રકારના છે (૧) કાઈ હાથી --- ૧. ભદ્ર હોય; ૨. મન્ત્ર હોય; ૩. મૃગ હોય; ૪. સંકીણું હાય. ૧. અંગુત્તરમાં રાન્તના હાથીના ચાર ગુણ મતાવ્યા છે: શ્રોતા, હતા, ક્ષન્તા, અને ગન્તા, ૪૧૧૪ અને ચારમાં રક્ષિતા નામના પાંચમે ગુણ ઉમેરી પાંચ પણ બતાવ્યા છે. અગુ૦ ૫-૧૪૦ 2010_03 Page #895 -------------------------------------------------------------------------- ________________ ૩. પુરુષની ઉપમાઓ ૧. મધુળીના જેવી પીળી આંખવાળે, કમશઃ પાતળું થતું જતું એવા સુંદર દીર્ઘ પૂંછડાવાળ, અગ્રભાગમાં ઉન્નત અને ધીર અને સર્વ અંગોથી સમપ્રમાણ એ ભદ્ર, હાથી સમજ. ૨. અસ્થિર, મોટી ખડબડચડી ચામડી વાળે, મોટા માથાવાળા અને પંછવાળે, મોટા નખ અને દાંતવાળા, સિંહના જેવી પીળી આંખવાળા મંદ હાથી જાણવો. ૩. પાતળી સૂંઢવાળ, પાતળ, પાતળી ચામડીવાળે, નાના દાંત અને નખવાળ, ડરપોક, ત્રસ્ત, ઉદ્વિગ્ન, અને ત્રાસ આપનાર મૃગ હાથી સમજ. ૪. ઉપર્યુક્ત ત્રણેમાંથી ડાંડાં લક્ષણ જેમાં મળી આવે એ સંકીર્ણ હાથી જાણ. ભદ્રને શરદમાં, મંદને વસંતમાં, મૃગને હેમન્તમાં અને સંકિર્ણને હંમેશાં મદ ચડે છે. (૨) કેઈ હાથી – ૧. ભદ્ર હોય અને ભદ્રમના પણ હોય; ૨. ભદ્ર હેાય પણ મદમના હોય, ૩. ભદ્ર હેય પણ મૃગમના હેય; ૪. ભદ્ર હોય પણ સંકીર્ણમના હેય. (૩) કેઈ હાથી -- ૧. મંદ હોય પણ ભદ્રમના હોય; ૨. મંદ હોય અને મંદમના હોય, ૩. મંદ હાય પણ મૃગમના હેય; ૪. મંદ હોય પણ સંકીર્ણમના હોય. 2010_03 Page #896 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગન્સમવાયાંગ : ૮૬૨ (૪) કાઈ હાથી —— ૧. મૃગ હાય પણ ભદ્રમના હાય; ૨. મૃગ હાય પણ મંદમના હોય; ૩. મૃગ હોય અને મૃગમના હોય; ૪. મૃગ હોય પણ સંકીણુ મના હાય. (૫) કેાઈ હાથી૧ - : ક ૧. સંકીણ હોય પણ ભદ્રમના હોય; ૨. સંકીણ હોય પણ મ`ક્રમના હોય; ૩. સંકીણુ` હાય પણ મૃગમના હોય; ૪. સંકીણુ હાય અને સકીમના હોય. હાથીની જેમ પુરુષની પણ પાંચ ચતુભ ગીએ સમજી લેવી. [સ્થા ૨૮૧] ૧. કાઈ સિ’હની જેમ દીક્ષા લે અને સિંહની જેમ પાળે; ૨. કાઈ સિંહની જેમ દીક્ષા લે પણ શિયાળ જેમ પાળે; ૩. કાઈ શિયાળ જેમ દીક્ષા લે પણ સિંહ જેમ પાળે; ૪. કાઈ શિયાળ જેમ દીક્ષા લે અને શિયાળ જેમ પાળે. [ સ્થા॰ ૭૨૭] ૧. રાજાને અયેાગ્ય હાથીના પાંચ દાષા ખતાન્યા છે હેાય, (૩) ગન્ધક્ષમ ન હોય, (૧) રૂપક્ષમ ન હોય, (ર) શબ્દક્ષમ ન (૪) રસક્ષમ ન હેાય અને (૫) સ્પર્શક્ષમ ન હોય. તે જ પ્રમાણે ભિક્ષુ પણ એ પાંચ દોષ હોય તે અનુત્તર ધને પામે નહિ એ વિસ્તારથી સમજાવ્યું છે — ગુ૦ ૫.૧૩૯, _2010_03 Page #897 -------------------------------------------------------------------------- ________________ ૩. પુરુષની ઉપમાઓ પક્ષી ચાર પ્રકારનાં છે— ૧. સ્વરસ ંપન્ન હોય પણ રૂપસ’પન્ન ન હોય; ૨. રૂપસંપન્ન હોય પણ સ્વરસંપન્ન ન હેાય; ૩. રૂપસંપન્ન અને સ્વરસંપન્ન હોય; ૪. રૂપસંપન્ન ન હોય અને સ્વરસ′′પન્ન ન હોય. . પુરુષના પણ પક્ષી જેમ ચાર પ્રકાર છે. ૯. સેના ૧૩ [-સ્થા॰ ૩૧૨] સેના ચાર પ્રકારની છે (૧) ૧. જય પામે પણ હાર પામે નહિ; ૨. પરાજ્ય પામે પણ જય પામે નહિ; ૩. જય પણ પામે અને પરાજય પણ પામે; ૪. જય પણ ન પામે અને પરાજય પણ ન પામે. (૨) ૧. જય પામ્યા પછી ફરીથી જય પામે; ૨. જય પામ્યા પછી બીજી વાર હારી જાય; ૩. પરાજય પામ્યા પછી જય પામે; ૪. પરાજય પામ્યા પછી ફરી વાર પણ પરાજય પામે. ૧. અંગુત્તર નિકાયમાં ઉંદરની ઉપમા પણ પુરુષને આપવામાં આવી છે (૧) ઊંડું ખાદે પણ રહે નહિ; (૨) રહે પણ ઊંડુ ખાદે નહિ; (૩) રહે પણ નહિ અને ઊંડુ ખાદે પણ નહિ; (૪) ઊંડુ ખાદે પણ ખા અને રહે પણ ખરા. 2010_03 જે મનુષ્ય ધર્મો, વિનય આદિ ગ્રન્થાને તેા ભણે પણ આ સત્યને ન સમજે તે પ્રથમ ઉદર જેવા છે. આવી રીતે ખીજા પણ સ્વચ' સમજી લેવા. (-અંગુત્તર ૪.૧૦૭). આ જ વિષય પુદ્ગલપ્રજ્ઞપ્તિમાં આવ્યા છે. (૪.૯,) પણ Page #898 -------------------------------------------------------------------------- ________________ ૮૬૪ સ્થાનાં સમવાયાંગઃ ૬ સેનાની જેમ ઉપર પ્રમાણે પુરુષની પણ બે ચતુર્ભગીઓ સમજી લેવી. સ્થા. ર૯૨] ૧૦. કથક કંથક ચાર પ્રકારના છે – (૧) ૧. પહેલાં આકર્ણ અને પછી પણ આકણ ૨. પહેલાં આકીર્ણ પણ પછી અવિનીત; ૩. પહેલાં અવિનીત પણ પછી આકીર્ણ ૪. પહેલાં અવિનીત અને પછી પણ અવિનીત. (૨) ૧. આકણું હોય અને ચાલ પણ આકર્ણની, ૨. આ કીર્ણ હોય પણ ચાલ અવિનીતની; ૩. અવિનીત હોય પણ ચાલ આકર્ણની; ૪. અવિનીત હોય અને ચાલ પણ અવિનીતની. ૧. જાતિસંપન્ન હોય અને કુલસંપન્ન ન હોય; ૨. કુલસંપન્ન હોય અને જાતિસંપન્ન ન હોય; ૩. જાતિસંપન્ન હોય અને કુલસંપન્ન પણ હોય; ૪. જાતિ સંપન્ન ન હોય અને કુલસંપન્ન પણ ન (૪) તેવી જ રીતે જાતિસંપન્ન હેચ અને બલસંપન્ન - ન હોય તેની ચતુર્ભાગી. (૫) જાતિસંપન્ન હોય અને રૂપસંપન્ન ન હોય એની ચતુર્ભગી. ૧. અંગુત્તરમાં (૮, ૧૪) ખલુંક અશ્વ – અવિનીત અશ્વના આઠ દેષ બતાવ્યા છે. અને તે જ પ્રમાણે અવિનીત ભિક્ષુના પણ આઠ દેષ બતાવ્યા છે. 2010_03 Page #899 -------------------------------------------------------------------------- ________________ ૩. પુરુષની ઉપમાઓ (૬) જાતિસ’પન્ન હોય અને જયસંપન્ન ન હોય—— તેની ચતુર્ભુંગી. (૭) કુલસંપન્ન હોય અને લસપન્ન ન હેાય—તેની ચતુર્ભ`ગી. ૧૫ (૮) કુલસ’પન્ન હોય અને રૂપસપન્ન ન હોય—તેની ચતુર્ભ``ગી. (૯) કુલસ ંપન્ન હોય અને જયસંપન્ન ન હોય—તેની ચતુભ`ગી. ――――――― (૧૦) ખલસંપન્ન હોય અને રૂપસંપન્ન ન હાય — તેની ચતુ`ગી. (૧૧) ખલસ પન્ન હોય અને જયસ પન્ન ન હોય—તેની ચતુ ગી. (૧૨) રૂપસંપન્ન હોય અને જયસંપન્ન નહાય તેની ચતુંગી. કથકની જેમ પુરુષની પણ ૧૨ ચતુભંગીઓ સમજી લેવાની છે. [ “સ્થા૦ ૩૨૭] ૧. ટીકાકારની સામેની પ્રતિમાં જયસંપન્ન એવા પાઠ લાગે છે. કારણ તેમણે તેના અર્થ પણ એ જ રીતે કર્યાં છે. અંગુત્તર નિકાચ (૪. ૧૧૨; ૩. ૯૪, ૧૩૭ ઇત્યાદ્રિ)માં સત્ર અશ્વના પ્રસંગે તેને જયસ’યન્ન નહિ પણ જવસંપન્ન – વેગવાન કહ્યો છે. અગ્રત્તરમાં અશ્વના ચાર ગુણ બતાવ્યા છે ઋદ્ઘતા, જવ, ક્ષાંતિ, અને શૌય.-- જીએ ૪. ૧૧૨. વળી વણુ, ખલ, જવ, આરેાહુપરિણાહ — એ ચાર ગુણા પણ બતાવ્યા છે અને અશ્વની જેમ પુરુષ પક્ષે વર્ણ શું, ખલ શું ઇત્યાદિ પણ વિસ્તારથી સમજાવ્યું છે. ~~ અંગુ૦ ૪. ૨૫૬ થી. ઉપર્યું ક્તમાં મૃદુતા મેળવી અશ્વના પાંચ ગુણેા બતાવ્યા છે.— અંગુત્તર, ૫. ૨૦૩૬ ૯. ૨૨. સ્થા-પપ 2010_03 Page #900 -------------------------------------------------------------------------- ________________ વા. સ્થાનાંગ-સમવાયાંગઃ ૬ * ૧૧. કુંભ કુંભના ચાર પ્રકાર છે – (૧) ૧. પૂર્ણ અને પૂર્ણ ૨. પૂર્ણ અને તુચ્છ) ૩. તુચ્છ અને પૂર્ણ ૪. તુચ્છ અને તુચ્છ. (૨) ૧. પૂર્ણ અને પૂર્ણવભાસી, ૨. પૂર્ણ અને તુચ્છાવ ભાસી; ૩. તુચ્છ અને પૂર્ણાવભાસી; ૪. તુચ્છ અને તુચ્છાવભાસી. (૩) ૧. પૂર્ણ અને પૂર્ણ રૂપ; ૨. પૂર્ણ અને તુચ્છરૂપ; ૩. તુચ્છ અને પૂર્ણરૂપ; ૪. તુચ્છઅને તુચ્છરૂપ.. () ૧. પૂર્ણ પણ હોય અને પ્રિયાથ હોય; ૨. પૂર્ણ પણ હોય અને હલકે હેય; ૩. તુચ્છ હોય પણ પ્રિયાર્થ હોય; ૪. તુચ્છ હોય અને હલકો હેય. (૫) ૧. પૂર્ણ હોય પણ ચૂતે હેય; ૨. પૂર્ણ હોય પણ ચૂત ન હોય; ૩. તુચ્છ હોય અને ચૂત હોય; ૪. તુચ્છ હોય પણ ચૂત ન હોય. કુંભની જેમ પુરુષની પણ પાંચ ચતુર્ભગી સમજવી. [૨થા ૩૬૦] કુંભના ચાર પ્રકાર છે – ૧. મધુકુંભ અને ઢાંકણું પણ મધુરું; ૨. મધુકુંભ પણ ઢાંકણું ઝેરી; ૩. ઝેરને કુંભ પણ ઢાંકણું મધુરું; ૪. ઝેરને કુંભ અને ઢાંકણું પણ ઝેરી. ૧. બૌદ્ધ પરંપરાની સરખામણી માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૩. 2010_03 Page #901 -------------------------------------------------------------------------- ________________ ૮૭ ૩. પુરુષની ઉપમાઓ પુરુષના પણ કુંભની જેમ ચાર પ્રકાર છે – ૧. જેના હૃદયમાં પાપ અને કલેશ નહિ અને જેની જીભ પણ મધુરભાષિણે હંમેશાં હોય – તે પુરુષને મધુકુંભ અને મધુરા ઢાંકણાવાળે સમજ. ૨. જેનું હૃદય પાપ ન હોય અને લેશી ન હોય પણ જેની જીભ કટુકભાષિનું હોય તે પુરુષને મધુકુંભ અને ઝેરી ઢાંકણાવાળે સમજો. ૩. જેનું હૃદય કલેશી પણ જીભ મધુરભાષિણી હોય તે પુરુષને વિષકુંભ પણ મધુરા ઢાંકણાવાળો સમજ. ૪. જેનું હૃદય લેશી અને જીભ પણ કટુકભાષિણ હેય તે પુરુષને વિષકુંભ અને ઝેરી ઢાંકણાંવાળે સમજ. • સ્થા૩૬૦] ૧૨. પાણી પાણી ચાર પ્રકારનું છે – (૧) ૧. ઉત્તાન અને ઉત્તાન; ૨. ઉત્તાન અને ગંભીર; ૩. ગંભીર અને ઉત્તાન; ૪. ગંભીર અને ગંભીર. પાણીની જેમ પુરુષ પણ ચાર પ્રકારના છે – ૧. ઉત્તાન અને ઉત્તાનહુદય; ૨. ઉત્તાન અને ગંભીરહુદય; ૩. ગંભીર અને ઉત્તાનાસુંદય; ૪. ગંભીર અને ગંભીરહુદય. ૧. અહીં પુગલપ્રજ્ઞપ્તિના – ગૂથભાણી, પુષ્પભાણી, અને મધુભાણી – પુરુષના આ ત્રણ પ્રકાર સરખાવવા જેવા છે. (૩. ૪) ૨. આ જ શબ્દોમાં પુગલપ્રજ્ઞપ્તિ (૪૧૨) માં ઉદકહુદ વિષે કહેવામાં આવ્યું છે અને તે પ્રમાણે પુરુષની ચતુર્ભગી ધટાવી છે. 2010_03 Page #902 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગ-સમવાયાંગ: ૬ (૨) ૧. ઉત્તાન અને ઉત્તાનાભાસી; ૨. ઉત્તાન અને ગંભીરાભાસી, ૩. ગંભીર અને ઉત્તાનાવભાસી; ૪. ગંભીર અને ગંભીરાવભાસી. પુરુષના પણ તે જ પ્રમાણે ચાર પ્રકાર છે(૧-૨) સમુદ્રની પણ પાણીની જેમ બે ચતુગીએ. સમજવી. અને સમુદ્રની જેમ પુરુષની પણ બે ચતુર્ભગીઓ સમજવી. [-સ્થા ૩૫૮] ૧૩. કેટ, ઘણુ કટ – સાદડી ચાર પ્રકારની છે – ૧. સું બની (તૃણવિશેષની), ૨. વાંસની પટ્ટીની; ૩. ચામડાની; ૪. કાંબળાની. પુરુષ પણ ચાર પ્રકારના છે – ૧. કેઈસુંબની સાદડી જેવા ૨. કઈ વાંસની પટ્ટીની સાદડી જેવા ૩. કઈ ચામડાની સાદડી જેવા; ૪. કોઈ કાંબળાની સાદડી જેવા. [–સ્થા ૩૪૯ ] ત્રણ – ઘા ચાર પ્રકારના છે – (૧) ૧. અંતઃશલ્યવાળા અને બાહ્ય શલ્યવાળા નહિ; ૨. બાહ્યશલ્યવાળા પણ અંતઃશલ્યવાળા નહિ; ૧. આ પ્રકારની પ્રરૂપણ ભગવાને ગૌતમને જ્યારે મોક્ષ માટે અધીર જોયા ત્યારે કરી છે અને કહ્યું કે તું કાંબળાની સાદડી જેવો શિષ્ય છે. જુએ આવશ્યક નિર્યુક્તિ ટીકા પૃ૦ ૩૮૭ મ. 2010_03 Page #903 -------------------------------------------------------------------------- ________________ છે. પુરુષની ઉપમાઓ ૩. અંતશલ્યવાળા નહિ અને બાહ્યશલ્યવાળા; ૪. અંતઃશલ્યવાળા નહિ અને બાહ્યશલ્યવાળા પણ નહિ. (૨) અંતઃદુષ્ટ પણ બાય દુષ્ટ નહિની ચતુર્ભગી. ત્રણની જેમ પુરુષની પણ બે ચતુર્ભાગીઓ સમજી લેવી. [ સ્થા. ૩૪૪] ૧૪. આચાર્ય વગેરેની ઉપમા કરંડિયા ચાર પ્રકારના છે – ૧. ચાંડાલને; ૨. વેશ્યાને; ૩. ગાથા પતિને; ૪. રાજાને. આચાર્ય ચાર પ્રકારના છે – ૧. ચાંડાલના કરંડિયા જેવા; ૨. વેશ્યાના કરંડિયા જેવા; ૩. ગાથાપતિના કરંડિયા જેવા; ૪. રાજાના કરંડિયા જેવા. -િસ્થા ૩૪૮] ફલ ચાર પ્રકારનાં છે – ૧. આમળાં જેવું મધુર હોય; ૨. દ્રાક્ષા જેવું મધુર હેય; ૩. ક્ષીર જેવું મધુર હોય; ૪. ખાંડ જેવું મધુર હેય. ૧. અંગુત્તરમાં શાસ્તા-ધમ દેશકના પાંચ પ્રકાર બતાવ્યા છે– (૧) અપરિશુદ્ધશીલ હોય અને પિતાને પરિશુદ્ધશીલ માને, (૨) અપરિશુદ્ધાજીવ હાથ અને પરિશુદ્ધાજીવ પોતાને માને, (૩) અપરિશુદ્ધધર્મદેશક હોય અને પરિશુદ્ધધર્મદેશક પોતાને માને, (૪) અપરિશુદ્ધ વ્યાકરણ હોય અને પોતાને પરિશુદ્ધવ્યાકરણ માને, (૫) અપરિશુદ્ધજ્ઞાન-દર્શની હોય પણ પરિશુદ્ધજ્ઞાનદશની પિતાને માને. પણ ભગવાન બુદ્ધ પિતાને એ પાંચેથી વિપરીત બતાવે છે. (૫. ૧૦૦) શાસ્તાના એક બીજી રીતે પણ ભેદ વર્ણવવામાં આવે છે. જુઓ પુગલ૦ ૩,૬. 2010_03 Page #904 -------------------------------------------------------------------------- ________________ (૨) સ્થાનાંગ-સમવાયાંગઃ ૬ આચાર્ય પણ ફળની જેમ ઉપર પ્રમાણે ચાર પ્રકારના છે. [-સ્થા ૩૨૦] વૃક્ષ ચાર પ્રકારનાં છે – (૧) ૧: શાલજાતિનું હોય અને શાલપર્યાયી હોય; ૨. શાલજાતિનું હોય અને એરંડપર્યાયી હોય; ૩. એરંડજાતિનું હોય પણ શાલપર્યાયી હોય; ૪. એરંડજાતિનું હોય અને એરંડપર્યાયી હોય. ૧. શાલજાતિનું અને શાલપરિવારવાળું ૨. શાલજાતિનું અને એરંડપરિવારવાળું; ૩. એરંડજાતિનું અને શાલપરિવારવાળું; ૪. એરંડજાતિનું અને એરંડપરિવારવાળું. તેવી જ રીતે આચાર્યની પણ બે ચતુર્ભગીઓ સમજી લેવી. (૧) જેમ શાલવૃક્ષોની મધ્યમાં રહેલું મોટું શાલવૃક્ષ શેભે છે તેમ સુંદર શિષ્યની વચ્ચે સુંદર આચાર્ય શોભે છે. (૨) એરંડવૃક્ષેની વચ્ચે જેમ ચાલવૃક્ષ દીપે છે, તેમ સુંદર આચાર્ય અસુંદર શિમાં દીપે છે. (૩) જેવી શાલવૃક્ષોની વચ્ચે એરંડની સ્થિતિ છે તેમ સુંદર શિષ્યાની વચ્ચે અસુંદર આચાર્યની છે. (૪) જે એરંડા વચ્ચે એરંડ તેમ અસુંદર શિષ્યની વચ્ચે અસુંદર આચાર્ય દેખાય છે. [-સ્થા ૩૪૯] ૧. બૌદ્ધ પરંપરાની સરખામણી માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૪. 2010_03 Page #905 -------------------------------------------------------------------------- ________________ ૩. પુરુષની ઉપમાઓ ૪૧ મત્સ્ય ચાર પ્રકારનાં છે– ૧. અનુકૂળ સોતે તરનાર; ૨. પ્રતિકૂળ સોતે તરનાર; ૩. અંતે તરનાર; ૪. મધ્યમાં તરનાર. ભિક્ષુઓ પણ મત્સ્ય જેમ ચાર પ્રકારના છે. [– સ્થા૦ ૩૪૯] મત્સ્ય પાંચ છે– ૧–૪. ઉપર પ્રમાણે પ. સર્વચારી. ભિક્ષુ પણ મત્સ્ય જેમ પાંચ પ્રકારના છે. [–સ્થા૦ ૪૫૩ ] પક્ષી ચાર પ્રકારનાં છે– ૧. નીકળી શકે પણ પરિત્રજ્યા ન કરી શકે, ૨. પરિત્રજ્યા કરી શકે પણ નીકળી ન શકે; ૩. નીકળી શકે અને પરિવયા પણ કરી શકે ૪. નીકળી શકે નહિ અને પરિવજ્યા પણ કરી શકે નહિ. ભિક્ષુઓ પણ તે જ પ્રમાણે ચાર પ્રકારના છે. [–સ્થા૦ ૩૫૧] ઘુણ (કીટવિશેષ) ચાર પ્રકારના છે – (૧) કોઈ ઘુણ– ૧. ત્વચા ખાનાર; ૨. છાલ ખાના૨; ૩. કાઠે ખાનાર; ૪. સાર ખાનાર હોય છે. ૧. બૌદ્ધ પરંપરા સાથે સરખામણ માટે જુઓ પ્રકરણને અંતે Dયાગ ન ૫ 2010_03 Page #906 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગન્સમવાયેંગઃ ઃઃ ભિક્ષુ પણ એ ઘુણુ જેમ ચાર પ્રકારના છે, તેમાં ૧. ત્વચા ખાનાર ઘુણના જેવા ભિક્ષુનું તપ સાર ખાનાર ઘુણના જેવું છે; ૯૭૨ ૨. છાલ ખાનાર ણુના જેવા ભિક્ષુનું તપ કાષ્ઠ ખાનાર ઘણુના જેવું છે; ૩. કાષ્ઠ ખાનાર ણુના જેવા ભિક્ષુનું તપ છાલ ખાનાર ધુણુના જેવું છે; ૪. સાર ખાનાર ઘુણુના જેવા ભિક્ષુનું તપ ત્વચા ખાનાર ણુના જેવું છે. [સ્થા ૨૪૩] એક સ્ત્રીનું ખીજી સ્ત્રી સાથે અને એક પુરુષનું ખીજા પુરુષ સાથેનુ અંતર ચાર પ્રકારનું છે --- ૧. કાઈ પણ એ લાકડાંના અંતર જેવું; ૨. કાઈ પણ બે પદ્મના અંતર જેવું; ૩. કાઈ પણ એ લેઢાંના આંતર જેવું; ૪. કાઈ પણ એ પથ્થરના અંતર જેવું. [સ્થા ૨૭૦ ટિપ્પણ ૧. ૌદ્ધ પરંપરા સાથે સરખામણી :— આ જ શબ્દોમાં આ ચતુર્ભ ́ગી અંગુત્તર (૪.૧૦૧ ) માં પણ છે. સ્થાનાંગમાં મેઘની આ ઉપમાથી પુરુષચતુભ'ગી સમજી લેવાની ભલામણ છે; જ્યારે અંગુત્તરમાં એ પ્રત્યેક ભંગને પુરુષમાં ઘટાવી પણ દીધા છે, તે આ પ્રમાણે --~ ૧. બહુ ખેલે પણ કરે કાંઈ નહિ; ર. કરે પણ માલે નહિ; ૩. ખેલે પણ નહિ અને કરે પણ નહિ; ૪. ખેલે પણ ખરી અને કરે પણ ખરા. ' 2010_03 Page #907 -------------------------------------------------------------------------- ________________ ૩. પુરુષની ઉપમાઓ વળી આ ગજેન અને વર્ષણની ચતુભગીને બીજી રીતે પણ ઘટાવી છે. (અંગુ૦ ૪.૪૦૨). આ જ વિષય પુદ્ગલપ્રજ્ઞપ્તિમાં પણ આ છે. (૪.૮). ૨. બૌદ્ધ પરંપરા સાથે સરખામણું – અહીં જણાવેલી ઋષભની ચતુર્મગીઓથી એક જુદા પ્રકારની જ ચતુર્ભગી અંગુત્તર (૪.૧૦૮) માં બતાવવામાં આવેલી છે, તે આ– ૧. કઈ સાંઢ એવા હોય છે જે પોતાના ટેળાની ગાય સામે તો ચંડ હોય છે પણ બીજી ગાય સામે ચંડ નથી હેતે – તેમ કોઈ પુરુષ એવો હોય છે જે પોતાની પરિષદમાં તે ચંડ હોય છે પણ અજાણુ પરિષદમાં નહિ ઇત્યાદિ. આ જ વિષય પુદ્ગલપ્રજ્ઞપ્તિમાં પણ છે. (૪. ૧૩.) ૩. બૌદ્ધ પરંપરાની સરખામણ –એક બીજા પ્રકારે અંગુત્તર (૪. ૧૦૩)માં કુંભની ઉપમાથી પુરુષની ચતુર્ભાગી ઘટાવી છે – ૧. તુચ્છ– ખાલી હોય પણ ઢાંકણું હોય. ૨. ભર્યો હોય પણ ઢાંકણું ન હચ. ૩. તુચ્છ હેચ અને ઢોકાણું પણ ન હોય. ૪. ભર્યો હોય અને ઢાંકણું પણ હોય. વેશભૂષા વગેરે બાહ્ય આકાર તો ઠીક હેચ પણ આર્ય સત્યની સમજ જરા પણ ન હોય તે પ્રથમ કુંભના જેવો. આર્યસત્યની સમજ પૂરી હોય પણ બાહ્ય આકાર પ્રકાર પ્રસન્ન ન હોય તે બીજા કુંભ જેવો. બાહ્ય આકાર ઢંગધડા વિનાને અને આંતરિક પ્રજ્ઞા પણ નહિ તે ત્રીજ કુંભ જેવો અને જે બાહ્યાકારે પણ ઠીક અને પ્રજ્ઞાએ પણ ઠીક તે ચોથા ઘડા જે. આ જ વિષય પુદ્ગલપ્રજ્ઞપ્તિમાં પણ છે. (૪. ૧૧). ૪. બૌદ્ધ પરંપરા સાથે સરખામણી – પ્રસ્તુત સ્થાનાંગના સૂત્રને બરાબર મળતી ચતુભગી અંગુત્તરમાં છે જુઓ ૪. ૧૦૯. અને આને મળતી પુરુષની ચતુર્ભાગી પુગલપ્રજ્ઞપ્તિમાં છે–૪. ૨૧. અહીં અંગુત્તર (૪. ૯૧) ની આ ચતુભગ પણ સરખાવવા જેવી છે(૧) પિતે અસુર હાય અને તેને પરિવાર પણ અસુર હોય–અર્થાત સ્વયં દુઃશીલ હોય અને તેને પરિવાર પણ દુ:શીલ હોય. 2010_03 Page #908 -------------------------------------------------------------------------- ________________ BY સ્થાનાંગન્સમવાયાંગ કે (૨) પાતે અસુર હોય પણ તેના પરિવાર દેવ હાય અર્થાત્ પેાતે દુઃશીલ હાચ પણ તેના પરિવારમાં બધાં સુશીલ હાય. (૩) પાતે દેવ પણ તેના પરિવાર અસુર હાય. (૪) પાતે દેવ હોય અને પરિવાર પણ દેવ હોય. આ વિષે વધુ વિચાર યજ્ઞવિજયજીએ ભ્રૂણ કર્યો છે. જીએ—સિદ્ધા તરહસ્ય સ્તવન ઢાલ સાતમી ગુજ઼રસાહિત્ય સંગ્રહું ~~~ પૃ૦ ૨૬૩, ૫. ઓદ્ધ પરંપરા સાથે સરખામણી :~ અંગુત્તરનિકાય (૪.૫) માં પુરુષના ચાર પ્રકાર ખતાવ્યા છે: અનુસ્રોતગામી, પ્રતિસ્રોતગામી, સ્થિતાત્મા અને પારંગત. જેએક સાંસારિક કામભેણેામાં ફરસ્યા રહે છે તે અનુસ્રોતગામી. જે સાંસારિક કામભેગેને વશ નથી થતા પણ ઇન્દ્રિયા પર વિજય પ્રાપ્ત કરે છે અને પરિપૂર્ણ બ્રહ્મચય પાળે છે તે પ્રતિસ્રોતગામી છે, જેણે ક્લેરોના નાશ કર્યાં હોય અને ચિત્તને જેણે વશમાં કર્યું. હાય અને સમાહિતેન્દ્રિય હોય તે સ્થિતાત્મા છે. જેણે સકલ કર્મોના નાશ કર્યો છે, જે ચિત્તવિમુક્તિ અને પ્રજ્ઞાવિમુક્તિને અનુભવે છે, જે વેદ્રજ્ઞ છે, બ્રહ્મચારી છે તે પારંગત છે. જે એવા અભિગ્રહું ધરે કે ઉપાશ્રયથી નીકળીને જે ક્રમે ગૃહસ્થાનાં ઘર રસ્તામાં આવે તે જ ક્રમે ભિક્ષા માગવી, તે અનુસ્રોતગામી. ભિક્ષાક્ષેત્રના અંતમાં જઈને ઉપાશ્રય તરફ આવતાં જે ક્રમે ધરા આવે તે ક્રમે ભિક્ષા માગનાર તે પ્રતિસ્રોતગામી. પ્રાંતભાગમાં ભિક્ષા લેનાર તે અતચારી અને મધ્યભાગમાં ભિક્ષા લેનાર તે મધ્યચારી ભિક્ષુ કહેવાય છે. 2010_03 Page #909 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગ-સમવાયાંગ ખંડ-૭ વિવિધ 2010_03 Page #910 -------------------------------------------------------------------------- ________________ 2010_03 Page #911 -------------------------------------------------------------------------- ________________ વ્યાકરણ શુદ્ધ વાગનુગ દશા પ્રકારને છે– ૧. ચકારાનુયોગ-વાક્યમાં આવતા “ચ” (અને) શબ્દને વિચાર; ર. મકારાનુયોગ - વાક્યમાં આવતા “મા” (મત) શબ્દને વિચાર; ૩. અપિકારાનુગ-“અપિ”(પણ)શબ્દનો વિચાર; ૪. સકારાનુયોગ-આનન્તર્યાદિ સૂચક “ર” (અથ) શબ્દને વિચાર; ૫. સાયંકારાનુગ -“ઠીક એ અર્થમાં વપરાતા સાય” વિષે વિચાર; ૬. એકવાનુગ–એકવચન વિષે વિચાર; ૭. પૃથક્વાનગ–દ્વિવચન અને બહુવચનને વિચાર; ૮. સંયુથાનુગ-સમાસ વિષે વિચાર; ૯. સંક્રામિતાનુગ - વિભક્તિવચનના વિપર્યાસ વિષે વિચાર; ૧૦. ભિન્નાનાગ – સામાન્ય વાત કહી પછી તેને કમ, કાલ વગેરેની અપેક્ષાએ ભેદ કરી વિચાર કરે તેના વિષે વિચાર. [– સ્થા. ૭૪૪] ૧. વાકક્ષાર્થને નહિ પણ પદાર્થ બેધ વિષયક વિચાર તે. ૮૭૭ 2010_03 Page #912 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગસમવાયાંગઃ ૭ વચન વિભક્તિ આઠ છે?— ૧. નિદેશે પ્રથમા –તે, આ, હું; ૨. ઉપદેશે દ્વિતીયા -- આ કરે, તે ભણે; ૩. કરણમાં તૃતીયાર – તેનાથી કે મારાથી લવાયું કે કે કરાયું; ૪. સંપ્રદાને ચતુથી– નમસ્કાર સ્વાહા એના ચોગમાં; ૫. અપાદાને પંચમી-તેમાંથી કે આમાંથી લે કે હટાવ; ૬. સ્વસ્વામી ભાવમાં છઠ્ઠી - જે આનો કે તેનો ગયેલે છે; ૭. સન્નિધાનાર્થમાં સાતમી-તેમાં, ત્યારે, છતે, એ અર્થમાં; ૮. આમંત્રણ આઠમીક –એ! હે! જુવાન ! [– સ્થા. ૬૯ ] વચન ત્રણ છે – (૧) ૧. એકવચન; ૨. દ્વિવચન; ૩. બહુવચન. (૨) ૧. સ્ત્રીવચન; ૨. પુવચન ૩. નપુંસકવચન. (૪) ૧. અતીતવચન; ૨. પ્રત્યુત્પનવચન; ૩. અનાગતવચન. [–સ્થા. ૧૯૩] ૧. આ સૂત્ર અનુગમાં-૧૨૯ મું છે. રે. આ ઉદાહરણ છે કે કર્તરિ તૃતીયાનું છે પણ કારકની પ્રવૃત્તિ વિવક્ષાધીન હોવાથી કર્તાને જે કરણની વિરક્ષા કરીએ તો કરણનું ઉદાહરણ બની શકે. ૩. વૃદ્ધયાકરણે આને આઠમી કહે છે. અર્વાચીન અને મધ્યકાલીન તે આને સમાવેશ પ્રથમામાં જ કરે છે. 2010_03 Page #913 -------------------------------------------------------------------------- ________________ નામ અજીવ કોયલ કૂચ હેલ સ્વરમંડલ સ્વર સાત કહ્યા છે – સ્થાન કેણ બેલે ? ૧. જજ અગ્રજિહ્વા મયુર મૃદંગ ૨. હૃષભ છાતી કૂકડો ગેમુખી (વાઘ) ૩. ગાંધાર હંસ શંખ ૪. મધ્યમ મધ્યજિહુવા ગાય-ઘેટાં ઝાલર ૫. પંચમ નાસિકા ગાધિકા (કુસુમકાલામાં) ૬. પૈવત વત) દંષ્ટ ૭. નિષાદ મસ્તક ગજ મહાભેરી એ સાત સ્વરનાં સાત લક્ષણે છે – ૧. શ્વસ્વરવાળા મનુષ્યને જીવિકા મળી રહે છે. તેનું કામ નિષ્ફળ જતું નથી. તેને ગાયો, મિત્રો અને પુત્રોની પ્રાપ્તિ થાય છે. વળી નારીને વલ્લભ થાય છે. ૨. ઇષભસ્વર હોય તેને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે, તે સેનાપતિ બને છે, અને તેને ધનલાભ થાય છે. વળી વસ્ત્ર, ગંધ, અલંકાર, સ્ત્રી, શયનઆદિ મળે છે. ૩. ગાંધારસ્વરવાળા ગીતયુક્તિજ્ઞ, પ્રધાનજીવિકાવાળા, કવિઓ, કળા, પ્રજ્ઞાશીલે અને બીજા બીજા શાસ્ત્રો હોય છે. ૧. સ્થાનાંગનું આ આખું સૂત્ર અનુગમાં શબ્દશઃ છે (સૂ. ૧૨૮). ૮૭૯ 2010_03 Page #914 -------------------------------------------------------------------------- ________________ ૮૦૦ સ્થાનાં સમવાયાંગઃ ૭ ૪. મધ્યમસ્વરવાળા ખાધેપીધે સુખી રહે છે અને દાન કરે છે. પ. પંચમસ્વરવાળા રાજા હોય છે, શૂર હોય છે. લોકસંગ્રહી હોય છે અને ગણનાયક હોય છે. ૬. પૈવત (રૈવત) સ્વરવાળા શાકુનિકે, કજિયાળા, વાગુરિક, શૌકરિક અને માછીમારો હોય છે. ૭. નિષાદસ્વરવાળા ચાંડાલે, મલ્લા અને બીજા બધા પાપકમીએ તથા ગેઘાતક ચાર હોય છે. સાતેય સ્વરેને ત્રણ ત્રણ ગ્રામ હોય છે – ૧. પજગ્રામ; ૨. મધ્યમગ્રામ; ૩. ગાંધારગ્રામ. (૧) ષજગ્રામની સાત મૂઈના છે – ૧. મંગી, ૨. કૌરવય; ૩. હરિ; ૪. રજની, ૫. સારકાંતા; ૬. સારસી ૭. શુદ્ધષડ્યા. (ર) મધ્યમગ્રામની સાત મૂઈના છે – ૧. ઉત્તરમંદા; ૨. રજની, ૩. ઉત્તરા, ૪. ઉત્તરાસમા; ૫. આશકાંતા; ૬. સૌવીરા; ૭. અભીરુ. (૩) ગાંધારગામની સાત મૂઈના છે – ૧. નંદી, ૨. શુદ્રિમા; ૩. પૂરિમા; ૪. શુદ્ધગાંધારા; ૫. ઉત્તરગાંધારા; ૬. સુપ્યુતરયામા; ૭. ઉત્તરાયતા કોટિમાતસા. સાતે સ્વરે ક્યાંથી ઉત્પન્ન થાય છે? નાભિથી. ગેયની નિ કઈ છે? ગીતરુતાનિક છે. કેટલા સમયને ઉચ્છવાસ છે? પાકના સમય જેટલા હેય. 2010_03 Page #915 -------------------------------------------------------------------------- ________________ ૨. સ્વરમંડલ ગેયના આકાર ત્રણ છે અને તે આ પ્રમાણે – - પ્રથમ મંદથી શરૂ કરે અને મધ્યમાં કમશઃ વધારે અને અંતે પાછો ઓછો કરે એમ ત્રણ આકાર બને છે. ગેયના છ દેષ, આઠ ગુણ, ત્રણ વૃત્ત અને બે ભણિતિઓ – આ જે સમ્ય પ્રકારે જાણતા હોય તે સુશિક્ષિત રંગ મધ્યે ગાય. હે ગાયક! આ છે દોષ આવે તે રીતે ન ગાજે – ૧. ભયાકુલ થઈ ગાવું ૨. ઉતાવળા થઈ ગાવું, ૩. ટૂંકાવીને ગાવું ૪. તાલબદ્ધ ન ગાવું; ૫. કાકસ્વર કાઢી ગાવું; ૬. સાનુનાસિક વહેંચ્ચાર કરી ગાવું. ગેયના ગુણ આઠ છે – ૧. પૂર્ણ, ૨. રક્ત; ૩. અલંકૃત; ૪. વ્યક્ત; ૫. અવિસ્વર; ૬. મધુર; ૭. સમ; ૮. સુકુમાર. વળી આ પણ ગુણે છે – ૧. ઉરવિશુદ્ધ, કંઠવિશુદ્ધ અને શિરાવિશુદ્ધ – જે ગવાય; ૨. મૃદુ અને ઘૂંટી શકાય તેવાં પદે વાળ ૩. તાલબદ્ધ અને પ્રતિક્ષેપબદ્ધ. ૪. સાત સ્વરથી સમ. વળી આ પણ ગુણે છે – ૧. નિર્દોષ, ૨. સાયુક્ત; ૩. હેતુયુક્ત; ૪. અલંકૃત; ૫. ઉપસંહાયુક્ત; ૬. સોલ્ગાસ; ૭. મિત; ૮. મધુર. ત્રણ વૃત્ત આ છે – ૧. સમ; ૨. અર્ધસમ; ૩. સર્વત્ર વિષમ. સ્થા-૫૬ 2010_03 Page #916 -------------------------------------------------------------------------- ________________ ૮૯૨ સ્થાનાંગલ્સમવાયાંગઃ ૭ ભણિતિ આ બે છે – ૧. સંસ્કૃત; ૨. પ્રાકૃત. આ બેને ત્રાષિઓએ પ્રશસ્ત ગણી છે. અને ગીત આ બન્ને ભાષામાં ગવાય છે. મધુર કેણ ગાય છે? શ્યામા. ખર કોણ ગાય છે? કાલી. રુક્ષ કેણ ગાય છે? કાલી. ચતુર કણ ગાય છે? ગૌરી. વિલંબયુક્ત કણ ગાય છે? કાણ કુત કેણ ગાય છે? અંધા. વિસ્વર કેણ ગાય છે? પિંગલા. સ્વરે સાત પ્રકારે સમ છે – ૧. તંત્રિસમ; ૨. તાલમ; ૩. પાદરામ; ૪. લયસમ; ૫. ગૃહસમ; ૬. શ્વાસોચ્છવાસસમ; ૭. સંચારસમ. સ્વર સાત, ગ્રામ ત્રણ, મૂછના ૨૧, અને તાન ૪૯ છે – આમ આ સ્વરમંડલ પૂર્ણ થયું. [– સ્થા૦ ૫૫૩ ] ૧. કઈ પ્રકરણ જ આ સૂત્રમાં ઉતારી લીધું લાગે છે, 2010_03 Page #917 -------------------------------------------------------------------------- ________________ કળા કળાએ ૭૨ છે ૧. લેખ; ૨. ગણિત; ૩. રૂપ; ૪. નાટ્ય; ૫. ગીત; ૬. વાદિત; ૭. સ્વરગત; ૮. પુષ્કરગત; ૯. સમતાલ; ૧૦. વૃત; ૧૧. જનવાદ; ૧૨. પાકખચ્ચ (પાસા રમવાની કળ!); ૧૩. અષ્ટાપદ; ૧૪. દેગમૃત્તિકા, ૧૫. અન્નવિધિ; ૧૬. પાનવિધિ; ૧૭. વસ્ત્રવિધિ; ૧૮. શયનવિધ; ૧૯. આર્યાં; ૨૦. પ્રહેલિકા; ૨૧. માગધિક; ૨૨. ગાથા; ૨૩. શ્લાક; ૨૪. ગંધયુક્તિ; ૨૫. મધુસિકથ; ૨૬.આભરણુવિધિ; ર૭. તરુણીપ્રતિકમ; ૨૮. સ્ત્રીલક્ષણ; ૨૯. પુરુષલક્ષણ; ૩૦. હેયલક્ષણ; ૩૧. ગજલક્ષબુ; ૩૨. ગૌલક્ષણ; ૩૩. કુકકુટલક્ષણ; ૩૪. મિઢચલક્ષણ; ૩૫. ચક્રલક્ષણ; ૩૬. છત્રલક્ષણ; ૩૭. દ’ડલક્ષણ; ૩૮. અસિલક્ષણ; ૩૯. મણિલક્ષ; ૪૦. કાકણીલક્ષણૢ; ૪૧. ચ લક્ષબુ; ૪૨. ચદ્રલક્ષણ; ૪૩. સૂય ચરિત; ૪૪. રાહુરિત; ૪૫. ગ્રહરિત; ૪૬. સૌભાગ્યકર; ૪૭. ઢૌગ્યકર; ૪૮, વિદ્યાગત; ૪૯. મગત; ૫૦. રહસ્યગત; ૫૧. સભાસ; પર. ચાર; ૫૩. પ્રતિચાર; ૫૪. ગૃહ; ૫૫. પ્રતિવ્યૂહ; ૫૬. સ્કંધાવારમાન; ૫૭. નગરમાન; ૫૮. વસ્તુમાન; પ૯. સ્કંધાવારનિવેશ; ૬૦. વસ્તુનિવેશ; ૬૧. નગરનેિવેશ; ૬૨. સ્થ; ૬૩. રૂપ્રવાદ; ૬૪, અશ્વશિક્ષા; ૬૫. હસ્તિશિક્ષા; ૬૬. ધનુર્વેદ; ૬૭. હિરણ્યપાક; સુવણુ ૧. આના વિવરણ તથા તુલના માટે જીએ ભગવાન મહાવીરની ધમ કથાએ ’ની ટિપ્પણી. ૯૧૩ 2010_03 Page #918 -------------------------------------------------------------------------- ________________ ૮૯૪ સ્થાનાંગ સમવાયાંગ: ૭ પાક; મણિપાક; ધાતુપાક; ૬૮. બાહુયુદ્ધ, દંડયુદ્ધ, મુષ્ટિયુદ્ધ, યદિયુદ્ધ, યુદ્ધ, નિયુદ્ધ, યુદ્ધનિયુદ્ધ, સૂત્રખેલ; ૬૯. નાલિકાખેલ, વર્ત ખેલ, ધર્મ ખેલ, ચર્મ ખેલ; ૭૦. પત્રછેદ્ય, કટક છેદ્ય; ૭૧. સજીવનિજીવ; ૭૨. શકુનરુત. [– સમ ૭ર } નાટ્યના ૩ર ભેદ છે – [– સમર ૩૨] વાઘના ચાર પ્રકાર છે – 1. તત-ઢોલ વગેરે પહોળાં વાદ્યો; ૨. વિતત-વીણા વગેરે તંતુ વાદ્યો; ૩. ઘન-ઝાંઝ વગેરે નકકર વાદ્યો; ૪. શુષિર-શંખ વગેરે પિલાં વાદ્યો. નાટયના ચાર પ્રકાર છે – ૧. અંચિત; ૨. રિભિત; ૩. આરભટ; ૪, ભિસોલ. ગેય ચાર પ્રકારનું છે – ૧. ઉસ્લિપ્ત; ૨. પત્રક (પાદવૃદ્ધ); ૩. મંદ; ૪. રવિંદય (ચિત). માલ્ય (પુષ્પની રચના)ના ચાર પ્રકાર છે – ૧. ગ્રથિમ– દેરે નાખી ગૂંથીને બનાવેલી માળા - ૨. વેષ્ટિમ– વીટીને બનાવેલ પાઘડી – મુકુટ; ૧. આના વિવરણ માટે જુઓ – રાજપ્રનીય સૂત્ર કંડિકા ૬૬. ૨. રાજપ્રક્રીયમાં પણ આ ચાર ભેદ બતાવ્યા છે. કંડિકા–૮૫. ૩. ૩૨ પ્રકારના નાટકમાંથી અનુક્રમે ૨૫, ૨૬, ૨૮ અને ૨૯મું. નાટક. જુઓ રાજપ્રશ્રીય કંડિકા-૮૩. વળી નૃત્યના ભેદમાં પણ આ જ ચાર ભેદ ગણાવ્યા છે. રાજ૦ ૮૭. ૪. આ જ ચાર ભેદ રાજપ્રસ્પીચમાં પણ બતાવ્યા છે. કંડિકા-૮૬. 2010_03 Page #919 -------------------------------------------------------------------------- ________________ ૩. કળાએ ૮૫ ૩. રિમ-વાંસડાની સળીના પાંજરાને ભરીને બનાવેલ ૪. સંઘાતિમ- ગુચ્છ. અલંકાર ચાર પ્રકારના છે – ૧. કેશાલંકાર; ૨. વસ્ત્રાલંકાર; ૩. માલ્યાલંકાર; આભરણાલંકાર. અભિનય ચાર પ્રકારનો છે – ૧. દાર્જીનિક, ૨. પ્રાત્યંતિક; ૩. સામાન્યત:નિપાતનિક; ૪. લેકમથ્યાવસાનિક. -સ્થા ૩૭૪] બ્રાહ્મીલિપિનું લેખવિધાન ૧૮ પ્રકારે છે– ૧. બ્રાહ્મી, ૨. યવની, ૩. દેષઉપકરિકા, ૪. ખરેફ્રિકા, ૫. ખરશાવિકા; ૬. પ્રહારાતિગા; ૭. ઉચ્ચત્તરિકા, ૮. અક્ષરપૃષિકા ૯. ભગવતિકા, ૧૦. વૈયિકા; ૧૧. નિહવિકા, ૧૨. અંકલિપિ; ૧૩. ગણિતલિપિ ૧૪. ગંધર્વલિપિ; ૧૫. આદર્શ લિપિ, ૧૬. માહેશ્વરી, ૧૭. દામિલલિપિ, ૧૮. બેલિંદલિપિ. [–સમય ૧૮] ૧. આ ચાર ભેદો રાજપ્રશ્રીમાં છે. જુઓ કંડિકા ૮૮. ૨. અન્યત્ર લિપિના ૧૮ ભેદ ગણાવ્યા છે. વિશેષાવશ્યક ટીકા ગાત્ર ૪૬૪. અહીં ગણાવેલ બ્રાહ્મીલિપિના લેખવિધાનના ભેદ પ્રજ્ઞાપના પદ પ્રથમમાં છે. સૂત્રમાં ૧૮ હેવાનું લખ્યું છે પણ ભૂતલિપિને મેળવતાં ગણતરીએ ૧૯ થાય છે. અને તે જ પ્રમાણે મૂળ સમવાયાંગ છપાવનાર પણ ૧૯ અંક મૂક્યા છે. પણ અનુવાદકે ભૂતલિપિને કેષકમાં મૂકી છે. ટીકાકાર કહે છે કે પોતે આ વિષે કશું જાણમાં નથી. 2010_03 Page #920 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગસમવાયાંગઃ ૭ બ્રાહ્મી લિપિમાં ૪૬ માતૃકા અક્ષરે છે. [– સમય ૪૬] સંખ્યાન એક ચાર છે— ૧. દ્રવ્ય; ૨. માતૃકાપદ; ૩. પર્યાય; ૪. સંગ્રહ. [–સ્થા ૨૯૭] કતિ ચાર છે– ૧–૪ ઉપર પ્રમાણે. [-સ્થા૦ ૨૯૮] સંખ્યાન (ગણિત) ચાર છે – ૧. પ્રતિકર્મ (સરવાળે); ૨. વ્યવહાર (શ્રેણુ વગેરેનો વ્યવહાર); ૩. રજૂ (ક્ષેત્ર ગણિત); ૪. રાશિ (ત્રિરાશી). [-સ્થા ૩૩૮ ] સંખ્યાન દશ છે – ૧-૪. ઉપર પ્રમાણે; પ. કલાસવર્ણ (કલા - અંશના સમીકરણનું ગણિત); ૬. ગુણાકાર; ૭. વર્ગ (તે રકમને તે રકમથી ગુણતાં આવે તે); ૮. ઘન, ૯. વર્ગ વર્ગ ૧. આ ૪૬ અક્ષરેની સંભાવના ટીકાકાર આ પ્રમાણે કરે છે. બધા “અ”થી માંડીને સ્વરે (પણ ઢું અને ળ આટલા વર્જિત કરવા) અને ક્ષ સહિત વ્યંજન –એટલે વિસર્ગ અને અનુસ્વાર સહિત બાર સ્વર, ૨૫ વર્ગીય સ્પર્શ વ્યંજનો, ૪ ચ, ૨, લ, વ (અંતસ્થ), શ, સ, ષ, હ, ક્ષ= ૪૬. ૨. વિવરણ માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ . ૧. ' ૩. કતિ = કેટલા. દ્રવ્ય વિષે કેટલાનો પ્રશ્ન કરે તે કતિદ્રવ્ય. એ જ પ્રમાણે બીજા વિષે. 2010_03 Page #921 -------------------------------------------------------------------------- ________________ ૪. સંખ્યાન (વર્ગને વર્ગ); ૧૦. કાકચ (કરવતથી લાકડાને છેદવાનું ગણિત). [–સ્થા ૭૪૭] વ્યાવહારિક દંડ ૯૬ આંગળ સમજ. તે જ પ્રમાણે ધનુષ, નાલિકા, યુગ અને અક્ષ તથા મુસલનું માપ સમજવું. [–સમ. ૯૬] ચાર ગાઉને એક જન છે. [ સમય ૪] પર્વ પછીની સંખ્યા ઉત્તરોત્તર ૮૪ લાખથી ગણું કરીને કાઢવીક યાવત્ શીર્ષપ્રહેલિકા. [-સમ, ૮૪] ટિપણ ૧. દ્રય વગેરેઃ-એક સંખ્યાવાળું તે અકેક. તેમાં દ્રવ્ય સામાન્ય દૃષ્ટિએ તે એક જ છે – પણ ભેદદષ્ટિએ એક સચિત્ત એક અચિત્ત અને એક મિશ્ર એમ ત્રણ ભેદે છે. જૈનશાશ્વપ્રસિદ્ધ ત્રિપદી- બધું ૧. જે દંડથી ગાઉ વગેરેનું માપ નીકળે તે વ્યાવહારિક દંડ. પણ માપ જેનાથી ન કાઢવું હોય તે અવ્યાવહારિક દંડ તે ગમે તેવા હેય. ર૪ આગળનો એક હાથ અને એવા ચાર હાથને એક દંડ છે. તેથી ૨૪ x ૪ = ૯૬ આગળનો વ્યાવહારિક દંડ થાય. ૨. દંડ, ધનુષ વગેરે બધાને ચાર હાથ પ્રમાણ કહ્યા છે. જુઓ અનુયોગદ્વાર સૂત્ર ૧૩૩. ૩. ૨૦૦૦ ધનુષને એક ગાઉ. અનુગદ્વાર સૂત્ર ૧૩૪. ૪. ચોરાસી લાખ વર્ષ પ્રમાણુ એક પૂર્વાગ છે. અને ૮૪ લાખ પૂર્વાગ પ્રમાણ એક પૂર્વ છે. ત્યાર પછીની સંખ્યાનાં નામ આ પ્રમાણે છે: ત્રુટિતાંગ, ત્રુટિત, અટટાંગ, અટટ, અવવાંગ, અવલ, હૂહુકાંગ, હૂક, ઉત્પલાંગ, ઉત્પલ, પક્વાંગ, પદ્મ, નલિનાંગ, નલિન, અર્થનિપૂરાંગ, અર્થનિપૂર, અયુતાંગ, અયુત, નયુતાંગ, નયુત, પ્રયુતાંગ, પ્રયુત, ચૂલિકાંગ, ચૂલિકા, શીર્ષ પ્રહેલિકાંગ, અને શીર્ષ પ્રહેલિકા. અનુગટ ૧૧૫, ૧૩૮. 2010_03 Page #922 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગસમવાયાંગઃ ૭ ઉત્પન્ન થાય છે, વ્યય પામે છે અને ધ્રુવ છે – એ માતૃકાપદ કહેવાય છે. અથવા અ, આ, છ, ઈ ઇત્યાદિ બધાં શાસ્ત્રના આધારભૂત હોવાથી એ પણ માતૃકાપદે કહેવાય છે. એક પર્યાય તે પચેક ક. તેમાં જ્યારે વિશેની વિવક્ષા ન હોય ત્યારે વર્ણ, રસ વગેરે અને વિશેની વિવક્ષા હોય ત્યારે કાળે પીળા આદિ. સંગ્રહદૃષ્ટિથી જે એક તે સંગ્રહેકક – જેમ કે ઘઉંને દાણે એક હોય તો પણ એક્વચને પ્રયોગ થાય છે; અને ઘઉં ને ઢગલો પડ્યો હોય તો પણ ઘઉં છે, એમ એક વચનથી વ્યવહાર થાય છે. શ્રેણી શ્રેણ સાત કહી છે?— ૧. જુ-આયતા; ૨. એતઃ વકા; ૩. દ્વિધાવકા; ૪. એકતઃ ખા; પ. દ્વિધાખા; ૬. ચકવાલા; ૭. અર્ધચક્રવાલા. -સ્થાવ પ૮૧] ટિપણ ૧. શ્રેણીના ભેદે -(૧) સરલ અને લાંબી શ્રેણું તે જુઆયતા. જ્યારે જીવો અને પુગલે ઊર્ધ્વલકથી અલકમાં અગર અલોકથી ઊર્વમાં અથવા તે જ પ્રમાણે અન્ય પ્રકારે સીધી રેખાએ ગતિ કરે છે, ત્યારે તે સીધી રેખા તે ઋજુ – આચતા શ્રેણી છે. ૧. જુઓ ભગવતી શ૦ ૨૫, ઉ૦ ૩, પૃ૦ ૫૦ –એમાં સાત ભેદ શ્રેણીના ગણાવ્યા છે. તદુપરાંત એ જ શતકમાં શ્રેણી વિષે વિવિધ રીતે વિચાર કરવામાં આવ્યો છે. આકાશપ્રદેશની પંક્તિ – તે શ્રેણી કહેવાય છે. તેના આવા સાત ભેદ જીવ-પુગલની ગતિને આશ્રિત સમજવા જોઈએ. અન્યથા આકાશપ્રદેશની શ્રેણીઓ તો બધી સીધી જ છે. તેના ભેદોના વિવરણ માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણું નં. ૧, 2010_03 Page #923 -------------------------------------------------------------------------- ________________ પ. શ્રેણું ૯૮૯ (૨) જ્યારે જીવ કે પુદ્ગલે જુગતિએ ગમન કરતા હોય અને આગળ જઈ બીજી શ્રેણીમાં ગતિ કરવાનું શરૂ કરે, ત્યારે તેમના એ ગમનમાં એક વાંક લેવો પડે છે; તેથી જે શ્રેણી થઈ તે એકતવક્રા કહેવાય. જેમ કે કઈ એક જીવ અધેલકમાં પૂર્વ દિશામાં મરે છે અને તેની ઉત્પત્તિનું સ્થાન ઊર્વલોકમાં પશ્ચિમ દિશામાં છે; તો પ્રથમ તે ગતિથી ઊર્વલકની પૂર્વ દિશામાં પહોંચો અને ત્યાંથી સીધે પશ્ચિમમાં જશે. આ પ્રમાણે તેને પશ્ચિમમાં પહોંચવા માટે એક વાંક લેવો પડે છે. (૩) જે શ્રેણીમાં બે વાંક હોય તે દ્વિધા વક–જેમકે જીવ ઊર્વલોકના અગ્નિ ખૂણામાં મૃત્યુ પામ્ય; પણ જે તેનું ઉત્પત્તિસ્થાન અને લોકમાં વાયવ્ય ખૂણામાં હોય, તો પ્રથમ તો તે તિર્યગતિથી નિતીમાં જાય છે, અને ત્યાંથી તિર્યગતિથી વાયવ્યમાં પહોંચે છે. (૪) જે શ્રેણીમાં એ તરફ લોકનાડી સિવાયનું ખ એટલે આકાશ હોય તે એકતઃખા કહેવાય. ત્રસજીવો તો ત્રસનાડીમાં જ હોય એટલે એમને જે તે ત્રસમાં ઉત્પન્ન થવાના હોય તે – આ એકતઃખા શ્રેણીને પ્રસંગ આવતો નથી. પણ સ્થાવરજીવો અને પગલે તો ત્રસનાડી બહાર પણ છે. તેથી તેમને આવી ગતિને પ્રસંગ આવે છે. કોઈ એવો ત્રસનાડી બહારનો જીવ જે ત્રસનાડીમાં ઉત્પન્ન થવાનું હોય, તો આ એકતઃખા શ્રેણી થાય છે. પ્રથમ તો તે જીવ ત્રસનાડી બહાર હોય ત્યાંથી સીધો ત્રસનાડીના ડાબા કે જમણા પડખે આવે છે. અને પછી ત્રસનાડીમાં તે પડખે અગર જે બીજે પડખે જવાનું હોય તે તે પ્રમાણે બે ત્રણ વગેરે વાંક લઈને નિયત સ્થાને ઉત્પન્ન થાય છે. આ જ પ્રમાણે પુગલની પણ ગતિ થઈ શકે. (૫) જે શ્રેણીમાં બે વખત ત્રસનાડી બહારનું આકાશ હોય તે દ્વિધાખા કહેવાય. ત્રસનાડીની ડાબી બાજુએ બહાર રહેલો છવ જે જમણી બાજુએ બહાર ઉત્પન્ન થવાનો હોય તો આ શ્રેણી બને છે. પ્રથમ તો તે જે બાજુએ હશે તે બાજુથી લેકનાડી – ત્રસનાડીમાં પ્રવેશશે અને પછી ત્રસનાડીમાં ગતિ કરી તેની બહાર નીકળી બીજી બાજુએ ઉત્પન્ન થશે. આ પ્રમાણે પુગલ પણ કરી ગતિ શકે છે. (૬) ચક્રવાલ ગતિ જીવને નથી હોતી પણ પરમાણુને હોય છે. ચાલ ગતિ એટલે ગોળાકારે – ભમરી ખાઈને ગતિ કરવી તે. (૭) અર્ધચકવાલ એટલે અર્ધગળ – આ પણ પરમાણુને હેાય છે. 2010_03 Page #924 -------------------------------------------------------------------------- ________________ પરચુરણ ૧. ઉપાદ – વ્યય ઉત્પાદ એક છે, વિગતિ-વિકૃતિ-વિરામ એક છે.' [–સ્થા. ૨૨, ૨૩] આનન્તય પાંચ પ્રકારનું છે – ૧. ઉત્પાદનન્તર્ય, ૨. વ્યયાનન્ત, ૩. પ્રદેશાનત્યં; ૪. સમયાનન્તર્ય, ૫. સામાન્યાનન્તર્ય. : [-સ્થા. ૪૬૨] છેદન પાંચ પ્રકારનું છે – ૧. ઉત્પાદન છેદન, ૨. વ્યય છેદન; ૩. બંધ છેદન; ૪. પ્રદેશ છેદન. પ. દ્વિધાકાર છેદન. [-સ્થા૪૬૨] ૨. અપવૃષ્ટિ-મહાવૃષ્ટિનાં કારણે ત્રણ કારણે અ૯૫વૃષ્ટિ થાય છે – (૧) ૧. તે તે પ્રદેશમાં જલનિના જીવો કે પુદ્ગલે જલરૂપે ઘણાં પરિણત થતાં નથી; ૧. સરખાવો –ણિમાનિ મિલે સંતરૂ સંવતવાનિ ! તમને -- तीणि ? । उप्पादो पञ्जायति, वयो पञ्जायति, ठितस्स अझथत पायति । तीणिमानि भिक्खवे असंखतस्स असंखतलक्खणानि । कतमानि तीणि ? । न उप्पादो Tગ્રાવત, તે વયો વાયત, ન તિક્ષ્ણ મથતું વાયત | અંગુત્તર-૩. ૪૭. ૨. વિગતોના વિવરણ માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૧. ૩. વિગતેના વિવરણ માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૨. ૪. આને મળતાં જ પાંચ કારણે બતાવી ભગવાન બુદ્ધ કહે છે કે, આ વર્ષોના અંતરાયના કારણેને જતિષીઓ નથી નણતા. અંગુત્તર ૫. ૧૯૭. 2010_03 Page #925 -------------------------------------------------------------------------- ________________ ૬. પરચૂરણ ૮૯૧ ૨. દેવ, નાગ, યક્ષ અને ભૂતાની સમ્યગ્ આરાધના ન કરી હોય; ૩. જલના પુદ્ગલેાને વાયુ ખીજે ખેંચી જાય – કે વીંખી નાખે. (૨) ત્રણ કારણે મહાવૃષ્ટિ થાય છે ૧. તે તે પ્રદેશમાં જલયાનિના જીવા કે પુદૂગલે ઘણા પરિમાણમાં પિરણત થાય; ૨. દેવ, નાગ, યક્ષ, અને ભુતાની સમ્યગ્ આરાધના કરી હોય; ૩. ખીજા પ્રદેશમાં વરસનાર વાદળાને વાયુ તે તે પ્રદેશમાં ખેંચી લાવે અને તે તે પ્રદેશનાં વાદળાને વીખી ન નાખે. [-સ્થા॰ ૧૭૬ ] ૩. આશ્ચય ૧. દશ આશ્ચય ત્યાં છે ૧. ઉપસ, ૨. ગર્ભ હરણ, ૩. સ્ત્રીતીથ; ૪. અભવ્ય પરિષદ – અયાગ્ય પરિષદ; ૫. કૃષ્ણનું અપરક કાગમન; ૬. ચંદ્રસૂર્યનું આકાશથી ઊતરવું; છ. હરિવંશ કુલાત્પત્તિ; ૮. ચમરાપાત; ૯; એકસા આઠ સિદ્ધ; ૧૦, અસ યતજા. આ આયાં અનન્તકાલે થાય છે. {સ્થા ૭૭૭] ૧. જે ટના સામાન્ય રીતે ન બને પણ વિશેષ પરિસ્થિતિમાં મની ગઈ હોય એટલે અદ્ભુત જણાય, ને આશ્ચર્ય કહેવાય છે. આ દેશમાંથી પાંચ તા-૧, ૨, ૪, ૬, ૮ ભગવાન મહાવીરના તીમાં જ બન્યાં છે. પાંચમું નેમિનાથના તીમાં, ૯મું ઋષભના તીમાં, ગુન્નુ મલ્લિનાથના તીર્થાંમાં, ૧૦મું સુવિધિના તીમાં અને છઠ્ઠું શીતલના તીમાં સમજવું. જીએ લેાકપ્રકાશ સર્ગ-૩૬, ૧૦૩૧-૧૦૩૪. વિગાના વિવરણ માટે જીએ પ્રકરણને અંતે ટિÇ ન. ૩. 2010_03 Page #926 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગ સમવાયાંગ ૭ ૪. સૂતેલે કેવી રીતે જાગે પાંચ કારણે સૂતેલો જાગી જાય – ૧. શબ્દથી; ૨. સ્પર્શથી; ૩. ભૂખથી; ૪. નિદ્રાક્ષય થયે; ૫. સ્વપ્નદર્શન થયે. થા. ૪૩૬] ૫. અત - અનન્ત અંત (અર્થાત્ નિર્ણય – પાર – પરમરહસ્ય) ત્રણ છે – ૧. લેકાન્ત (લૌકિક અર્થશાસાદિનું રહસ્ય); ૨. વેદાન્ત (વેદ-ગાદિનું રહસ્ય ); ૩. સમયાન્ત (જૈન સિદ્ધાંતનું રહસ્ય). [– સ્થા. ૨૧૯] અનન્ત પાંચ પ્રકારનું છે – (૧) ૧. નામ અનન્તક; ૨. સ્થાપના અનન્તક; ૩. દિવ્યાનન્તક; ૪. ગણનાનન્તક; ૫. પ્રદેશાનન્તક. (૨) ૧. એકતા અનન્તક; ૨. દ્વિધા અનન્તક; ૩. દેશવિસ્તાર અનન્તક; ૪. સર્વ વિસ્તાર અનન્તક; પ. શાશ્વતાનન્તક. 1 – સ્થા. ૪૬૨] અનcક દશ છે – ૧- ૧૦. ઉપર્યુક્ત. [ – સ્થા. ૭૩૧ ] ૬. વૈદક શાસ્ત્ર રોગ ચાર પ્રકારને છે – ૧. વાતજન્ય, ૨. પિત્તજન્ય; ૩. શ્લેષ્મજન્ય; ૪. સંનિપાતજન્ય. ૧. વિગતના વિવરણ માટે જુઓ પ્રકરણને અંતે ટિપણ નં. ૪. ૨. સરખાવે “રેગના બે ભેદ છે – (૧) કાયિક અને (૨) ચેતસિક”. - અંગુ૦ ૪,૧૫૭. 2010_03 Page #927 -------------------------------------------------------------------------- ________________ ૯૩ ૬. પરચૂરણ ચિકિત્સાનાં ચાર અંગ છે – ૧. વૈદ્ય; ૨. ઔષધ, ૩. રેગી; ૪. પરિચર્યા. [-સ્થા૦ ૩૪૩] ચિકિત્સક (વૈદ્ય) ચાર પ્રકારને છે – ૧. પોતાની ચિકિત્સા કરે પણ બીજાની ન કરે, ૨. બીજાની ચિકિત્સા કરે પણ પિતાની ન કરે, ૩. બીજાની ચિકત્સા ન કરે અને પોતાની પણ ન કરે; ૪. પિતાની ચિકત્સા કરે અને બીજાની પણ કરે. સ્થા. ૩૪૪] ગોત્પત્તિનાં નવ કારણ છે – ૧. અત્યશન; ૨. અહિતાશન; ૩. અતિનિદ્રા; ૪. અતિજાગરણ; પ. મૂત્રાવરોધ; ૬. મલાવરોધ; ૭. અશ્વગમન - રસ્તે ચાલવાથી થાક લાગે તે; ૮. પ્રતિકૂલ ભજન: ૯. કામવિકાર. [-સ્થા ૬૬૭] ૭. દંડનીતિ વગેરે દંડનીતિના સાત પ્રકાર છે – ૧. હકાર૧, ૨, મકકાર; ૩. ધિક્કાર; ૪. પરિભાષણ (અપરાધીને ઠપકે દેવે – “અહીંથી જઈશ નહીં” -તે); ૫. મંડલબંધ (ક્ષેત્રમર્યાદા કરી તેથી બહાર ન જવાની આજ્ઞા); ૬. ચારક – કેદ; ૭. છવિરછેદ – હસ્ત, પાદ વગેરે કાપી નાખવા. [ – સ્થા૫૫૭] ૧. પ્રથમની ત્રણ નીતિ વિશે જુઓ મહાપુરુષ ખંડમાં ટિપ્પણી. આવ૦ નિરા ગા ૧૬૪ થી. ૨. અંતિમ ચાર ભરતરાજાના વખતથી શરૂ થઈ છે. આવનિ. ગાર ૧૬૬ અને મૂળભાષ્ય ગા. ૩. કોઈને મતે આ ચારમાંથી પ્રથમની બે ઋષભના સમયમાં અને અંતિમ બે ભરતના સમયમાંથી શરૂ થઈ એમ કહે છે, 2010_03 Page #928 -------------------------------------------------------------------------- ________________ a અચેાનિ ત્રણ છે સ્થાનાંગ-સમવાયાંગ છ ૧. સામ; ર. ૬ડ; ૩. ભેદ, [-સ્થા૦ ૧૮૫] આત્મરક્ષા ત્રણ છે ૧. ધાર્મિક બાબતાથી પ્રેરણા લઈ, ૨. મૌન લઈ; ૩. ઊઠીને બીજી એકાંત જગ્યાએ ચાલ્યા જઈ, [-સ્થા॰ ૧૭૨ ] ટિપ્પણ ૧. આનન્તયના ભેદે – સાતત્ય, અવિચ્છેદ, અવિરહ એ બધા એકાક છે. (૧) સતત જીવાની ઉત્પત્તિ તે ઉત્પાદાનત —જેમકે નરગતિમાં ઉત્કૃષ્ટ અસ ંખ્યાત સમય સુધી સતત નારકા ઉત્પન્ન થાય છે. પછી ઉત્પાદ્રવિરહ કાળ આવે છે. (૨) તે જ પ્રમાણે વ્યય – અર્થાત્ મૃત્યુ વિષે સમજી લેવાનું. (૩) પ્રદેશાનન્તય (૪) સમયાનન્ત. (૫) ઉત્પાદાદિ કાઈ વિરોષની વિવક્ષા ન હોય ને જે સામાન્ય સાતત્ય તે સામાન્યાનન્ત. ૨. છેદનના ભેદ latest (૧) નવીન પર્યાયની ઉત્પત્તિથી વાદિ દ્રવ્યને પૂર્વ પર્યોચની અપેક્ષાએ છેદ - નારા થાય છે, તેથી તે ઉત્પાદ છેદન. (ર) પૂં પર્યાચના વ્યચ-નાશથી જીવ આદિ દ્રવ્યનું જે છેદન વ્યય – વિગમ-નારા થયા તે ચચ છેદ્ભુત. (૩) જીવના કર્મબંધના નાશ અને પુલરક ધથી અમુક પરમાણુના સબંધના નારા તે બધòદન. (૪) જીવાદિ દ્રવ્યના પ્રદેશના બુદ્ધિથી વિભાગ કરવા તે પ્રદેશ છેદન. (૫) વાર્દિને બે વિભાગમાં કરવું, તે દ્વિધાકાર ઈંદન. ૩. આાના ભેદો ક (૧) તીથંકરાને કેવળજ્ઞાન પછી ઉપસર્યાં નથી થતા પણ ભગવાન મહાવીરને થયા – ગેાશાલે તેજાલેયા મૂકી અને ભગવાનને દેહપીડા થઈ, 2010_03 Page #929 -------------------------------------------------------------------------- ________________ ૬. પરચૂરણ તે ઉપસર્ગ પ્રસિદ્ધ જ છે. જુઓ ભગવતી શતક ૧૫, પૃ૦ ર૯૪. દિગંબર કથાનકોમાં આ ગોશાળાનો પ્રસંગ નથી આવતો. (૨) ગર્ભહરણ ઘટના એ ભગવાન મહાવીરના જીવનની જ છે. બીજી કોઈ આવી ઘટના બની નથી એટલે એ અદ્દભુત મનાય છે – જુઓ આચારાંગ ૨, ૧૫, અને આવશ્યક નિ૦ ભાષ્ય ગા ૪૭ થી. પણ ભગવતીમાં જ્યાં દેવાનંદાનો પ્રસંગ છે ત્યાં ભગવાને તેણીને ખરી માતા જણાવી છે, પણ ગર્ભ હરખઘટનાનો ઉલ્લેખ નથી એ ધ્યાનમાં રાખવા જેવું છે, ભગવતી શ૦ ૫, ઉ૦ ૩૩, ૫૦ ૨૫૯. દિગંબરો આ ઘટના માનતા નથી. (૪) જાભિક ગામની બહાર ઋજુવાલિકા નદીના કાંઠે શાલવૃક્ષની નીચે ભગવાન મહાવીરને કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી રાત્રે તે મહસેન નામના ઉદ્યાનમાં ગયા ત્યાં દેવેએ તેમની જ્ઞાનત્પત્તિનો ઉત્સવ કર્યો. કુતુહલવશ અનેક લોકે આવ્યા. ભગવાને દેશના દીધી પણ કોઈએ ચારિત્ર અંગીકાર કર્યું નહિ. આથી તેમની પ્રથમ દેશના નિષ્ફળ ગઈ – એટલે તેમની પ્રથમ પરિષદને અભવ્ય કહી છે. આ પણ એક આશ્ચર્યકર ઘટના છે. જુઓ આવશ્યકનિટુ ગા. પ૩૮. ત્યાર પછી ભગવાન મધ્યમ અપાપામાં ગયા અને ત્યાં ગણધરને દીક્ષા દીધી. (૫) ધાતકી ખંડના ભરતની અમરકંકાના નિવાસી પદ્મરાજે દેવની મદદથી પાંડવભાર્યા દ્રૌપદીનું અપહરણ કર્યું હતું. તે લેવા માટે કૃષણ ત્યાં ગયા એ પણ અદભુત ઘટના છે–જુઓ જ્ઞાતાધમ કથા-અવરકંકા અધ્યયન ૧૬ મું. (૬) ભગવાનની છદ્મસ્થાવસ્થામાં ચંદ્ર અને સૂર્ય અને પિતાના શાશ્વત વિમાન સાથે આવ્યા અને દર્શન કર્યા, એ પણ એક આશ્ચર્ય ઘટના બની છે. આ ઘટના કોશાબમાં બની હતી. આવશ્યકનિર્યુક્તિ ગા૦ ૫૧૬. (૭) શાંબી નામની નગરીમાં સંમુખ નામનો રાજા હતો. તેણે કેાઈ વીરય નામના માણસની સુંદર પત્ની વનમાલા હરી લઈ પિતાના રાણીવાસમાં રાખી; અને બને સુખે રહેવા લાગ્યાં. વીરય વનમાલાના વિવેગમાં ગાંડા જેવો થઈ આમ તેમ ફરવા માંડ્યો અને અંતે બાલતપસ્વી થશે. એક દિવસ તેની એવી સ્થિતિ રાજ સંમુખે અને રાણું વનમાલાએ જોઈ. અને બનેને એકસાથે પશ્ચાત્તાપ થયો કે આ બિચારો 2010_03 Page #930 -------------------------------------------------------------------------- ________________ ૯૯૬ સ્થાનાંગલ્સમવાયાંગ ૭ આપણે જ કારણે આવી દુર્દશાને પામ્યું. એટલામાં તે બન્ને પર વિજળી પડી અને તેઓ મરી ગયાં. આમ મરતી વખતે બને સંવેગ દશામાં હોવાથી મરીને હરિવર્ષમાં યુગલિયા થયાં. પિલો વીરચ તાપસ પણ મરીને વ્યંતરદેવ થયો. તેણે વિર્ભાગજ્ઞાનથી જોયું તો પેલું યુગલ સુખે ક્રીડા કરી વિચરતું હતું. એટલે પોતાનું પૂર્વ વૈર યાદ કરીને તેઓની ઉચાઈ પિતાની દિવ્ય શક્તિથી ૧૦૦ ધનુષ કરી દીધી અને તે યુગલને ભરતવર્ષમાં ચંપામાં લાવીને મૂકી દીધું, અને વ્યસની બનાવ્યું જેથી નરકે જાય. ચંપાને ઇક્વાકુ વંશનો રાજા અપુત્ર મરી ગયું હતું એટલે એ યુગલને રાજા-રાણી બનાવી દીધા. એ હરિ નામનો રાજા અને હરિણી નામની રાણીના નામે ઓળખાયાં. તેમનો જે વંશ ચાલ્યો તે હરિવંશ, જુઓ વસુદેવ હિંડી પૃ૦૩૫૬. (૮) અસુરરાજ ચમરે ભગવાન મહાવીરના શરણમાં રહી પિતાથી ઉપરના સૌધર્મ દેવલોકમાં વિદુર્વણા કરીને ત્યાંના દેવને ત્રાસ આપે અને તેની વેદિકા પર પિતાને પગ મૂક્યો. આથી કેન્દ્ર કપાયમાન થયો અને તેણે વજન પ્રહાર કર્યો, પણ તે ભગવાનના પાદમૂલમાં વૈકિયરૂપને ઉપસંહાર કરીને પડ્યો તેથી તેનું વજ કાંઈ કરી શકયું નહિ; ભગવાનની શરણમાં ગયેલા ચમરને શકે ક્ષમા કરી. આ ઘટનાનું રોચક વર્ણન ભગવતીમાં છે. આ પ્રસંગ અમરેન્દ્રને ઉત્પાત નામે ઓળખાય છે અને તે અદ્ભુત એટલા માટે છે કે અસુરેની સૌધર્મ સુધી જવાની ઘટના અનંતકાળે એકાદ વખત જ બને છે. અને તે પણ અરિહંત જેવા મહાપુરુષની સહાયતા હોય છે. જુઓ ભગવતી શ૦ ૩, ઉ. 3, પૃ. ૧૯૭. (૯) ભગવાન ઝૂષભદેવની સાથે ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષની અવગાહના વાળા ૧૦૮ જણાએ સિદ્ધિગમન કર્યું. આ પણ એક આશ્ચર્ય જ છે. આ ઘટના આશ્ચર્યકર મનાય છે. પણ આવશ્યક નિર્યુક્તિમાં (ગા. ૩૩૩ અને ૪૩૪) ઋષભ દશા હજાર સાથે નિર્વાણગમન કર્યું એમ કહ્યું છે. તેની સંગતિ શી ? (૧) સંત તે પૂજાહ છે જ પણ અસંતની પૂજા થાય એ આશ્ચર્ય લેખાવું જોઈએ. આમ સુવિધિના તીર્થમાં આ અવસર્પિણમાં બન્યું છે. તેથી તે આશ્ચર્યઘટના ગણાવી છે. ૪. અનન્તકના ભેદે – (૧) અનંતક એવું જેનું નામ હોય તે નામ અનંતક. 2010_03 Page #931 -------------------------------------------------------------------------- ________________ ૬. પરચૂરણ ૮૭ (૨) કોઈ પણ વસ્તુમાં અનન્તની આપણા કરવી તે સ્થાપના અનંતક, (૩) ગણવા યોગ્ય જે અનંત દ્રવ્ય તે દ્રવ્યાનંતક. (૪) અનન્ત એવી જે સંખ્યા તે ગણનાનંતક. (૫) અનંત પ્રદેશે તે પ્રદેશાનcક. (૧) એક દીર્ધતાની અપેક્ષા કરીને જે અનંત હોય તે એકતઃ અનંતક = એક શ્રેણીનું ક્ષેત્ર. (૨) લંબાઈ અને પહોળાઈ એમ બે અપેક્ષાથી જે અનંત તે દ્વિધાઅનંતક = પ્રતરક્ષેત્ર. (૩) રુચકથી માંડીને જે પૂર્વા આદિ કોઈ એક દિશામાં દેશને વિસ્તાર હોય, તેના પ્રદેશની અપેક્ષાએ તે દેશવિસ્તારાનંતક કહેવાય. (૪) સર્વાકાશ એ અનંત પ્રદેશી હેવાથી સર્વવિસ્તરાનન્તક. (૫) અનાદિઅનંત જીવાદિદ્રવ્ય અનંત સમયની સ્થિતિવાળું છે તેથી તે શાશ્વતાનંતક. સ્થા.-૫૭ 2010_03 Page #932 -------------------------------------------------------------------------- ________________ સમવાયાંગને અંતે આવી રીતે આ શાસ્ત્રમાં કુલકરવંશ, તીર્થકરવંશ, ચક્રવર્તાવંશ, દશારવંશ, ગણધરવંશ, ત્રાષિવંશ, યતિવંશ, મુનિવંશ કહેવામાં આવ્યા છે. અને આ શ્રુત, કૃતાંગ, શ્રુતસમાસ, શ્રુતસ્કંધ, સમવાય, સંખ્યા, સમસ્તાંગ, અથવા અધ્યયન ભગવાને કહ્યું છે – એમ હું (સુધર્મા) કહું છું. [-સમય ૧૫૯] ૯૮ 2010_03 Page #933 -------------------------------------------------------------------------- ________________ શબ્દસૂચિ એકતિસંચિત ૪ર૮ અક્ષર ર૩૪; –પ્રષ્ઠિકા ૮૮૫ –સંબદ્ધ અકર્કણતા ૨૫ ૫૪૫ અકણું ૬૧૭ અક્ષેશ્ય ૩ર૬ અકર્મભૂમિ ૨૦૨, ૪૦૨, ૫૭૩, પ૦૪, અગતિ ૪૧૭–૯; –સમાપન ૧૬૩, ૬૩૧, ૬૪૨, ૬૬૦ - ૧૫, ૨૦૫ અકર્મભૂમિક ૩૨૩ અગસ્તી ૬૦૬ અકસ્મશ ૨૮૯ અગાર ૨૮૦, ૭૨૧; –વાસ ૭૩૮; અકષાય ૧૦૬, ૧૭૩ -સામાચિક ૧૦૮ અકષાયી ૧૭૪ અગીતાર્થ ૧૪૧ અકસ્માત્ ૪૯;-દંડ ૪૧૫; –ભય ૪૧૭ અગુપ્તિ ૪૨ અકયક ૧૬ અગુરુલઘુ નામ ૮૨; -પરિણામ ૫૩૩; અલંપિત ૭૨૩-૨૪, ૭૩૯ –સ્પર્શ પરિણામ ૨૩૪ અકામનિર્જરા ૬૯ અગ્નિ ૩૮, ૪૫, ૫૫૯, ૫૬૯, ૬૦૫, અકામમરણ ૨૬૨ ૬૧૮, ૭૦૧; –કુમાર ૧૧૭, ૩૫૬, અકાયિક ૧૭૨, ૧૫ ૪૦૦, ૪૨૧, ૪પ૩, ૪૮૨; –કુમાઅકાંત ૫૩૨ રેન્દ્ર ૪૮; –પુત્ર ૭૩૨; –પ્રવેશ અકિંચનતા ૨૯૪ ૩૮૨; –ભૂતિ ૭૨૩, ૭૩૯; –માણવા અકિંચાયતન ૪૪૫ ૪૮૧, ૪૮૪; –વિચ્છેદ ૬૮૨; અકુશલ ૩૦; -ધર્મ ૨૮ --વૈશ્ય ૭૩૯; વૈશ્રમણ પર૫; અકૂજનતા ૨૫ –શિખ ૪૮૧, ૪૮૪, ૫૪; સેન અકૃતજ્ઞતા ૨૬. ૭૩૨ અકૃષ્ણશુકલ ૯૩; –વિપાકી ૯૩ અન્યર્ચ ૪૭૪, ૪૫ અક્રિયા ૩૬, ૧૦૬; –મિથ્યાત્વ ૩૬; અન્યર્ચાભ ૩૬૯, ૭૪ -વાદ ૯૭; –વાદી ર૩૪, ર૬૭, અઝબીજ ૧૯૮ ૩૩૫, ૪૩૦, ૪૪૫, ૪૪૭-૮ અગ્રસહિષી ૪૯૯ અક્ષ ૮૮૭; –નિકુર ૧૬૫; -નિકુરાંગ અગ્રમાહિષી ૩૬૨ ૧૬૫ અગ્રાહ્ય ૫૩૬ અક્ષમાં ૫ અગ્રિલ ૬૦૬ ૮૯ 2010_03 Page #934 -------------------------------------------------------------------------- ________________ ૯૦૦ સ્થાનાંગલ્સમવાયાંગ અઘાતી કર્મ ૧૦૬ અજ્ઞાતચારી ૧૪ અચરમ ૧૭૩, ર૦૩ અજ્ઞાન ૩૬–૭, ૪૩, ૧૧૬,૨૬૫;–ક્રિયા અચરિમ ૪૨૮ ૩૬; -વાદી ૨૩૪,૪૩૯, ૪૪૫, ૪૫૬ અચક્ષુદર્શન ર૭૯; –આવરણ ૭૪ અજ્ઞાની ૧૭૩, ૧૫ અચક્ષુદર્શની ૧૭૪ અટટ ૧૬૫, ૮૮૭; –અંગ ૧૬૪, ૮૮૭ અચક્ષુરિદ્ધિચ સંવ૨ ૧૦૬ અટ્ટાલિકા ૪૨૪ અચલ ૩૨૬, ૫૩, ૫૯; --બલદેવ અડદ ૩૯૪ ૫૬;- ભ્રાતા ૭૨૩, ૩ર૪, ૭૩૯ અઢીદ્વિપબાહ્યલોક ૪૭૬, ૬૪પ અચિત્ત ૩૯૧, ૩૯૮, ૪૩૩; --વાયુ ૧૭ અણગાર ૨૯,૩૦, ૧૩૯, ૧૪૭, ૨૮૦, અચિન્તનીય ૨૭ ૩૦૦, ૩૧૭, ૬૬૯, ૭૨૩, ૩૨૪, અચિરા ૭૪૬ ૭૭૦; –માર્ગ ર૬૩; –સામાયિક અચેલ ૧૧૬; –ધમં ૭૩૧ ૧૦૮; –મૃત ૨૫૯ અચેક ૩૧૦ અણધણગેન્દ્ર ૪૮૨ અચૌર્ચ ૨૦૯ અણુવ્રત ૧૦૮, ૧૨૨, ૭૩૧ અછિનપુદ્ગલ પ૩૫ અતથ્યજ્ઞાનાનુયોગ ૧૬૯ અય્યત ૪૨, ૯૬, ૩૬૬, ૪૦૫,૪૨૩, અતિકાચ ૪૮૨ ૪૨૪, ૪૪૧, ૪૪૨, ૪૪૪, ૪૭૦, અતિક્રમ ૨૩ ૪૭૨, ૪૭૭–૯, ૪૮૧, ૪૮૩, અતિક્રમણ ૩ર૧ ૪૮૫, ૪૯૦, ૪૪-૫, ૫૧૧; અતિક્રાન્તપ્રત્યાખ્યાન ૧૧૯ – અવતંસક ૩૭ર અતિચાર ૨૩ અજ ૬૦૫ અતિજોત ૮૪૪ અજકરક ૬૦૫ અતિથિ ૮૪૮ અજવીથિ ૪૬૭ અતિપાર્થ ૭૩૨ અજિત ૬૯૬, ૭૦૨, ૫૮; --સેન અતિપાંડુકંબલશિલા ૬૨૭, ૬૩૪ ૬૮૭, ૭૩ર અતિબલ ૭૪૮, ૭૫૭ અજીવ ૧૬૩-૮, ૧૭૨, ૨૩૪, ૨૩૬, અતિભદ્રા ૭૩૯ ૩૩૪,૪૩૬, ૪૪૫, ૫૫૩૬,૫૬૩; અતિયાનગૃહ ૧૬૬ -અસ્તિકાય પ૧૮-૯; મિશ્રક અતિરક્ત કંબલશિલા પ૬૮, ૬ર૭ ૩૯;-ભેદ પ૧૮;-કાય ૧૬૭,૫૧૯; અતિરાત્ર પર૬; –પર્વ ૫૪૯ -કાયારંભ ૩૮; –ક્રિયા ૪૧૦; અતિશય ૧૧૦, ૧૨૩, ૬૮૫ - રાશિ પ૧૮; –અભિગમ ૪૧૯ અતિશેષ ર૭ર અજીવન ૩૭ અતિસંપન્ન ૮૨૯ અજૈન ૧૮૮ અતિસ્થવિર ૭૭૪ અગી કેવલી ૨૯૪ અતીત કર૦-૧; –અવસર્પિણ ૬૮૭; 2010_03 Page #935 -------------------------------------------------------------------------- ________________ શબ્દસૂચિ -ઉત્સર્પિણી ૬૮૭; -અદ્દા પ૩૦ અધ્યયન ૨૩૩ અતીર્થંકરસિદ્ધ ૧૮૮ અધ્યપૂરક ૩૩૯ અતીર્થ સિદ્ધ ૧૮૮ અધ્યવસાય ૩૪૭ અડ ૧૦૬ અનગ્ન ૫૫, ૬૮૮ અદત્તાદાન ૩૭, ૧૨૪, ૧૩૩; –પ્રત્યય અનપધ્યાન ર૫ ૪૧૫; –વિરમણ ૩૨, ૧૦૭, ૧૧૧, અનભિગ્રહિત ૫૧ ૧૧૨, ૧૨૬, ૩૦૦ અનઈ ૫૩૬ અાહ્ય ૫૩૬ અનતિંત ૩૬૯ અદિતિ ૬૦૫ અનર્થદંડ ૪૯, ૪૬૫, ૪ર૯ અદીન ૮૨૪ અનવકાંક્ષવૃત્તિ કા ૪૧૫ અદીનમના ૮૨૫ અનવકાંક્ષા પ્રત્યયા ૪૧૩, ૪૧૪ અદીનપરિણત ૮૨૪ અનવસ્થાચ ૧૫૪; –પ્રાયશ્ચિત્ત ૧૪૪; અદીનશત્રુ ૬૯૭, ૭૧૮ –અહં ૧૩૪ અદ્દાગ ૫% ૨૫૮ અનશન ૧૨૮ અદ્દામાલ પર અનંત ૪૪૮, ૧૫૩, ૬૯૭, ૭૫૯, ૮૯૨; અદાપ્રત્યાખ્યાન ૧૨૦ –સેન ૬૮૭; -જ્ઞાની ૬૫; –નાથ અદ્ધાયુ ૭૩, ૩૪૬ ૭૧૬; મિશ્રક ૩૯; –વિજય અદ્દામિશ્રક ૩૦, ૪૦ ૭૨૬, ૭૩૨; વિજ્ઞાન ૪૪૫-વીર્ય અદ્દા સમય ૫૧૮, પ૮ ૭૨૬,૭૪૪; –વૃત્તિતાનુપ્રેક્ષા ૧૫૩; અતઅહ્મવાદી ૪૪૮ –-સિદ્ધ ૧૮૮; –અનુબંધી ૭૯, અધ: ર૭૧, ૫૬૯ ૨૧૧, ૩ર૪ અધમ ૪૪૭ અનંતક ૭૩૨ ૮૯૬ અધર્મ ૩૭, પર, પ૨૦, પર૪; –ન્દાન અનંતર ૨૪૯; --અવગાઢ ૧૬૩, ૧૯૫, ૬૩; –પ્રતિમા ૯; –મુક્ત ર૨૪; ૨૦૫ -- અસ્તિકાય ૧૬૩, ૧૬૭, ૧૬૮, અનાકારોપયુક્ત ૧૭૩ ર૭૪, પ૦૮-૨૦, ૫૪૮, પપ૭ અનાકાશ ૫૫૪ અધિકદેષ ૨૩૦ અનાગત ૫૨૦૫૨૧;-પ્રત્યાખાન ૧૧૯; અધિકરણ ૪૧૧ – અદ્દા ૫૩૦ અધિકરણિકા ૪૧૫ અનાગારપ્રત્યાખ્યાન ૧૨૦ અધિપતિ અનાચરણ ૭૬ અધિવાસના ૧૨૧ અનાચાર ૨૩, ૨૪ અધે ૪૧૯; - ગૌરવપરિણામ ૮૨; અનાચીણું પર - લોક ૪૪૯, ૪૫૭, ૫૦૪, ૫૫૪, અનાત્ત ૫૩૨ પપ૭, ૫૫૮, પ૬૦ અનાત્મભાવવતી ૨૬ 2010_03 Page #936 -------------------------------------------------------------------------- ________________ ૯૦૨ સ્થાનાંગસમવાયાંગ અનાત્મા ૫૧૮ અનિષ્ટ પ૩૨ અનાદત પ૬૫, ૫૪૫ અનિસૃષ્ટ ૩૩૯ અનાદેય નામ ૮૪ અનીક ૪૭૯, ૪૯૦ અનાથપ્રવ્રજ્યા ૨૬૩ અનુકંપા ૭૭૬; – દાન ૬૩ અનાનુગમિક ૨૬૮ અનુગમન ૩૪૪ અનાનુબંધી ૩૧૯ અનુગ્રહ ૧૪૭ અનાબાધ ૨૮ અનુજાત ૮૪૪ અનાણિગ્રહિક પ૧, પર, ર૭૮ અનુજ્ઞા ૭૫ અનાભેગપ્રતિસેવના ૧૩૨ અનુજ્ઞાત ૩૧૦ અનાગપ્રત્યયા ૪૧૩ અનુજ્ઞાપન ૩૧૫, ૭૬૪ અનાભોગ બકુશ ૨૮૮ અનુજ્ઞાપની ૩૧૫ અનાજોગવૃત્તિકા ૪૧૫ અનુજ્ઞાયિત પાનભેાજન ૧૧૨ અનાગિક પર અનુત્ત૨ ૯૫, ૧૦૫, ૨૭૨, ૩૭૮, ૪૦૨, અનાગિક મિથ્યાત્વ પર ૪ર૩, ૪૨૪, ૪૮૦, ૫૧૦, ૫૧૨; અનાયુક્ત પ્રમાજના ૪૧૩; –આદાનતા -ચરિત્ર ર૭૨; -જ્ઞાન ર૭૨; –તપ ૪૧૩ ર૭૨;-દર્શન ૨૭૨; –મહાન ૪૨૧; અનાયુષ પપ૪ --વાસી ૪૦૫; –વિજયાદિ ૪૪૧, અનારંભ ૨૮, ૨૯૬ ૪૪૨; –વિમાન ૨૪૨, ૩૬૭, અનારંભી ૭ ૪૬૯, ૪૭૨, ૪૭૮, ૭૨, ૭૨૫; અનારાધક ૨૮૫, ૨૮૬ – વીર્ય ૨૭૨ – ઉપપાતિક દશા અનાર્ય ૩૨૦, ૮ર૫; -વ્યવહાર ૮૪૧ ૨૩૧, ૨૪૨, ૨૫૭; –ઔપપાતિક અનાલા૫ ૫૧ ૨૫૬, ૩૨૬, ૪૦૪, ૪૭૭ અનાશાતના ૩૪૪ અનુદ્ધાતિક ૧૪૩ અનાહારક ૧૭૩, ૪૨૬ અનુપરતકાયક્રિયા ૪૧૧ અનિકૃષ્ટ ૮૩૭ અનુપાલનાશુદ્ધ ૧૧૯ અનિત્યાનુપ્રેક્ષા ૧૫૨ અનુપ્રક્ષા ૧૪૭, ઉપર અનિદાનતા ૨૪ અનુબંધ ૯૩ અનિચિ ૧૭૨, ૧ભ, ૪૨૬, પપ૪ અનુભાવ ૮૮, ૯૩; –અલ્પ બહુ અનિર્ધારિમ ૩૮૩ પ૯; –ઉદીરપકમ ૫૮; -૩૫અનિવર્ત ૬૦૬ શમનેપકમ ૫૮; –કમ , ૫૭; અનિવૃત્તિ ૭ર૬, ૭૪૪; – કરણું ૧૦૦; –નામનિધત્તાયુ ૮૦; –- નિકાચિત –આદર ૯૨, ૧૦૩ ૬૦; –નિધન પદ; –બધપક્રમ અનિશ્ચિત અવગ્રહ ૨૨૨ ૫૭; –વિપરિણામનોપકમ ૫૮ અનિશ્રિત ઉપધાન ૧૭ અનુભાષણશુદ્ધ ૧૧૯ 2010_03 Page #937 -------------------------------------------------------------------------- ________________ અનુમતિત્યાગ ૨૮૫ અનમાન ૨૨૬, ૨૭૬; -નિરાકૃત ૨૩૦ અનુયાગ ૧૬૯, ૨૪૯, ૫૦, ૨૬૧, ૨૭૫, ૩૩૭, ૮૭૯; -ગત ૨૬૦; -દ્વાર ૧૬૪, ૨૩૨, ૨૪૧, ૩૩૮, ૮૦૭, ૮૮૭ અનુયોગી પ્રશ્ન ૧૪૮ અનુરાધા ૪૬૭, ૪૬૫, ૪૬૬, ૪૬૯, ૧૦૮, ૬૦૪, ૭૦૦ અનુલાય ૫૧ અનુલેામ પ્રશ્ન ૧૪૮ અનુલ્લાપ ૫૧ અનુવીચિ ભાષણ ૧૧૨ અનુવેલ ધર નાગરાજ ૬૧૨ અનુવજન ૩૪૪ અનુશાસન ૧૪૭ અનુશાસ્તિ ૨૨૪ અનુબ્રાવણ ૭૮૯ અનુસ્રોતગામી ૮૭૪ અને જીવ ૪૪૮ શમ્પ્રુસૂચિ અનેકવાદી ર૬૭, ૩૩૬, ૪૩૯ અનેકસિદ્ધ ૧૮૯ અનેકાંતવાદ ૩૩૮ અન્તઃવાહિની ૫૯૯, ૬૦૧, ૬૩૨, ૬૩૭ અન્નકથા ૪૪ અન્નપુણ્ય ૧૪, ૫૫ અવિવિધ ૮૮૩ અન્યતીર્થિક ૧૩ ૯૦, ૯૭, ૧૬૭, ૨૬૬, ૬૮૪ અન્યજ્ઞાનચારી ૧૪ અન્યલિંગ ૭૧૬; -સિદ્ધ ૧૮૯ અન્યાન્સક્રિયા ૨૫૯ અપ્૪૦૮; -ક્રાય ૬૩,૧૭૭, ૧૭૮, ૧૯૨, ૧૯૪, ૧૯૫, ૧૯૬, ૨૧૫, ૪૧૯, ૪૪૨, ૫૫૭; –કાચારબ ૩૮ અપકર્ષ ૭૫ અપક્રાન્તિ ૯૯ અપત્રામલ ૪૩૫ અપધ્યાન ૨૫ અપરક કા ૨૬૦ અપરિવદેહ ૫૭૦, ૧૭૩, ૧૯૦, ૫૯૩, ૬૦૭, ૬૨૦, ૧૩૩ અપરા ૫૭૬, ૬૨૭ અપરાજિત ૩૪૯, ૩૬૭, ૪૭૨, ૪૭૮, ૫૫૮, ૫૬૫, ૫૬૭, ૬૦૬, ૬, ૬૫૩, ૬૫૪, ૬૯૯, ૭૫૨, ૭૫૭ અપરાજિતા ૪૮૯, ૫૭૬, ૫૭૭, ૬૨૬, ૬૨૭, ૬૪૯, ૬૫૧, ૭૦૦, ૭૫૪ અપરિગ્રહ ૨૦૯ અપરિગ્રહી છ અપરિણત ૧૬૩, ૧૭૧, ૧૯૫, ૩૪૧ અપરિત્ત સંસારી ૪૨૭ અપરિસાવી ૨૮૯ અપર્યાપ્ત ૧૯૫, ૨૦૫, ૪૨૬ અપર્યાપ્તક ૧૭૩ અપર્યાપ્ત નામ ૮૩ અપર્યાપ્ત નારક ૩૪૯ અપર્ચાચાતીત ૫૩૨ અશૌચ ૧૩ અપશ્ચાત્તાપી ૧૩૯ ૯૦૩ અપહૃત્ય ૨૮; -સર્ચમ ૨૯૭ અપાનક તપ:મ ૪૩૫ અપાચ ૨૨૩; -વિચય ૧૫૧; “અનુ પ્રેક્ષા ૧૫૩ અપાર્શ્વસ્થતા ૨૫ અધિકારાનુયાગ ૮૭૭ અપુદ્ગલ ૫૫૪ અપુરુષવાદ ૧૩૩ 2010_03 Page #938 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગસમવાયાંગ અપૂર્વકરણ ૧૦૦; –ગુણસ્થાન ૧૦૩ અભવસિદ્ધિ ૧૯૩ અપેક્ષા ૧૭૧ અભવ્ય ૧૭૮, ૪૨૬; –જીવ ૮૮, ૧૭૮; અપ્રજ્ઞપ્ત ૫૩ -ના૨ક ૧૭૮;-પરિષદ ૮૯૧ અપ્રતિપાતી ૨૬૮, ૨૭૮ અભાષક ૧૭૩, ૪ર૭ અપ્રતિબદ્ધ ૭૬૬ અભાષિત પર અપ્રતિષ્ઠાન ૪૨૧, ૫૧૭, ૫૫૮, ૭૪૭, અભિગમરુચિ ૨૦ ૭૫૬ અભિગમસમ્યગ્દર્શન ર૭૮ અપ્રતિસંલીન ૨૧૧, ૨૦૧૩ અભિગ્રહિત ૫૧ અપ્રતિસંવેદી ૪૪૪ અભિગ્રહ ૧૪, ૨૮૩ અપ્રત્યાખ્યાન ૭૯,૪૧૧; કષાય ૮૯; અભિચન્દ્ર પર૫, ૬૮૮ - ક્રિયા ૨૫૯,૪૧૪; -ઝેધાદિ ૨૧૧ અભિચારકમમંત્ર ૧૪૪ અપ્રદેશી પ૩૬ અભિચી (અભિજિત) ૬૦૪, ૭૦૦ અપ્રમત્ત ૩૦, ૧૦૬; –સંવત ૯૧, ૧૦૨ અભિજાતિ ૧૮૧ અપ્રમાદ ૧૭, ૩૦, ૨૬૩; –પ્રતિલેખના અભિજિત ૪૬૩–૫, ૪૬૮, પ૦૮, ૭૦૦ ૩૧૯ અભિધાનચિંતામણિ ૬૯૦ અપ્રમાજન–અસંયમ ર૯૮ અભિધાન રાજેન્દ્ર ૫૦, ૬૯૬ અપ્રશસ્ત કાયવિનય ૧૪૬ અભિધ્યા ૭૬ અપ્રશસ્ત ભાવના ૬૭. અભિનંદન ૬૯૭, ૭૫૯ અપ્રશસ્ત મનોવિનય ૧૪પ અભિનય ૮૮૫ અપ્રશસ્ત વચનવિનય ૧૪૫ અભિભૂ ૬૮૪ અપ્રશ્ન :૨૪૪ અભિમાન ૭૫ અપ્રાકૃતક ૧૬ અભિલાષ પુરુષ ૮૧૬ અપ્રિય પર અભિલાષ ૪૧૬ અપ્રીતિકેપઘાત ૩૦૮ અભિવર્ધિતમાસ પર૬ અપ્સરા ૪૮૯, ૬૫૦ અભિવર્ધિત સંવત્સર ૪૬૧, પર૬-૨૮, અબાદ્ધિક ૨૬૭, ૩૩૫ ૫૩૦ અબાધા ૯૬; –કાલ ૮૭, ૯૬ અભિષેકશિલા ૫૬૮, ૬૩૪, ૬૫૭ અબુધ ૮૩૭; –હૃદય ૮૩૭ અભિષેક સભા ૪૯૮, ૫૧૩ અબ્રહ્મ ૪૨, ૫૪; –વિરમણ ૧૦૭ અભિસમાગમ ર૭૧ અભગ્નસેન ૨૫૬ અભીણ અવગ્રહયાચન ૧૧૨ અભદ્ર ૮૨૧ અભેદ્ય ૫૩૬ અચકરા ૭૦૧ અભેક્તા ૨૨૬ અભયદાન ૯૪ અભ્યાખ્યાન ૪૨ અભયદેવ રા૫, ૪૬૫, ૬૯૧, ૬૯૨ અભ્યાખ્યાન વિવેક ૧૦૭ 2010_03 Page #939 -------------------------------------------------------------------------- ________________ શબ્દસૂચિ અભ્યાસાસન ૩૪૪ અન્યાહુત ૩૩૯ અસ્પૃથાન ૩૪૪, ૭૮૦, ૮૨૨ અભ્રસંસ્થિત ૩૯૫ અમત્સરિતા ૬૮ અમધ્ય ૫૩૬ અમન ૫૦; –આમ પર અમનોજ્ઞ ૫૩૨ અમમ ૭ર૬ અમલકા ૩૩૧ અમલા ૬૫૦, ૭૦૩ અમાત્ય ૬૪ અમાથી ૧૩૯; –પણું ૨૫ અમિતગતિ ૪૮૧, ૪૮૪ અમિતવાહન ૪૮૬, ૪૮૫ અમિતસેન ૬૮૭ અમિત્ર ૮૩૮; – ૫ ૮૩૮ અમુક્ત ૮૩૮ અમુદગ્ર જીવ ૨૬૯ અમૂર્ત ૩૭ અમૃતા ૫૩ અમે ૬૫ર અમેઘા ૬૪૮ અમોસલી (અમૌલી) ૩૧૯ અલ ૫૪૪ અમન ૧૬૪ અયુત ૧૬૫, ૮૮૧૭;-અંગ ૧૬૫ ૮૮૭ અગતા ૧૦૬ અગી ૧૨, ૧૭૪; –કેવલી ૯૨, ૧૦૬ અયોધ્યા પાછ૭, ૬૨૭, ૬૯૮-૯૯ અનિક પપ૪ અમુખ ૬૧૬ અર ૬૯૭, ૭૧૭, ૭૪૬, ૭૪૭, ૫૮ અરક ૭૩૩ અરત ૬૦૬ અરતિ ૧૧૬ અરનાથ ૭૩૩ અરનેમિ ૭૩૩ અ૨સજીવ ૧૫ અરસાહારી ૧૫ અરહ (અહંત) ૭૪૪ અરિહંત ૨૮, ૧૮, ૨૦૩, ૨૫૦, ૨૭, ૩૪૭, ૩૯૧, ૪પ૩, ૬-૨, ૬૩૪, ૬૩૯, ૬૭૯, ૬૮૦, ૬૮૩; –જન્મ ૬૮૧, ૬૮૨; -જ્ઞાનત્પત્તિ ૬૮૧; --પ્રવ્રયા ૬૮૧;-વંશ ૬૩૧, ૬૮૦ અરિષ્ટ ૪૭૪, ૭૦૩, ૮૪૭ અરિષ્ટનેમિ ૭૧૭, ૭૧૮ અરુણ ૪૭૪, ૫૮૦, ૫૮૧, ૬૦૬, ૬૩૩, ૬૫૧; -દ્વીપ ૪૫, ૬૫૧; -દેવ ૨૦; –પ્રભ ૬૧૨; -પ્રભા ૭૦૧; વર ૪૭૮; –વરાવભાસ ૬૫૧; -આભ ૨૮૨, ૩૬૯; –ઉત્તરાવતંસક ૩૬૯; -ઉદય સમુદ્ર ૬૫૪; –ઉદસમુદ્ર ૪૫; –ઉ૫પાત ર૫૮, ૬૫૧; –ઉપપાતવ૨ ૬૫૧; –ઉપ પાતવરાવભાસ ૬૫૧ અરૂપી ૫૫૪ અચિ ૧૭, ૩૭૪, ૩૬૯, ૪૭૪; –માલિ ૩૬૯, ૪૭૪, ૪૮૮, ૪૮૯, ૬૪૯ અર્થ ૨૦, ૪૩, ૨૬૫, ૮૪૧; - કથા ૪૩; –દંડ ૪૯, ૪૧૫,૪૨૯;-ધર ૮૧૬, ૮૨૩; –નિપૂર ૮૮૭;નિપૂરાગ ૮૮૭–પ્રત્યેનીક ૭૭૬; નિ ૮૯૪; વિનિશ્ચય ૨૦; –મૃતધર્મ ૧૨; –અવગ્રહ ૨૧૯ અધચક્રવાલ ૮૮૯ અધચક્રવાલા ૮૮૮ 2010_03 Page #940 -------------------------------------------------------------------------- ________________ ૯૦૬ સ્થાનાંગ સમવાયાંગ અર્ધચન્દ્રાકાર ૪૭૦ અર્ધનારા સહનન ૪૦૮ અર્ધ પર્યકા ૧૭, ૩૪૩ અર્પિતાનર્પિતાનુયોગ ૧૬૯ અધપુગલ ૧૭૯; પરાવર્ત ૧૭૯ અપટા ૩૦૩ અર્ધમાગધી ૬૮૪, ૧૯૧ અર્ધસત્ય ૧૦૯ અર્ચમન ૬૦૫ અહંત ૯૨, ૬૮૫ –નિર્વાણ ૬૮૨ અહંત ૨૮૯ અલખ (અલક્ષ) ૭૪૩ અલસી ૩૯૪ અલંકાર ૮૮૫ –સભા ૪૯૮, ૫૧૨ અલંબુવા ૬૫ર અલાત ૧૯૭ અલાભ ૧૧૬ અલિપ્ત ૩૦૯ અલી કવચન ૩૦૧ અલેય ૧૭૩ અલેશ્યી ૧૭૫ અલક ૨૩૪,૪૫૫,૫૫૬;-આકાશ પ૨૦ અલભતા ૧૭ અલ્પબદુત્વ ૫૯ ૯૩ અલ્પલેપ ૩૦૪, ૩૦૯ અલ્પવૃષ્ટિ ૮૯૦ અલ્પાધિ કરણ ૩૧૭ અલ્પાયુકર્મ બંધ ૬૯ અલકથા ૧૮ અવક્તવ્યસંચિત ૪૨૮ અવગાઢરૂચિ ૧૫૧ અવગાહના ૩૯૯, ૪૦૬, ૪૦૨, ૪૦૪, ૪૦૬, ૪૪૧, ૪૪૩; –ગુણ પર; -નામનિધત્તાયુ ૮૦; –શ્રેણી ૨૪૮ અવગૃહીત ૩૦૮–૯ અવગૃહીતા ૩૦૪ અવગ્રહ રર૦, ૨૨૨; –પ્રતિમા ૩૦૫; -મતિ ૨૨૨;-વાચન ૧૧૨;-સીમા પરિજ્ઞાન ૧૧૨; -અનુજ્ઞાપન ૧૧૨ અવચન ૫૧ અવજાત ૮૪૪ અવતંસ ૫૬૬; –કફૂટ પ૮૯ અવધિ ૨૧૮; --જ્ઞાન ૩૩, ૭૭, ૨૧૭, ૩૧૬, ૩૬૪; -જ્ઞાનજિન ૬૭૯; -જ્ઞાનદર્શન ૪૪૯, ૪૫૦; -જ્ઞાનાવરાગુચ ૭૩;-જ્ઞાની ૬, ૧૭૫,૧૭૬, ૨૬૭, ૨૭૩, ૩૨૫; –દર્શન ૩૩, ર૭૯; –દર્શનાવરણ ૭૪;-દર્શની ૧૭૪; –પદ ૨૬૭; -મરણ ૩૮૬ અવવ્યા પછ૭ અવભાસ ૬૦૬ અવમાનિક ૨૮૬ અમરાત્રપર્વ પર ૫૪૯ અવમાન ૧૧૬, ૨૭૫ અવમોદર્ય ૧૨૮, ૧૨૯ અવધ્યા ૬૨૭ અવધ્યપ્રવાદ ૨૪૯ અવર્ણવાદ ૧૦, ૨૧, ૨૭, ૬૮ અવલિત ૩૧૯ અવલિંબ ૧૬૭ અવવ ૧૬૫, ૮૮૭;-અંગ ૧૬૫, ૮૮૭ અવસર્પિણી ૧૬૫, ૨૫૧, ૩૫૯, ૪૦૪, પર૧, પર૨, ૫૩૦, ૬૦૭, ૬૦૮, ૬૩૩, ૬૮૬, ૬૮૭ અવસ્થિત ૪૭૬ અવાય ૧૫૯, ૨૨૦; –મતિ રરર અવિદ્યા ૩૫; –આશ્રવ ૩૫; –નિરોધ ૧ ૨૧ 2010_03 Page #941 -------------------------------------------------------------------------- ________________ શરદપૂચિ ૯૦૭ અવિનય ૩૬, પર –સેન ૧૯૯, ૭૪૬ અવિનીત ૮૬૪ અશ્વત્ય ૪૫૩, ૭૦૧ અવિભાજ્ય ૫૩૬ અશ્વિન ૬૦૫ અવિરત સમ્યગ્દષ્ટિ ૯૧, ૧૦૦ અશ્વિની ૪૬૫, ૪૬૬, ૪૬૮, ૧૦૮, અવિરતિ ૩૫, ૩૮, ૧૩૩ ૬૦૪, ૩૦૧ અવિશ્વાસી ૮૨૮ અષા ૪૬૪ – ૬૬, ૪૬૮, ૬૦૪ અવિસંવાદ ૧૦૯ અલેકભય ૪૧૭ અવેદ ૧૭૨, ૫૫૪ અષ્ટઅષ્ટમિકા ૩૧૬ અવેદક ૧૭૪ અષ્ટાપદ ૮૮૩ અવ્યક્તિક ૨૬૬; –નિહનવ ૩૩૧ અષ્ટાંગનિમિત્ત ૧૪૪ અવ્યવસિત ર૫ અષ્ટાંગિક માર્ગ ૯૨ અવ્યાબાધ ૪૭૪ અસપુરુષ ૮૩૯ અવ્રત ૩૫ અસત્ય ૪૨, ૨૦૯; – પરિણત ૮૨૦; અશન ૩૭૮ –મના ૮૨૧; --ઋષા ૧૦૯; અશની ૪૮૭ -ઋષામન:પ્રાગ ૪૩૦; મૃષા અશબલ ૨૮૯ વચનપ્રાગ ૪૩૦; –૩૫ ૮૨૧ અારણાનુપ્રેક્ષા ઉપર અસમર્થ ૮૨૮ અશરીરી ૧૭૩, ૧૫ ૨૮૯ અસમાધિ ૩૨, ૩૩; –સ્થાન ૪૨, ૨૫૭ અશાશ્વત પપ૪ અસમારંભ ૩૮, ૨૯૬ અશુચિ ૮૨૦; –મના ૮૨૦ અસંલેશ ર૩, ૩૦૨ અશુદ્ધ ૮૧૯ –મને ૮૧૯; -સંકલ્પી અસંખ્યાત ૧૬૮ અસંઘયણી ૪૦૮, ૪૦૯ અશુભ પ૫૮; –દીર્ધાયુબંધ ૬૯; –નામ અસંસર્વ ૪૪૪ ૮૪; –નામકર્મ ૭૩; –વિપાકી ૬૦; અસંજ્ઞી ૧૭૪, ૪૦૬, ૪૪૪ -શબ્દ ૫૪૪; -અનુપ્રેક્ષા ૧૫૩; અસંદિગ્ધ અવગ્રહ ૨૨૨ –અનુબંધી ૬૦ અસંવત ૧૭૪;-પૂજા ૮૯૧ અશોક ૬૦૬, ૭૦૧ અસંચમ ૨૬- ૯૯ અશેકા ૪૮૭. ૫૭૬, ૬૨૭;–વન ૬૪૭. અસંરંભ ૩૮, ૪૮, ૨૧૧, ૨૯૬ -વૃક્ષ ૬૮૩; -લલિત ઉપર અસંવૃત બકુશ ૨૮૮ અમૃતનિશ્રિત ૨૧૯ અસંસર્ગ કથા ૧૮ અશ્વ ૭૫૧, ૮૫૭; -કણું ૬૧૭; -ઝીવ અસંસારસમાપન્ન પ૫૪ ૭૫૩, ૭૫૯; -પુરા ૫૭૬; –પુરી અસંતૃષ્ટ ૩૦૪ ૬૨૭; -મિત્ર ૨૬૬, ૩૩૨, ૩૩૩; અસંસ્કૃત ૨૬ર –મુખ ૬૧ ૬; -શિક્ષા ૮૯; અસાતા ૭૪; –વેદનચ ૭૨, ૮૮ ૧૨૫ 2010_03 Page #942 -------------------------------------------------------------------------- ________________ ૯૦૮ થાનાંગલ્સમવાયાંગ અસ્વાધ્યાય ૧૫૦ અસાધુ ૩૭ અસિ ૫૧ અસિદ્ધ ૧૭૨ અસિપત્ર ૪૫૪, ૮૫૧ અસિલક્ષણ ૮૮૩ અસુર ૪૩૬, ૪૯૭, ૭૧૪;- કુમાર ૧૭૭, ૧૭, ૩૨૩, ૪૦૮, ૪૦૯, ૪૧૦, ૪૨૧,૪૪૧, ૪૫૩-૪,૪૮૧, ૪૯૫ – કુમારેન્દ્ર ૪૮૧;- હાર ૬૪૭ -ઇન્દ્ર અમર ૪૮૩, ૬૫૪; – ઈન્દ્ર ધરણ ૪૮૩;-ઈન્દ્ર બલિ ૪૮૩,૪૮૬ અસ્ત પ૬૬ અસ્તિ—અને અતિ સાધક ૨૨૬;-અને નિષેધ સાધક ૨૨૬;– કાચ ૧૬૭, ૫૧૯; –કાયધર્મ ૧૨, ૧૩; –નાસ્તિપ્રવાદ ૨૪૯, ૨૬૨ અસ્થિ ૩૯૪;-મિંજા ૩૯૪; સેન ૮૪૭; -સ્તંભ ૪૬ અસ્થિરનામ ૮૩ અહેમેન્દ્ર ૪૭૦, ૪૮૦, ૫૧૨ અહંભાવ ૭૭ અહિતક્ત ૨૬ અહિતકારી ૨૫ અહિંસા ૨૦૯ અહેતુ ૨૨૭, ૨૨૮ અહોરાત્ર ૧૬૪, ૫ર ૧ અંકકાંડ ૫૧૬ અંકલિપિ ૮૫૫ અંકાપાતી ૬૩૪, ૬૩૫, ૬૩૯; --ફુટ ૫૮૩, ૬૨૧ અંકાવતી પ૭૬, ૬૨૬ અંકુશ ૩૭૧, ૬૦૬, ૬૪૭ અંકુશપ્રલંબ ૩૭૧ અંગ ર૮, ર૩૧, ૨૬૫; -ચૂલિકા ૨૫૮; –પ્રવિષ્ટ ૨૧૯, ૩૨૫; બાર ર૩૬, ૭૬૬; –બાહ્ય ૨૬૯, ૩૨૫ –સૂત્ર ૩૨૮ અંગરાજ ૭૧૮ અંગવંશના ૭૭ રાજાએ ૭૬૦ અંગાર ૧૯૭ અંગારક ૪૬૮, ૬૦૫, ૬૧૮ અંગિરસ ૮૪૭ અંગુત્તરનિકાય છે. ૮, ૧૧, ૧૮, ૨૩, ૨૭, ૩૦, ૩૧, ૩૫, ૪૧, ૪૪, ૪૬, પર, પ૫, ૬, ૭, ૯૨-૭, ૧૨૧, ૧૨૨, ૧૬૦, ૧૮૧, ૨૦૧, ર૦૪, ૨૦૫, ર૦૮, ૨૦૯, ૨૪૪, ૨૮૧, ૨૮૩, ૩૦૧, ૩૦૩, ૩૨૪, ૩૩૫, ૩૩૭, ૪૬૭, ૪૨૦, ૪૩૫, ૪૪૪, ૪૫૩, પપપ, પપ૯, ૫૬૩, ૬૮૦, ૬૮૨, ૬૮૪, ૬૮૫, ૬૯૭, ૭૧૫, ૭૨૦, ૭૩૩, ૭૪૬, ૭૫૬, ૮૧૫, ૮૩૯, ૮૪૧, ૮૪૨, ૮૪૩, ૮૪૮, ૮૫૨, ૮૫૫, ૮૬૨-૫, ૮૭ર-૪, ૮૯૦ અંગુઠું પ્રમાણ ૪૧૨ અંગુષ્ઠ પ્રશ્ન ર૫૮ અંચનક પર્વત ૬૪૬, ૬૪૮, ૬૪૯, અંચિત ૮૮૪ અંજન ૩૭૨,૪૮૫, ૬૩૩, ૬૩૫, ૬૫૧; -કાંડ ૧૬-૧૭; -ફૂટ પ૮૩, ૬૨2; -ગિરિફૂટ પ૮૯; –મુલક ૬૫૧; –પુલકકાંડ ૫૧૬ અંજના ૫૧૪ અંજલિગ્રહ ૩૪૪ અંજીકા ૭૦૩ 2010_03 Page #943 -------------------------------------------------------------------------- ________________ શરદસૂચિ ૯ ૯ ૨પ૬, ૪૮૯, ૬૪૯ આકિંચનતા ૧૨૦ અંડ ૨૫૬, ૨૬૦, ૩૨૨-૨૩, ૩૩૬, આકણ ૨૬૦, ૮૬૪ ૩૯૨, ૪૧૮–૧૯; સૂમ: ૧૯૯ આક્રોશ ૫, ૧૧૬ અંત ૮૯૨ આક્ષેપણી ૧૮ અંતકૃત ૨૨ આખાટક ૬૪૭ અંતકુદશા ૨૩૧, ૨૪૧,૨૫૬–૭, ૩૨૬, આખ્યાન ૩ર૬ ૭૪૩ આખ્યાચક ૨૬૪ અંતક્રિયા ૩૮૫-૮૬ આખ્યાચિકા ૨૩૯; –-નિશ્રિત ૩૯ અંતચારી ૧૪ આગમ ૧૩૯, રર૬, ૨૭૬ અંતજીવી ૧પ આગમનગૃહ ૩૧૫ અંતરનદી ૬૩૩, ૬૩૭, ૬૬૬ આગમવ્યવહાર ૭૭૬ અંતરંજિકા ૨૬૭ આગામી ઉત્સર્પિણી ૬૮૮, ૬૮૯; –ના અંતરાય ૭૦ -૧, ૭૩, ૩૯૮ તીર્થકર ૭૪૩ અંતરિક્ષ ૨૬૫ આગામી નિરાધ ૭૭ અંતદ્વીપ ૨૨-૩, ૬૧૫–૧૬, ૬૭ર આગ્નેય ૮૪૭ અંતદ્વપક ૩૨૩ આગ્રાયણી ૨૬૧ અંત:શલ્યમરણ ૩૮૭ આચરણ ૭૬૩ અંતાહારી ૧૫ આચાબ્લિક ૧૫ અંતેવાસી ૭૭૪ આચાર ૧૭, ૧૮, ૩૫, ૩૧, ર૧ર, અંતવાહિની ૬૨૪ ૨૯૦; દશા ૨૫૬, ૨૫૭; –પાલન અંધ ૩૨૪ ૩૪;-પ્રકલ્પ ૨૫૨, ૨૫૪; –શાસ્ત્ર અંધકા૨ ૧૬૬, ૧૯૬ ૨૩૩;-સમાધિ ૩૪;-સંપત્તિ ૭૭૦; અંધારું ૮૨૭ – અંગ ૨૭, ૧૦૯, ૨૫૨, ૨૫૫, અંબ ૪૫૪ ૨૫૯, ૩૨૫, ૩૪૪, ૮૯૫; –અંગઅંબડ ૭૨૬, ૭૪પ નિયુક્તિ ૪૫ અંબરિષ ૪૫૪ આચાર્ય ૨૧, ૬૬, ૧૨૭, ૧૩૦, ૧૩૭, અંબષ્ઠ ૮૪૬ ૩૨૧, ૩૪૪, ૪૫૩, ૭૬૯, ૮૬૯, આકર ૧૬૫ ૮૭૦; –પ્રત્યની ક ૭૭૬, ૭૮૧; આકાશ ૧૬૩, ૪૭૯, ૫ર૦,૫૫૪, ૫૫૫; -- ભાષિત ર૫૮; -વિપ્રતિવતી -પદ ૨૪૮; –પ્રતિષ્ઠિત ૫૧૪; પ૨૮; ઉપાધ્યાય ૬૮, ૭૬૮, –અનંત ૪૪૪; –આનંચાયતન ૭૭૨, ૭૭૨; –ઉપાધ્યાયના અતિ૪૪૪; –અસ્તિકાય ૧૬૭, ૧૬૮, શચ ૭૭૧ ર૭૪, ૫૧૮, પર૦, ૫૪૮; –અંતર આચાર્ગ પર ૧૬૬; ૫૧૪ આછિદ્ય ૩૩૯ 2010_03 Page #944 -------------------------------------------------------------------------- ________________ ૯૧૦ આન્નતિ ૧૦, ૧૩૭;--સ્થાન ૨૫૭ આવ ૩૪૦ આવક ૩૩૭, ૮૪૬ આજીવિક ૧૨૮, ૨૪૮ આવિકાભય ૪૧૭ આજ્ઞા ૧૩૯ આજ્ઞાપની ૪૧૩ આજ્ઞારુચિ ૧૫૧, ૨૭૯ આજ્ઞાવિચચ ૧૫૧ આજ્ઞાવ્યવહાર ૭૭૬ સ્થાનાંગન્સમવાયાંગ આણત ૩૬૬,૩૭૨, ૩૭૬, ૪૦૫,૪૮૩ આતમ ૧૬૬, પર૫;-નામ ૮૩ આતાક ૧૬ આતાપના ૪૩૫ આતુરપ્રતિસેવના ૧૩૨ આદ્યશબ્દ ૫૪૫, ૫૪૬ આપ્ત ૫૩૨ આત્મ ૪૪; -૪ ૮૪૧; -મન ૮૨૭; –દેષાપસ હાર ૧૭; પ્રતિષ્ઠિત ૫૧૪; -પ્રવાદ ૨૪૯, ૨૬૨, ૩૩૦; -ભાવ ૨૮; ભાવવતી ૨૬; -રક્ષ ૪૭૯; -રક્ષા ૮૯૪; સ્થિત ૪૨૯; -અદ્ભુત ૩૩૫; -અનુકપી ૮૩૮ આત્મા ૭, ૧૦૬, ૧૨૧, ૧૭૨, ૨૧૬, ૨૨૩, ૨૭૨, ૩૮૧, ૪૨, ૪૪૯; –આભિનિબેાધિક અજ્ઞાની ૧૭૬; -~ઽ ક ૬૭, ૭૫: -ઉપનીત ૨૨૪ આત્યંતિક મરણ ૩૮૭ આદશમુખ ૬૧૬ આદલિપિ ૮૮૫ આદાનનિક્ષેપ સમિતિ ૧૧૨ આદાનભય ૪૧૭ આદિગ્ધ લીખ ૭૬૫ આદિત્ય માસ પછ આદિત્યયશ ૭૪૮ આદિત્ય સવત્સર ૧૩૦ આદી ૫૯૯, ૬૦૦ આદૅચનામ ૮૪ આદેશસવ ૧૭૦ આધિકરણિકી ૪૧૧ આધાકર્મ ૩૩૮ આધુનિક ૬૦૫ આધ્યાત્મિક ૪૫ આનત ૪૨૩, ૪૨૪, ૪૪૧, ૪૪૨, ૪૭૦, ૪૭૨, ૪૭૭, ૪૭૮, ૪૮૧, ૧૧૦, ૫૧ આનપ્રાણ ૧૬૪, પર૧ આનંત ૮૯૦; –ના ભેદ ૮૯૪ આનદ ૨૫૭, ૩૦૩, ૪૯૨, ૫૨૫, ૬૮૪, ૭૦૨, ૭૫૩, ૭૫૭ આનનકૂટ ૧૮૯ આનંદા ૬૪૮, ૬૫૧ આનાયનિકા ૪૧૫ આનુમિક ૨૬૮ આનુગામિક ૧૯ આનુપૂર્વી નામ ૮૩ આપ ૪૯, ૬૦૫ આપત્તિપ્રતિસેવના ૧૩૨ આપૃચ્છના ૭૭૯ આકાચિક ૧૭૫ આભરણ ૫૫૯૬-અલ કાર ૮૮૫૬-વિધિ ૮૮૩ આભ૨ ૩૬૯, ૩૭૩, ૬૦૬;–પ્રભ કર ૩૬૮ આભાસિક ૬૧૬ આભારવર ૪૪૪ આભિગ્રહિક ૫૧, ૫૨, ૨૭૮ _2010_03 Page #945 -------------------------------------------------------------------------- ________________ શબ્દસૂચિ આભિનિબંધિક ૮૭, ૯૫, ર૧૭, ૨૧૯, આરંભિકી ૪૧૨, ૪૧૪ ર૨૧; -જ્ઞાનાવરણ ૭૩; -જ્ઞાની આરંભી ૭, ૪૧૪ ૧૭૫, ૧૭૬ આરા ૬૪૨; –નું કાલમાન ૬૩૦ આભિનિવેશિક પ૨;-મિથ્યાત્વ પર આરામ ૧૬૬ આભિગિકદેવ ૬૭, ૫૮૧, ૫૮૨ આરાધક ૧૩૭, ૧૪૩, ૨૮૬ આભયોગિકી ૬૭ આરાધના ૨૨, ૨૫૧ આભિયોગી ૬૭ આરોગ્ય ૨૮ આભિયોગ્ય ૪૭૯ આરોપણ ૨૫૩; –પ્રાયશ્ચિત્ત ૧૩૪ આગબકુશ ૨૮૮ આર્જવ ૧૧, ૧૩, ૧૪ આભ્યતર ૧૨૯; -પરિવાર ૪૯૯; આર્તધ્યાન ૧૫૦ -પરિષદ ૩૬૨; –પર્ષદા ૪૯૯ આદ્રકીય ૨૫૯ આભુપગમિકી વેદના ૬૧ આદ્રાઁ ૪૬૪, ૪૬૫, ૧૦૮, ૬૦૪, ૭૦૦ આમલકપા ૭૪૩ આર્ય ૮૨૫; –ક્ષેત્રમાં જન્મ ૪૫ર; આમિષદાન ૯૪ –જાતિ ૮૨૫; -દષ્ટિ ૮૨૫; –પરાઆમિષાવર્ત ૪૫ ક્રમી ૮૨૫; –પરિણુત ૮૨૫; આમ્ર ૭૦૧; –વન ૬૪૭ --પારવાર ૮૨૫; –પર્યાય ૮૨૫; આમ્લ ૪૦૬ -પ્રજ્ઞ ૮૨૫; –ભાષી ૮૨૫; –મના ૮૨૫; –રૂપ ૮૨૫; –વૃત્તિ ૮૫; આયામક ૩૦૬ –વ્યવહાર ૮૪૧; –વ્યવહારી આયુ ૭૦, ૭૧, ૭૨, ૧૯૧,૩૪૬, ૩૪૭, ૮૨૫; –શીલાચાર ૮૨૫;–સંકલ્પી ૩૯૮;- કર્મ ૭૩, ૮૧; –પરિણામ ૮૨૫;-સેવી ૮૨૫; –રક્ષિત ૩૩૫, ૮૧; –બંધ ૭૯ ૩૩૭; –વજ ૩૩૭; –ન્સમિત ૭૯૪ આયુર્વેદ ૨૬૪ આર્યા ૮૮૩ આયુષ પપ૪ આવભાસી ૮૨૫ આર ૫૬૧ આપસ ૨૮૩ આરણ ૩૬૬, ૪૦૬, ૪૨૩, ૪૨૪,૪૪૧ આલા ૪૮૬ ૪૪૨,૪૪૪, ૪૭૦,૪૭૨,૪૭૭,૪૭૮, આલાપ ૫૧ ૪૮૩,૪૯૪,૫૨૧ - અવત સક ૩૭ર આલાપક ૩૩૨ આરબટ ૮૮૪ આલેક ૧૯,૩૪;-ભાજન ભજન ૧૧૧ આરભટા ૩૧૮ આલોચના ૧૭, ૨૪, ૧૩૫, ૧૩૬, ૧૩૯, આરંભ ૭, ૩૮, ૫૭, ૨૯૬; –કથા ૧૪૦; – અë ૧૩૦, ૧૩૨, ૧૩૪ ૪૪; કરણ ૪૩૧; –ત્યાગ ૨૮૫; આવતારિકાલયન ૪૯૮ –ત્યાગી ૨૮૪ આવતી ૨૫૨, ૫૯ આરંભકમિશકાયપ્રગ ૪૩૦ આવરણ ૨૬૫, ૨૭૦ આરંભિકા ૪૧૫ આવર્ત ૪૫, ૩૭૧, ૩૭૫, ૪૮૫, ૨૫, 2010_03 Page #946 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ૫૭૫, ૧૯૧, ૬૨૫; -વાળુ ૭૮૬ આવલિકા ૧૬૪,૨૭૫,૪૭૫, ૧૧૦,૫૨૧ આવશ્યક ૪૩,૪૯, ૬૪, ૭૭, ૭૮, ૧૧૮, ૨૧૯, ૩૦૦, ૩૨૬, ૩૨૮;-કચ્ ૬૧;-ચૂણિ ૫૧;-ચૂણિ કાર ૩૨૮; --નિયુક્તિ ૧૦૯, ૧૫૯, ૩૨૭, ૩૩૦, ૩૪, ૩૩૮, ૫૧૨, ૬૯૪, ૭૦૨-૭, ૭૧૨, ૭૧૪, ૭૧૬,૭૯, ૭રર, 9૨૩, ૭૩૯, ૭૪૬૯, ૭૫૫, ૮૦૪, ૮૦૬-૮, ૮૬૮, ૮૯૩; --નિયુક્તિભાષ્ય ૭૯૧, ૮૯૫,૮૯૬; -મહુવૃત્તિ ૧૭; ~તિરિક્ત ૨૧૯ આવચિકા ૭૭૯ સ્થાનાંગન્સમવાયંગ આવાપ ૨૨૨; કથા ૪૪ આવાસ ૩૦૫, ૪૨૧-૩, ૪૪૪, ૪૯૫; --ત ૬૧૨ આવીચિમરણ ૩૮૬ આશસાપ્રયોગ ૭૮ આશા ૬૫૩; ૭૨ ૭પર; દાન ૬૩ આશાતના ૧૫૭, ૪૬૩, ૭૩૦, ૭૮૪; -પારાંચિક ૧૪૫ આશીવિષ ૪૬, ૨૦૧, ૬૩૪, ૬૩૫; -કૃટ ૫૮૩, ૬૨૧ આશ્ચર્ય ૮૯૧; –ના ભેદો ૮૯૪ આશ્રમ ૧૬૫ આશ્રવ ૩૫, ૩૮, ૧૫, ૧૬૮, ૨૪૫, ૨૫૪,૨૫૮, ૪૪૫,૫૫૪; –દ્વાર ૩૫ ૧૦૬, ૧૧૮, ૧૪૧; -નિરાધ ૩૫ આશ્લેષા ૧૦૮ આષાઢ ૨૬૬, ૩૩૧, ૩૩ર આસક્તિ ૧૨૦ - આસન ૧૬, ૩૪૩; – અનુપ્રદાન ૭૪૪; -અભિગ્રહ ૩૪૪ આસસન ૬૦૫ આસવૂલ ૩૨ આસુર ૪૦,૫૦, ૬૭; -યાગ્ય કર્મ ૬૭ આસુરી ૬૭; –ભાવના ૬૭ આસેવના ૧૨૦ આહરણ ૨૨૩; - તદ્દેશ ૨૩, ૨૨૪; --તદ્દોષ ૨૧૩, ૨૨૪ આહાર ૩૦૩,૩૪૭,૩૭૩-૦૮,૩૮૧,૪૧૯ આહારક ૮૫,૧૭૩,૩૮૮,૩૮૯,૪૦૧-૩, ૪૦૬-૭, ૪૨૬; -શરીરી ૧૭૫; --શરીરકાયપ્રયાગ ૪૩૧ આહારપદ ૩૮૧ આહારરિજ્ઞા ૨૫૯ આહારભાંડમાત્રનિક્ષેપણ્ સમિતિ ૧૧૩ આહાર સંજ્ઞા ૪૧૬ આંતરિક્ષ ૧૪૯ આંખ ૮૫૧ ઇશ્વર કાલિક ૨૯૫ ઇવરિક પ્રતિક્રમણ ૧૪૨ ઇન્દ્ર ૪૫, ૧૯૪,૩૭૨, ૪૨૫, ૪૫૬,૪૭૩, ૪૭૯, ૪૮૦, ૪૮૩, ૪૯૧, ૪૯૩, ૪૯૮, ૫૦૦, ૫૨, ૬૦૫, ૭૦૩; કાંત ૩૭૨; -ગ્રીવ ૬૦૬; -દત્ત ૬૯૭, ૬૯૮; - ધ્વજ ૩૮૩: -સ્મૃતિ ૭૦૩, ૭૨૩, ૭૩૯; -સેના ૬૦૦; -સ્થાવર કાય ૧૯૪; અગ્નિ ૬૦૫; -અધિષ્ઠિત ૪૮૦, ૪૮૬, ૫૬૯, ૬૦૦; ~ઉત્તરાવતસક ૩૭૨ ઇન્દ્રા ૪૫૪ ઇન્દ્રિય ૩૫, ૨૧૦, ૨૨૧; - પરિણામ ૨૦૬; -વિષચ ૨૦૧ ઇક્ષ્વાકુ ૭૧૮, ૨૪૭ ઇચ્છા ૭૬; -કાર ૭૭૪; પરિમાણ ૧૦૮; લેાબ ૭૭૮ ઇક્ષ્ય જાતિ ૮૪૬ 2010_03 Page #947 -------------------------------------------------------------------------- ________________ સૂચિ લાદેવી પર ઇષત ૧૫૮, ૫૬૬; પ્રાગ્બારા ૧૫૮, ૪૪૪, ૫૦૬ ૫૬૧; -પ્રાભારા પૃથ્વી ૯ - ઇષુકાર ૬૪૩; - પર્વત ૬૨ ઇશ્યૂકારીય ૨૬૨ ઇષ્ટ ૫૩૨ ઇહલેાક ૭૮; –પ્રતિબદ્ધા ૭૬૫; –પ્રત્યનીક ૭૭૬; -ભય ૪૧૭ ઇહાથી ૮૩૪ ઇંગાલ ૪૮૯ કિંગની મરણ ૩૮૭ ઈરાવતી (દી) ૩૦૦, ૫૯૯, ૬૦૦ ઈર્ચો ૨૫૯; -પથ ૪૧૫; —પથિકા ૪૧૫; - સમિતિ ૩૨, ૧૧૧, ૧૧૩ ઈર્ષા ૨૬ ઈશાન ૪૧, ૧૯૬, ૨૧૫, ૩૬૮, ૪૦૬, ૪૨૩, ૪૨૪ ૪૪૧ ૪૪૪, ૪૭૦, ૪૭૨, ૪૭૬, ૪૭૮, ૪૭૯, ૪૮૧, ૪૮૬, ૪૮૫, ૪૮૯, ૪૯૦, ૪૯૧, ૪૯૪, ૪૯૭, ૧૧૦, ૫૧૧, પર; - ફ ૩૬૨, ૪૮૩; - અવત’સક ૪૭૭; - ઇન્દ્રે ૬૫૦ ઈશાના ૫૯ ઈશ્વર ૩૩૬, ૪૪૫, ૪૪૮, ૪૮૨, ૬૬૧, ૬૧૩-૪;- વાદી ૪૪૫;-હેતુક ૭ ઈષા ૪૯૯-૫૦૦ ઈહા ૨૨૦ઃ-મતિ ૨૨૨ ઉગ્ર ૮૧૬, ૮૪૭;-ત૫ ૧૨૮ ઉચ્ચ ૮૨૮; - કુલ ૭૧૫;-છંદી ૮૨૮; - તાલુતક ૨૪૪;-ત્તરિકા ૮૮૫ - વંશ ૭૧૫ ઉચ્ચારપ્રતિક્રમણ ૧૪૨ સ્થા. ૫૮ ઉચ્ચાર વિધિ ૨૫૯ ઉચ્ચાર સમિતિ ૧૧૩ ઉચ્છવાસક ૪૨૬ ઉચ્છવાસનામ ૮૩ ઉચ્છ્વાસનિશ્વાસ ૨૫૮ ઉર્જિતક ૨૫૬ ઉર્જિતધર્મો ૬૦૪ ઉડ્ડ ૪૭૭, ૫૬૦ ઉડુવાટિકગણ ૭૨૩ ૯૧૩ ઉત્કૃષ્ટ ૬૭૯ ઉષ્કૃટુંકા ૧૬:-આસનિક ૧૬, ૧૨૯ ઉલ્કાલિક ૨૧૯, ૩ર૬ ઉત્કૃષ્ટ પર્ ઉત્ક્રાન્તિસ્થાન ૯૯ કુક્ષિપ્ત ૮૮૪;-ચારી ૧૪;-જ્ઞાન ૨૬૦ ઉત્તમપુરુષ ૬૮૦, ૮૬ ઉત્તમા ૪૮૮ ઉત્તર ૪૧૯, ૫૬૬, ૧૬૯, ૭૩૨, ૮૪૧; -કુરા ૬૪૯, ૭૦૧;-કુરુ ૩૫૯, ૪૦૪, ૪૫, ૫૬૪, ૫૦૦, ૫૭૩, ૫૭૪, ૧૯૧, ૨૨, ૬૦૭, ૬૦૮, ૨૦, ૬૩૩, ૬૩૧, ૬૩૫, ૩, ૬૪૧, ૬૫૯; - રુટ ૫૮૯; -કુરુવૃક્ષ ૬૨૦; વાસીદેવ ૬૨૦; - ૩રુહૃદ – ગાંધારા ૮૮૦; - ગુણ ૨૮૦૬ –ગુણપ્રતિસેવના ૧૩૧; -પુરાણ ૭૦૩,૭૦૮, ૭૦૯,૭૧૧,૭૮૨,૭૧૬; -પૂર્વ ૫૬૯; - પ્રકૃતિ ૫૯, ૭૯, ૮૪-૮૬; -અલિસ્સહુગણ ૭૨૩; -મદા ૮૮૦; -વૈક્રિય ૪૪૩ કુરુવૃક્ષ૩૩પ; ઉત્તરા ૮૮૦ ઉત્તરાધ્યયન ૪, ૧૧, ૧૮, ૨૭, ૩૮, ૪૨, ૪૩, ૪૫, ૭૮, ૧૧૧, ૧૧૬, 2010_03 Page #948 -------------------------------------------------------------------------- ________________ ૯૧૪ ૧૧૮, ૧૨૫, ૧૨૮, ૧૩૯, ૧૪૪, ૧૪૭, ૧૫૯, ૧૬૯, ૨૧૪, ૨૬૨, ૨૭૯, ૩૨૬, ૭૨, ૮૪, ૮૦૫; -નિર્યુક્તિ ૩૪, ૪૩, ૩૨૭ ઉત્તરાફાલ્ગુની ૪૬૫, ૪૬૮, ૫૦, ૬૦૪, ૭૦૧ ઉત્તરાભાદ્રપદા ૪૪-૬, ૪૬૮, ૭૦૧; ઉત્તરાયણ ૪૬૧, ૪૬૨, ૫૦૪, ૫૦૭; -ગત ૪૫ ઉત્તરાયતા ૮૮૦ ઉત્તરાના અધિપતિ ૪૮૧ સ્થાનાંગ સમવાયાંગ ઉત્તરાષાઢા ૫૦૮, ૬૦૪, ૭૦૨, ૪૬૪, ૪૬૫, ૪૬૯ ઉત્તરાસમા ૮૮૦ ઉત્તાન ૩૪૩, ૮૬૭; - હૃદય ૮૬૭ ઉત્થાન ૪૩૬ ઉત્પન્નમિશ્રક ૩૯ ઉત્પન્નવિગતમિશ્રક ૩૯ ઉત્પલ ૧૬૫, ૩૭૨, ૮૮૬ ઉત્પલા ૪૮૭ ઉત્પલાંગ ૧૬૫, ૮૮૭ ઉત્પાત ૨૬૪, ૨૬૫; -પર્યંત ૪૯૭, ૪૯૬, ૯૫૪ ઉત્પાદ ૧૬૯, ૨૬૧, ૮૯૦; - છેદન ૯૯૦ ઉત્પાદન ર૩ર;-દોષ ૩૩૯; – ઉપધાત ૩૦૭ ઉત્પાદ પૂર્વ ૨૪૯ ઉત્પાદ વિશુદ્ધિ ૩૦૭ ઉત્પાદાનત ૮૯૦ ઉત્સર્પિણી ૧૬૫, ૨૫૧, ૩૫૯, ૪૦૪, પર૧, પરર, ૫૩૦, ૬૦૭, ૮, ૬૩૩, ૬૮૦ ઉસ્નેહિમ ૩૦૬ ઉદક ૭૨૫, ૭૪; – ગ ૩૯૫; – જ્ઞાન ૨૬૦ઃ- પેઢાલપુત્ર ૭૨૭, ૭૪૧; ભાસ ૬૧૨, ૬૩;-માલા ૬૧૦; -રાશિ ૪૬;-રેખા૪૬;– હદ ૮૬૭; આમાલ ૮૪૭ ઉદૃદ્ધિ ૧૬૬, ૫૫૫; - કુમાર ૧૭૭,૩૫૭, ૪૨૧,૪૫૩,૪૮૧,૪૯૫; -કુમારેન્દ્ર ૪૮૧ ઉદય ૬, ૨૭, ૧૯૦૫ ઉદય ( ઉદક ) ૭૮૧ ઉદ્દયન ૮૩૯ ઉદકદેવ ૭૪૪ ઉદ્યાન ૭૨૪, ૭૪૪ ઉદાયી ૭૨૪, ૭૪૩ ઉદીરણા ૫૭, ૬૦, ૬૨, ૭૧, ૧૦૫, ૩૯૮; ઉપર્જન ૫૭, ૫૮ ૩૩૮;-વિશુદ્ધિ ઉદુમ્બર ૨૫૬ ઉદ્ગમ ૨૩૨; દોષ ૩૦૭; – પશ્ચાત ૩૦૭ ઉદ્દઢ ( ઉદ્દગ્ધ ) પ૬૧ ઉદ્દિષ્ટત્યાગ ૨૮૫ ઉદ્દિષ્ટભક્ત ત્યાગી ૨૮૫ ઉદ્દેશ ૩૪૪ ઉદ્દેશકાલ ૨૩૩ ઉદ્દેશનાચા ૭૬૯ દેશના શિષ્ય ૭૭૪ ઉદ્દેહગ ૭૨૬ તા ૩૪ ઉદ્ભિજ્જ ૩૨, ૪૧૮ -- ૯ ઉભિન્ન ક૩૯ ઉદ્યાન ૬૬૬;-ગૃહ ૧૬૭ ઉદ્યાતનામ ૮૩ ઉના ૩૮૨, ૩૯૬૩, ૪૪૧;-દંડ ૪૪૧ 2010_03 Page #949 -------------------------------------------------------------------------- ________________ ઉલન ૮૯ ઉદ્ભગ ૪પ૨ ઉન્નત ૮૧૮;- દૃષ્ટિ ૮૧૮;-પરાક્રમી ૮૧૯;પ્રજ્ઞ ૮૧૮;-મના ૮૧૮; -વ્યવહારી ૮૧૯;–શીલાચારયુક્ત ૮૧૯;–સંકલ્પી ૮૧૮;-આવ ૪૫ ઉચ ૭૫ ઉનામ ૭૫ સૂચિ ઉન્મત્તજલા પ૯૯, ૬૦૧, ૬૨૪, ૬૩૨, ૬૩૭ ઉન્માદ ર ઉન્માદી. ૨૭ ઉન્માન ૧૬૬, ૨૭૫ ઉન્માગ ૩૭; દેશના ૬૮ ઉત્મિશ્ર ૩૪૧ ઉપકરણ ૧૨૮, ૧૨૯૬-પ્રણિધાન ૪૩૧; -બકુશ ૨૮૮૬ - સચમ ૨૯૪૬સલીનતા ૩૧૦; સુપ્રણિધાન ૪૩૨ ઉપક્રમ ૨૦, ૨૧ ઉપકલેશ ૨૩ ઉપગ્રહુપ્રતિમા ૨૫૯ ઉપશ્ચાત ૩૦૬–૮; નામ ૮૨૬–નિશ્રિત ૩૯ ઉપયન ૬૦, ૬૨, ૬૩, ૭૧, ૩૯૮ ઉપટ્ટુશન ૫૯૩, ૬૩૬;-૪ ૫૮૬૭, ૬૨ ઉપદેશ૫૬ ૯૪, ૭૯૦ ઉપદેશમાલા ૭૮૮, ૭૮૯ ઉપદેશરહસ્ય ૯૪ ઉપદેશરુચિ ર૭૯ ઉપધાનપ્રતિમા ૩૧૨, ૩૪૫ ઉપધાનશ્રુત પર, ૨૫૯ ઉપધિ ૭૬, ૧૨૬, ૩૯૮, ૭૮૦૬-ધારણ ૧૨૯;-સલેશ ૩૦૨ ઉપનિષદ્ ૩૩૬ ઉપનીત ૨૩૦ ઉપન્યાસાનય ૨૨૩, ૨૨૫ ઉપપત્તિ ૨૨૩ ઉપપાત ૧૩૬, ૧૩૭, ૧૫૮, ૨૫૮, ૩૯૪, ૩૯૭, ૪૪૧, ૪૯૮;-જન્મ ૩૯૪; -દંડક ૪૪૧;-વિરહકાલ ૪૪૧; -સભા ૪૯૭, ૫૧૩ ઉપમા ૨૫૮ ઉપમાન ૨૨૬, ૨૭૬, ૩૨૬ ઉપમા સત્ય ૧૧૦, ૧૨૩ ઉપયાગ ૯૫, ૧૭૧;-પરિણામ ૨૦૬ ઉપરુદ્ર ૪૫૪ ઉપવાસ ૩૦૬, ૩૪૧-૩, ૭૧૬, ૭૨૦ ઉપશમ ૧૦૪, પપ ઉપશમક ૯૨, ૧૦૪ ઉપશમન ૫૭; - ઉપક્રમ ૫૭, ૫૮ ઉપરામિત ઉદીરણા ૩૦૨ ઉપશાંત ૭૩ર;– કષાય૦ ૨૯૩;-મેહ ૮૯, ૯૨, ૧૦૪ ઉપસર્ગ ૧૧૪, ૧૨૫, ૮૯૧, ૮૯૪; – અધ્યયન ૧૨૫; – પરિજ્ઞા ૨૫૯ ઉપસ’પદા ૭૭૫, ૭૭૯; –શ્રેણી ૨૪૮ ઉપસંપન્ન ૭૬૩ ઉપસ્થાપનાચાય ૭૬૯ ઉપસ્થાના શિષ્ય ૭૭૪ ઉપાખ્યાયિકા ૨૩૯ યાદાન ૩૧૫ ૧૫ ઉપાધિ ર૩ર ઉપાધ્યાય ૬૬, ૧૨૭, ૧૫૫, ૩૨૧, ૩૪૪, ૭૭, ૭૮૧; ૪૫૧;-પ્રત્યેનીફ -વિપ્રતિવતી ૨૫૮ ઉષાનહ ૪૩૫ ઉપાય ૨૨૪ ઉપાલંભ ૧૪૭, ૨૨૪ 2010_03 Page #950 -------------------------------------------------------------------------- ________________ ૯૧૬ સ્થાનાગ-સમવાયાંગ ઉપાશ્રય ૧૨૬, ૩૦૫, ૩૧૫;- સંકલેશ જુગ ૨૪૯ . ૩૦૨ ઋજુતા ૧૩, ૧૫૩, ર૭૨ ઉપાસક ૨૮૩;- કથા ૨૩૧;- દશા ૨૩૯, જુભાવ ૧૭ ૨૫૫, ૨૫૭;- પ્રતિમા ૨૫૭; જુમતિ ૨૧૮ - શ્રાવક ૨૩૯ ઋજુસૂત્ર ૨૬૧, ૨૭૭, ૫૧૪ ઉપાહુત ૩૦૮ તુ ૧૬૪, પર૭-૮;- માસ પ૨૮; ઉપેક્ષા ર૯૮; – સંયમ ૨૯૭ –સંવત્સર પ૨૯ ઉભયત:પ્રતિબદ્ધા ૭૬૬ ઋદ્ધિ ર૦૩, ૪૩૬, ૪૫૬, ૬૦૭; ઉભયપ્રતિબદ્ધા ૭૬૫ -- ગૌરવ ૪૭;- વાળે ૪૦૩; ઉભયલક ૭૮;- પ્રત્યેનીક ૭૭૬ – શાલી મનુષ્ય ૬૭૯ ઉમાં ૭૫૩ ઋષભ ૧૮૮, પ૨૫, ૬૪૬-૭, ૬૮૧, ઉમાસ્વાતિ ર૩, ૩૫, ૫૫, ૧૧૧, ૧૧૬, ૭૧૪ ૭૧૭, ૭૧૮, ૭૫૮, ૮૫૯, ૧૫૯, ૧૬૮,૨૧૬,૩૩૮,૪૩૮, ૫૭૮ ૮૭૮, ૮૯૧, ૮૯૩;-ફૂટ ૬૦૩; ઉરગવીથિ ૪૬૭ ફૂટપર્વત ૧૩૯; – પુર ૨૬૬, ૩૩૦; ઉરપરિસર્ષ ૩૨૩, ૪૦૫, ૪૪૨ – નારાચસ હનન ૪૦૮;-સેન ઉરભ્રીય ૨૬૨ ૭૦૨; –સેના ૧૮૪;-અનીક ૪૯૪ ઉચc ૮૪૮ ઋષિ ૪૮૨; – દત્ત ૭૩૨; -દાસ ૨૫૭; ઉલકામુખ ૬૧૭ - પાલ ૭૫; – પાલક ૪૮૨; ઉલ્લા૫ ૫૧ –ભાષિત ર૫૮,૨૬૨-વાદીન્દ્ર ૪૮૨ ઉલ્લકા ૩૩૩; - તીર ૨૬૬, ૩૩૩ ઉલૂક ૩૩૪ એકક ૮૮૬ ઉષ્ણ ૧૧૬, ૩૯૦, ૩૯૫, ૪૩૮, ૧૪૪ એચક્ષુ ૨૦૯, ૩ર૪ ઉંદર ૮૬૩ એકજરી ૬૦૬ ઉંબર ૪૫૩ એકતઃખા ૮૮૮-૯ એકત:વકા ૮૮૮-૯ ઊનાતિરિક્ત મિથ્યા દર્શન પ્રત્યય ૪૧૨ એકવ ૧૫૭; -વિતર્ક અવિચારી ઉપર ઊર્ધ્વ ૭૧,૪૧૯, ૫૬૯;ગૌરવ પરિ એકવાનુગ ૮૭૭ ણામ ૮૧;-લોક ૪૪૯,૪૫૭,૪૭૨, એકનાસા ઉપર પપ૪, પપ૭, પપ૮, પ૯, ૫૬૦ એકલવિહાર પ્રતિમા ૩૧૭ ઊર્મિમાલિની પ૯૯, ૬૦૧, ૬૨૪, ૬૩૨, એકલ વિહારી ૧૨૭; – પ્રતિમાં ૭૭૩ ૬૩૭ એકવાદી ૨૬૭, ૩૩૫, ૪૩૯,૪૪૮ ઊંચગોત્ર ૭૩, ૮૭ એકશરીરી ૪૦૦ સ્વૈદિક ૨૦ એકૉલ ૫૮૩, ૬૨૧, ૬૩૩, ૬૩૫ જીઆયતા ૮૮૮ એકસિદ્ધ ૧૮૯ 2010_03 Page #951 -------------------------------------------------------------------------- ________________ સૂચિ હ૭ એક આઠ સિદ્ધ ૮૯૧ એકાદશાંગ ધારી ૭૧૬ એકાનુપ્રેક્ષા ઉપર એકર્થિક ૨૩૦ - પદ ૨૪૮; –અનુ યોગ ૧૬૯ એકેન્દ્રિય ૬૨, ૭૯, ૧૭૫, ૧૯૧-૨, ૨૯૧, ૨૯૮, ૩૯૨, ૪૦૧, ૪ર૭, ૪૩૯, ૪૪૧, ૪૪૩, પપ૭; -રત્ન ૭૫૧; – નું વૅક્રિય ૪૦૨ એકેક ૬૧૬-૭ એણેયક ૭ર૪, ૭૪ર એરંડ જાતિ ૮૭૦ એરંડપર્યાયી ૮૭૦ એલાપત્ય ૮૪૭ એવંભૂત ૨૪૯, ૨૭૭ એષણ ર૩ર – ઉપઘાત ૩૦૭-જીવી ૮૩૭;-દેષ ૩૪૦; – વિશુદ્ધિ ૩૦૭; - સમિતિ ૩૨, ૧૧૧, ૧૧૩ ઐરાવત ૫૦, ૫૦૬, ૫૩૬, ૫૩૮, ૫૭૦, પ૭૨, ૧૯૩, ૬-૭, ૬૦૯, ૬૨૦, ૬૨૮, ૬૩૦, ૬૪૧-૨, ૬૪૪, ૬૫૮, ૬૮૯; –ના બલદેવાદિ ૭૫૯; –ની ચોવીશી ૭૩૨; - વીથિ ૪૬૭; – સૂર્ય ૫૦૩: રાવણ ૪૯૪, પ૦૫; – હદ ૬૩૫ અપથિકી ૪૧૦ એશ્વર્યમદ ૭૭ એ ૯૮;-નિયુક્તિ ૧૩૯,૮૦૪,૮૦૫; – સમાચારી ૮૦૪; – સંજ્ઞા ૪૧૭ એજ ૪૪૦ એરસ ૮૪૫ ઓધિક ૧૨૫ ત્પત્તિકી ૨૨૦ દયિક ૪૩૭ ઔદારિક ૮૫, ૧૫૦, ૩૯-૪૦૧,૪૦૪, ૪૦૬–૭; –મિશ્ર ૩૮૯; મિશ્રશરીરને પ્રયોગ ૪૩૦; –ોગ ૧૮૯; –શરી૨કાય પ્રાગ ૪૩૦; -શરીરી ૧૭૫ ઓશિક ૩૩૮ ઔપક્રમિક ૧૨૫ પક્રમિકી ૬૧ ઔપચારિક વિનચ ૩૪૪ ઔપનિધિક ૧૫ ઔપપાતિક ૧૮, ૩૯૨, ૪૧૯, ૭૪૫ ઔપમિકકાલ ૫૩૦ ઔપયાચિત, ૮૪૫ ઔપથમિક ૪૩૭; – સમ્યકત્વી ૧૦૧ ઔષધિ પ૭૬, ૬૨૬ કચ્છ ૪૯૩,૪૯૫, ૫૭પ,૫૧; કાવતી ૫૭૫, ૫૯૧, ૬૨૫; -વિજય પ૯t કટ ૮૬૮ કટક છેદ્ય ૮૮૪ કટુક પ૦૬, ૫૪૪ કણ ૬૦૫ કતિ ૮૮૬ કતિસંચિત ૪૨૮ કથા ૪૩,૬૬,૩૯,૩૨૬;-પ્રબંધન૭૮૦ કશ્ય ૨૬૩ કદંબ ૪૫૫ કનક ૧૯૨, ૬૦૫, ૬૫ર; –નક ૬૦૫; –રથ ૭૩૧;–લતા ૪૮૭;-વિતાન ક ૬૦૫; – સંતાનક ૬૦૫ કન કા ૪૮૭, ૪૪૮ કપાટ ૩૮૮ કિમ્બાડ ભૂતક ૮૪૪ કમલપ્રભા ૪૮૭ 2010_03 Page #952 -------------------------------------------------------------------------- ________________ ૧૮ સ્થાનાંગસમવાયાંગ કમલા ૪૮૭ કલંદ ૪૬૮ કરકરિક ૬૦૬ કલા ૨૬૫, પ૬૨, ૮૮૩;-સવર્ણ ૮૮૬ કરણું ૨૦, ૫૭, ૨૧૪, ૫૧૦, ૪૨૯, કલાય ૩૯૪ ૪૩૧;-સત્ય ૩૦૦;-અનુયાગ ૧૬૯ કલક ૭૬ કર૫ત્ર ૮૫૧ ક૫ ૧૩૦, ૧૩૩, ૨૬૩, ૪૬૮, ૪૭૦, કરંડિયા ૮૬૯ ૪૭૯, ૩ર૩, ૭૭૭; –ના પરિમંથ કર્કણતા ૨૫ ૭૭૮;-વિમાન ૨૨૬-વિમાનાવાસ કર્કશ ૫૪૪ ૧૬૬;-વૃક્ષ ૪૫ર, ૬૮૮, ૬૯૩; કર્કોટક ૬૧૨ -સૂત્ર ૩૩૦, ૭૩૭;-સ્થિતિના કર્ણપ્રાવરણ ૬૧૭ ભેદો ૭૯૭-અતીત ૪૭૦; – ઉપકર્ણિકાર ૪૫૩ પન્ન ૪૬૯ કર્બટ ૧૬૫ કલ્પિકા ૧૩ર કર્બટક ૬૦૫ કલ્પિત ૩૨૬ કર્મ ૬, ૧૯, ૨૪, ૪૯,૫૬, ૭, ૬૦, કલ્યાણકનાં નક્ષત્ર ૭૩૪ ૬૭,૭૦,૭૨,૯૧–૩, ૧૬૦, ૨૫૮, કલ્યાણમિત્ર ૮૩૮ ૩૩૪, ૩૩૫,૪૩૬, ૫૫૫;-આજીવક કલ્યોજ ૪૩૯-૪૦ ૮૪૬- ઉયકમ ૫૭;- ગ્રી ૪૫, કષાચ ૩૫, ૪૩, ૪૫, ૫૩, ૯, ૧૨૬, પર, ૫૬, ૬૮-૭૦, ૮૪, ૮૬-૮, ૧૨૮, ૧૪૧, ૧૫૮, ૨૦૬, ૨૬૧-૨, ૯૬, ૯૮,૨૨૪, ૨૫૧;-ચયન ૬૦; ૪૦૬, ૪૨૦, ૫૪૪;-કુશીલ ૨૮૮ - નિરોધ ૯૨;-નિષેક ૮૭; –પુરુષ -૯-પરિણામ ૨૦૬;-પ્રમાદ ૪૩; ૮૧૬; – પ્રકૃતિ ૫૯,૬૧, ૨૬૩, સમુઘાત ૩૮૮, ૩૮૯ -સંકલેશ ૩૮, ૭૦;-પ્રવાદ ૧૧૬, ૨૪૯, ૩૩૫;- કુલ ૩૩૨;- બંધ પ૭, ૯૬, કંચન ૬૫૧-ર ૨૯૧;બંધાધિકા૨ ૩૩૫; -ભૂમિ કંટક ૪૫૫ ૨૨૦, ૬૩૩, ૬૪૨, ૬૬૦;-ભૂમિજ ૩૨૩; – ૨જ ૩૭; - રૂપ ર૭૦; –વિયાક ૨૭, ૨૪૫, ૨૫૫, ૨૬૦; -વિશુદ્ધિ માર્ગણ ૯૧; –સત્તા ૮૮; -સમુદાય ૬૧; --સંગૃહીત પપપ કંબુ ૩૭૦; –ગ્રીવ ક૭૦ - સ્થિતિ ૮૭– ઉપધિ ૩૯૮ કંસ ૬૦૬; –વર્ણ ૬૦૬; –વર્ણાભ ૬૦૬ કલથી ૩૯૪. કલમ્બ ચીરિકા ૮૫૩ કાકણી ૫૪૭ કલહ ૪૨, ૭૫; –નાં કારણ ૭૭૧; કાકંદી ૬૯૯,૭૫૩ – વિવેક ૧૦૭;- શીલતા ૬૭ કાકા ૬૦૬ 2010_03 Page #953 -------------------------------------------------------------------------- ________________ સૂચિ ૯૧૯ કાકિણી ૭૫૧ – લક્ષણ ૮૮૩ કાત્યાયને ૮૪૭ કપિલીચ ર૬૨ કાત લેશ્યા ૨૧૩ કાપાત લેશ્યી ૧૭૫ કામ ૨૦, ૨૮, ૪૩, ૨૬૫, ૪૨૯; – કથા ૪૩;- ગુણ ૫૪૪, ૭૩૦; -- દેવ ૨૫૭; –મ ૪૭૩;- ભેગી ૩૧; – ભેગ મિથ્યાચાર વિરમણ ૧૨૨; - વિનિચય ૨૦; - સૂત્ર ૨૬૫; – અભિલાષ ૬૮;-આશંસા ૭૮; – આશા ૭૬; - આસ્રવ ૩૫; -- ઋદ્ધિક ગણ ૭૨૩ કાય ૩૫, ૫. ૧૬૩, ૧૯૩, ૩૪૫, ૪૪૪;–અગુપ્તિ ૪૩ર;-અનુજુકતા ૩૮;-અસંચમ ૨૯૮; – અસંવ૨ ૪૮;- જુતા ૧૦૯; - કલેશ ૧૨૮, ૧૨૯;- ગુપ્તિ ૧૧૪, ૪૩૨;-ચિકિત્સા ૨૬૪;-દંડ ૪૯, ૪૩૦, ૭૩૦;-પરિચારક ૪૧; – પુણ્ય પ૪;–પ્રણિધાન ૪૩૧; – પ્રગક્રિયા ૩૬;- વેગ ૨૧૬, ૩૨૪ –૫- ચોગી ૧૭૪;-વિનચ ૧૪૬;- વ્યાપાર ૫૧;-સમન્નાહાર ૩૦૦; –સંકલેશ ૩૦૨; –સંયમ ર૯૪, ૨૯-સંવર ૧૦૭: –સુપ્રણિધાન ૪૩૧ – ૨;- સ્થિતિ ૩૪૫-૬; ઉત્સર્ગ ૧૬, ૧૪૩, કાયિક ૪૩૫ કાચિકી ૪૬ ૧, ૪૧૫ કારણ ૨૨૯;-દેષ ૨૨૯-૩૦ કારિત નિમિત્તકરણ ૩૪૪ કાર્ચદાન ૬૩ કાર્તવીર્ય ૭૪૮ કાર્તિક ૨૫૭, ૭૨૫ કાર્માણ ૮૫, ૧૭૫, ૩૮૯, ૪૦૦ – ૧, ૪૦૪, ૪૦૬,૪૦૭;-શરીરી ૧૫; -સંવત્સર પર;-ઉમિશ્ર ૪૦૭ કામિંકી ૨૨૦ કાર્યસેન ૬૮૭ કાર્યોપગ ૬૦૫ કાલ ૧૬૭, ૧૭૧, ૨૩૫, ૨૭૬, ૩પ૩, ૩૭૨, ૩૭૬, ૪૨૧, ૪૫૪, ૪૪૫, ૪૮૨, ૪૮૫, ૪૮૭, ૫૧૯-૨૧, પ૩૧, ૫૩૭–૪૩, ૫૪૮, ૫૫૮, ૬૦૬, ૬૧૧, ૬૩૪, ૮૦૭;-અવગાહના ૪૦૬;-અંબાપુત્ર ૨૫૭ –પાલ ૪૮૩, ૪૮૭, ૪૮૪, ૪૯૬; –પ્રમાણ ૨૫;-મહાનિધિ ૭૫૦; – વાદી ૪૪૫;-વ્યાધ ૮૨૮; - સંયોગ ૪૧૯;- સંસાર ૧૯૦; -આદિ ૪૪૭-ઉદ ૪૫૬, ૬૩૮; કાલા ૪૮૬ કાલાગુરુ ૪૨૨ કાલાસ્યવેષિપુત્ર ૧૨૧ કાલિક ૨૧૯, ૩૨૬;- શ્રત ૩૩૭ કાલી ૭૫૪ કાવ્ય ૨૬૩ કાશિ ૮૫૩;- રાજ ૭૧૮, ૭૪૩ કાશ્યપ ૭૩૯, ૮૪૭ કાપી ૭૦૨ કાસ ૬૦૬ કાંક્ષા ૨૫, ૨૯, ૩૦, ૭૬ કાંગ ૩૯૪ કાંચનક પર્વત પ૮૫ કાંચનટ ૩૬૯, ૫૮૮ કાંડ પ૬૭ કાંડિલ્ય ૮૪૭ 2010_03 Page #954 -------------------------------------------------------------------------- ________________ ૯૩૦ ફાંત પર કાંપિલ્ય ૩૨૬, ૩૩૨, ૧૭૭, ૬૯૯ કિન્નર ૪૦૦, ૪૫૫,૪૮૨,૪૯૧, ૪૯૨; -ઇન્દ્ર ૪૮૩, ૪૮૮ ફિલ્વિષ છ કિવિષિક ૩૬૭, ૪૭૯ ફિવિષ્ણુદેવ યાગ્ય કર્મી ૬૮ કિ કણી સ્વર ૫૪૭ ફિ’કમ ૨૫૭ ક્રિપુરુષ ૪૦૦, ૪૫૫, ૪૮૨, ૪૮૮, ૪૯૧, ૪૯૨;-ઇન્દ્ર ૪૮૮ કીર્તિ ૫૯૩, ૫૯૪; - દેવી પલ્પ, ૬૨૩ કીલિકા ૪૦૮ કુકુટ લક્ષણ ૮૮૩ કુણાલ નગરી ૩ર૦ કુણાલાધિપતિ ૭૧૮ કુણિમાહાર ૬૮ કૃત્રિકા ૩૩૪ કૃત્સ ૮૪૭ કુદ્દાલ ૭૩૩ કુબ્જ સસ્થાન ૪૦૯ કુભાંડેન્દ્ર ૪૮૨ કુમાર પ્રવ્રુજિત ૩૩૦ કુમારભૃત્ય ૨૬૪ કુમારલિપ્સ ૨૫૬ સ્થાનાંગ-સમવાયાંગ કુમારવાસ ૭૭, ૭૩૫ કુમારાવસ્થા ૭૦૪ કુમાર્ગ ૩૭ કુમુદ ૩૭૧-ર, ૧૫, ૬૨૫:-ફૂટ ૫૮૯;-ગુલ્મ ૩૭૨ કુમુદા ૬૪૮ કુરુ ૨૦૩, ૬૪૪; – મતી ૭૪૭;-રાજ ૭૮ ૩૨૬ ૭૬ ૩૫ ૧૪૪ કુલ ૧૨૭, ૧૩૮, ૯૪૪, ૩૯૨, ૯૯; -આવક ૮૪૬; -આર્ચ ૮૪૭; - ૭૨ ૯૬૮૭, ૬૮૯, ૬૯૨, ૬૯૪; -કરગડિકા ૨૫૦; કાટિ ૩૯૨, ૩૯૩; - ગચ્છ ૧૩૫; - ત ૬૪૩; -પુત્રદેવ ૭૪૪;-પ્રત્યેનીક છ૭૬, ૭૮૧; મદ ૭૭;-વચન ૩૦૧; -- સ’પન્ન ૧૩૯,૮૨૯ઃ-સ્થવિર ૧૩; -અગા૨ ૮૪૪ કુલિંગ ૭૧૬ કુરાલ ૩૦:-ધર્મ ૨૮ કૃશીલ ૨૮૭;–નિગ્રંથ ૨૮૮;-પરિભાષા ૨૫૯ કુસુંભ ૩૯૪ કુંડાલિક ૨૫૭ કુંડપુર ૯૯૯ કુંડલ ૬૪૬૬-૧રદ્વીપ ૪૯૭, ૬૫૧, ૬૫૩; ૫ - વરાવભાસ કુંડલા પ૭૬, ૬૨૬ કુશુ ૪૯૧, ૬૯૭, ૭૦, ૭૧૬, ૭૧૭, ૭૪૬૭, ૭૫૯ દુરુ કર કુંભ ૨૬૦, ૨૮૦, ૪૫૪, ૬૯૯, ૭૦૩, ૮૬૬, ૮૭૩ કુંભિકા ૬૪૭ ગૂજનતા ર૫ ફૂટ ૭૬, ૧૬૬, ૬૨૯, ૬૩૬, ૬૫૧, ૬પર -ગૃહ ૮૫૪;–શાલ્મલી ૬૧૯, ૬૪૧, ૬૪૪;–સ્થ નિત્ય ૧૭૦;—અગાર ૧૬૬;– અગારશાલા ૮૫૪ કૃમેત્રિત ૩૯૧ કૃતપ્રતિકૃતિ ૩૪૪ કૃતમાલ્ચક ૫૮૦૬-દેવ ૬૯ _2010_03 Page #955 -------------------------------------------------------------------------- ________________ સચિ કૃતમાલ્યદેવ ૬૩૯ કેવલજ્ઞાન ૬-૭,૩૩, ૨૧૭, ૭૨,૩૧૬, કૃતયુગ્મ ૪૩૯;- રાશિ ૪૩૯ ૩ર૭, ૩૪૪, ૭૧૬; – દર્શન લાભ કૃતવર્મ ૬૯૯ ૭૧૫ --- આવરણ ૭૩૦ કૃતવર્ય ૭૪૬ કેવલજ્ઞાની ૧૫, ર૭૩, ૪૮૦ કુતવ્રતકમ ૨૮૩ કેવલદર્શન ૩૩, ૨૭૯, ૭૨૦ કૃતસામાચિક ૨૮૬ કેવલદર્શનાવરણ ૭૪ કૃતિકર્મ ૭૮૦,૭૮૬ –ના બાર આવત કેવલદર્શની ૧૭૪ ૮૧૦ કેવલિસમુદ્યાત ૧૬૮, ૩૮૮ કૃત્તિકા ૪૬૪-૬, ૪૬૮, ૫૦૪, ૬૦૪ કેવલી ૯૨, ૧૭૬, ર૭ર – ૪, ૨૮૯, ૬૧૭, ૭૦૧ ૬૭૯; - કવલાહાર ૬૯૧; – ક્ષીણ કષાય ર૯૩;-ક્ષીણુ કષાય વીતરાગ કુસ્તી ૨૫૪ કુપણ ૮૪૮ સંયમ ર૯૪; – મરણ ૩૩, ૩૮૭ કૃશ ૮૨૬;-શરીરી ૮૨૬ કેશ ૩૯૪ કુશસાંકૃત્ય ૨૦૪ કેશવ વાસુદેવ ૭૫૫ કેશોલંકાર ૮૮૫ કૃષ્ટિ ૩૬૯, ૩૭ર-૩;- આવર્ત ૩૬૯; કેશી–ગોતમ સંવાદ ૧૨૧. – ફૂટ ૩૬૯ – ઘોષ ૩૬૯; ધ્વજ કેસરી ૫૯૪, ૬૩૭, ૬૬૭, ૭૫૭; – હદ ક૬૯;- પ્રભ ૩૬૯;- યુક્ત ૩૬૯; ૫૯૪ – ૫, ૬૨૩, ૬૩૨ –લેશ્ય ૩૬૯;-વણ ૩૬૯;- ગ કેયી ૭૫૪ ૩૬૯;- સુષ્ટ ૩૬૯ કલાસ ૬૧૨ કૃષણ ૯૩, ૪૦૬, ૫૪૪, ૭ર૬, ૭૪૪, કોટિકગણ ૭૨૩ શ્કર-૩, ૭૫૫, ૭૫૯, ૮૯૫; કેટિમાતસા ૮૮૦ -નું અપરકાગમન ૮૯૧;-પાક્ષિક પ્રત્યાખ્યાન ૧૧૯ ૧૭૯, ૪૬૮, ૪૫૭;-રાજિ ૪૭૩ કાઠા ૪૨૨ -૪;-રાહુ વિમાન ૫૦૨; –લેશ્યા કેણિક ૭૪૧ ૨૧૩; -લેશ્યી ૧૭૫; –શુકલમિશ્ર કેદરા ૩૯૪ ૯૩; -વિપાકી ૯૩, ૭૨૭, ૭૫૭; કોપ ૫-શીલતા ૬૭ -શ્રી ૭૪૬; –અભિજાતિ ૨૦૪; કામલપ્રશ્ન ૨૫૮ કૃણા ૪૮૯, ૬૦૦,૬૪૯-૨જની ૬૪૯ કોર (મંજરી) ૮૫૧ કૃષ્ણત્તરાવતંસક ૩૬૯ કોલપાલ ૪૮૩, ૪૮૪ કેતુભૂત ૨૪૮ કેશિકા ૩૨૦ કેતુમતી ૪૮૮ કોસંબી, પ૭૭ કેત ૪૬૮ કેસી ૫૯૯ – ૬૦૦ કેયૂ૫ ૬૧૧, ૬૧૩, ૬૧૪ કે ડિન્ય કકર 2010_03 Page #956 -------------------------------------------------------------------------- ________________ હરર કૌકુચિત ૭૭૮ કૌતુકકરણ ૬૮ કૌરવ ૮૪૭ કૌરવીચ ૮૮૦ કૌશામ્બી ૬૯૯, ૭૫૩ કૌશિક ૩૩૪, ૮૪૭ કૌડિન્ચ ૭૩૯, ૯૪૭ – ૮ *ન્દ્રિતેન્દ્ર ૪૮૨ કાન્ચ ૮૮૭ ક્રિયમાણ કૃત કર ક્રિયા ૩૫, ૨૭૦, ૩૩૩, ૩૩૮, ૩૪૪, ૪૧૦, ૪૧૫, ૮૧૭; ~ રુચિ ૨૭૯; -આવરણ જીવ ૨૬૯;-વાદી ર૩૪, ૩૩૫, ૪૩૯, ૪૪૫; –વિશાલ પ્રવાદ ૪૯; સ્થાન ૪૯, ૨૫૯, ૪૧૨૫ ક્રીડા ૩૪૮ કીત ૩૩૯ ક્રોધ ૨૬, ૩૫, ૪૬, ૪-૬, ૩૪, ૬૧, ૭૫, ૭૮, ૭૯, ૨૧૧-૨, ૭૪૦, ૩૯૯, ૪૨૯, ૭૩૦; કષાયી ૧૭૪; -નિશ્રિત ૩૯; —પ્રત્યયા ૪૧૪; --વિવેક ૧૦૭, ૧૧૨,૩૦૦:-સંજ્ઞા ૪૧૬; ઉત્પત્તિ ૪૪૭ કુલીખ ૭૫ કુલેશ ૨૩ સ્થાનોંગ-સમવાયાંગ ક્ષણ ૧૬૪, ૨૭૫ ક્ષણિકવાદી ૪૪૮ ક્ષેત્ર ૮૩ ક્ષક્ષક ૯૨, ૬૪ ક્ષમા ૧૧, ૧૩-૪, ૨૫, ૧૫૩, ૨૭૨, ૩૦૦; શીલ ૧૩૯; શૂર ૮૪૪ ક્ષય ૬, ૫૭, ૧૦૪; -ઉપશમ, ૬ ક્ષાયિક ૪૩૭; સમ્યકત્વી સભ્યની ૪૮૦ 2010_03 ૧૦૧; ૨૬૭, ૪૩૭; ક્ષાયેાપશિમક ૨૧૮, -સમ્યકત્વી ૧૦ o ક્ષાર ૩૮; -તત્ર ૨૬૪; અયણ ૮૪૭ ક્ષાંતિ ૨૫ ક્ષિપ્રગતિ ૪૮૪ ક્ષીણમેાહ ૯૨, ૧૦૪: - ગુણસ્થાન ૭૨૦; --ગુણસ્થાનવતી ૮૯ ક્ષીરવર ૬૪૬; – દ્વીપ ૬૫૧ ક્ષીરાદ ૫૬૨, ૬૫૧ ક્ષીરાદા ૫૯૯, ૬૦૧, ૬૨૪, ૬૩૨, ૬૩૭ ક્ષુદ્રપ્રાણી ૨૦૦ ક્ષત્રિકામાક પ્રતિમા ૩૧૨ ક્ષુદ્રિકા વિમાન વિભક્તિ ૨૫૮, ૨૬૨ ક્ષુદ્રિકા સતાભદ્રા ૩૪૧ ક્ષુદ્રિમા ૮૮૬ સુધા ૧૧૬, ૪૩૮; - વેદનીય ૪૧૬ સુપત્ર ૮૫૧ ક્ષુરપ્રસસ્થાન ૪ર૬ ક્ષુલ્લિકા ૩૪૨ ક્ષેત્ર ૧૭૧, ૨૩૫, ૨૭૫, ૫૧૯, ૫૩૧,૫૩૭–૪૩,૫૭૦,૬૨૦, ૬૪૨; -૪૮૪૫; -પ્રમાણ ૨૦૫;-સંસાર ૧૯૦;-આ ૨૦૩;–અવગાહના ૪૦૬ ક્ષેમપુરી પ૭૬, ૬૨૬ ક્ષેમકર ૬૦૬, ૬૮૯ ક્ષેમધ૨ ૫૮૯ ક્ષેમા ૭૬, ૬૨૬ ક્ષેદવર ૬૨૬, ૬૫૧ ક્ષાદોદ ૬૪૬ ક્ષેામક પ્રશ્ન ૨૫૮ ખટાશ ૩૮ ખડ્ગ ૪૩૪; – પુરા ૧૭૭, ૬૨૭ ખડ્ગી ૫૭૬, ૬૨૬ Page #957 -------------------------------------------------------------------------- ________________ ખરાવિકા ૮૮૫ માસ્વર ૪૫૫ રાષ્ટ્રિકા ૮૮૫ ખલુંક અશ્વ ૮૬૪ ખલુંકીય ૨૬૩ ખડક ૫૯૦-૯૩ ખડપ્રપાત ૫૮૦,૬૩૮; -ગુફા ૬૦૨,૬૩૯ ખાડખડ ૫૬૧ ખાદિમ ૪૭૮ ખિસિત વચન ૩૦૨ ખેચર ૩૨૩, ૪૪૨ ખેટ ૧૬૫ ખેટક ૩૧૯, ૩૨૦ ખાટાં તાલ-માપ ૬૮ ગચ્છવાસી ૮૦૪ ગુજકણ ૬૧૬ ગદ્યતિરિ ૫૯૧-૨ ગજપુર ૬૯૯ ગજલક્ષણ ૮૮૩ ગજવીથિ ૪૬૭ ગજસુકુમાર ૩૮૫ ગાનીક ૪૯૧, ૪૯૪ ગણ ૧૧, ૧૨૭, ૧૩૫, ૧૭૧, ૩૪૪, ૩૧૯, ૮૩૧, ૮૩૨; –ડવાનાં કારણા ૭૭૩, ૭૯૬; -નવ ૭૩૦ ગણકા ૮૩૧ ગણધર ૨૧, ૩૨૫, ૭૧૫, ૭૧૯, ૭૨૩, ૭૩૧, ૭૩૯, ૮૯૫; ~ગડિયા ૨૫૦૩ નાં માતા પિતા ૭૩૯, ૭૪૦; -ની છદ્મસ્ય દશા ૭૪;ની કેવલી દશા ૭૪;નું આયુ ૭૪૦; ન શિષ્ય પરિવાર ૬૪૦; ગણધર્મ ૧૩ ગણનાનન્તક ૯૯૨ સુચિ _2010_03 ગણપ્રત્યેનીક ૭૭૬, ૭૮૧ ગણભેદ ૩૪ ગસંગ્રહ છછર, ૮૩૧ ગણવિર ૧૩ ગણિત ૨૭૫, ૮૮૭; -લિપિ ૮૮૫; -સૂક્ષ્મ ૨૦૦૬-અનિયેાગ ૫૫૬; -અનુયાગ ૧૬૯, ૩૩૭ ગણિપિટક ૨૩૧, ૨૫, ૨૫૫ ગણી ૪૫૧, ૭૭૦; ની ઋદ્ધિ ૪૩૩; -ની સંપત્તિ ૨૫૭, ૭૭૦, ૭૯૫; ગતિ ૨૦૭૮, ૪૧૭–૨૦, ૪૩૮, ૪૫૬, ૭૭૬; નામ કર્યું ૮૬;નામ નિધવાયુ ૮; —નિષેધ ૮૧૭; -પરિણામ ૮૧, ૨૦૧૬, ૧૩૩; -પર્યાય ૪૧૯; –પ્રતિષ્ઠાત ૪૩૮; --બંધન પરિણામ ૮૧; -રતિક ૯૦; -સમાપન્ન ૧૬૩, ૧૯૫, ૨૦૫ ગવાપ્રત્યાગતા ૩૪ ગદ્ય ૨૬૩ ૯૨૩ ગમ ૨૩૩ ગમન ૨૩૧; --ક્રિયા ૮૧૭; ગુણ ૫૨૦ ગરમ પાણી ૩૬ ગરુડદેવ ૫૬૫, ૬૧૯, ૬૪૧, ૭૧૪ ગરુડાયપાત ૨૫૮ ગર્જન ૮૭૩ ગતાય ૪૭૪, ૪૭૫ ગર્ભ ૩૯૬; માં આગમન ૭૧૫ ગજ ૨૦૧,૩૨૨, ૩૫૯, ૪૦૨, ૪૦૯, ૪૧૦, ૪૩૦, ૪૪૧, ૪૪૨ ગહરણ ૮૯૧, ૮૯૫ ગર્ભાહરણ ૭૧૫, ૭૧૯ ગ ૭૫ ગોં ૨૪, ૧૩૫, ૧૪૨-૩, ૭૬૪ ગદ્વેષણારર Page #958 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગપ્સમવાયાંગ ગહન ૭૬ ગંગ ૩૬૬, ૩૬૩; –દત્ત પર ગંગા ૩૨૦, ૫૭, ૫૯૮, ૬૦૧, ૬-૩, ૬૩૦, ૬૩૨, ૬૩૭-૯; –કુંડ ૬-૩, ૬૩૯; --પ્રપાત ઉદ ૧૯૫, ૬૨૩, ગંડિકા ૨૫૧ ગંધ ૨૧૦, ર૭૪, ૪૦૬, ૪પ૧, ૫૧.૯, ૫૪૪,૫૪૫; –કથા ૪૪; –નામ ૮૨; -પરિણામ પ૩૩-૪; –માદન ૫૮૨, ૫૮૫, ૬૨૨, ૬૩૩–૫, ૬૪૦; -માદનકૂટ ૫૮૯; –માદન વક્ષસ્કાર ૫૮૯ ગંધર્વ ૪૦૦, ૪પપ; –મુહૂર્ત પર; –લિપિ ૮૮૫ –સૈન્ય ૪૯૨;-અનીક ૪૯૧, ૪૯૪;-૮૦ ૪૮૨; --ઈન્દ્ર ગીતરતિ ૪૮૮ ગંધહસ્તિભાષ્ય ૩૪૯ ગંધયુક્તિ ૮૮૬ ગંધાપાતી પ૮૧, ૬૨૦, ૬૩૩ ગંધિલ ૫૭૬, ૧૯૨, ૬ર૬ ગંધિલાવતી ૫૭૬, ૧૯૨, ૬૨૬; -ફટ ૫૮૯ ગંભી૨ ૩૨૬; ૮૬૭; – માલિની પ૯, ૬૦૧, ૬૨૪, ૬૩૨, ૬૩૭ --હૃદય ગાંધાર ૭૯; – ગ્રામ ૮૮૬ ગાંધારી ૭૫૭ ગિરિપતન ૩૮૨ ગિરિરાજ ૫૬૬ ગીત ૮૮૩; યશ ૪૮૨, ૮૮૮; –રતિ ૪૮૨, ૪૯૨; –વાસિની ૬૫૩ ગીતાર્થ ૧૪૧ ગુણ ૨૩૫, ૨૭૬, ૩૦૦, ૩ર૩, ૩૩૪, ૫૧૯ – ૨૦, ૫૩૧;-પ્રત્યય ર૬૭, ૩૨૫; – વૃદ્ધિ ૮૩૪;-વ્રત ૨૮૨; -શ્રેણી ૧૦૩;- સંક્રમણ ૧૦૩; - સ્થાન ૯૧, ૯૮; – હાનિ ૮૩૪; ગુણાકાર ૮૮૬ ગુણાનુકથન ૨૬ ગુપ્ત ૨૫૮ ગુપ્તિ ૧૦૬, ૧૧૪, ૧૨, ૨૩૨ ક૨૨; – સેન ૭૩ર ગુફા ૫૮૦ ગુરુ ૫૩૩, ૫૪૪;- મતિ ૨૦૭; –માસ ૨૫૩; લધુ ૫૩૩,૫૪૪; –લઘુ સ્પણ પરિણામ પ૩૪ ગુહ્ય ૬૬ ગૂઢદન્ત ૬૧૭, ૭૭ ગૂઢાવત ૪૫ ગૂર્જર સાહિત્ય ૮૭૪ ગૃહનતા ૭૬ ગૃદ્ધિ ૭૬ ધ્રપૂક ૩૮૨ ગૃધ્રસ્પષ્ટ મરણ ૩૮૭ ગૃહસ્થ ૧૧; -લિંગ૭૧૬; -વચન ૩૦૨ ગ્રહાકાર ૫૭૪ ગૃહિલિંગ સિદ્ધ ૧૮૯ ગેચ ૨૬૩, ૮૮૪;–ના આકાર ૮૮૧; - ના ગુણ ૮૮૧; -ના દોષ ૮૮૧ ગાઉ ૮૮૭ ગાથા ૨૫૯, ૨૬૦, ૮૮૩; –પતિ ૫૧, ૮૬૯; – વતી ૫૯૯, ૬૦૧, ૬૨૪, ૬૩૨, ૬૩૭ ગાન ૨૬૩ ગામકથા ૪૪ ગાય ૭૫૩ ગાગ્યે ૮૪૭ 2010_03 Page #959 -------------------------------------------------------------------------- ________________ સૂચિ ૯૨૫ ગેહાકાર વૃક્ષ પર ગોલ્ય ૮૪૭ ગોકર્ણ ૬૧૬ ગ્રન્ય ૨૫૯ ગેચર ચર્યા ૩૦૩ ગ્રથિમ ૮૮૪ ગોચરી ૨૩૧, ૭૮૫ ગ્રહ ૪પ૬, ૪૬૭; – ચરિત ૯૮૩ ગેતીર્થ ક્ષેત્ર ૬૧૦ ગ્રહણ ૩૧; -શિક્ષા ૭૬૩,-સમ ૮૮૨ ગોત્ર ૭૦–૭૨, ૩૯૮, ૮૪૭-કર્મ ૭૩ ગ્રામ ૧૩, ૧૬૫, ૮૮૦, ૮૮૨; --સ્થવિર ત્રાસ ૨૫૬ ગાદાસગણ ૭૨૩ ગ્રીમ પર૭ ગોદોહિક ૧૬ પ્રવેયક ૪૨૩-૪, ૩૬૭, ૩૭૬-૮, ગોપુરચારિકા ૪રર ૪૦૪–૧,૪૨૩-૪, ૪૪૧–૨,૪૬૯– ગેમુખ ૬૧૬ ૪૭૨, ૪૭૭-૮, ૪૮૦, ૫૧૦, ૫૧૨ ગોમૂત્રિકા ૩૦૩ ગ્લાન ૨૨૭, ૩૪૪; –નિર્ચ ૩૮૬; ગેરસ વિકૃતિ ૩૭૯ -પ્રત્યેનીક ૭૭૬ ગલિકાયણ ૮૪૭ ધઉં ૩૯૩ ગોવિંદ વાચક ૭૯૦ ધન ૫૪૬; -દત ૬૧૭; –વાત ૧૬૬, વીથિ ૪૬૭ ૪૭૯,૫૨૪, ૫૬૨, ૮૮૪-૬; –વાતગોશાલક ૧૨૮, ૨૦૪, ૨૪૯, ૪૩૪ વલય પ૬૧; –વિતા ૪૫૪, ૪૮૬; ગશીર્ષ ચંદન ૪૨૨ ઘનિષ્ઠા ૬૦૪ ચેષ્ટામાહિલ ૨૬૭, ૩૩૫ ધદધિ ૧૬૬, ૪૭૯, ૧૧૪, ૫૧૬, ૫૬૧, ગેટ્ટી ૭૫૩ ૫૬૨; –વલચ ૫૬૧ ગેસ્તુભ ૭૦૩ ઘમ ૫૧૪ ગોસ્વપ ૬૧૨-૩, ૬૧૫, ૬૪૮, ૬પ૦ ઘા કરનાર ૮૩૫ ગોળ ૫૪૩ ઘાત ૪૮૨ ગોળચણા ૩૯૪ ઘાતી કર્મ ૧૦૫ ગેળા ૮૫૮ ધુણ ૮૭૧ ગોળાકાર ૪૭૫ ધ તવર ૬૪૬, ૬પ૧ ગોણ લક્ષણ ૮૮૩ ધાદ પ૬૨, ૬૫૧ ગૌતમ ૩, ૪, ૨૯, ૭૦, ૮૦–૧, ૧૪૮, ઘોરતાપ ૧૨૮ . ૧૮૮, ૨૧૪, ૩૨૨, ૩૩૦, ૩૪૯, વૈષ ૧૨૮, ૧૬૬, ૩૬૯, ૩૭૦, ૩૭૪, ૩૮૧, ૪૯૭, ૪૦૯, ૪૨૦, ૪૨૨, ૪૮૧, ૪૮૨, ૪૮૫ ૪૩૭, ૭૩૯, ૮૪૭, ૮૬૮; – કેશ ધ્રાણેન્દ્રિય ૨૧૦-અસંવર૪૮;-નિગ્રહ ૨૬૩; - દ્વીપ ૬૧૮ ૩૦૦; –રાગપરતિ ૧૧૩; –સંવર ગૌરવ ૪૭ - દાન ૬૩ ૧૦૭; સાતા ૭૪ ગરી ૭૫૭ ચકારાનુગ ૮૭૭ 2010_03 Page #960 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગસમવાયાંગ ચક્ર ૭૫૧; ધગંડિકા ૨૫૦; -પુરા ચમર ૪૨૪, ૪૮૧, ૪૯૦-૬, ૪૯૮-૯, પ૭૭, ૬૨૭; –ને ૭૪૬; લક્ષણ ૭૦૨; –ચંચા ૪૯૭-૮; –ઇન્દ્ર ૮૮૩ ૪૯૭; –ઉત્પાત ૮૯૧ ચક્રવતી ૨૦૩, ૩૪૭, ૩૯૧, ૪૫૩, ચયન ૬૧, ૬૨, ૭૦, ૩૯૮ ૪૮૦, ૫૫, ૬૦૨, ૬૩૪, ૬૩૯, ચરણ કરણાનુયોગ ૧૬૯, ૩૩૭ ૬૬૯, ૬૭૯-૬૮૧, ૬૮૫, ૬૯૦, ચરણ વિધિ ૨૬૩ ૭૧૭, ૭૪૫, ૭૪૬, ૫૬; –વંશ ચરમ ૧૭૩, ૨૦૩; –શરીર ૧૫૮; ૬૮૦; –વિજય પ૫, ૫૭૬, ૬૦૯, – શરીરી ૩૪૬, ૩૮૧ ૬૨૮, ૬૩૯, ૬૬૦, ૬૮૦; –ના ચરિમ ૪૨૮ પિતા ૭૪૬; –ની ઋદ્ધિ ૭૪૯; –ની ચર્મ ખેલ ૮૮૪ માતા ૭૪૬; –નાં નામે ૭૪૬; –નું ચર્મપક્ષી ૨૦૧ સ્ત્રીરત્ન ૭૪૬;-વિષે સામાન્ય ૭૪૬ ચર્મ લક્ષણ ૮૮૩ ચય ૧૧૬ ચક્રવાલ – વિઠંભ ૬૦૯, ૬૪૦-૧; ચલન પ્રતિઘાત ૫૩૫ –સમાચારી ૮૦૪; –ગતિ ૮૮૯ ચલસત્ત્વ ૮૩૫, ૮૩૯ ચક્રવાલા ૮૮૮ ચલિત ૫૩૫ ચકાધ ૭૦૩ ચંડ કૌશિક ૧૧૫ ચક્ષુ: ૨૪;-દર્શન ૧૭૪,૨૭૯;-દશના ચંડા ૪૯૯-૫૦૦ વરણ ૭૪;-અસંવ૨ ૪૮;-ઇન્દ્રિય ચંદના ૭૦૩ ૨૧૦; –ઇન્દ્રિયનિગ્રહ ૩૦૦; ચંદ્ર ર૫૮, ૩૬૮, ૪૫૬-૭, ૪૬૧, –ઈન્દ્રિય રાગપરતિ ૧૧૩; –લોલુ ૪૬૪, ૪૬૭, ૪૮૦, ૪૮૨, ૪૮૮, પતા ૭૭૮; –સાતા ૭૪ ૪૯૦, ૫૦૦-૩, ૫૦૪, ૫૫૯, ૫૯૫, ચક્ષુકાંતા ૬૮૮ ૬૦૪, ૬૧૭; -કાંત ૩૬૮; કાંતા ચક્ષુમાન ૬૮૮ ૬૮૮; –ફૂટ ૩૬૮; –ગર ૭૦૨; ચતુરંગ ૨૬૨ –છાયા ૭૧૮;-દિવસ પર૬; –ધ્વજ ચતુરિન્દ્રિય ૬૨, ૯૦, ૧૭૫–૯, ૧૯૧–૩, ૩૬૮; –પર્વત ૬૨૧, ૬૩૪ -૫, ૨૦૦, ૨૧૫, ૨૯૨, ૨૯૯, ૩૨૨, ૫૮૩; –પુરી ૬૯૯; –પ્રજ્ઞપ્તિ ૩૯૦, ૩૯૩, ૪૦૦-૧, ૪૦૮-૯, ૨૬૩, ૪૬૫; –પ્રભ ૩૬૮, ૬૭, ૪૧૮-૯, ૪૨૨, ૪૪૦–૨, પપ૭ ૭૧૮, ૫૯; –પ્રભા ૪૮૮, ૭૦૧; ચતુર્દશપૂર્વધારી ૭૧૭ –ભાગ ૫૯૯-૬૦૦; –મંડલ ૪૬૩; ચતુર્થ કર્મગ્રંથ ૮૯ ૯૮,૧૭૧,૨૦૪,૭૯૯ –મા ૨૬૦, ૩૨૬; –માસ પ૨૬; ચતુર્વિધ સંઘ ૭૮૭ - શા ૬૮૮; –લક્ષણ ૮૮૩; –લેચ ચતુષ્કોણ ૫૪૪ ૩૬૮; –ની વધઘટ પ૨; –વાણ ચતુષ્પદ ૨૦૦ ૩૬૮; –વર્ષ પર૭; –મુંગ ૩૬૮; 2010_03 Page #961 -------------------------------------------------------------------------- ________________ સૂચિ –સંવત્સર ૪૬૧, પર૭-૯, ૨૪૯; –સંપનતા ૩૦૦; –આચાર ૨૩૨, –સૂર્યનું આકાશમાંથી ઊતરવું ૮૯૧; ર૯૦; આરાધના ૨૨; -ઈન્દ્ર -સ્કૃષ્ટ ૩૬૮; –હદ ૬૩૫ ૪૮૦; ઉપધાત ૩૦૮ ચંદ્રાનન ૬૪૭, ૭૩ર. ચારુ ઉ૦૨ ચંદ્રાભ ૩૬૯, ૪૭૪ ચારોપપન્ન ૯૦ ચંદ્રાવત ૩૬૮ ચાવોક ૩૩૬, ૩૩૭, ૪૪૮ ચંદ્રત્તરાવતુંસક ૩૬૮ ચાવલ વણ ૩૬ ચંપક ૪૫૫, ૭૦૧; –વન ૬૪૭ ચાંડાલ ૮૬૯ ચંપા પ૭૭, ૬૯૯, ૭૪૩ ચાંડિક ૭૫ ચાતુર્મહારાજિક ૪૫૩ ચિકિત્સક ૮૯૩ ચાતુર્માસધર્મ ૬૮૫, ૭૨૭, ૭૪૫ ચિકિત્સા ૨૬૪, ૩૪૦, ૪૩૫, ૮૯૩ ચાતુર્માસિક અનુદ્ધાતિક ર૫૩ ચિત્ત ૨૮, ૨૫૭; -સમાધિ ૩૨; ચાતુર્માસિક ઉદ્ધાતિક ૨૫૩ -અદ્વૈત ૩૩૬ ચા પન્નત ૩૭ર ચિત્ર ૪૮૪; –કનકા ૪૫૪; ફૂટ ૫૮૩, ચામર ૪૩૫, ૭૫૧ ૫૮૬, ૬૨૧, ૬૩૩, ૬૩૫, ૬૩૮; ચાર ૮૮૩ –ગુપ્ત ૭ર૬, ૭૪૪;-ગુપ્તા ૪૮૭, ચા૨ક ૮૯૩ ૬૫૨; –પક્ષ ૪૮૪; –રસાંગ ૫૭૪, ચારણ ૨૦૩; –ગણ ૭૨૩; -દેવ ૫૧૭ ૬૮૮-રસવૃક્ષ પર૫; –સંભૂત ૨૬૨; ચારથિતિક ૯૦ –અંગ પ૭૪, ૬૮૮; –અંગવૃક્ષ ચારિકા ૪૨૨ પર૫; – અંતરગંડિકા ૨૫૪ ચારિત્ર ૨૦, ૨૨-૪, ૩૪, ૧૦૬, ચિત્રા ૪૫૪, ૪૬૫-૬, ૪૬૮, ૪૮૯, ૧૫૫, ૧૫૯, ૨૦૬, ૨૭૬, ૨૮૧, ૫૦૮, ૬૦૪, ૭૦૦-૧; ૨૮૫, ૩૨૩, ૩૪૫, ૪૫૨, ૮૩; ચિત્ર પુરુષ ૮૧૬ –દ્ધિ ૪૩૩; -ધર્મ ૧ર-૩, ચુલની ૭૪૭ ૨૧–૨, ૨૮૦; –નાશ ૬૭; –પરિ- ચુલ્લ શતક ૨૫૭ ણામ ૨૦૬૯ –પુરુષ ૮૧૬-પુલાક ચુલ હિમવંત ૫૭૮, ૬૨૮, ૬૩૧, ૨૮૭; --પ્રત્યેનીક ૭૮૧, ૭૭૬; - ૬૩૬, ૬૬૦; ફૂટ ૫૮૬,૫૮૭,૬૨૯ –પ્રાપ્તિ ૧૩૬; –પ્રાયશ્ચિત્ત ૧૨૯; ચંચુણ ૮૪૬ –બલ ૪૩૫; –ભેદિની ૪૫; –બુદ્ધ ચૂર્ણ ૩૪૦ ૧૦, ૮૧૫; –ધિ ૧૦;-મૂઢ ૮૧૫; ચૂણી ૨૨૭, ૩૩૦; – કાર ૨૮૮; –મેહ ૧૦૧; –મોહનીય ૭૨, ૭૯; ગત ૩૨૯ -લોક ૫૫૪; –વિનચ ૧૪૫; ચૂલ ૨૬૨ –વિરાધના ૨૩; –ન્સમાધિ ૩૪૪; ચૂલણિપિતા ૫૭ -સં કલેશ ૩૦૨; --સંપન્ન ૧૩૯; ચૂલવલ્થ ૨૫૧, ૨૬ 2010_03 Page #962 -------------------------------------------------------------------------- ________________ ૯૨૮ સ્થાનાંગ સમવાયાંગ ચૂલિકા ૧૬૫, ૨૪૮, ૨૫ર, ર૫૯, છેદેપસ્થાપ્ય સંયમ ૨૫ ૫૬૭, ૬૩૪, ૬૪૧, ૮૮૭; –વસ્તુ જગતી ૪૫૫, ૫૬૫, ૬૧૦,૬૫૫ જઘન્ય પુરુષ ૮૧૬ ચૂલિકાંગ ૧૬૫, ૮૮૭ જઘન્યા પર ચેટક ૭૪૪ જટિકાદિલક ૬૦૬ ચેતના ૯ર ચેલેક્ષેપ ૬૮૨ જનપદ કથા ૪૪ જનપદસત્ય ૧૧૦, ૧૨૨ ચૈત્ય ૩૩૩, ૬૪૬; –વૃક્ષ ૪૫૩, ૪૫૫, જનવાદ ૮૮૩ ૬૪૭, ૬૮૨, ૭૫૪; –રસ્તંભ ૪૯૮; જન્મ ૩૯૪, ૭૫ જમાઈએ ૨૫૯ ચા૨કથા ૪૮ જમાલિ ૨૫૭૨૬૬, ૩૨૭, ૩૨૮,૩૩૦, ૨સાકાર ૪૭૫ ૭૩૭-૮ ચેરી ૪૨, ૫૪, ૨૦૯ જમુના ૩૨૦, ૫૯૯ ચૌદપૂર્વી ઉ૩૦ જય ૬૯૯,૭૪૭,૭૫૯; -સંપન્ન ૮૬૫ ચૌદ રજજુ પ૬૩ જયંત ૩૪૯, ૩૬૭, ૩૪૮, ૪૭૮,પપ૮, વન ૩૮૨, ૪૫, ૭૧૫ પ૬૫, ૨૬૭, ૬૧૦, ૬૫૩૪, ૫૩, ચુતાગ્રુત શ્રેણી ૨૪૮ ૭પ૭ છત્ર ૪૩૫, ૭૫૧; –-લક્ષણ ૮૮૩ જયંતી ૪૮૯, ૫૭૭, ૬ર૭, ૬૪૯, છત્રાભ ૭૦ ૦ ૬૫૧, ૭૦૦ છદ્મસ્થ ૨૦૯, ર૭૩, ર૭૪; –મરણ જયકતિ ૭૪૩ ૩૮૭;-વીતરાગ૯૯; ક્ષીણકક્ષાચ૦ જયનાથ ૭૪૪ જયા ૬૯૭, ૭૪૬ * છપ્રવાદ ૮૮૩ જરત ૫૬૧ છર્દિત ૩૪૧ જ૨ા ૪૩૮ છવિ ૪૧; - છેદ ૮૯૩ જરાયુજ ૩૯૨, ૪૧૮-૯ છંદના ૭૭૯ જરાસંધ ૭૫૪, ૭૫૯ ઈદનુવર્તન ૩૪૪ જર્જરિત ૫૪૭ છાઘસ્થિક સમુધાત ૩૮૮ જલ ૪૮૪; કાંત ૪૮૧, ૪૮૪; - કાયિક છાયા ૧૬૬, ૫૦૫ ૪૦ ; –ચર ૩૨૩, ૩૯૩, ૪૦૫; છિદ્ર ૪૦૭; –પ્રેક્ષી ૧૩૫ –ચરી ૩ર૩; --પ્રભ ૪૮૧, ૪૮૪; છેદન ૪૩૭, ૮૯૦; –ભેદ ૮૯૪ –પ્રવેશ ૩૮૨; -૨ત ૪૮૪ જલ ૧૧૬ છેદેપસ્થાનિકા કલ્પસ્થિતિ ૭૭૭ જવજવું ૩૯૩ છેદોષસ્થાપનીય છ૯૮ જવસંપન ૮૬૫ છેદાë ૧૩૪ 2010_03 Page #963 -------------------------------------------------------------------------- ________________ સૂચિ ૯ર૯ જવાબ આપવો ૮૨૩ જંગમિક ૩૧૦-૧ જંગલી ૨૬૪ જધાચારણ ૨૦૩ જબમતી ૭૫૭ જબ ૭૦; –વૃક્ષ પ૬૪ જબૂદ્ધપ ૨૦-૨, ૩૫૯,૪૦૪, ૪પ૭, ૪૬૦, ૪૬૩, ૪૬૭, ૧૦૧–૫, ૫૦૭–૮, ૫૯ ૫૬૪, ૫૭૩, ૬૪૬, ૬૫૧,૫૪, ૬૫૫, ૬૭૯, ૬૮૧, ૬૮૭; –ના વક્ષસકાર ૫૮૨, ૫૮૪; –નાં ફૂટ ૫૮૬,૬૬૩; –ના વૈતાઢય ૫૮૦; –ના ઇદ ૫૯૩, ૬૬૪; –ની નદીઓ ૧૯૭, ૧૬૬; –ના કાળ, આવું આદિ ૬૦૭; –નાં તીર્થ ૬૦૯; –ના પ્રકાશક સૂર્યચંદ્રાદિ ૬૦૪; –નો ઐરવતવર્ષ ૭૪૯; –ના વર્ષધર પ૭૭; –નાં વર્ષ-ક્ષેત્ર ૬૫૭; –ના પ્રપાતદ ૬૬૫; –પ્રજ્ઞપ્તિ ૨૬૩,૪૫૮, ૬૯૫ જાતરૂપકડ ૫૧૬ જાતા ૪૯૯, ૫૦૦ જાતિ ૭૯; ૪૭૯, ૮૩૦; –આર્ય ૮૪૬; –આજીવક ૮૪૬; –નામકર્મ ૮૨; –નામ નિધત્તાયુ ૮૦; –મદ ૭૭; -સંપન્ન ૧૩૯; –સ્થવિર ૧૩ જારેકૃષ્ણ ૮૪૮ જાવજીવ પ્રતિક્રમણ ૧૪૨ જિતશત્રુ ૬૯૮, ૭૧૮ જિતાર ૬૮ જિતેન્દ્રિયતા ૨૫ જિન ૬૬, ૯૨, ૨૭૪, ૨૮૯, ૬૭૯; -કલ્પ ૭૯; -કલ્પસ્થિતિ ૭૭૮; -ક૯પી ૧૫૫; -ચૈત્ય ૬૫૧; સ્થા–પ૯ –પ્રતિમા ૬૪૭;-પ્રવચન ૩૦,૩૨૭; જિનભદ્ર ૧૨૨, ૧૫૯, ૨૧૬, ૩૨૭૮ જિતેંદ્ર ૭૧૪ જિહ્મ ૧૯૫ જિહૂન્દ્રિય ૨૧૦; –નિગ્રહ ૩૦૦; –પ્રતિસલીનતા ૧૨૮; -રાગો પતિ ૧૧૩ - જીત ૧૩૯; –વ્યવહાર ૭૭૭ જીમૂત ૧૯૫ જીવ ૧૧, ૩૦, ૩૭, ૬-૩, ૮૫-૬, ૧૬૩-૮, ૧૭૨, ૧૭૪, ૧૫, ૧૭૯, ૨૦૬, ૨૦૯, ૨૦, ૨૨૫, ૨૩૪, ૨૩૫, ૩૩૪-૬, ૩૭૩, ૩૮૧ ૩૯૩, ૩૯૮, ૪૦૭, ૪ર૬, ૪૩૬, ૪૪૧, ૪૪૫, ૪૪૭, ૪૪૮, ૫૫૩-૬, પ૬૩, ૫૭૦-૧, ૫૭૯; –અથવા અજીવ ૨૦૧; –કાય ૭૩૦; -ક્રિયા ૪૧ ૦; નિકાય ૨૫-૬, ૧૯૫; –દંડક ૧૭૮; –પરિણામ ૬૯, ૨૦૬; –કાદશક ૨૬૬, ૩૩૦; –ભેદ ૧૭૨; -મિશ્રક ૩૯; યોનિ ૪૪૧;–રાશિ ૧૬૪; લક્ષણ ૧૭૧; –વર્ગણા ૧૭૬; –સ ગૃહીત ૫૫૫; -સમાસ ૯૮; – પૃષ્ઠ ૪૦૭; -અછવામિશ્રક ૩૯; –અજીવવિભક્તિ ૨૬૩; –અભિગમ ૪૧૯; –અસ્તિકાય ૧૬૭, ૧૭૧, ૫૫૭ જીવનવ્યાપાર ૨૮૧ જીવન સ્થિતિ ૩૪૫ જીવિતાસા પ્રયાગ ૭૮ જીવિતાથા ૭૭ જુગુપ્સા ૭૯, ૩૧૦ જવું ૪૩૬, ૮૨૦ જેતિપાલ ૭૩૩ 2010_03 Page #964 -------------------------------------------------------------------------- ________________ ૯૩૦ સ્થાનાગ સમવાયાંગ જેન ૪૯, ૫૧–૫૨, ૧૨૨, ૧૬૩, ૧૭૦ જ્યોતિષી ૧૭૭, ૩ર૩, ૪૧૦૪૪૧-૩, ૧૮૯, ૨૭૮, ૩૨૭, ૩૩૫, ૩૩૬; ૪૫૬, ૪૭૯-૮૦ ૫૦૦, ૫૦૧, ૭૨૧ –લિંગ ૩ર૭; શાસ્ત્ર ૩૩૭; જયોતિક ૮૦, ૯૦, ૩૬૦, ૩૮૨, ૩૬૮, –સિદ્ધાંતસંગ્રહ ૨૮૫ ૪૦૦-૧, ૪૦૬, ૪૨૩, ૪૩૨,૪૫૩, જેટ્સ ૭૬ ૪૮૮;–ઇન્દ્ર ૪૬૪,૪૮૧,૪૮૨,૪૮૯ જ્ઞપ્તિ ૭૮૯ સ્ના ૧૬૬ જ્ઞાત ૨૨૩, ૩૨૬ ઝાકળ ૩૯૫ જ્ઞાતા (ધર્મ કથાંગ) ૧૮, ૨૬૦, ૭૧૦, ઝાડની છાલ ૩૧૧ ૭૯૨, ૮૯ ટીકાકાર ૬૪, ૯૦, ૧૫૬, ૧૬૪, જ્ઞાતિ ૪૪૭; –કથા ૪૪ ૧૬૭, ૧૭૦, ૨૦૩, ૨૦૭, ૨૨૮, જ્ઞાતૃ ૮૪૭; –ધર્મકથા ૨૩૧, ૨૩૭ ૨૨૯, ૨૩૩, ૨૩૭, ૨૪૫, ૫૪, જ્ઞાન 3, ૨૦, ૨૪, ૩૪-૬, ૧૫૫, ૧૫૯ ૨૫૫, ૨૫૮, ૨૬૦, ૨૬, ૨૬૫, -૬૦, ૨૦૯, ૨૧૬-૩, ૨૭૬, ૨૮૫, ર૮૫, ૩૨૬, ૩૨૯, ૩૩૦, ૩૩૬, ૩૨૧, ૩૨૫, ૩૩૮, ૪૬૬, ૭૨૨; ૩૩૭, ૩૪૩-૪, ૩૪૬, ૩૯૦, -દ્ધિ ૪૩૩; -દર્શન ર૭૧, ૨૭ર, ૪૫૯, ૪૬૦, ૪૬૫-૭, ૪૫, ૨૭૪; –પરિણામ ૨૦૬; –-પુરુષ ૬૦૫, ૭૩૯, ૭૪૩, ૮૬૫ ૮૧૬; -પુલાક ૨૮૭; –પ્રત્યેનીક , તજજાત દેાષ ૨૨૯-૩૦ ૭૭૬,૭૮૧;-પ્રવાદ ૨૪૯;પ્રાપ્તિ તજજાત સંસૃષ્ટ કલ્પિક ૧૫ ૧૩૬, ૭૧૫; -પ્રાયશ્ચિત્ત ૧૨૯; તટરથ ૮૧૭ –બલ ૪૩૫; –બુદ્ધ ૧૦, ૮૧૫; તત ૫૪૬, ૮૮૪ બોધિ ૧૦; –મૂઢ ૮૧૫; લેક તતુત્તરી ૪૫૩ ૫૫૪; –વિનય ૧૪૪; -વિરાધના તત્ત્વ પ૫, ૧૦૬ ૨૩;-સંલેશ ૨૩, ૩૦૨;-સંપન્ન તત્ત્વાર્થસૂત્ર ૫, ૬, ૨૩, ૩૫, ૪૨, ૨૩, ૧૩૯; –સંપન્નતા ૩૦૦; –અભિ ૫૫, ૬૩, ૬૮-૭૧, ૮૭, ૯૪, ગમ ૪૧૯; –આચા૨ ૨૩૨, ૨૯૦; –આરાધના ૨૨; –આવરણ ૬, ૧૦૬, ૧૦૮, ૧૧૧, ૧૧૪, ૧૧૬, ૧૨૨, ૧૨૪, ૧૨૮, ૧૫૦, ૧૬૩, ૭૦, ૭૧, ૭૨, ૭૩, ૯૪, ૧૪૭, ૨૦૮, ૨૮૬, ૩૩૮ ૪૩૭, ૪૭૦, ૩૯૮; –ઇન્દ્ર ૪૮૦;-ઉત્પત્તિ ૬૮૨; –ઉપધાત ૩૦૮ ૪૭૪ ૪૭૯; –ભાગ ૫૧, ૧૨, જ્ઞાની ૧૭૩ ૧૧૬ યેષ્ઠા ૪૬૪-૬, ૪૬૯, ૫૦૮૬૦૪,૭૦૦ તથાકાર ૭૭૯ તિ ૫૦૧, ૫૫૯, ૮૩૩, ૮૪૩; તથાગત ૪૩૫; બુદ્ધ ૮૧૫; રાવ્યા ૩૧ -પરાયણ ૮૪૩; –રસકાંડ પર૫; તથ્યજ્ઞાનાનુયોગ ૧૬૯ જોતિરંગ ૫૭૪; –વૃક્ષ પરપ; તથ્યવાદ ૨૬૦ તિશ્ચ8 ૪૫૬ તદન્યવતુક ૨૨૫ 2010_03 Page #965 -------------------------------------------------------------------------- ________________ તિતિક્ષા ૧૭ સૂચિ ૯૩૧ તદુભયધર ૮૧૬ તર્ક ર૨૨; –સેન ૬૮૭ તદુભય પ્રત્યેનીક ૭૭૬ તલ ૩૯૪ તદુભચાઉં ૧૩૦, ૧૩૩ તંત્રિસમ ૮૮૨ તભવમરણ ૩૮૨, ૩૮૭ તાન ૮૮૨ તકસ્તક ૨૨૫ તારક ૭૫૩, ૭૫૯; –ગ્રહ ૪૬૭ તદ્વયતિરિક્તમિથ્યાદર્શન પ્રત્યય ૪૧૨ તારકા ૪૮૮ તનું ૧૫૮, ૫૬૧; –તનુ ૫૬૧; વાત તારા ૪પ૬,૪૬૮-૯,૭૪૬; –મંડલ ૫૦૧ ૧૬૬, ૫૦૪; --વાત વલય ૫૬૧ તાલ ૮૫૧; –શબ્દ પ૪૬; પિશાચ તપ ૩, ૧૩-૪, ૨૪, ૨૬, ૩૪, ૧૨૮, ૭ર૧; –સમ ૮૮૨ ૧પ૯, ૮૭૫; (બાહ્ય ૧૨૮;) તાવતિંસ ૪૫૩ -આચા૨ ૨૩૨, ૨૯૦ તિક્ત ૪૦૬, ૫૪૪ તપનીય ૬૫૧ તિગિ૭ ૩૪૨, ૩૭૨, ૬૩૬-૭, ૬૫૪; તબલ ૪૩૫ -ફૂટ ૪૯૫, ૧૮૭, ૬૨૨; –હૃદ તપમદ ૭૭ પ૯૪, ૫૯૫, ૬૨૩ તપમાર્ગ ૨૬૩ તપશર ૮૪૪ તિનિશિલતાસ્તમ્ભ ૪૬ તપસમાધિ ૩૪ તિમિસ (તિમિસ્ત્રા) ૬૩૮; –ગુહા ૫૯૩, તપયા ૩, ૯૮, ૧૬૦, ૩૪૧ ૬૦૨, ૬૩૯, ૬૪૩ તપસ્વી ૬૬, ૧૨૭, ૩૪૪; –પ્રત્યેનીક તિરસ્કાન ૪૪ તિર્થક ૨૭૧, ૪૧૯; –ગૌરવ પરિણામ તપિપધાન ૨૩૨ ૮૨; –લોક ૪૨૩, ૪૪૩, ૪૪૯, તપોહું ૧૩, ૧૩૪ ૫૦૧, ૫૫૪, ૫૫૮ તાલેશ્યા ૪૩૪ તિર્યંચ ૪૦, ૬૨, ૬૯, ૧૭૫, ૧૭૬, તપ્તકલા ૫૯૯, ૬૦૧, ૬૨૪, ૬૩૨, ૧૯૧-૨, ૨૦૦, ૩૨૩, ૩૨૯,૪૧૮, ૬૩૭ ૪૨૯, ૪૭૯; –ગતિ ૪૬, ર૦૭, તમ ૧૯૬, ૪૨૫, ૫૧૫ ૮૩૩, ૮૪૩; ૩૮૧, ૩૯૭; –ને આહાર ૩૮૦; -પરાયણ ૮૪૩;-પ્રભા ૫૬૦; --બલ –પંચેન્દ્રિય ૯૦, ૩૪૬-૪૭, ૮૩૩ ૩૮૨, ૪૧૪, ૪૧૭, ૪૨૦, ૪૨૨, તમકાચ ૧૯૬, ૪૭૩, ૪૭૮ ૪૨૭-૮, ૪૩૦-૨, ૪૩૯, ૪૪૦; તમસ્તમ ૪૨૫, ૫૧૫, ૧૬૯ --)ોગ્ય કર્મબંધ ૧૮; –સંસા૨ તમિસ્ત્ર ૫૮૦; –ગુફા ૫૯૦૨ તરો ૮૪૬ તિર્યચી ૧૭૬, ૧૯૨ તણી પ્રતિકર્મ ૮૮૩ તિલ ૬૦૬;-પુષ્પવર્ષ ૬૦૬;-ઉદક ૩૦૬. તરુપતન ૩૮૨ તિલક ૧૫૭, ૭૦૧ 2010_03 Page #966 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંત્ર-સમવાયાંગ ૩ર તિગુપ્ત ૨૬૬, ૩૩૦, ૩૩૧ તિતિક્ષ્ણ ૭૭૮ હિંદુ ૭૦૧ તીરાલાક ૫૫૯ તીથ ૧૮૮, ૬૦૮, ૬૮૬, ૭૨૪ તીર્થંકર ૨૧, ૮૭, ૨૫૦, ૩૨૭, ૩૩૦, ૩૪૪, ૫૧૨-૩, ૬૬૯, ૬૮૧, ૬૯૬, ૭૧૫-૮, ૭૨, ૭૪-૫, ૭૩૩-૪, ૭૫૮, ૭૭; –ગડિંકા ૨૫૦; -ગૃહસ્થપર્યાય ૭૦૪; નામક ૮૪, ૭૪૪; –નું પ્રતિપાદન ૬૮૬; —નું અંતર ૭૧૨;-ના શ્રાવક ૭૦૮; -નાં માતાપિતા ૬૯૬;—નું પૂર્વભવનું નામ ૬૯૬; –ને વર્ણ ૭૦૨; નું દીક્ષાસ્થાન ૬૯૮; –નાં કલ્યાણક નક્ષત્ર ૭૦૦; –ના મન:પર્યાયજ્ઞાની ૭૧૦; –નું સર્જાયુ ૭૦૫; –ના વાદીએ ૭૦૮; –ની ઊ’ચાઈ ૭૦૪; ની શ્રાવિકા ૭૦૭; –ની શ્રમણી ૭૦૭; –ના પિતા ૬૯૮, ૭૧૫; ~ની પાલખી ૭૧૫૬ ના ચતુર્દશપૂર્વી ૭૧૦; –ના ગણ – ગણધર ૭૦૫; –ની કેટલા સાથે દીક્ષા ૭૦૨; –ના પ્રથમશિખ્યા ૭૦૨; –ના અવધિજ્ઞાની ૭૧૦૬-ને પ્રથમ ભિક્ષા દેનાર ૬૮; ને ઉપદેશ ૬૮૫; ~ની પાલખી ૭૦૦; –ના જિન કેવલી ૭૦૮; –નાં ચૈત્યક્ષ ૭૦૦; —ના વવિક ૭૧૨; –ની માતાએ ૭૩૪; –નાં નામેા ૬૯૬; ના પ્રથમ શિષ્ય ૭૦૨; –ના અતિશય ૬૮૩, ૬૯૦; –ની વિશેષ માહિતી ૭૧૪; –નાં હાડકાં ૪૯૮; –ના શ્રમણ ૭૦૭; –ના અનુત્ત રૌષપાતિક ૭૧૨; –ના સિદ્ધ ૧૮૮; –ની બૌદ્ધ માન્યતા ૭૩૩ તુટિકા ૪૯૯-૫૦૦ તુડિકા ૪૯-૫૦૦ તુમ્બ ૨૬૦ તુમ્બા ૪૯૯, ૫૦૦ તુરુજી ૪રર તુલસીવૃક્ષ ૪૫ તુલા સક્રાન્તિ ૪૬૦ તુવેર ૩૪ તુષિત ૪૭૪, ૪૭૫ તુષાદક ૩૦૬ તુસિત ૪૫૩ તુંગિકા ૪ તુંબુરુ ૪૯૪ સૂર્યાંગ ૫૪ તૃણ વનસ્પતિ ૧૯૮-૯ તૃણ સ્પર્ધા ૧૧૬ તૃષ્ણા ૭૬ તે કાય ૪૪૦ તેજ ૨૧૫, ૪૦૯, ૪૮૪; -શિખ ૪૮૪; શૌચ ૧૩ તેજસ્ ૪૦૮; -કાંત ૪૮૪; “કાચ ૬૩, ૧૭૭, ૧૯૨, ૧૯૪-૫, ૩૯૦, ૪૧૯; -કાયારભ ૩૮; “કાચિક ૧૭૫, ૪૦૧, ૪૧૮; –પ્રભ ૪૮૪; લેશ્મા ૨૧૩, ૨૧૫, ૪૫૨; --લેચી ૧૭૫; --મડલ ૬૮૩; ન્લી ૭૪૮ તેત્તલી ૨૦ તેન્દુક ૪૫૫; -ચૈત્ય ૩૨૮ તેયલી ૪૯૨ તેજસ ૮૫, ૧૭૫, ૪૦૦-૭, ૪૪૩-૪; –અવગાહના ૪૪૪;-લેશ્યા ૪૩૩-૪; –શરીરી ૧૭૫; –સમુદ્દાત ૩૮૮ 2010_03 Page #967 -------------------------------------------------------------------------- ________________ સૂચિ ૯૩૩ તલ ૮૪૭ તેચધારા ૫૬૦ તોરણ ૧૬૬, ૪૨૨ ત્યાગ ૧૩, ૧૪, ૧૨૦, ૨૯૪ ત્રસ ૧૯૧, ૧૯૪, ૫૫૪૬; –કાય ૬૩, ૧૯૨, ૧૯૩, ૧૯૫, ૪૧૮; -કાયારંભ ૩૮; કાચિક ૧૭૫; -નાડી ૪૩૮; –નામ ૮૩ ત્રાયશ્વિદેવ ૪૭૯, ૪૯૯, ૫૦૦, ૬૮૨ ત્રિકૂટ ૫૮૩, ૬૨૧, ૬૩૩, ૬૩૫ ત્રિકોણ ૫૪૪; –આકાર ૪૫ ત્રિચક્ષુ ૨૧૦ ત્રિનેત્ર ૭૪૪ ત્રિપૃષ્ઠ ૭૫૩, ૭૫૬, ૭૫૮–૯ ત્રિશરણ ૧૨૨ ત્રિશલા ૬૯૮, ૭૨૯ ત્રીન્દ્રિય ૬૨, ૯૦, ૧૭૫–૯, ૧૯૧૨, ૨૦૦, ૨૧૫, ૨૯૨, ૨૯૯, ૩૫૮, ૩૯૦, ૩૯૩, ૪૦૦-૧, ૪૦૮-૯, ૪૧૮-૯, ૪૨૨, ૪૪૦-૨, ૫૫૭; –અપર્યાપ્ત ૧૯૩; પર્યાપ્ત ૧૯૩ ત્રુટિત ૧૬૪, ૮૮૭; –અંગ ૧૬૪, ૮૮૭; –અંગવૃક્ષ પર૪ ત્રેરાશિક ૨૪૯, ૨૬૧, ૨૬૭, ૩૩૪ યોજયુગ્મ ૪૩૯ જરાશિ ૪૩૯ ત્વચા ૧૯૯ ત્વરિતગતિ ૪૮૪ ત્વષ્ટા ૬૦૫, પર૫ દકસીમ ૬૧ર-૪ દક્ષ ૪૯૩, ૪૯૨ દક્ષિણ ૪૧૯, ૫૬૯; પશ્ચિમ ૫૬૯; –અયન ૪૬૧-૬૨, ૫૦૪–૭; –અર્ધાના અધિપતિ ૪૮૧ દત્ત ૬૮૯, ૭૪૦, ૭૫૩, ૭૫૯; -વાસુદેવ ૭૫૭ દત્તક ૮૪૫ દત્તિ ૧૫, ૩૦૬, ૩૧૫-૬, ૩૪૩ દધિમુખપવત ૬૪૮, ૬૫૦ દધિવણું ૪૫૩, ૭૦૧ દમનશીલ ૧૩૯ : દર્પ ૫, ૩૩૧; –પ્રતિસેવના ૧૩૨ દપિ કા ૧૩ર દર્શન ૨૦, ૨૨-૪, ૩૪, ૩૫, ૭૮, ૧૧૬, ૧૫૫, ૧૫૯, ૨૧૭, ૨૭૬, ર૭૮, ૨૮૫, ૨૧, ૩૨૭, ૭૧૬, ૭૨૨; –દ્ધિ ૪૩૩; –ગુણાધિક ૩૪૪; –પરિણામ ૨૦૬; –પુરુષ ૮૧૬; –પુલાક ૨૮૭; –પ્રતિમા ૨૮૫; –પ્રત્યેનીક ૭૮૧, ૭૭૬; -પ્રત્યયા ૪૧૫; –પ્રાપ્તિ ૧૩૬, -પ્રાયશ્ચિત્ત ૧૨૯; –બલ ૪૩૫; –બુદ્ધ ૧૦, ૮૪૫; –ધિ ૧૦ -ભેદિની ૪૫; –મૂઢ ૮૧૫; –મેહ ૧૦૦; –મેહનીય ૬, ૭૨; –લોક પપ૪; –વિનય ૧૪૪; –વિરાધના ૨૩; -શ્રાવક ૨૮૩; –સંકલેશ ૩૦૨; –સંપન્ન ૧૩૯; -સંપન્નતા ૩૦૦; –આચાર ૨૩૨, ૨૯૦; –અભિગમ ૪૧૯; -આરાધના ૨૨; -આવરણ ૭૦–૧; –આવરણીય કર્મ ૭૪; –આવરણી ૩૯૮, ૭૨; -ઈન્દ્ર ૪૮૦; –ઉપઘાત ૩૦૮ દવપક્ષેભ ૧૯૬ દશદામિકા ૩૧૭ દધનુ ૬૮૯ દશપુર ૨૬૭, ૩૩૫ દશરથ ૬૮૭, ૭૫૪ 2010_03 Page #968 -------------------------------------------------------------------------- ________________ હક સ્થાનાં સમવાયાંગ દશ વર્ગણા ૧૮૧ દિગમ્બર ૯૮, ૧૧, ૧૨, ૨૪૮, દશવૈકાલિક ૩૪, ૪૫, ૭૭, ૧૦૯, ૨૬૧, ૨૮૫, ૩૨૩, ૩૨૮, ૩૩૦, ૧૦૮, ૧૪૪; –ચૂર્ણ ૨૨૬; ૩૩૮, ૬૯૧-૨, ૬૯૬-૮, ૭૦૨-૪, -નિર્યુક્તિ ૧૦૯, ૩૨૬ ૭૦૮, ૭૦-૨, ૭૧૪-૬, ૭૩૪, દશશ્રમણ ધર્મ ૭૩૦ ૭૩૭, ૭૪૩-૪, ૮૫૫ દશા ૨૬૩, ૩૪૮ દિનક્ષચ પર૫ દશારગાંડકા ૨૫૦ દિનમાન ૫૦૭ દશામંડલ ૨૫૮ દિનવૃદ્ધિ પર૬ દશારવંશ ૬૮૦ દિલ્સ ૬૯૭, ૬૯, ૭૦૨-૩ દશાશ્રુતસ્કંધ ૩૨-૩, ૬૪, ૨૮૪, દિવસ પર૫-૬ ૩૦૦, ૩૪૪ દિવા ૪૦ દહાડિયે ૮૪૪ દિવાકર પર દંડ ૪૯, ૬૨, ૩૮૮, ૪ર૯-૩૦, ૭પ૧, દિવામૈથુનત્યાગ ૨૮૫ ૮૫૭, ૮૯૪; –નીતિ ૬૯૫, ૮૯૩; દિશા ૪૧૯, ૪૨૦, ૪૫, ૫૬૬, ૫૬૯; યુદ્ધ ૮૮૪; –લક્ષણ ૮૮૩ –વીર્ય -કુમાર ૪૫૩; -કુમારી ૪૫૪, ૭૪૮; – માદાન ૪૯; -આચતિક પ૬૦, ૬પ૧, ૬૫ર; -કુમારેન્દ્ર ૧૬, ૧૨૯; –ઉત્કટ ૬૭૯ ૪૮૧;-સૌવસ્તિક ૩૭૨;-સ્વસ્તિક દંડક ૯૦, ૧૮૮, ૨૧ ૧-૨, ૨૮૦, ૬૫૧; –હસ્તિફૂટ ૫૮૯ ૩૪૯, ૩૭૩, ૩૯૯, ૪૨૦, ૪૭, દીક્ષા ૧૨૭, ૪પર,૭૧૫-૬,૭૨૦, ૮૬ર ૪૧૪, ૪૬૫, ૪૬૭, ૪૨૭ દીઘનિકાય ર૦૪-૫, ૪૩૫, ૭૪૬-૭, ૭૪૯-૫૦ દેશમશક ૧૧૬ દીન ૮૨૪; –જાતિ ૮૨૫ –દૃષ્ટિ ૮ર૫; દાઢા ૬૧ ૬ –પરાક્રમી ૮૨૫; –પરિણત ૮૨૪; દાન ૬૩, ૯૪, ૭૮૦; –શર ૮૪૪ –પરિવાર ૮૨૫; પર્યાય ૮ર૫; દામઢી (દક્તિ) ૪૯૪ –પ્રજ્ઞ ૮૨૫; –ભાષી ૮૨૫; –મના દામિલલિપિ ૮૮૫ ૮૨૪; -૫ ૮૨૪; –વૃત્તિ ૮૨૫; દાચ ક ૩૪૦ –વ્યવહા૨૮૨૫;-શીલાચાર ૮૨૫; દારુનર્ઝન્ય ૭૨૭ –સંક૯પી ૮૨૫ -અભાસી ૮૨૫; દારુસ્તંભ ૪૬ દીપાંગ પ૭૪; વૃક્ષ પર૫ દાસ્કૃતિક ૮૮૫ દીર્ધ ૫૪૫, ૫૪૭; -ગોરવપરિણામ દાવદવ ૨૬૦ ૮૨; -દંત ૭૪૭; –દશા ર૫૬, દાસ ૮૧૬; –વાદ ૧૩૩ ૨૫૮; –બાહુ ૬૯૭, થ્થ૭; વૈતાદિકુમાર ૧૭૭, ૩૫૮, ૪૨૧ ઢચ પ૭૯-૮૧, ૬૦૨, ૬૨૯, ૬૩૯; દિગ ૩૪૪ –આયુ ૨૮; –આયુકર્મબંધ ૬૯ 2010_03 Page #969 -------------------------------------------------------------------------- ________________ દુઃભગ ૬૦૫ દુભિગ ધ ૫૪૪ દુરૂપનીત ૨૨૪ દુત ૨૦૮, ૮૩૨ દુતિ ૨૦૮, ૨૦૯, ૮૩૩; -ગામિ ૮૩૩ દુલિકા પુષ્પમિત્ર ૩૩૫ દુગનામ ૮૪ દુમના ૮૧૭ દુર્લભ ૧૧; -આધિ ૪૮ દુર્લોભતા ૧ ૧ દુર્થાંત ૮૩૨ દુષ્કાલ ૩૨૦ દુષ્ટ ૧૫૪; –ની ક્રિયા ૪૧૨;–પારાંચિક ૧૪૪; શિષ્ય ૭૭૬ સૂચિ દુપ્રણિધાન ૪૩૧–૩૨ દુષ્પ્રત્યાનંદી ૮૩૨ દુ:ખ ૨૯; વિપાક ૨૪૫; -શય્યા ૩૦; આની ગવેષણા ૩૪૪ દુઃપ્રયુક્ત કાચ ૩૮; ક્રિયા ૪૧૧ દુઃપ્રયુક્ત મન ૩૮ દુઃપ્રયુક્ત વચન ૩૮ દુઃખમ દુઃખમાં પરર દુઃખમ સુષમા પ૨૧-૨૨, ૬૦૭–૮ દુ:ખમા પર; દશ લક્ષણ ૧૨૪ -સાત લક્ષણ પર૩ દુઃસ્વર નામ ૮૪ કૃતિ ૩૩૯ દેગ ૬૦૬; -૫ંચવણ ૬૦૬; -મૃત્તિકા ૮.૩ દૃઢ ૮૨૬; “ધનુ ૬૮૯; ૨૫ ૬૮૭, ૬૯૯; ૨થી ૪૯૯-૫૦૦; -લાભક ૧૫; રારીરી ૮૨૬; -આયુ ૭૨૪૫, ૭૪૧ ૨૩૫ દૃષ્ટાંત ૨૨૩, ૨૩૭, ૩૨૬ સૃષ્ટિ ૧૮૩, ૮૨૦; -કલીબ ૭૬૫; -૫થ ૫૦૫; વણા ૧૭૮; વાદ ૧૮, ૨૩૧, ૨૩૩, ૨૪૮,૨૬૦-૧, ૩૩૭; -વિન્ન ૮૧૫; -વિપર્યાસ ૪૯, ૪૧૫; -સ ંપન્ન ૮૧૫; સંપન્નતા ૨૪; સંયાગી વણા ૧૮૩ દેવ ૨૧, ૪૦, ૪૭, ૫૦, ૬૨, ૬૬, ૧૩૮, ૧૭૫-૭, ૧૯૧-૨, ૨૦૦, ૩૨૩, ૩૬૨, ૩૪૫૬, ૩૭૩૮, ૩૯૨, ૪૧૮, ૪૨૯, ૪૩૩–૪, ૪૩૬, ૪૮૬, ૬૪, ૧૪૭, ૬૮૧, ૭૪૦; -ગતિ ૮૫, ૨૦૭, ૩૮૧; ૩૯૭, -તમ ૧૯૬; -દ્દન ૩૩; -દંડક ૪૧૯; --દ્વાર ૬૪૭; -નિકાય ૪૭૫; —પરિક્ષાભ ૪૭૪; પરિયા ૪૭૪; --પત ૫૮૩, ૬, ૬૩૪-૫; રૂપાલ ૭૪૪; -પુત્ર ૭૩ર; નયેાગ્યકમ બંધ ૬૯; --ઋદ્ધિ ૨૫૮, ૪૩૩, ૪૫૧; --ઋષિ ૧૧૨; લેાક ૪૬, ૧૩૭, ૧૩૮, ૪૨૪, ૨૫૦, ૪૭૮, ૪૭૯, ૬૮૧; વ્યૂહ ૧૯૬; રાખ્યા ૫૧૩; -શર્મા ૭૩૪;-શ્રુત ૭૨૫; -સભા ૧૧૩; સંસાર ૧૯૧; સેન ૭ર૮; સૈન્ય ૪૯૦; સ્થિતિ ૪૪૯; અધિદેવ ૪૫૩; -અરણ્ય ૧૯૬; -અસુરસ ગ્રામ ૫૬૨; -અધકાર ૧૯૬, ૬૮૨; -ઇન્દ્ર ૩૬૮; ૪૭૨, ૪૭૮, ૪૮, ૫૧૩, ૬૪૮, ૬૮૧ દેવકી ૭૨૬, ૭૫૩ દેવકુરા ૬૪૯, ૭૦૧ દેવકુરુ ૩૫૯, ૪૦૪, ૪૦૫, ૫૬૪, ૫૭૦, ૫૭૩-૪, ૫૯૨, ૫૯૫, ૬૦૭, ૬૦૮, 2010_03 Page #970 -------------------------------------------------------------------------- ________________ est ૬ર૦,૬૩૧, ૨૩૩-૬, ૬૪૧, ૬૪૪, ૬૫૯; -ઉત્તરકના હૃદ ૬૬૫; --ફૂટ ૫૮૮;-મહાવૃક્ષ ૬૨૦; મહાવૃક્ષવાસી દેવ ૬૨૦; -૪ ૬૩૫ દેવતા ૬૩૨ દેવદત્ત ૩૩૦ દેવા ૨૫૬ દેવાન’૬ ૭૩૨ દેવાનંદ્રા ૭૩૯ સ્થાનાંગન્સમવાયાંગ દેવી ૪૦, ૧૦૬, ૩૬૨, ૩૬૪, ૪૪૭, ૪૭૮, ૪૮૯, ૫૫૮, ૨૬૩૦, ૬૮૧, ૬૯૬, ૭૪૬ દેવાયાન ૭૨૬ દેશ ૫૧૮-૯; -થા ૪૩, ૪૪, ૨૭૨; -કાલજ્ઞતા, ૩૪૪; -ધાણી ૯૪; જૈન્દકથા ૪૪; -જ્ઞાનાવરણી કર; -ત્યાગી ૩૭; -દર્શનાવરણી ૭૨; -નેપથ્યકથા ૪૪; વિકલ્પથા ૪૪; વિરત ૧૦૧; -અધિપતિ ૮૪૫; અવકાશિક ૨૮૨; ઉત્કટ ૬૭૯ દેહમાન ૪૪૩ દૈવફિલ્વિય ૬૭ દ:ખાભા ૪૮૮-૯ દોષ ૧૨૧, ૩૦૬, ૨૩૦, ૮૨૪; -૩૫૮૮૫; --દૃશી` ૮૨૧; કરિકા --વિશુદ્ધિ ૨૩૨૩ . દોષી ૮૨૮ દૌર્ભાગ્યકર ૮૮૩ શ્વેત પર, ૭૫૩, ૮૮૩; -પ્રમાદ ૪૩ દ્રમસેન છપર દ્રવ્ય ૩૮, ૧૬૩, ૧૭૦, ૧૦૧, ૧૭૨, ૨૩૫, ૨૭૫, ૩૩૪, ૧૧૯, ૫૩૧, ૫૩૬, ૧૩૮૪૩, ૮૨૫૨૬, 2010_03 ૮૩, ૮૩૮, ૮૮૬, ૮૮૭, ૮૯૨; -અવગાહના ૪૦૬; ચક્ષુ ૨૦૯; -ધર્મ ૧૨; -પુરુષ ૮૧૬; -પ્રમાણ ૨૭૫, ૨૭૬; રૂપ ૩૩૨; -લેશ્યા ૨૦૪, ૨૧૪; લેાક ૫૫૪; -શાસ્ત્ર ૩૮; “સંસાર ૧૯૦; -સત્ય ૧૦૯; --અનુયાગ ૧૬૯, ૩૩૭; આર્થિક ૩૩૮; -ઇન્દ્ર ૫૧૨-૩ કેહવતી ૫૯૯, ૬૦૧, ૬૨૪, ૬૩૨, ૬૩૭ કેમ ૩૦૨, ૪૯૧-૯૩; -પત્ર ૨૬૨ દ્રૌણમુખ ૧૬૫ દ્રૌપદી ૮૫ દ્વાદશાંગ ૧૨૫, ૨૫૧, ૭૨૧ દ્વાપરયુગ્મ ૪૩૯; -રાશિ ૪૩૯ દ્વાર ૧૬૬, ૫૬૫, ૬૬૦, ૬૪૭ ૬૫૫, દ્વારકા ૬૯૮–૯, ૭૪૪ દ્વારાવતી ૬૯૮ દ્વિકાવર્ત ૨૪૯ દ્વિગૃહિંદશા ૨૫૬ દ્વિચક્ષુ ૨૦૯, ૩૨૪ વિજયી ૬૦૬ વિધાકાર છેદનં ૮૯૦ દ્વિધાખા ૮૮૮–૯ દ્વિધાવકા ૮૮૮૯ પૃિષ્ઠ ૭૫૩, ૭૫૮–૯ દ્વિપ્રતિગ્રહ ૨૪૯ દ્વીન્દ્રિય ૬૨, ૩૯, ૯૦, ૧૭૫-૯, ૧૯૧૨, ૨૦૦, ૨૧૫, ૨૯૧, ૨૯૮, ૩૨૨, ૩૨૫, ૩૯૦, ૩૯૮, ૪૦૦-૧, ૪૦૯, ૪૧૮-૯, ૪૨૨, ૪૨૭-૮, ૪૩૮, ૪૪૦૩, ૧૫૭; --અપર્યાપ્ત ૧૯૩; -પર્યાપ્ત ૧૯૩ દ્વોપ ૧૬૬, ૪૯૫, ૬૫૧; કુમાર ૧૭૭, Page #971 -------------------------------------------------------------------------- ________________ ૩૫૭, ૪૨૧, ૪૫૩, ૪૮૫૬; --સમુદ્રાધિકાર ૫૭૪; “સમુદ્રોપ૫ત્તિ ૨૫૮; -સાગર પ્રજ્ઞપ્તિ ૨૬૩ દ્વીપાચન ૭૨૬ દ્વેષ ૪૨, ૪૩, ૫૩, ૬૧, ૭૫, ૩૯૯; -નિશ્રિત ૩૯; –પ્રત્યયા ૭૭, ૪૧૪ -૧૫; -મધ ૫૩; -મધ્ન, ૭૩૦; --પ્રત્યયા મૂર્છા ૭૮; વિવેક ૧૦૭ હૂંક્રિય ૨૬૬ ધન ૩૭૨, ૪૩૫; --ગિરિ ૭૯૪; -ગુપ્ત રૂ૬૩; ધૃત્ત ૭૫૨; -દેવ ૭૪૦; -મિત્ર ૭૪૦; -આચતા ૨૮ ધનિષ્ટ ૪૬૫-૬૬, ૪૬૮, ૧૦૮, ૭૦૧ ધનુ ૪૫૫; -પૃષ્ઠ ૫૭૧, ૫૭૯૬ -ઉદ્ધૃત ૭૩૧ ધનુર્વેદ ૮૮૩ ધનુષ ૮૮૭ ધન્ય ૨૫૭, ૨૯૯ ધસ્મિલ ૭૪૦ ધર ૬૯૯, ૭૩૨ ધરણ ૪૫, ૪૮, ૪૮૬-૭, ૪૯૦૩, ૪૯૬, ૪૯૯-૫૦૦; -પ્રભુ ૪૯૬ ધરણી ૭૦૩ ધરતીકંપ ૫૬૩ ધરતી કંપન ૫૬૧-૨ ધર્મ ૫, ૭-૮, ૧૨-૧૩, ૨૦-૨૧, ૪૩, સૂચિ પર, ૬૮, ૧૨૨, ૨૫૯ ૩૪૪, ૫૧૯, ૫૪૪, ૬૯૭, ૭૫૯, ૮૩૧; અનાદર ૪૩; -કથા ૧૮, ૧૪૭, ૨૩૯, -કથાનુયાગ ૧૬૯, ૩૩૭; --કથિ ૮૩૬; ખેલ ૮૮૪; -ચક્ર ૬૮૩; -ચક્રપ્રવર્તન ૭૧૫૬ --ચિંતા ૩૨; –દ્દાન ૬૭, ૯૪; –ધ્યાન ૧૫૦૨, ૨૭૨; ધ્વજ ૭૩૨; -પુરુષ ૮૧૬; ૯૩૭ -પ્રતિમા -૯૬; પ્રવચન ૭૨ -પ્રાપ્તિ ૧૧; મિત્ર ૬૯૬; -રુચિ ૨૮૦; -વાદ ૨૬૦; -વિચ્છેદ ૬૮૨ -વિનિશ્ચય ૨૦;–સંગ્રહ પર;ર્નસ હુ ૬૯૭, ૧૯૯; –સેન ૭૫૨; –આચા ૮,૪૫૦, ૭૬૯; –અન્તવાસી ૮૪૫; -આરાધક ૧૧; –અસ્તિકાય ૧૨, ૧૬૩, ૧૬૭–૮, ૨૭૩-૪,૫૧ -૨૦, ૫૪૮, ૫૫૭ ધાતકી ૭૦૧; રૂખડ ૪૦૪,૪૦૫, ૪૬૩, ૫૦૨, ૬૧૮, ૬૨૮, ૬૩, ૬૩૭, ૬૪૦-૪૨, ૬૪૬, ૨૭૨, ૬૮; --ખડદ્વીપ ૨૦૨, ૬૫૧; –નું માપ ૬૧૮; -વૃક્ષ ૧૧૯, ૬૪૪, ૬૭૪ ધાતુપાક ૮૮૪ ધાત્રી ૩૩૯ ધાન્ય ૪૩૫ ધારણ ૩૧ ધારણા ૧૩૯, ૨૦, ૭૮૯; -મતિ ૧૨૨; વ્યવહાર ૭૭૬ ધિક્કાર ૮૯૩ ધુરા ૬૦૬ શ્રૃત ૨૫૯ ધૂમકેતુ ૬૦૬ ધૂમપ્રભા પર, ૫૧૪, ૫૧૭ ધૂમશિખા ૮૫૪-૫ ધૂમસ ૩૫ ધૃતિ ૩૧૭, ૫૯૦, ૫૯૪, ૬૩૨, ૬૩૭; -દેવી ૫૯૧, ૬૨૩; “મતિ ૧૭ ધવત ૮૭૯ ધ્યાન ૧૭, ૧૨૯, ૧૫૦ ધ્રુવરાહુ ૪૫૭ કૌચ ૧૬૯ નક્ષત્ર ૪૫૬, ૪૬૩, ૪૬૫૬૯; _2010_03 Page #972 -------------------------------------------------------------------------- ________________ ૯૩૮ સ્થાનાંગલ્સમવાયાંગ –ચદ્રયાગ ૫૦૯; –મંડલ ૫૦૧; - નલિનાવતી પ૫, ૬૨૫ –માસ પર૭–;–સંવત્સર પર૮-૯ નલિનીફૂટ ૫૮૩, ૬૨૧ નગર ૧૬૫; --કથા ૪૪; ધર્મ ૧૩; નવગણ ૭૩૧ -નિવેશ ૮૮૩; - માન ૮૮૩; -સ્થવિર ૧૩ નવત પ૫, ૧૦૬ નત ૩૭૨ નવનવામિકા ૩૭ નદી ૬૨૦,૬૬૭,૬૬૯; વહન, નાળચાં, નવપદાર્થ ૨૩૪ ઊંડાઈ ૬૬૭; –કિનારે ૬૬૯ નવબ્રહ્મચર્ય ૨૫૯, ૭૩૦ નપુંસક ૧૯૧, ૨૨૬, ૩ર૩, ૭૮૯; –રૂપ નવમપૂર્વ ૮૦૫ ૩૫;-વેદ ૭૯, ૩૨૨;–દક ૧૭૪; નવમિતા ૪૮૮, ૪૮૯, ૬૫૦, ૬૫ર –વેદનીય ૮૭; -લિંગસિદ્ધ ૧૮૯ નંદ ૩૭૧, ૩૫, ૬૯૯, ૭૨૫, ૭૫૭; નમસ્કાર પુણ્ય ૫૪ –કાંત ૩૭૧; –ફૂટ ૩૭૧; –વજ નમિ ૨૫૭,૬૯૭,૭૫૯;-પ્રવ્રજ્યા ૨૬૨ ૩૭૧; –પ્રભ ૩૭૧; –મિત્ર ૫૭; નય ૨૪૯, ૨૬૧, ૨૭૬, ૩૩૭; -લેચ ૩૭૨; –ન્સ ૨૦૪; –નર્ણ નવિચારણા ૩૩૭;-આભાસ ૩૩૮; ૩૭૧; -ઝંગ ૩૭૧; –સૂર્ણ ૩૭૧ --આશ્રત ૩૩૨ નંદન ૪૯૨, ૫૯૧, ૬૯૭, ૬૯૮, ૭૩૮ નયુત ૧૬૫, ૮૮૭; –અંગ ૧૬૫, ૮૯, -૯, ૭૫૩, ૫૮–૧૯; –વન પ૬૮ નરક ૧૭૬, ૨૦૮-૯, ૭૮૧, ૩૯૭ –૯, ૬ર૭ ૬૩૪; –બલદેવ ૭૫૬ ૪૨૧, ૪૬૫, ૪૪૧, ૪૪૨, ૪૪૪, નંદની પિતા ર૫૭ ૫૧૪–૧૭, પપ૮; –ગતિ ૮૬, ૨૦૭; નંદા ૬૪૮-૯, ૬૫૧, ૬૯૭, ૭૩૯; --પાલ ૫૫; નવભક્તિ ર૫લ; –પુષ્કરિણું ૬૪૭, ૬૪૮ –સાતમીમાં જનારા ૮૧૬; નંદિ આવર્ત ૩૭૧ –આવાસ ૪૨૦, ૪ર૧, ૪૨૫ નંદિ ઘોષ ૩૭૦ નરકાંતા ૫૯૦, ૧૯૭–૯૮, ૬૦૧, ૬૨૪, નંદિતાવત ૪૮૫ ૬૩૭–૩૮; –પ્રપાતદ પ૯૬, ૬૨૩ નંદિવર્ણ ૭૦૧ નરદત્ત ૭૦૩ નંદિવર્ધન રપ૬ નરદેવ ૪૫૩ નંદિવર્ધના ૬૪૮, ૬૫૧ નરેન્દ્ર ૩૭૦; –કાંત ૩૭૦; -ઉત્તરા- નદિષેણ ર૫૬, ૭૩ર, ૭૯૩ વાંસકે ૩૭૦ નંદિણા ૬૪૮ નલિન ૧૬૫, ૩૭૧, ૩૭૨, ૫૫, નદી ૭૭, ૮૮૦; –ફળ ૨૬૦; –સૂત્ર પ૨, ૬ર૫, ૬પર, ૭૩૧, ૯૮૭; --ફૂટ ૬૨૩, ૬૨૫; –ગુલ્મ ૩૭૨, નંદીશ્વર ૬૪૬, ૬૫૧ ૭૩૧; –અંગ ૧૬૫, ૮૮૭ નંદેસર ૪૯૨-૩ 2010_03 Page #973 -------------------------------------------------------------------------- ________________ સૂચિ નદત્તરા ૬૪૮-૯, ૬૫૧ – અવતંસક ૩૭૧ નંદ્યાવર્ત ૨૪૮-૯, ૩૭૧, ૪૭૩ નાગ ૩૩૩; -કુમાર ૭૭, ૧૭૭, ૨૮૨, ૩૫૫, ૪૦૦, ૪૨૧, ૪૨૨, ૪૫૩, ૪૮૧, ૪૮૫, ૫૬૧; -કુમારેન્દ્ર ૪૮૧, ૪૮૬–૭; દત્તા ૭૧; -દ્વાર ૩૪૭; –પર્વત પ૮૩, ૬૨૧, ૬૩૪-૫, ૬૩૯; –રાજા ૬૧૨; –વૃક્ષ ૪૫૫, ૭૦ ૦ ના ૮૮૩, ૮૮૪; સૈન્ય ૪૯૨; –અનીક ૪૯૧, ૪૯૪ નાનાભસંજ્ઞા ૪૪૪ નાનાપ્રેમકેષ ૩૭ નાભિ ૬૮૮, ૬૯૮; –રાજ ૪૫ નામ ૭૦, ૩૯૮; –અનcક ૮૯૨; -ઇન્દ્ર ૪૭૯)-કર્મ ૭૧, ૭૯, ૮૨ --૮૬; –ાત્ર ૭૨૪;-પુરુષ ૮૧૬; -લોક ૫૫૩; –સત્ય ૧૦૯-૧૦, –૧૧૨; –સર્વ ૧૭૦ નાક ૪૭, ૬૧-૬૨, ૭૦, ૮૦, ૯૦, ૧૭૮, ૧૭૯, ૨૧૪, ૨૮૦, ૩૨૨, ૩૩૨, ૩૪૫, ૩૪૬, ૩૪૯, ૩૮૧ -૮૨, ૩૯૨, ૩૯૪, ૩૯૮-૪૦૧, ૪૦૬, ૪૦૮-૯, ૪૧૭, ૪૧૮, ૪૨૬–૩૨, ૪૩૭–૪૦, ૪૪૩, ૫૧૪–૧૫, ૫૫૮; –આહાર ૩૮૦; –નું ફંડ ૪૪૨; – ગ્ય કર્મ બંધ ૬૮; –સ્થિતિ ૩૫૦ નારકી ૬૯ નારદ ૭૨૬ નારારા ૪૦૮ નારાયણ ૭૫૩ નારી કાંતા ૫૯૩, ૧૯૭-૮, ૬૦૧, ૬૨૪, ૬૩૭-૮; –પ્રપાતદ પ૯૬, ૬૨૩ નાલંદીય ૨૫૯ નાલિકા ૮૮૭; –ખેલ ૮૮૪ નાતિ અને અતિ સાધક ૨૨૭ નાસ્તિ અને નિષેધ સાધક ૨૨૭ નાસ્તિક ૩૩૫, ૪૩૯, ૪૪૮ નિંદા-૨૪, ૧૩૫, ૭૬૯ નિ:શુભા ૪૮૬ નિ:સરણ નંદી ૮૨૮ નિકાચન ૭૮૦ નિકાચિત ૬૦, ૩૩૫ નિકાય ૩૨૪, ૩૪૫ નિવૃતિ ૭૭; –ભાવ ૬૮ નિકૃષ્ટ ૮૩૭, ૮૪૩; –આત્મા ૮૩૭ નિક્ષિપ્ત ૩૪૦; -ચારી ૧૪; શસ્ત્ર નિક્ષેપણ સમિતિ ૩૨ નિગમ ૧૬૫; –થી ૪૪ નિગમન ૬૫ નિગ્રહદેષ ૨૨૯ નિત્યદોષ ર૩૦ નિત્યાલોક ૬૦૬ નિદ્યોત ૬૦૬ નિદ્રઢ ( નિગ્ધ) ૫૬૧ નિદાન ૩૫, ૬૮, ૭૭૮; -મરણ ૩૮૨; -શલ્ય ૧૩૯ નિદ્રા ૪૨, ૪૩, ૭૪, ૧૫૪ નિદ્રાનિદ્રા ૭૪ નિધત્ત ૫૯ નિધિ ૪૩૫ 2010_03 Page #974 -------------------------------------------------------------------------- ________________ ૯૪૦ સ્થાનાંગસમવાયાંગ નિમંત્રણ ૭૭૯ નિર્લોભતા ૧૩ નિમંત્રણ કલીબ ૭૬૫ નિર્વર્તન ૩૯૯ -અધિકરણિકી ૪૧૧ નિમિત્ત ૨૬૪, ૩૪૦, ૪૩૫; –ઉપ- નિર્વાણ ૪, ૧૫૯, ૭૧૫, ૭૩૨ જીવન ૬૭ નિપકથા ૪૪ નિમ્માનરતિ ૪૫૩ નિર્વિકૃતિક ૧૫ નિચતવાદી ૨૬૭, ૩૩૭, ૪૩૯, ૪૪૬ નિર્વિચિકિત્સા ૨૯ નિયતિ ૪૪૫-૬ નિર્વિશમાનાકલ્પથિતિ ૭૭૭ નિયત્રિત પ્રત્યાખ્યાન ૧૧૯ નિર્વિકલ્પસ્થિતિ ૭૭૮ નિયમ ૨૩૨ નિર્વેદની ૧૮, ૧૯ નિયલ ૬૦૬ નિહરિમ ૩૮૩ નિયાણું ૭૮ નિહરી ૫૪૬ નિયુદ્ધ ૮૮૪ નિહેતુક ૯૭ નિરંભા ૪૮૬ નિવાસસ્થાન ૩૦૫ - નિરન્વચ વિનાશી ૧૭૦ નિવૃત્તિ કરા ૭૦૧ 'નિર૫લાપ ૧૭ નિવૃત્તિ બાદર ૯૧,૧૦૩;-સ્થાનવતી ૮૯ નિરવશેષ ૧૭૦; –પ્રત્યાખ્યાન ૧૨૦ નિશીથ ૨૩૩,૨૫૨,૨૫૯;-અધ્યયન ૨૫૪ નિરાલમ્બનતા ૩૭ નિશુંભ ૫૩, ૫૯ નિગતિ ૬૦૫ નિશ્રાવચન ૨૨૪ નિગ્રંથ ૧૪, ૨૫, ૯૧, ૯૭, ૧૪૮-૯, નિષદ્યા ૧૬; –સ્વાધ્યાયભૂમિ ૧૧૬ ૨૭૨, ૨૮૫-૮૯, ૩૦૧, ૩૧૦– નિષધ પછ૮, ૫૯૦, ૫૯૧, ૫૫, ૬૩૧, ૧૧, ૩૧૬, ૩૨૦, ૩૨૧, ૭૮૧-૨; -નિર્ચન્હીના નિચમે ૭૮૧; ૬૩૬, ૬૩૮;-ફૂટ ૫૮૬-૮૭, ૬૨૨; -પ્રવચન ૨૯ – નીલવંત ૬૬1; - પર્વત ૪૫૭; –વર્ષધર૫ર્વત ૫૧૬, ૬૨૦; – કંદ નિર્જરા ૩૪, ૬૦-૬૩, ૭૧, ૯૮, ૬૩૫ ૧૧૭, ૧૨૬, ૧૬૮, ૩૯૮, ૪૪૫; નિષાદ ૮૭૯ –સ્થાન ૧૨૬ નિર્ણચ ૧૯ નિષેક ૯૬; - રચના ૯૬ નિર્મમ ૭૨૬ નિષ્કષાય ૭૨૬, ૭૭૪ નિર્મલ ૭૪૪ નિષ્ક્રમણ ૨૮ નિર્માણ નામ ૮૪ નિષ્ઠાન ક્યા ૪૪ નિર્મિતવાદી ૨૬૭, ૪૩૯, ૪૪૮ નિષ્પા૫ ૭૪૪ નિર્યુક્તિ ૧૨૫, ૧૪૩, ૨૩૩, ૩૨૮-૯, નિપ્પલાક ૭૨૬ ૩૪૪; –કાર ૭૭, ૧૧૬ નિપ્રતિકમતા ૧૭ 2010_03 Page #975 -------------------------------------------------------------------------- ________________ સૂચિ નિસર્ગ રુચિ ૧૫૧, ર૭૯ નો અભચુ ૧૭૪ નિસર્ગ સમ્યગ્દર્શન ૨૭૮ અસ જ્ઞો ૧૭૪ નિવૃજિકા ૪૧૫ નો આદ્ય ૫૪૬:--શબ્દ ૫૪૫ નિહવિકા ૮૮૫ ઈન્દ્રિય ૪૮; ૨૧૦;-સાતા ૭૪ નિહનવ ર૬૬, ૩ર૭ નોકષાય ૮૯ –વેદનીય ૭૯ નીચ ૮૨૮; –ગોત્ર;૭૩; -છંદી ૮૨૮; કેવલજ્ઞાન ૨૧૭-૧૮ –મના ૮૧૮ નચારિત્રાચાર ૨૯૦ નીલ ૪૦૬, ૫૪૪, ૬૦૬;- કંઠ કહ્ય; નોવાસક ૪૨૬ –લેશ્યા ૨૧૩;–લેશ્ય ૧૭૫–અભિ- નો જીવ ૩૩૪ જાતિ ૨૦૪;-ઉત્પલ ૭૦૩ નોજ્ઞાનાચાર ૨૯૦ નીલવંત ૪૫૭, ૫૭૮,૫૯૩, ૫૯૫,૬૩૨, નોદનાચા૨ ૨૯૦ ૬૩૮;-ફૂટ ૫૮૬-૮૭, ૬૨૨;-પર્વત પરમાણુ પ૩૧ ૫૦૬; –વર્ષધર પં૧૬, ૬૨૦; –હૃદ નો પર્યાપ્તક ૧૭૩ ૬૩૫ નેપૃથ્વીકાય ૪૧૭ નીલવાન ૬૩૬; –ફૂટ ૬૮૯ નોબદ્ધપાર્શ્વ પૃષ્ઠ પર, નીલા ૬૦૦; -આભાસ ૬૦૬ નાબાદ૨ ૧૪૭ નમ ૭૬ નો ભવ્ય ૧૭૪ નૃત્તમાલક ૫૦૦ નોભાષાશબ્દ પ૪૫ નૃત્યમાલ્યકદેવ ૬૦૩, ૬૩૯ નોભૂષણ પ૪૫ નેમિ ૬૯૮,૭૧૬, ૭૩૭, ૫૯; –નાથ નોસંજ્ઞી ૧૭૪ ૭૪૪, ૮૯૧ નિસ ચત ૧૭૪ નંગમ ર૭૬, ૩૩૮, ૫૧૪ નોસૂક્ષ્મ ૧૭૪ નેપુણ્ય ૪૩૫ ન્યધ ૭૦૦; –પરિમંડલ ૪૦૯ નેચાયિક ૩૩૬ vયાય ૧૬૦;-દશન ૪ નરચિક ૧૬૬, ૧૭૫, ૧૭૬, ૧૯૧-૨; ન્યાયાવતાર ૨૨૩ – સંસાર ૧૯૧;આવાસ ૧૬૬ પક્ષદેષ ૨૩૦ નૈતિ ૫૬૯ પક્ષી ૨૦૧, ૩૨૩, ૮૬૦, ૮૬૩, ૮૭૧ નૈષધિક ૧૬, ૧૨૯, પશ્નાપાતી કૂટ પ૮૩, ૬૨૧ નધિકી ૨૫૯, ૭૭૯ પજજરત (પ્રજ૨ક) ૫૬૧ નૈસર્પમહાનિધિ ૭૪૯ પટિઘસંજ્ઞા ૪૪૪ નૈસૃષ્ટિકી ૪૧૩ પડિલેહણ ૩૧૦ અક્ષરસંબદ્ધ ૫૪૫ પણપણેન્દ્ર ૪૮૨ નિઅપરિત્ત ૧૭૩ પતય ૪૮૨; –પતિ ૪૮૨; –ઈન્દ્ર ૪૮૨ અપર્યાપ્તક ૧૭૩ પતંગવીથિકા ૩૦૪ 2010_03 Page #976 -------------------------------------------------------------------------- ________________ ૯૪૨ પત્તન ૧૬૫ પુત્ર ૧૯૯, ૮૫૧ પત્રક ૮૮૪ પુત્રદ્ય ૯૮૪ થરાજ ૭૫૭ ૫૪ ૨૩૩; વિભાગ સમાચારી ૮૦૫ પદાર્થ ૧૬૩, ૪૪૫; -નવ ૨૩૪ ક્રિક ૬૦૬ સ્થાનાંગ સમવાયાંગ પરક્રિયા ૨૫૯ પૂરવ ૨૩૪ પરતંત્ર ૨૪૯; –તા ૪૩૮ પરમન ૨૭ પરિનિમત્તવસત્તિ ૪૫૩ પતિ ૪૩૫ ૫૨પરિતાપ ૬૭ પરરિવાદ ૪૨, ૭૫; વિવેક ૧૦૭ પદ્મ ૧૬૫, ૩૭૦૨, ૩૭૪-૭૫, ૫૮૦, ૫૮૧, ૫૯૨, ૬૨૫, ૬૩૩, ૬૩૬, ૬૪૧, ૬૫૨, ૬૯૯, ૭૩૧, ૭૪૭, ૭૫૩, ૭૫૮, ૮૮૭; -કાંત ૩૭૦; -ફૂટ ૩૭૦, ૫૮૩, ૬૨૧, ૬૩૩, ૬૩૫; ગુલ્મ ૩૭૨, ૭૩૧; -ગોર ૭૦૨, ૭૦૩; -દેવ ૬૨૧; -ધ્વજ ૩૭૦; -પ્રભ ૩૭૦, ૬૯૭, ૭૫૯; લેર્ચ ૩૭૦; ગ્લેશ્યા ૨૧૩; લેયી ૧૭૫; –વણ ૩૬૦;-વૃક્ષ ૬૪૧, ૬૪૪; -શ્રૃંગ ૩૭૦; “શ્રી ૭૪૬;-રાવ૨ ૭૨૧; -સૃષ્ટ ૩૭૦; -હ૬ ૫૯૪, ૫૯૫,૬૩૧; -હદવાસી શ્રીદેવી ૬૨૨; મગ ૧૬૫, ૮૮૭ પદ્મા ૪૮૬, ૪૮૯, ૬૪૯; વતી ૫૭૫, ૫૭૬, ૫૯૨, ૬૨૫, ૨૬, ૬પર, ૭૫૭; -આવત ૩૭૦; -ઉત્તર ૭૪૭; -ઉત્તર ફૂટ ૫૮૯; ઉત્તરાવત્સક ૩૭૦; -ઉદ્ધૃત ૭૩૧ પદ્ય ૧૯૩ પૂન કસૂક્ષ્મ ૧૯૯ પન્ગ ૩૯૩ ભુક્રુર (પ્રભ’કર) ૩૬૯ પરસદ્ધિ ૭૫૩ પરંપરા ૨૪૯; -અવગાઢ ૧૬૭, ૧૯૫, ૨૦૫; -સિદ્ધ ૧૮૯ પરમ શુક્લાભિન્નતિ ૨૦૪ પરમાણુ ૪૩૬, ૧૧૯, ૧૩૧, ૫૩૬ પરમાધાર્મિ ક ૪૫૪ પરમાયુ ૩૫૯, ૬૩૧ પરલોક ૧૯, ૩૪, ૭૮, ૪૩૯, ૪૪૮; -નથી એમ કહેનારા ૨૬૭; -પ્રતિઅદ્દા ૭૬૫; પ્રત્યેનીક ૭૭૬; જ્ન્મય ૪૧૭; અથી ૮૩૪ પરવંચાવૃત્યક્રમ પ્રતિમા ૩૪, ૩૪૩; પરસમય ૨૩૪૫ પસ્થિત ૪૨૯ પરાક્રમ ૪૩૬, ૪૩૮, ૮૨૦ પરાધાત ૩૪૭; નામ ૮૩ પરાનુ+પી ૮૩૮ પરાથી ૮૨૬, ૮૩૨ ધરાવત ૪૫ પરાશર ૮૪૮ પરિકમ ૨૪૯, ૨૬૧ પરિક પધાત ૩૦૭ પરિચના પ્રાયશ્ચિત્ત ૧૩૨ પરિંગૃહીતદેવી ૩૬ર પરિગ્રહ ૭, ૩૭, ૪૨, ૫૪, ૧૨૭ ૨૦૯, ૩૯૮; -ત્યાગ ૨૮૫; -વિરમણ ૩૨, ૧૦૭, ૧૧૧, ૧૨૬, ૩૦૦; -સજ્ઞા ૪૧૬ પરિહિકી ૪૧૨ 2010_03 Page #977 -------------------------------------------------------------------------- ________________ સૂચિ પરિગ્રહી ૭ પરિઘટ પ૮૯, ૬૩૪, ૬૩૫ પરિચરણ ૪૦–૧ પરિચારણા ૪૪૯-૫૦, ૫૩૫; –મૃદ્ધિ ૪૩3; પરિજ્ઞા ૧૨૬ પરિજ્ઞાતકર્મા ૮૩૩-૩૪ પરિજ્ઞાત ગૃહસ્થાવાસ ૯૩૪ પરિજ્ઞાત સંજ્ઞ ૮૩૩ પરિણત ૧૬૩, ૧૭૧, ૧૯૫; -અપરિણત - ૨૪૫, ૨૬૧ પરિણમનશીલ ૧૭૦ પરિણામ ૨૦૬, પ૩૩ , પરિણામી ૧૭૦; નિત્ય ૧૭૦ પરિત્ત ૧૭૩; –સંસારી ૪ર૭ પરિતાપનિકી ૪૧૧ પરિત્યકત કર્મા રાજા ૮૧૬ પરિચત પ્રશાસ્તા ૮૧૬ પરિત્યકત સેનાપતિ ૮૧૬ પરિત્યાગ ૭૭૫ પરિનિર્વાણ ૧પ૬-૭, ૬૮૨ પરિનિવૃત્ત ૧૫૬ પરિપતન ૫૩૬ પરિભાષ ૮૯૩ પરિમંડલ ૫૪૪ પરિમિત ૪૪૮ પરિમિતપિંડ પાતિક ૧૫ પરિવર્જન ૧૨૧ પરિવર્તન ૧૪૭, ૧પર પરિવર્તિત ૩૩૯ પરિવાર ૨૬–નદી ૬૬૬; ભૂતદેવ ૪૭૪ પરિવ્રાજ ૩૩૪ પરિશાટન પ૩૬ પરિષદુ ૪૯૭, ૪૯૯-૫૦૦ પરિસેવના પ્રાયશ્ચિત્ત ૧૩૦ પરિહરણ દોષ ૨૨૯ પરિહરણ પઘાત ૩૦૭ પરિહાર વિશુદ્ધિ ૭૯૮; –સંચમ ૨૫ પરીઘકાંડ ૫૧૬ પરીત મિશ્રક ૩૯ પરીષહ ૧૦૬, ૧૧૬, ૨૬૧, ૩૧૦ પરુષ વચન ૩૦૨ પરોક્ષ ૨૧૭, ૩૨૫ પક્ષ જ્ઞાન ૨૧૯ પચકા ૧૭ પર્યવ જાલેશ્ય ૩૮૪ પર્યાપ્ત ૧૯૫, ૪૦૩, ૪૨૬. ૪૪૨ પર્યાપ્તક ૧૭૩ પર્યાપ્ત નામ ૮૩ પર્યાપ્ત નરક ૩૪૯ પર્યાપ્ત પૃથ્વીકાચિક ૨૦૫ પર્યાય ૨૬, ૧૭૧, ૨૩૩, ૨૩૫, ૨૭૫, ૮૮૬; – ષ્ટ ૨૮૫; –રૂ૫ ૩૩૨; –લઘુ ૨૮૬; –સ્થવિર ૧૩, ૭૭૫; -અતીત પ૩૨; –અર્થિક ૩૩૮ પર્યું પાસના ૩ પર્યુષણા ક૯૫ ૨૫૭, ૩૨૧ પર્વત ૬૨૦. પર્વતક ઉપર; –રાજિ ૪૬ પર્વ પ્રેક્ષક ૮૪૭ પર્વ બીજ ૧૯૮ પવ ૪૮-પ૦૦ પલાશ ૪૫૩, ૭૦૧ 2010_03 Page #978 -------------------------------------------------------------------------- ________________ ૯૪૪ સ્થાનાંગન્સમવાયાંગ પલાશ ફૂટ ૫૮૯ પલ્ય ૩૫૦ પલ્યોપમ ૧૬૫, ૫૩૦ પલ્લતેતિય ૨૫૭ પશ્ચિમ ૪૧૯, ૨૬૯; -દ્વારિકા ૪૬૫; –ઉત્તર ૫૬૯ પંકપ્રભા ૩યર, ૪ર૩, પ૦૪, ૫૬૧ પંકવતી પ૯૯, ૬૦૧, ૬૨૪, ૬૩૨, ૬૩૭ પંચક૯૫ભાષ્ય ૭૮૯ પંચમ ૮૭૯ પંચમહાવ્રત ૨૫, ૧૨૧ પંચરૂપિક ૩૫ પંચવર્ણા ૭૦૧ પંચવસ્તુ ૭૮૬, ૭૮૮, ૮૦૪ પંચવટુક ૭૬૩, ૭૮૮, ૭૯૯ પંચશીલ ૧૨૨ પંચસમિતિ ૧૨૫ પંચાશક ૮૦૪ પંચાસ્તિકાય પપ૩ પંચેન્દ્રિય ૬૨. ૧૭૫-૭, ૧૯૧–૨,૨૧૫, ૨૯૨, ૨૯૯, ૪૧૮, ૪૧૯, ૪૪ર, ૫૫૭; –અસંજ્ઞી અપર્યાપ્ત ૧૯૩; -અસંજ્ઞી પર્યાપ્ત ૧૯૩; –તિર્યંચા ૧૭૯ ૨૦૦, ૨૧૮, ૨૮૦, ૩૯૪, ૪૦૦, ૪૧૮, ૪૧૯, ૪૪૨-૩;-વધા ૬૮; –નૈક્રિય શરી૨૪૦૨; –સંશી અપર્યાપ્ત ૧૯૩; -સંજ્ઞી પર્યાપ્ત ૧૯૩; -રત્ન ૫૧ પંડક૭૬૫–વન ૪૪૩,૫૬૮,૬૨૭,૬૩૪ પંડિતમરણ ૩૮૪, ૩૮૭ પાક્ષિક સંયોગીવર્ગુણ ૧૮૫ પાક્ષિકાયણ ૮૪૭ પાખંડ ૧૩ પાટલ ૭૦૧ પાટલીપુત્ર ૭૪૧ પાઠ ( ટે) ૪૬૦ પાણાઊ ૨૬૨ પાણી ૬૯, ૮૬૭ પાતાળ કલશ ૪૪૩, ૬૧૧, ૬૭૬ પાત્ર ૧૨૯, ૧૫૬, ૨૫૯, ૩૧૧–પ્રતિમા ૩૧૮ પાથડા ૩૬૮ પાદપપગમ ૨૮૩, ૩૮૩, ૩૮૭ પાદસમ ૮૮૨ પાદેષ્ઠ પદ ૨૪૮ પાન ૩૭૮ પાનક ૩૦૬ પાનકથા ૪૪ પાનવિધિ ૮૮૩ પાનેષણા ૩૦૫ પા૫ ૫૪, ૧૫, ૧૬૮, ૪૪૫, ૫૫૪; -કર્મ ૬૧, ૬૨, ૯૦, ૧૧૭, ૧૪૨, પપ૬, પપ૮; –કર્મની આલોચના ૭૬૪; –ચયન ૧૨-૩; –પુચ ૫૪; –પુણ્ય અને સંચમ ૧૬, ૨૪૧, ૨૪૨, ૨૪૫ -શ્રમણ ૨૬૩; –શ્રત ૨૬૪, ૨૬૫-સ્થાન ૪૨, ૧૦૭ ૪૨૯ પાપી ૮૩૬ પાયદળ ૪૯૧-૫ પારમાર્થિક ક૨૫ પારંગત ૮૭૪ પારાંચિક ૧૫૩; -પ્રાયશ્ચિત્ત ૧૪૪ –અહં ૧૩૪ 2010_03 Page #979 -------------------------------------------------------------------------- ________________ સૂચિ પારિગ્રહિક ૪૧૪ પુત્ર ૪૩૫, ૮૪૪–૪પ પરિણામિક ૪૩૭ પુત્રા ૪૮૮ પરિણામિકી ૨૨૧ પુદ્ગલ ૧૬૩, ૨૩૫, ૫૩૧-૩૨, ૫૩૫ પારિતાપનિકા ૪૧૫ –૩૯, ૫૪૩, પપ૬, પપ૮; -પરપારિયાનિક ૪૭૨,૪૭૬; વિમાન ૪૭૩ માણુ ર૭૪;-પરાવર્ત પર૧, ૫૩૦; પારિષદ્ય ૪૭૯ -પરિણામ પ૩૩, ૩૪; –પ્રતિઘાત પારિષ્ઠાપનિકા ૩૨ ૫૩૫; વર્ગણા પક૬; –ન્કંધ પ૩૬-૭; –અસ્તિકાય ૧૬૭, ૫૧૯; પાર્શ્વ ; ૧૨૧, ૬૯૮, ૭૦૪, ૭૨૭, ૫૩૧, પપ૭ ૭૧૬, ૭૧૭, ૭૧૯, ૭૫૯; –સ્પષ્ટ પુગ્ગલપમ્બત્તિ ૮૧૫, ૮૧૭, ૮૩૬, ૮૪૦, પપ૦; –અપત્યા ૭ર૭ પાલક ૪૭૩,૪૭૭;-યાન વિમાન ૫૬૦ ૮૪૧-૩, ૮૫૧-૩, ૮૬૩, ૮૬૭, ૮૭૩ પાવા ૭૯ પુનર્વસુ ૪૬૪-૬૬, ૫૮,૬૪, પાષાણરેખા ૪૬ ૬૮૯, ૭૦૦, ઉપર પાહુડ ૧૬૨ પુરત: પ્રતિબદ્ધા હ૬૬ પાંચાલ રાજ ૭૧૮ પુરાણશાસ્ત્ર ૪૩૫ પાંડુકંબલશિંલા પ૬૮, ૬ર૭ પુરિમા ૩૨૯; –અર્ધક ૧૫ પાંડુકંબલા ૬૩૪ પુરુષ ૧૯૧, ૩ર૩, ૪૪૬, ૪૪૮, ૮૭૨; પાંડુકમહાનિધિ ૭૪૯ -કાર ૪૩૬-૮; –ની ઉપમાઓ પિતા ૪૪૭ ૮૪૯; વિશેષના ભેદો ૮૪૪; પિતૃ ૬૦૫; –અંગ ક૯૪ –ના ત્રણ પ્રકાર ૮૧૫-૬; –ની પિપાસા ૧૧૬, ૪૩૮ ત્રિભંગી ૮૧૭; –ની ચતુર્ભગી પિશાચ ૪૫૫;-ઇન્દ્ર ૪૮૨,૪૮૭, ૫૦૦ ૮૧૮; –પુંડરિક ૭પ૩; -૨૫ ૩૫; પિહિત ૩૪૦ -લસણ ૮૮૩; વિદ્યા ર૬૨; પિંગલ ૬૦૬;-મહાનિધિ ૭૪૯; -અચન –વેદ ૭૯, ૩રર; વેદક ૧૭૪; , ૮૪૭ –વેદનીય ૮૭; -સિંહ ૭૫૩, પિંડિમ ૫૪૬ ૭૫૯; સિંહ વાસુદેવ ૫૭; પિષણ ૨૫૯, ૩૮૪, ૩૦૮-૯ ઉત્તમ વાસુદેવ ૫૩, ૭૫૬, ૫૯ પીત ૭૨-૩ પુરે હિત ૪૪૯, ૪૮૦, ૫૧ પુટ્રિલ ૭૨૭ પુલકાંડ પ૧પ, ૫૧૬ પુણ્ય ૫૪-૫૫, ૧૬૮, ૪૪૫, ૫૫૪, પુલાક ૨૮૬, ૨૮૯; –નિર્ચન્ય ૨૮૭ પ૯૦;-ઘોષ ૭૩ર-પાપ ૧૬૮,૩૩૫ પુલિંગ સિદ્ધ ૧૮૯ ૪૪૭; –અષ્ટક પપ પુરગત ૮૮૩ સ્થા- ૬૦ 2010_03 Page #980 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાં સમવાયાંગ પુષ્કરવર ૬૪૬; -દ્વીપ ૨૦૨, ૩૫૮, પુંડરિક ર૫૯, ૩૭-૨ -ગુલ્મ ૩૭૨; ૬૫૧; -દ્વીપાઉં ૬૪૧, ૬૭૪, ૬૮૧ -જ્ઞાન ૨૬૦ પુષ્કરાઈ ૪૦૪, ૪૫૬, પ૦૨; –ોપ પુંડરિકિણું ૬૪૮ ૬૪૨ પંડ્રદેશ ૭૨૭ પુષ્કરિણી ૧૬૬, ૪૪૩ પંકિલ ૭૨૧ પુષ્કરોદ ૫૬૨, ૬૪૩, ૬૫૧ પૂજા ૮૨૩ પુષ્કલ ૫૯૧; –સંવર્ત ૧લ્પ પૂજાશંસાપ્રયોગ ૭૮ પુષ્કલાવતી પ૭૫, ૬૨૫ પૂજાસત્કાર ૨૬ પુલાવ પ૭૫, ૫૯૧ પૂતિકર્મ ૩૩૮ પુષ્પ ૧૯૯, ૩૭૨, ૮૫૧ પુષ્પક ૪૭૩ પૂરણકશ્યપ ૧૮૧ પુષ્પકાંત ૩૭૨ પૂમિ ૮૮૫ પુપકેતુ ૬૦૬, ૭૩૨, ૭૯૧ પૂરિમા ૮૮૦ પૂણું ૪૮૧,૪૮૪, ૫૯૧-૩; –ભદ્ર ૪૮૨ પુષ્પચૂલ ૭૯૧ પુષ્પચૂલા ૭૦૩, ૭૯૧ ૫૮૧, ૭૨૮ પુષ્પદંત ૪૯૪ પૂર્વ ૧૬૪, ૨૪૯, ૨૬, ૪૧૯, પર૧, પુષ્પક્વજ ૩૭૨ ૬૫૯, ૮૦૫, ૮૮૭; –કુતકર્મ પુષ્પપ્રભ ૩૭ર જન્ય ૯૭; –ગત ૨૪૮, ૨૪૯,૨૬૦ પુષ્પમાલા ૫૬૦ –૧; –ગતશાસ્ત્રનો વિચછેદ ૬૮૨; પુષ્પલેય ૩૭૨ -દક્ષિણ પ૬૯; -દ્વારિક ૪૬૫ પુષ્પવતી ૪૮૮, ૭૦૩, ૭૯૧ -ભવના ધર્માચાર્ય પંર; –પશ્ચાત પુષવર્ણ ૩૭૨ સંસ્તવ ૩૪૦; -વિદેહ ૫૭૦,૫૭૩, પુષ્પગ ૩૭૨ ૬૦૭, ૬૨૦, ૬૩૩; –અંગ ૧૬૪, પુષ્યસિદ્ધ ૩૭૨ પ૨૧; ૮૮૭ પુષ્પસૂક્ષ્મ ૧૯૯ પૂર્વાફાલ્ગની ૪૬૪-૬૮, પ૦૪, ૬૦૪ પુપાવકીર્ણ ૫૧૦ પૂર્વાભાદ્રપદા ૪૬૪-૬૮, ૫૦૪, ૬૦૪ પુષ્પાવત ક૭૨ પૂર્વાષઢિા ૪૬૪-૬૬, ૪૬૯, ૧૦૮, પુપરાવર્તાસક ૩૭ર ૬૦૪, ૭૦૧ પુષ્ય ૪૬૫-૬, ૫૦૪, ૬૦૪,૬૯૯,૭૦૦-૧ પંખ ૩૭૦ પૂષમાનક ૬૦૬ પંડ ૩૭૦ પૃચ્છની ૩૧૫ પંડક ૭૮૯ પૃછા ૨૨૪ 2010_03 Page #981 -------------------------------------------------------------------------- ________________ સૂચિ પૃથકત્ત્વ ૫૪૭; –-વિતર્ક અવિચારી ૧૫૨; –અનુગ ૮૭૭ પૃથ્વી ૧૫૮, ૧૬૬, ૨૧૫,૪૦૮, ૪૦૯, ૪૪૪, ૪૯૦, ૫૦૧, ૫૧૪, ૫૫૫, ઉપર, ૬૯૭, ૭૩૯,૭૫૩; -કાય ૩૮, ૬૩, ૧૭૭, ૧૭૮, ૧૯૨, ૧૯૪, ૧લ્પ, ૪૦, ૪૧૭–૧૯, ૪૪૦-૧, ૪૪૪, ૫૭; –કાયિક ૧૭૫, ૧૭૬, ૪૦૮; --પ્રતિષ્ઠિત પ૪; -રાજિ ૪૬; –રેખા ૪૬; –શૌચ ૧૩ પૃષ્ઠલાભિક ૧૫ પૃષ્ટિની ક્રિયા ૪૧૨ પિટા ૩૦૩ પેઢાલ ૭૪૪; –પુત્ર ૭૨૫,૭૪૫ પિલ્લક ૩૨૫ પશૂન્ય ૪૨; –વિવેક ૧૦૭ પિકખચ્ચ ૮૮૩ પિઠ્ઠશાલ ૩૩૪ પિટ્રિલ ૩૨૬, ૭૧૯, ૭ર૪-૫, ૮-૯, ૭૪૧ પિતજ ૩૨૨-૩, ૩૯૨, ૪૧૮-૯ પિતન ૫૩ પડરિક પ૯૪–૫, ૬૨૯, ૬૩૨, ૬૩૭, ૬૪૧, ૬૪૫; –દ ૬૨૨ પોંડરિકિણી પ૭૬, ૬૨૬ પિડરી ૬૫૩ પૌરૂષી છાયા ૪૫૯-૬૦ પૌષધ ૨૮૩; –ઉપવાસ ૨૮૩, ૨૮૫; –ઉપવાસ નિરત ૨૮૩ પ્રકાશ પપ૦ પ્રકીર્ણક ૪૭૯ પ્રવૃત્તાનુયોગ ર૬૬ પ્રકૃતિ ૭૦; –અલ્પ બહુત્વ ૫૯; –કદીરપક્રમ ૫૮; –ઉપશમનોપક્રમ ૫૮; –કમ ૫૬; નિકાચિત ૬૦; નિધત્ત ૫૯; –બંધ પ૩, ૯૩; -બંધનોપક્રમ ૫૭૬ -વિપરિણામ નેપક્રમ ૫૮ પ્રહતા ૩૦૪, ૩૦૯ પ્રચલા ૭૪; –પ્રચલા ૭૪ પ્રચ્છના ૧૪૭ પ્રજાપતિ ૧૯૪, ૬૦૫,૭૫૩ પ્રજ્ઞપ્તિ ૫૩ પ્રજ્ઞપ્તિ ૧૮, ૨૬૨ પ્રજ્ઞા ૧૬૦, ૧૧૬, ૩૪૮, ૮૨૦; –કથા ૧૮; –પક ૮૩૬; –બલ ૪૩૫ પ્રજ્ઞાપના ૪૫, ૧૦૮, ૧૫૫, ૧૬૪, ૨૧૪, ૨૬૭, ૩૪૯, ૩૮૧, ૪૩૭, ૪૪૧, ૫૧૮, ૮૮૫ પ્રજ્વલન ૪૪૯ પ્રણત ૮૧૮, –દષ્ટિ ૮૧૮; -પરાક્રમી ૮૧૯; –-પ્રજ્ઞ ૮૧૮; –મના ૮૧૮; -વ્યવહારી ૮૧૯;-શીલાચાર ૮૪૯ –સંક૯પી ૮૧૮ પ્રણામ ૨૪૯ પ્રણિધાન ૪૩૧, ૪૩૨ પ્રણિધિ ૨૭ પ્રાગત આહાર વજન ૧૧૩ પ્રાદનગતિ ૨૦૭ પ્રતિકર્મ ૮૮૬ પ્રતિકુંચનતા ૭૬ પ્રતિક્રમણ ૨૪,૫૨, ૧૩૦, ૧૩, ૧૪૧, ૧૪૨, ૭૩, ૭૬૪; –અહં ૧૩૦, ૧૩૨, ૧૩૪ 2010_03 Page #982 -------------------------------------------------------------------------- ________________ ૯૪૮ થાનાંગ-સમવાયાંગ પ્રતિગ્રહ ૨૪૮ પ્રત્યક્ષ ૧૯, ૨૧૭, ૨૨૬, ૨૭૬, ૩૨૫; પ્રતિઘાત ૪૩૮ નિરાકૃત ૨૩૦ પ્રતિચાર ૮૮૩ પ્રત્યેનીક ૭૭૬ પ્રતિજ્ઞા ૩, ૧૧૯, ૨૮૩, ૭૬૪ પ્રત્યાખ્યાન ૧૦,૧૭,૧૦૮, ૧૧૮-૧૧૯, પ્રતિહાર ૪રર ૧૨૦, ૨૬૨, ૩૮૩, ૩૮૭; –પૂર્વ પ્રતિનિભ ૨૨૫ ૨૫૨; –પ્રવાદ ૨૪૯; –આવરણ પ્રતિપત્તિ ૨૩૩ ૭૯, ૮૯, ૨૧૨; –અષ્ટક ૧૧૮ પ્રતિપદા ૮૫૫ પ્રત્યુત્પન્ન દેષ ૨૩૦, ૨૬૮, ર૭૮ પ્રતિપૃચ્છા ૧૫૨, ૭૭૯ પ્રત્યુત્પન નંદી ૮૨૮ પ્રતિબુદ્ધ ૭૧૮ પ્રત્યુત્પન વિનાશી ૭૩, ૨૨૪ પ્રતિમા ૨૮૩, ૩૧૨, ૩૨૪, ૩૨૪, ૩૪૩ પ્રત્યુપકાર ૮; –દાન ૬૩ ૩૪૪; -ધારી ૨૮૫, ૩૧પ-સ્થાયી પ્રયુક્ષિા ૩૧૦ 16, t૨૯ પ્રત્યેકબુદ્ધ ૮૧૫ પ્રતિમાને ર૭૫ પ્રત્યેક વનસ્પતિ ૪૪૦, ૪૪૧ પ્રતિરૂ૫ ૪૮૨, ૪૮૮ પ્રત્યેક શરીર ૪૦૭; – નામ ૮૩ પ્રતિરૂપા ૬૮૮ પ્રત્યેકસિદ્ધ ૧૮૯ પ્રતિલેખન ૩૧૫, ૩૧૮; –પ્રમાદ ૪૩ પ્રથમ શિષ્ય ૭૧૫ પ્રતિમ ૨૨૪ પ્રદેશ ૯૩, ૧૬૮, ૧૭૨, ૩૩૭, ૫૧૮, પ્રતિવાસુદેવ ૬૮૦, ૭૫૩, ૫૮. ૫૧૯, ૫૩૬; –અલ્પ બહુત્વ ૫૯; પ્રતિભૃહ ૮૮૩ -ઉદીરણા ક્રમ પ૮; –ઉપશમનેપપ્રતિશત્રુ ૭૭ ક્રમ ૫૮-ક ૧૬-૭-ડેદન ૮૯૦; પ્રતિશ્રત ૬૮૯ –નામનિધત્તાયુ ૮૦; –નિકાચિત પ્રતિવણા ૧૩ર ૬૦; –નિધત્ત ૫૯;-નિષ્પન્ન ર૭૫ પ્રતિષ્ઠ ૬૯૯ –બંધનેપક્રમ ૫૮; -વિપરિણામપ્રતિસલીન ૨૧૧, ૨૧૩ નોપક્રમ ૫૯; –અનતક ૮૯૨; પ્રતિસંલીનતા ૧૨૮, ૩૪૫ આનન્તર્યા ૯૯૦ પ્રતિસેવના ૧૨૧, ૧૩૦; –કુશલ ૨૮૮; પ્રદ્યુમ્ન ૧૫ -પારાચંક ૧૫૪ પ્રષિપ્રતિસેવના ૧૩૨ પ્રતિસ્રોતગામી ૮૭૪ પ્રધાન ૪૫૪ પ્રતીતિ ૨૯, ૩૦ પ્રપંચ ૩૪૮ પ્રતીત્ય ૪૫; સત્ય ૧૧૦, ૧૨૨; પ્રપાતહદ પ૯૫, ૬૩૦ –સમુપાદ ૪ પ્રશંકર ૩૬૮, ૪૭૪, ૬૦૬ 2010_03 Page #983 -------------------------------------------------------------------------- ________________ સૂચિ પ્રભંકરા ૪૮૮-૯, ૫૭૬, ૬૨૬ પ્રવ્રાજના ૩૪૪ પ્રભજન ૪૨૫, ૪૫૪, ૪૮૧-૨, ૪૮૫, પ્રશસ્તકાચવિનય ૧૪૫ ૬૧૧ પ્રશસ્તમનોવિનચ ૧૪૫ પ્રભ ૪૮૪; –કાંત ૪૮૪ પ્રશસ્તવચનવિનય ૧૪૫ પ્રભાવક ૮૩૬ પ્રશસ્તવત ૨૩૨ પ્રભાવતી ૨૫૮, ૬૭ પ્રશાસ્તાસ્થવિર ૧૩ પ્રભાસ ૩૬૯, ૩૭૨, ૫૮૦, ૫૮૧, પ્રશાસ્તુદેષ ૨૨૯ ૬૦૯, ૬૨૯, ૬૩૨-૩૩, ૭૨૩, પ્રશ્ન ૧૪૮, ૨૩૭, ૨૪૪, ૮૨૩, ૮૪૧; ૭૨૯; –દેવ ૬૨૦ -ના ઉત્તર ૭૨૨; –પ્રત્યયા ૪૧૫; પ્રમસંવત ૯૧, ૧૦૨, ૪૦૩ -વ્યાકરણ ૧૮૬, ૧૦૮ ૧૧૧ પ્રમાણ ૨૩૧, ૨૭૫; -કાલ ૫૧૧; ૨૩૧, ૨૪૪, ૨૫૬; –વ્યાકરણ –સંવત્સર પર૮, ૧૨૯ દશા ર૫૮; –અપ્રશ્ન ૨૪૪ પ્રમાદ ૩૦-૧, ૩૫, ૪૨, ૪૩; –પ્રતિ પ્રસ્ત્રવણ પ્રતિક્રમણ ૧૪૨ લેખના ૩૧૮;પ્રતિસેવના ૧૩૨; પ્રસર્ષક ૪૫૧ –સ્થાન ૨૬૩ પ્રસેનજિત ૩૨૬, ૬૮૮ પ્રમાર્જના સંચમ ૨૯૭ પ્રસ્તર ૪૭૦, ૪૭૧, ૪૭૩ પ્રમુખ ૬૦૬ પ્રસ્તાર ૧૩૩ પ્રયુત ૧૬૫, ૮૮૭; –અંગ ૬૫, ૮૮૭ પ્રયોગ ૪૮, ૨૧૬, ૪૩૧; –ક્રિયા ૩૬, પ્રસ્થાપિતા ૨૫૩ પ્રોફેટના ૩૧૯ ૪૧૫; –પરિણિત ૫૩૨; –સંપત્તિ ૭૦ પ્રહારાતિકા ૮૮૫ પ્રલંબ ૩૭૨, પર૫, ૬૦ ૬, ૬૫૧ પ્રહેલિકા ૮૮૩ પ્રલાપ ૫૧ પ્રહલાદ ૭૫૪, ૭૫૯ પ્રવચન ૧૮, ૨૧; –માતા ૧૧૩, ૧૨૫; પ્રાકૃત ૨૧, ૮૮૨ -વાત્સલ્ય ૨૫ –સાર ૭૧૦;-સારો- પ્રામ્ભારા ૩૪૮; –ગતિ ૨૦૭ દ્ધાર ૪૨, ૪૩; ઉભાવના ૨૫ પ્રાજાપત્ય ૧૯૪, ૫૨૫ પ્રવાદ ૨૪૯ પ્રાણત ૪૨, ૩૩૬, ૩૭૨, ૪૦૬, ૪૨૩-૪, પ્રવાલ ૧૯૯ ૪૪૨-૨, ૪, ૪૨, ૪૭૭–૯, પ્રવિક કથા ૧૮ ૪૮૧, ૪૮૩, ૪૮૫, ૪૯૧, ૪૯૫, પ્રવ્રજ્યા ૫, ૨૫, ૭૬૩, ૭૬૫-૬, ધ૧૦-૧ ૭૬૮, ૭૮૮; -દાન ૭૬૩; –ના પ્રાણભૂત ૨૯૯ પ્રકારો ૭૮૯; -શિષ્ય ૭૭૪; પ્રાણમ ૧૯૯ –આચાર્ય ૭૬૯ પ્રાણાતિપાત ૩૭, ૫૪, ૬૯, ૧૩૩; 2010_03 Page #984 -------------------------------------------------------------------------- ________________ ૯૫૦ સ્થાનાંગસમવાયાંગ -ક્રિયા ૪૧૧, ૪૧૫; -વિરમણું પ્રેમ ૪૨; –ત્યાગ ૧૦૭; -નિશ્રિત ૩૯ ૧૦૭, ૧૨૬, ૩૦૦ –પ્રત્યયા ૭૭, ૪૧૪–૫; –બંધન પ્રાણાયુપ્રવાદ ૨૪૯ ૧૭૩૦ પ્રાતીત્યિકી ૪૧૨–૩ પ્રેગ્યપરિત્યાગી ૨૮૪ પ્રાયયિક ૧૯ પ્રેષક ૩ર૬ પ્રત્યંતિક ૮૮૫ પ્રોષ્ઠિલદેવ ૭૪૪ પ્રાદુકરણ ક૨૯ ફિલ ૮૫૨, ૮૬૯; –ધમ ૧૩ પ્રાષિકા ૪૬પ ફલિપહુત ૩૦૮ પ્રાદ્વષિકી ૪૧ ફગુ ૭૦૨ પ્રાધુનિક ૬૦૫ ફૂલ ૧૯૯ પ્રાભત ૨૫૧, ર૫ર;-પ્રાતિકા ૨૫૧૬ ફેનમાલિની પ૯૯, ૬૦૧, ૬૨૪, ૬૩૨, –અપ્રાભત ૨૫૧ ૬૩૭ પ્રાભૂતિકા ૩૩૯ પ્રામિત્ય ૩૩૯ અકુલ ૭૦૧ પ્રાયશ્ચિત્ત ૨૪, ૧૨૯-૩૦, ૩ર, ૧૩૪, બકુસ ૨૮૬ ૧૩૬, ૧૪૩, ૨૫૨, ૭૬૪; –કરણ બકુશ નિન્ય ૨૮૮ ૧૭. બત્રીસી ૯૪ પ્રાટ ૩૨૦, પર૭, બદ્ધ ૩૩૫; –પાશ્વ પૃષ્ઠ પર પ્રાસાદ ૪૫૪ બલ ૪૩૫-૩૬, ૪૮૧, ૪૯૦-૯૩, પ્રાંતચારી ૧૪ ૪૯૮-૯, ૬૫૪, ૪૦, ૭૫૩, પ્રાંતજીની ૧૫ ૭૫૯, ૮૩૦; ફૂટ પ૯૧; ૫૯૩; પ્રાંસાહારી ૧૫ –દેવ ૨૦૩, ૩૪૭, ૬૦૨, ૬૩૪, પ્રિય પ૩૨;-દર્શન ૫૬૬, ૬૧૯, ૬૪૫; ૬૭૯, ૬૮૦–૧, ૭૨૬, ૭૪૫, -દર્શના ૨૯; –ધર્મ ૮૩૨; ૭પ૭-૮;-દેવચંડિકા ૨૫૦;-દેવને મિત્ર ઉપર પૂર્વભવ ૫૨; –દેવની માતા પ્રિયંકર ૪૭૧ ૭૫૩; –દેવ-વાસુદેવ ૩૯૧૬ -દેવ પ્રિયંગુ ૭૦૦; –સમ ૭૦૩ વાસુદેવ–પ્રતિવાસુદેવ ૫ર; –નિપ્રિયક ૭૦૦ દાનનું કારણ ૭૫૩; –-નિદાનભૂમિ પ્રીતિના ૪૭૩ ૭૫; –ભદ્ર ૩૩૨; ૫૮; –મદ પ્રેક્ષાગૃહમંડ૫ ૬૪૭ ૭૭ –વીર્ય ૪૩૮, ૭૪૮; –શ્રી પ્રેક્ષા સંયમ ૨૯૭-૮ ૬૩૪; – સંપન્ન ૮૩૦ પ્રેતશય્યા ૩૧ બલા ૩૪૮ 2010_03 Page #985 -------------------------------------------------------------------------- ________________ હ૧ સૂચિ બલાહકા ૫૬૦ બાહા પ૭૧ બહુપુત્રી ૨૫૮ બાહુપ્રશ્ન ૨૪૪, ૨૫૮ બહુપુત્રિકા ૪૮૮ બાહુબલિ ૭૬૦ બહુભાંગિક ૨૪૯ બાહુયુદ્ધ ૮૮૪ બહુમાન ૩૪૪ બાહ્ય તપ ૧૨૮ બહુરત ૨૬૬, ૩૨૮, ૩૨૯ બાહ્ય પરિષદ ૩૬૨, ૪૯ બહુરૂપી ૪૮૮ બાહ્યભાંડમાધિ ૩૯૮ બહુલ ૨૪૯, ૬૯૯ બાહ્યબાહ્યનુગ ૧૬૯ બહુશ્રત ૬૬; –પૂજા ૨૬૨ બાંધ ૬૧ બહુશ્રુતતા ૫૧૭ બિંદુસાર ૨૬૧ બંટી ૩૯૪ બિંબરૂપ ૩૫ બંધ પ૩, ૫૭, ૬૦, ૬૨, ૭૧, ૭૯. બિંબિસાર ૭૪૦ ૧૦૫, ૧૬૪, ૨૫૮, ૩૯૮, ૪૪૫, બીજ ૧૯૯; -રુચિ ર૭૯; –હ ૧૯૮; ૫૫૪; - છેદન ૮૯૦; –દશા ૨૫૬, --સૂક્ષ્મ ૧૯૯ ૨૫૮ બી મલ્સ ૪૨૯ બંધન ૪૩૮; –નામકર્મ ૪૩૮; -પરિ. બુદ્ધ ૮, ૧૦, ૧૧, ૨૭, ૨૮, ૩૦-૧, ણામ ૫૩૩; –મોક્ષ ૩૩પ –ઉપક્રમ ૯૪, ૭, ૧૨૧, ૧૨૨, ૧૫૭, પ૭; ૧૬૦, ૨૪, ૨૮૩, ૩૩૦, ૩૩૫, બંધુમતી ૭૦૩ ૩૩૭, ૪૬૮, ૧૨, ૬૦૬, ૬૮૨, બાદર ૧૭૪, ૧૫, ૪૨૨, ૫૩૧, ૫૫૭; ૬૮૪, ૭૧૫, ૭૨૦, ૭૩૩, ૭૪૬, -અપર્યાપ્ત ૧૯૩; -આકાર ૩૫૮; ૭૬૫, ૭૮૭, ૮૧૫; –ચયો ૭૨૦; --તેજકાય ૧૯૭; ૩૫૮; નામ -બધિત છદ્મસ્થ ર૯૪; –ોધિત ૮૩; –પર્યાપ્ત ૧૯૩; --વન સિદ્ધ ૧૮૯ સ્પતિ ૧૯૮, ૩૫૮, ૪૦૫; -વાયુ બુદ્ધિ ૨૨૦, ૫૯૦, ૫૯૪, ૬૩૨, ૬૩૭; કાચ ૧૯૭, ૩૫૮; સંપરાય --દેવી પ૯૪, ૫૯૫, ૬૨૩ અરાગસંચમ ર૯૨-૩ બુધ ૫૦૧, ૮૩૭; –હૃદય ૮૩૭ બાર અંગ ૨૩૬, ૭૧૬ બૃહત્ક૯૫ ૨૧, ૬૭, ૧૩, ૧૪૩, બાર વત છ૩૧ ૧૪૩, ૧૫૩-૪, ૩૧૧, ૧૨૦, બાલ ૩૪૮, ૮૪૭; –તપ કર્મ ૬૯; ૭૨૨, ૭૬૫, ૭૭૮, ૭૮૬, ૭૯૯, –પંડિત-મરણ ૩૮૪, ૩૮૭; ૮૦૪; --ભાષ્ય ૧૬, ૧૪૪, ૭૮૮ –બ્રહ્મચારી ૬૫; –મરણ ૩૮૪, બૃહસંગ્રહણીસૂત્ર ૪૮૯ બૃહદ્વાચના ૬૯૧ 2010_03 Page #986 -------------------------------------------------------------------------- ________________ ૯૫૨ સ્થાનાંગલ્સમવાયાંગ બૃહસ્પતિ ૪૬૮, ૫૦૧, ૬૦૫, ૬૦૬ ૩૭૦; –વૃંગ ૩૭૦; -શૌચ ૧૩; બે શરીરવાળા પપ૮ –સૃષ્ટ ૩૭૦; સ્થાવરકાય ૧૯૪ બશરીરી ૪૦૦ બ્રહ્મા ૬૦૫ બેટિક ૩૨૮ બ્રહ્માકંત ૩૩૫; બાધિ ૧૦, ૧૧; લાભ ૯ બ્રહ્માવત સક ૧૫૮ બાલિંદલિપ ૮૮૫ બ્રહ્માવત ૩૬૦ બોદ્ધ ૪, ૨૮, ૩૫, ૪૧, ૪૨, ૪૪, બ્રહ્મોત્તર ૩૭૫ ૪૬, ૪૯, પર, પ૫, ૨૬, ૯૨, બ્રહ્મોનરાવર્તસક ૩૭૦ ૯૩, ૧૦૮, ૧૬૦, ૨૬૫, ૨૮૧, બ્રાહ્મણ ૨૧૦, ૨૫૬, ૮૪૮; કુલ ૭૧૫ ૩૨૪, ૩૩૬, ૩૩૭, ૫૫૫, ૫૬૨, બાહ્મી ૭૦૨, ૭૬૦, ૮૮૫, ૮૮૬ ૫૬૩, ૬૮૦, ૬૯૨, ૬૯૬, ૬૯૭, ભક્તકથા ૪૩, ૪૪ ૭૩૩,૭૪૭, ૭૫૧, ૭૬૫, ૭૮૯, ભક્ત પાન ૧૨૬, ૧૨૮, ૨૩૨, ૮૦; ૮૨૫, ૮૩૩, ૮૩૪, ૮૩૭, ૮૪૧ સંકેલશ ૩૦૨ -૪૩, ૮૪૬, ૮૪૮, ૮૭, ૮૫૯, ભક્તપ્રત્યાખ્યાન ૩૮૩, ૩૮૭ ૮૭૦-૪; –ગ્રંથ ૧૮; પરંપરા ભક્તજનકથા ર૭ર ૮૩૯; –મત ૩૩૬; –શાસ્ત્ર ૩૩૫; ભક્તિ ૩૪૪ –સંધ ૩૩૭, ૭૬૩ ભક્ષકાભ ૮૪૭ બ્રહ્મ ૧૫૮, ૧૯૪, ૬૩૬, ૩૭૦, ભગ ૬૦પ ૪૨૩, ૪૨૪, ૪૪૮, ૪૯ ૧, ૪૯૫, ભગવતી (સાર) ૫, ૨૨, ૨૪, ૪૫, પર૫, ૭૪૭, ૭પ૩; –કાચિક ૪૮, ૪૯, ૧૧, ૫, ૭૦, ૭૯, ૪૪૪, ૪પ૩; –કાંત ૩૭૦; -કૂટ ૧૦૬, ૧૦૮, ૧૬, ૧૧૮, ૧૧૯, ૩૭; ગુતિ ૧૧૦; –ચક ૧૨૧–૧૨૨, ૧૨૫, ૧૩૨, ૧૩૯, ૪૩૫; –ચર્ય ૫, ૧૩–૧૪, ૪૨, ૧૪૩, ૧૪૫, ૧૪૬, ૧૪૭, ૧૫૦, ૨૦૯, ૨૮૫, ૭૩૦; –ચર્યઅધ્યયન ૧૬૦, ૧૬૭, ૧૭૨, ૧૯૩૬, રપ૨; –ચારી ૨૮૪, ૭૧૯; દત્ત ૨૦૧–૩, ૨૦૬, ૨૧૦, ૨૧૪, ૬૯૮, ૯૯૯, ૭૪૭, ૭૪૯, ૮૨૮; ૨૧૭, રર૭, ર૩૧, ૨૩૬-૭, –ધ્વજ ૩૭૦; –પ્રભ ૩૭૦ –લેશ્ય ૨૬૦, ૨૬૮, ૨૫, ૩ર૯, ૩૦, ૩૭; –લેક ૪૧, ૩૬૩, ૩૬૮, ૩૩૫, ૩૪૯, ૪૩૯, ૪પ૭, ૪૮૬, ૪૦૫, ૪૪૧, ૪૪૨, ૪૭૦,૪૭ર-૩, ૪૯૫, ૪૯૭, ૮, ૧૧૯, પર૧, ૪૭૬-૭૯, ૪૮૧, ૪૮૩, ૪૮૫, પર૬, ૫૩૦, ૫૩૨, ૫૩૪, ૫૩૭, ૫૧૦, ૫૧૧, પપ૯, ૬૮૪, ૭૫૫; પ૪૭, ૭૨૦, ૭૩૭, ૭૪૧, ૪૩, -લોકાવર્તસક ૩૭૦; –વર્ણ ૭૭૬, ૮૦૪, ૮૫, ૮૯૬ 2010_03 Page #987 -------------------------------------------------------------------------- ________________ સૂચિ ૯૫૩ ભગવાન (મહાવીર) ૩, ૭૦, ૮૦, ૯૧, ૨૧૪, ૩ર૩, ૩૨૯, ૩૮૧, ૩૩૩, ૩૮૨, ૩૮૩, ૩૯૩, ૩૭, ૪૦૮-૯, ૪૨૦, ૪૩૦, ૪૯૭, ૮૬૮, ૮૯૧; –ના દશ ઉપાસક ૨૩૯; –ની ધર્મકથાઓ ૨૩૭, ૭૩૮, ૮૮૩; –નો સ્વર ૬૮૪ ભગાલી ર૫૭ ભટખાદિતા ૭૬૭ ભણિતિ ૮૮ર ભલિા ૭૩૯ ભદ્ર ૩૭૧, ૭૨૬, ૭પ૩, ૭પ૭, ૭૫૯, ૮૨૧, ૮૬૦, ૮૬૧; –પ્રકૃતિ ૬૮ ભદ્રબાહુ ૧૫૯, ૨૫૦, ૭૩૭ ભદ્રશાલ ૫૬૮; –વન પ૮૯, ૬ર૭, ૬૩૪ ભદ્રા ૩ ૨, ૩૧૪, ૬૪૮, ૬૫ર, ૭૨૭ ૭૪૬, ૫૩ ભકિલપુર ૬૯૯ ભદ્રોત્તર પ્રાતિમાં ૩૧૪, ૩૮ર ભદ્રત્તરાવતંસક ૩૭૧ ભય ૨૯, ૭૯, ૪૩૮; -કથા ૪૪; –દાન ૬૩; –પ્રતિસેવના ૧૩૨; –-વિવેક ૧૧૨; -સંજ્ઞા ૪૧ ૬; -સ્થાન ૪૬૭, ૭૩૭ ભયાલિ ૭૨૬ ભરણી ૪૬૪, ૪૬૫, ૪૬૬, ૪૬૮, ૫૦૮, ૬૦૪, ૬૧૭, ૭૦૧ ભરત પ૦૪, પ૦૬, ૫૭૦, ૫૭૨, ૫૯૦, ૬૦૭, ૬૨૮, ૬૩૦, ૬૩૬, ૬૩૮, ૬૪૨, ૬૪૪, ૬૫૮, ૭૩૧, ૭૪૬, ૭૪૭, ૭૫૮, ૮૨૮, ૮૯૩; –ચ8વત ૩૮૫, ૭૪૮ ભરતવર્ષ પ૭૭, ૬૦૯, ૬૨૦, ૬૪૧, ૬૮૭; –ના ભાવી બલદેવાદિ ૭૫૭; –નીઉસર્પિણીની વીશી ૭૨૫ ભરતસૂર્ય ૧૦૩ ભરતૈરવત ૩૫૯, ૪૦૪, ૬૦૭, ૬૭૯ ભર્તા ૮ ભવ ૧૫૭, ૧૫૮, ૧૯, ૩૪૫, ૩૬૮; -ધારણુચ ૩૮૯, ૪૦૨, ૪૦૫, ૪૦૬, ૪૪૩ - ભવનપતિ ૬૭, ૮૦, ૯૦, ૨૭૭, ૧૭૯ ૨૧૫, ૨૮૦, ૩૨૨, ૩૪૯, ૩૮૨, ૩૯૮, ૩૯૯, ૪૦૧, ૪૦૬, ૪૦૮, ૪૦૯, ૪૬૭, ૪૨૩, ૪૨૬, ૪૩૦૨, ૪૩૮–૯, ૪૪૧, ૪૪૩, ૪૫૩, ૪પ૪, ૪૭૯–૪૮૧, ૪૮૩, પ૦૦, ૭૨૧ ભવનવાસી ઇન્દ્ર ૪૮૬ ભવનાવાસ ૪૨૪, ૪૬૫, ૪૮૬ ભવપ્રત્યય ૨૧૮, ૩૨૫ ભવસિદ્ધ ૧૯૩ ભવથિત ૩૪૫-૬ ભવાની ૯ર૭ ભવાત ૭૩, ૩૪૬ ભવાશ્રવ ૩૫ ભવ્ય ૧૫૭, ૧૭૪, ૧૭૮, ૧૯૩, ૪૨૬; -જીવ ૮૯, ૧૭૮; દ્રવ્યદેવ૪૫૩; -નારક ૧૭૮; –અભવ્ય ૧૮૧ ભંગસૂક્ષ્મ ૨૦૦ ભાગીદાર ૮૧૬ ભાદ્રપદા પ૦૮, ૭૦૧ ભાનું ૬૯૯ ભારત વર્ષ ૨૦૧ 2010_03 Page #988 -------------------------------------------------------------------------- ________________ ૯૫૪ સ્થાનાંગસમવાયાંગભારદ્વાજ ૭૩૯, ૮૪૭ –અજુકતા ૩૮; જુતા ૧૦૯; ભારવાહક ૨૮૨ પર્યાપ્ત ૪૨૭; –વિચય ૨૬૦; ભારે કમી ૨૮૫ -શબ્દ ૫૪૫; –શુદ્ધિ ૧૦૯૬ ભાર્યા ૮૫૫ -સમિતિ ૩૨, ૪૫, ૧૧૩ ભાર્યાનુરાગ ૫૩ ભાષિત પર ભાવ ૩૮, ૧૪૩, ૧૭૧, ર૭૬૪૩૭, ભાષ્ય ૧૪૩, ૧૫૩, ૧૫૪, ૩ર૪, ૫૧૨; ૫૧૯, ૫૨૦, ૫૩૧, ૫૩૮-૪૩, -કાર ૧૦૯ ૮૨૫, ૮૨૬, ૮૩૬, ૮૩૮; –અનુ- ભાસ ૬૦ ૬; –રાશિ ૬૦૬ જુતા ૩૮; –અવગાહના –૪૦૬; ભાસુર ૩૬૯ –ઋજુતા ૧૦૯;-કેતુ ૪૮૯,૬૦૬, ભાંગિક ૩૧૦-૧ ૬૧૮ ભિક્ષા ૩૦૫; –ચર્યા ૧૨૮; –જીવન ભાવચક્ષુ ૨૦૯ ૭૦ ભાવધર્મ ૧૨ ભિક્ષુ ૪૫, ૩૪૫, ૮૭૧–૨; –પ્રતિમા ભાદેવ ૪૫૩ - ૨૫૭, ૩૧૪-૧૭, ૩૪ ભાવના ૧૦૬, ૧૧૧, ૧૨૧, ૧૨૪, ભિત્તિલ ૩૭૨ ૧૨૭, ૨૫૮, ૨૫૯, ૭૨૯, ૭૩૦ ભિવ્યા ૭૬ ભાવપ્રત્યેનીક ૭૭૬ ભિન્ન પ૪૬; –પિંડ પાતિક ૧૫; ભાવપ્રમાણ ૨૭૬ -અનુગ ૮૭૭ ભાવલેશ્યા ૨૦૪, ૨૧૪ ભિસેલ ૮૮૪ ભાવલક પ૫૪ ભીમ ૪૮૨, ૭૫૮; સેન ૬૮૭ ભાવશાસ્ત્ર ૩૮ ભુજગવતી ૪૮૮ ભાવશુદ્ધ ૧૧૯ ભુજગા ૪૮૮ ભાવસંસાર ૧૯૦ ભુજગ ૪૫૫ ભાવ સત્ય ૧૦૯, ૧૦, ૧૨૩, ૩૦૦ ભુજપરિસર્પ ૩ર૩; ૩૯૩, ૪૪૨ ભાવિત ૩૭૧ ભુવનપતિ ૪૪૨ ભાવિતા ૭૦૧. ભૂગલ પપ૧ ભાવિતાત્મ પર ભૂત ૪૫૫; –ગુહા ૩૩૪; -ગ્રામ ૧૯૨; ભાવિતાભાવિતાનુયોગ ૧૬૯ -વાદ ૨૬૦; -વાદીન્દ્ર ૪૮૨; ભાવેન્દ્ર ૪૮૦, ૫૧૩ –વિદ્યા ૨૬૪; –અવતંસક ૬૫૦ ભાષક ૧૭૩, ૪ર૭ ભૂતા ૪૯૦, ૬૫૦ ભાષા ૫૦, ૧૦૯, ૨૩૨, ૩૦૧, ૩૧૫, ભૂતાનંદ ૪૫, ૪૮૧, ૪૮૪, ૪૮૬, ૫૪૫; –અધ્યયન ૧૦૯, ૨૫૯; ૪૮૭, ૪૯૨, ૪૯૩, ૪૯૬ 2010_03 Page #989 -------------------------------------------------------------------------- ________________ ૯૫૫ મજિઝમનિકાચ ૪૯, ૯૭ મડબ ૧૬૫ મણિ ૫૫૯, ૭૫૧; કંચન ૬૩૬; --ફૂટ ૫૮૭, ૬૨૨; કાંચન પ૯૦; –નાગ ૩૩૩; –પાક ૮૮૪; –પિટિકા ૬૪૭; –લક્ષણ ૮૮૩; –અંગ ૫૭૫, ૬૮૮; –અંગ વૃક્ષ પર૫ મતિઅજ્ઞાનક્રિયા ૩૬ મતિજ્ઞાન ૬, ૧૫૯, ૨૦, ૩૪૪ મતિભંગદેષ ૨૨૯ મતિ સંપત્તિ ૭૭૦ મત્તલ પ૯, ૬૦૧, ૬૨૪, ૬૩૨, ભૂતિકર્મ ૬૮, ૪૩૫ ભૂમિદાન ૪૩૫ ભૂતેન્દ્ર ૪૮૨, ૪૮૮ ભૂમઘ પરપ ભૂમિ(અકર્મભૂમિ) ૨૦૨, ૪૦૨, ૫૭૩, પ૭૪, ૬૩૨, ૬૪૨, ૬૬૦; –નકર્મ ભૂમિ) ૨૦૨, ૬૩૩, ૬૪૨, ૬૬૦ ભૂષણ શબ્દ ૧૪૬ ભૂતક ૮૧૬, ૮૪૪ ભતાંગ પ૭૪; –વૃક્ષ પર૪ ભંગ ૬૮૮ ભેદ પ૩૫, ૫૩૬, ૮૯૪ ભેદન ૪૩૭ ભેદ પરિણામ પકડે ભગ ૨૮, ૪૩૮, ૮૧૬, ૮૪૭ ભોગકરા ૫૬૦ ભાગ પુરુષ ૮૬ ભગવતિકા ૮૮૫ ભગવતી પ૬૦ ભેગમાલિની ૫૬૦ ભેગાશા ૭૬ ભાજનને પરિણામ ૩૭૯ ભૌમ ૨૬૬, ૪૭૩ ભૌમેય નગર ૪૨૨-૨૩ ભૌમેય વિહાર ૫૧૬, ૫૧૭ મત્તાંગક પ૭૪, ૬૮૮ મત્તાંગરવૃક્ષ પર મસ્ય ૨૦૧, ૩૨૨, ૮૭૧ મથુરા ૫૭૭, ૭૫૩ મદ ૪૩, ૫, ૭૭, ૪૮૬, ૪૮૯; –સ્થાન ૭૭, ૭૩૦ મદ્રક ૧૬૭ મદ્ય અને પ્રમાદસ્થાન વિરમણ ૧૨૨ મદ્યપ્રમાદ ૪૨ મદ્યવ્યાપાર ૨૮ મધુકુંભ ૮૬૬ મધુકૈટભ ૭૫૩, ૭૫૯ મધુર ૪૦૬, ૫૪૪ મધુઝિકથે ૮૮૩ મધ્યપ્રદેશ ૧૬૮, ૧૧૯ મધ્યમ ૮૭૯; અપાપા ૮૯૫; -ગ્રામ ૮૮૦; પરિષદ્ ૩૬૨,૪૯૯;-પુરુષ ૮૧૬; –માર્ગ ૩૩૬; પ્રતિપાદન ૩૩૬ મક્કા૨ ૮૯૩ મગ ૩૯૪ મગધ પ૬૨ મધવા ૭૪૬ મઘા ૪૬૪-૬૬, ૪૬૮, ૧૦૮, ૫૧૫, ૬૦૪, ૭૦૦; - રાજિ ૪૭૪ 2010_03 Page #990 -------------------------------------------------------------------------- ________________ ૯૫૬ મધ્યમા પરર મન ૩૫, ૫૦, ૩૩૩; અતૃપ્તિ ૪૩૨, -અસમ ૨૯૮; -આમ પર; -ગુપ્તિ ૧૧૧, ૧૧૩; –ન્દેડ ૪૯, ૪૩૦, ૭૩૦; -પરિચારક ૪ર; –પ્રયાગક્રિયા ૩૬; -પ્રણિધાન ૪૩૧; -યાગ ૫૦, ૨૬૬, ૩૨૪, ૭૨૫; -ચેાની ૧૭૪; -બિનચ ૧૪૫; --સયમ ૨૯૫, ૨૯૭; -સ વ૨ ૧૦૭; --સ કલા ૩૦૨; સમન્યાહાર ૩૦૦; -સુપ્રણિધાન ૪૬૧–૨; મન:પર્યંચ ૩૩, ૨૧૭, ૨૮, ૩૧૬, ૩૪૪; જિન ૬૭૯; -જ્ઞાનાવરણી ૭૩; –જ્ઞાની ૬, ૧૭૫, ૧૭૬ મન:શીલ ૬૧૨ સ્થાનાંગ-સમવાયાંગ મનુ ૩૬૯ મનુષ્ય ૪૬, ૪૭, ૫૦, ૬૨, ૬૮, ૯૦, ૧૭૫, ૧૭૬, ૧૭૭, ૧૯૧, ૧૯૨, ૨૦૧-૩, ૨૧૮, ૩૨૩, ૩૪૬-૭, ૩૫૯, ૩૮૨, ૩૮૮, ૩૯૪, ૪૦૧, ૪૦૨, ૪૨૪, ૪૦૫, ૪૧૭૨૦, ૪૨૨, ૪૨૯, ૪૩૧, ૪૩૬, ૪૪૦, ૪૪૨-૪, ૪૫૮, ૬૮, ૬૧૬, ૬૩૦; -ક્ષેત્ર ૪૫૬, ૫૦૨, ૬૪૩, ૬૪૪, ૬૭૫; –ગત ૨૦૭, ૨૦૮, ૩૯૭; -દંડક ૪૬૫; વ ૪૫૨; -લાક ૧૩૮, ૪૫૦-૧, ૪૭૦, ૫૧૫, ૫૫૯; ત્વયાગ્યકર્મ બંધ ૬૮; -શ્રેણી ૨૪૮; -સંસાર ૧૯૧; આહાર ૩૮૦; ઇન્દ્રે ૪૮૦; મનેાજ્ઞ પર મનેારમા ૬૪૯, ૭૦૧ મનાર ૩૭૦, ૪૭૧, ૪૭૩, ૫૬૬ મનેાહરા ૭૦૧ મન્થાન ૩૮૯ મરણ ૩૮૧-૫, ૩૮૭; -કાલ પર; –ભય ૪૬૭; -અન્તિક સલેખના ૭૬૪; -આશંસા ૭૮; -આશા ७७ મરુત ૪૭૪ મરુદેવ ૬૮૮, ૭૩૨ મરુદેવી ૧૮૯, ૩૮૬, ૧૮૮, ૬૮૯ મલગિરિ ૭૧૨; -ટીકા ૭૦૭ મલ્લિનાથ ૮૯૧ મલ્ટી ૨૬૦, ૬૯૭, ૭૦૨, ૭૧૦, ૭૧૬૮, ૭૩૩, 939 ૭૫૯; -કુંવરી ૭૯ર; -તી ફર વિષે મતભેદ ૭૩૮ મસારગલ્લકાંડ ૫૧૫ મસૂર ૩૯૪ મસ્તુલિંગ (મરતુ લંગ) ૩૯૫ મહુતી ૩૪૨; -ભદ્ર!ત્તર ૩૪૩; મેક પ્રતિમા ૩૧૩; વિમાન વિભક્તિ ૨૫૮; -સતાભદ્રા ૩૪૧-૪૨ મહત્તરિકા ૪૫૪, ૫૬૦ મહ ક ૨૧ મહાઅધ્યયન ૨૬૦ મહાંધકાર ૧૯૬ મહાકચ્છ ૫૭૫, ૧૯૧, ૬૨૫ મહાકા ૪૮૮ મહાકાય ૪૮૨, ૪૮૮ મહાકાલ ૩૫૩, ૩૭૨, ૪૨૧, ૪૫૪, ૪૮૨, ૪૮૫, ૪૮૭, ૫૫૮, ૬૦૬, ૬૧૧; રૂપાલ ૪૯૬; -પ્રભુ ૪૯૬ _2010_03 Page #991 -------------------------------------------------------------------------- ________________ સૂચિ મહાકુમુદ ૩૭૧ મહાકૃષ્ણ ૬૦૦ મહાકન્દિતેન્દ્ર ૪૮૨ મહાગિરિ ૩૩૩ મહાગ્રહ ૪૬૭, મ૮૯ મહાલ ૬૬૯, ૭૦, ૪૫૫, ૪૮૧, ૪૮૨, ૪૮૧, ૪૬૦, ૭૩૨ મહાચન્દ્ર ૭૩૨ મહાતીરા ૬૦૦ મહાદામઢી (મહામદ્ધિ) ૪૯૪ મહાદેવ ૭૪૪ મહાકુમ ૩૭ર, ૪૯૧, ૪૯૩ મહાઘાતકી ૬૯, ૬૪૪ મહાન પપ૯ મહાનન્દિઆવર્ત ૩૭? મહાનદિતાવ ૪૮૫ મહાનદી ૬૩૦, ૬૬૬ મહાનરક પપ૮, પ૬૧ મહાનલિન ૩૭ મહાનિર્જરા ૧૨૬-૭ મહાનિમિત્ત ૨૬૬ મહાનીલા ૬૦૦ મહાપદ્મ ૩૭૧, ૫૯૨, પ૯૪, ૫૫, ૬૨૨, ૬૨૫, ૬૩૧, ૬૩૬, ૬૪૧, ૭૨૫, ૭૨૮, ૭૩૧, ૭x૭, ૭૫૯; –મહાનિધિ ૭૫૦; –વૃક્ષ ૬૪૪ મહાપરિજ્ઞા ૨૫, ૨૫૯ મહાપર્યવસાન ૧૨૬–૭ મહાપાતાલ ૪૪૪; -કલશ ૬૧૧ મહાપુરા ૫૭૬, ૬૨૭ મહાપુરુષ ૪૮૮, ૬૭૭, ૬૭૯, ૬૮૦ મહાપુડ ૩૭૦ મહાપુંડરિક ૩૭૧ મહાપુંશ્લેકિલ ૭૨૧ મહાપરિક પ૯૪-૫, ૬૨૩, ૬૩૨, ૬૩૭, ૬૪૫ મહાપ્રજાપતિ ગૌતમી ૭૮૭ મહાપ્રભ ૩૬૯ મહાબલ ૭૩૨, ૭૪૮ મહાબાહુ ૫૭ મહાભદ્ર ૩૭૬, ૭૨૮ મહાભદ્રા ૩૧૨-૩૧૪ મહાભીમ ૪૮૨, ૪૮૮, ૭૫૮ મહાભીમસેન ૬૮૭ મહાગ ૬૦૦ મહામાર ૪૯૪ મહામેળ ૧૯૬ મહામહનીય સ્થાન ૬૪ મહામૌલાન ૯૭ મહાયશ ૭૩૨, ૪૮ મહાયાન બૌદ્ધ ૧૬૦ મહારંભ ૬૮ મહારંભ કુટુંબી ૮૧૬ મહારાણી ૪૮૬-૮૯, ૫૦૦, ૫૭૫ મહારિષ્ટ ૪૯૨ મહારૌરવ ૩૫૩, ૪૨૧, ૫૮ મહાલોહિતાક્ષ ૪૯૧ મહાવત્સ ૫૭૫, ૫૯૨, ૬૨૫ મહાવપ્ર પ૭૬, પ૯૨, ૬૨૬ મહાવાયુ ૪૯૪ મહાવિકૃતિ ૩૭૯ મહાવિદેહ પ૦૨, ૫૦૬, ૫૭૩, ૬૩૧, ૬૩૮, ૬૮૧, ૬૮૫; –નો વક્ષસ્કાર ૬૬૨; વર્ષ -૬૦૯ 2010_03 Page #992 -------------------------------------------------------------------------- ________________ ૯૫૮ મહાવિમાન ૫૫૮; –વિભક્તિ ૨૬૨ મહાવીરભાષિત ૨૫૮ મહાવીરિવવાહ ૩૩૦ સ્થાનાંગ-સમવાયાંગ મહાવીર ૪, ૧૧, ૧૪, ૨૯, ૩૨, ૧૧૫, ૨૩૭, ૨૮૨, ૩૦૫, ૩૨૭–૩૩, ૬૮૬, ૭૦૪, ૭૦૬, ૭૧૫-૨૦, ૭૨૨, ૭૨૯-૩૦, ૭૩૪, ૭૪૦, ૭૪૩; –ના ગણધર ૭૨૩, ૭૩૯; -ના ગુણ ૭૨૩; –ના પૂર્વ છ ભવ ૭૩૭; -ના ૫૩ શ્રમણા ૭૨૫; ના સમકાલીના ૨૪; -સ્તુતિ ૨૫૯; -સ્વામીને આચારધમ ૨૩૧ મહાવૃક્ષ ૬૪૪ મહાવૃષ્ટિ ૮૯૦ મહાવ્રત ૨૫, ૨૬, ૧૦૮, ૧૨૧, ૭૩૦૧, ૭૬૩ મહામાતઃ ૨૫૭ મહાશિવ ૭૫૩ મહાશુ* ૪૧, ૩૬, ૩૭૧, ૪૦૫, ૪૪૧, ૪૪૨, ૪૭૦, ૪૭૨, ૪૦૬, ૪૭૭, ૪૮૧, ૪૮૩, ૪૯૦ મહાક્ષેત ૪૮૨, ૪૯૪ મહાસાગર ૭૨૧ મહાસામાન ૩૭૧ મહાસેન ૬૯૯, ૭૩૨ મહાસૌદામ ૪૯૧ મહાસ્વપ્ન ૭૨૦ માહિર ૭૪૭ મહાદ ૨૯, ૬૪ર માહિમવત ૧૭૮; -રુકમી ૬૬૧ મહાહિમવાન ૫૮૯, ૬૩૧, ૩૬, ૬૩૮; - ફ્રૂટ ૧૮૬ - ૮, ૬૨૨; - વધર ર મહિત ૩૭૨, ૩૭૬ મહિષાનીક ૪૯૧, ૪૯૩ મહી ૩૨૦, ૫૯૯, ૬૦૦ મહેન્દ્ર ૫૧૦, ૫૧૧; -વજ ૬૪૭ મહેરા ૫૬૧, ૫૬૨ મહેશ્વ૨ ૪૮૨ મહેારગ ૪૫૫, ૫૬, ૫૨; ઇન્દ્રે ૪૮૨;-ઇન્દ્રે અતિકાચ ૪૮૮ મખલી ૨૦૪ મોંગલ ૪૬૮, ૫૦૧ મંગલા ૬૯૭ મંગલાવતી ૫૭૫, ૫૯૨, ૬૨૫; -ફૂટ ૫૮૮ મગલાવત ૩૭૨, ૨૭૫, ૧૯૧ મેગી ૮૮૦ મષા ૫૭૬, ૬૨૬ સડન ૭૫ મડલ ૪૫૭–૮, ૪૬૦-૬૨, ૫૦૩૫; -મધ ૮૯૩ મડલી ૮૪૭ મડિતપુત્ર ૭૨૩–૪, ૭૩૯ મહુક ૨૦૧ મંત્ર ૨૬૪, ૩૪૦૬ -ગત ૮૮૩; -શૌચ ૧૩; “અનુયાગ ૨૬૬ મદ્રે ૮૬૦, ૮૮૪; -હાથી ૮૬૧ મદર ૨૫૮,૫૬, ૫૭૮, ૫૯૧, ૬૩૮, ૬૫૨, ૭૦૩; ચૂલિકા ૬૪૪ મદા ૩૪૮ માગદી ૨૬૦ માગધ ૬૦૯, ૬૩૨ માધિક ૮૮૩ માધવતી ૪૭૪, ૫૫ 2010_03 Page #993 -------------------------------------------------------------------------- ________________ સૂચિ માઠ૨ ૪૯૪ માણવક ૪૯૮ ૬૦૬-મહાનિધિ ક્ય માણિભદ્ર ૪૮૨, ૪૮૮ માતંગ ર૫૭;-વિદ્યા ૨૬૪ માતંજન ૬૩૩, ૬૩૫, ૬૩૮; –ટ પ૮૩, ૬ર૧ માતા ૪૪૭, ૭૫૩ માતા-પિતા ૮, ૮૪પ માતૃ-અંગ ૩૯૫ માતૃકાઅક્ષર ૮૮૬ માતૃકાનુયોગ ૧૬૯ માતૃકાપદ ૨૪૮, ૨૬૧, ૮૮૬ માન ૩૫, ૪૨, ૪૫. ૪૬, ૫૩–૪, ૬૧, ૭૫, ૭૦, ૭૯, ૨૧૧, ૨૫, ૩૯૯, ૪ર૯, ૭૩૦; –પ્રત્યચા ૪૧૪–૫; -વિવેક ૧૦૭, –૩૦૦;-સંજ્ઞા ૪૧૬ માનવ ૪૦; –ગણ ૭૨૩ માનસ ૪૯૩ માની પ૯૦-૩ માની પ૯૦-૩ માનુષી ગર્ભ ૩૯૫ માનુષોત્તર ૩૬૮, ૬૪૫, ૬પ૩, ૭ર૧, ૭૨૨ માયા ૪૨, ૪૫, ૪૭,૫૩, ૫૪, ૬૧, ૬, ૭૮, ૯, ૧૩૫, ૨૧૧, ૩૯૯, હ૩૦; -કવાયી ૧૭૪; –નિશ્ચિત ૩૯; –પ્રત્યય ૪૧૨-૫; –મૂષાત્યાગ ૧૦૮; -વિવેક ૧૭, ૩૦૦; –શલ્ય ૧૩૯ માયાવી ૬૮; –વૃત્તિ કા ૪૧૪ માર ૫૬૧ મારાન્તિક ૧૭, ૩૮૮ – ૯, ૪૪૪; સહનશીલતા ૩૦૦; --આરાધના ૧૭; –સમુદુધાત ૪૦૪ મારુત ૪૦૦ માર્ગ ૩૭, ૬૮, ૨૫૯, ૮૫૫;–અંતરાય માગત: પ્રતિબદ્ધ ૭૬૬ માર્દવ ૧૩-૪ માલંકાર ૪૦૧ માલાકથા ૪૪ માલિ ૭૦૧ માલપહૃત ૩૩૯ માહ્ય ૩૭૨, ૮૮૪; –વંત ૧૮૨, ૫૮૫, ૬૩૩; તહદ ૬૩૫; વાન ૫૮૧, ૫૯૧, ૫૫, ૬૩૪, ૬૩૫, ૬૪૦;-વાપર્વત ૬૨૨; –અલંકાર ૮૮૫ માષતુષ પર માસ ૧૬૪ માસિક અનુદ્ધાતિક ર૫૩ માસિક ઉદ્ધાતિક ર૩ માહાસ્યથા ૪૪ માહેન્દ્ર ૪૧, ૧૯૬, ૩૬૫, ૩૬૮,૩૭૦, ૩૭૫, ૪૨૩–૪, ૪૪૧-૨, ૪૭૦, ક૭૨–૩, ૪૭૬-૭, ૪૭૯, ૪૮૧, ૪૮૩, ૪૮૫, ૪૯૧, ૪૯૫, પર૫, ૬૯૭, ૬૯૯; ક૯૫ ૪૭૩; મોત ૩૭૧; ધ્વજ ૩૭૦; –ઉત્તરાવતુંસક ૩૭૧ માહેશ્વરી ૮૮૫ માંગલિક પ્રસંગ ૭૧૫ માંડલિક ૬૫૩, ૭૪૫, ૮૧૬; –પર્વત - ૬૫૩; –રાજા ૭૧૭ માંડવ્ય ૮૪૭ માંડુચ ૨૬૦ 2010_03 Page #994 -------------------------------------------------------------------------- ________________ પરંપ ૬૦ સ્થાનાંગસમવાયાંગ માંસ ૩૫; વ્યાપાર ર૮૧ મુમુ ૨ ૧૯૭ મિતા ૪૮૭ મુશલ ૪૨૨ મિતવાદી ૨૬૭, ૩૩૬, ૪૩૯, ૪૪૮ મુખિયુદ્ધ ૮૮૪ મિત્ર ૪૩૫, પર૫, ૬૦૫, ૮૩૮;-કેવી મુસલ ૮૮૭ ૬૫ર; –ષ પ્રત્યય ૪૧૫; રૂપ મુંસુંઠી ૪૨૨ ૮૩૮; –વાહન ૬૮૯; –શ્રી ૩૩૧ મુહૂર્ત ૨૫, પર૧, પર૫; –ચિંતામણિ મિથિલા ૨૬૬, ૫૭૭, ૬૯૯, ૫૩ મિથ્યા ૪૮;-કાર ૭૭૯;-જ્ઞાન ૫, ૧૬૯; મુંડ ૨૮૯-૯૦ ત્વ ૩૫, ૩૭, ૪૩, ૧૧, ૧૪૧, મુંડન ૭૬૩ ૪૧૦;- વાહનચ ૭૮;-દર્શન ૪૨ મૂઢ ૧૦, પ૦૮, ૮૧૫ ૭૮, ૨૭૮. દર્શન પ્રત્યય ૪૧૨; મૂછના ૮૮૦, ૮૮૨ દર્શન વૃત્તિ ૪૧૪–૫; –દનશલ્ય મૂછ ૭૬, ૭૭ ૧૩૯, ૪૨૯; –ન્ટ્રષ્ટિ ૫૧, ૯૧, ૯૮, મૂલ ૧૯૯,૪૬૪-૬,૪૬૯,૬૦૪, ૭૦૧; ૧૭૩, ૩ર૦, ૪ર૭; –દૃષ્ટિ તિયચ -કર્મ ૩૪૦; –ગુણ ૨૮૦; –નય ૪૧૪; –ષ્ટિનાક ૪૧૪; –દષ્ટિ- ર૭૬, ૩૩૮; -ગુણપ્રતિસેવના ભવનપતિ ૪૧૪; –પ્રવચન ૨૬૫; ૧૩૧; પ્રકૃતિ ૧૯; –પ્રથમાનુયોગ અભિનિવેશ ૨૬; –અભિનિવેશ ૨૫૦; --બીજ ૧૯૮, ૩૯૪; ભાષ્ય પ્રશ્ન ૧૪૮; ચિ ૭૮ ૩૨૯, ૩૩૦; –ભાષ્યકાર ૩૨૮; મિશ્ર ૪૮, ૩૯૧, ૩૯૮, ૪૩૩; –જાત –અહં ૩૪ ૩૩૯; –પરિણત પ૩૨; –વચન ૩૯ મૃગ ૮૬૦ મિંઢયલક્ષણ ૮૮૩ મૃગચારિકા ર૬૩ મીમાંસા ૧૬૦ મૃગવાહન ૬૮૯ મુકુટ ૪૩૫ મૃગશિર: ૪૬૮ મુક્ત ૧૫૭, ૮૩૮; –રૂ૫ ૮૩૯; –આલય મૃગશીષ ૪૬૫, ૪૬૬, ૫૦૪, ૭૦૦ ૧૫૮, ૫૬૧, મૃગસિર ૬૦૪ મુક્તિ ૧૩–૪, ૧૫૩, ૧૫૮, ૨૦૮, ૨૭૨ મૃગહાથી ૮૬૧ મુખમંડપ ૬૪૭ ભૂગવીથિ ૪૬૭ મુગપકખ ૭૩૩ મૃગાપુત્ર ૨૫૬ મુમુખી ૩૪૮ મૃગાવતી ૭૫૩ મુદદ્મ ૨૭૦; - જીવ ૨૬૯ મૃતજીવ ૪૦૭ મુનિસુવ્રત ૬૯૭, ૭૧૬, ૭૨૬, ૭૪૪; મૃદુ ૫૪૪ ૭૫૯ મૃદુકાણિકી ૪૪ 2010_03 Page #995 -------------------------------------------------------------------------- ________________ મૃદુતા ૧૩, ૧૫૩, ૨૭૨ મૃષા ૩૮; ભાષા ૧૦૯; –મન:પ્રયાગ ૪૩૦; -વચનપ્રયાગ ૪૩૦; –નાદ ૩૭, ૫૪, ૬૯, ૧૩૨-૩; -વાદ પ્રત્યય ૪૧૫; વાદ વિરમણ ૩૨, ૧૧૧, ૧૨૨, ૧૨૬, ૩૦૦; વિરમણ ૧૦૭ મેત્ર ૧૯૫, ૩૯૯, ૮૪૫, ૮૫૭; -કરા ૫૬૦; ગર્જના ૪૫૦; –માલિની ૫૬૦; -મુખ ૬૧૭; -૨૭ ૬૯૭; રાજિ ૪૭૪; વતી ૫૬૦ મેવિષાણુ ૮૫૧ મેતા ૭૨૩, ૭૩૯, ૧૯૩ મેધા ૩૧૭, ૪૮૯ મેરા ૭૪૭ મેરુ ૪૫૫, ૧૦૧, ૫૫૯, ૫૬૬, ૬૧૯, ૬૪૧, ૬૪૩, ૬૫૩, ૬૫૯, ૬૭૪; -ચૂલિકા ૬૨૮; -પર્યંત ૫૦૩, ૫૬૬, ૬૧૪, ૬૧૫, ૬૧૮, ૨૮, ૬૪૧, ૬૫૯, ૭૨૧; -શિખર ૭૨૨ મેષસ'ક્રાંતિ ૪૬૦ મેમુખ ૬૧૬ મૈત્રક ૮૪૭ મૈથુન ૩૭, ૪૦, ૧૪૪, ૨૦૯; વિરમણ્ ૩૨, ૧૨૬, ૩૦૦, ૪૬૯; -સ’જ્ઞા ૪૧૬ મેક્ષ ૧૫૫, ૧૫૯, ૧૬૦, ૧૬૮, ૨૪૧, ૨૫૮, ૩૩૫-૬, ૪૪૫, ૪૪૮, ૫૫૪, ૭૧૫; –માર્ગ ૧૫૫, ૨૬૩, સૂચિ ૩૧૯ મેાહ ૧૦, ૧૦૫; –નીચ ૭૦-૨, ૩૯૮, ૫૫૬; -નીયમ ૬૪, ૭૫, ૭૨૧; ૮૭, ૮૮, ૮૯, ૪૧૬, –નીચસ્થાન ૬૪, ૨૫૭ સ્થા.-૬૧ 2010_03 મૌખર ૮૪ મૌખ ૭૭૮ મૌલાચન ૮૪૭ મૌનચારી ૧૪ મૌ ૭૪૦; પુત્ર ૭૨૩-૪, ૭૩૯ મજકી ૮૪૭ પ્રક્ષિત ૩૪૦ ૯૬૧ યક્ષ ૬૬, ૪૪૫; -આવિષ્ટ ૧૧૭, ૧૩૫; --આવેશજન્ય ૨૬; -ઇન્દ્ર ૪૮૨; -ઈન્દ્ર પૂર્ણભદ્ર ૪૮૮ ક્ષિણી ૭૦૩ ચન્નુવેદિક ૨૦ યજ્ઞીય ૨૬૩ કૃતિ ૪૪૭; -ધમ ૧૦૬ યાખ્યાત ૨૧૨, ૨૪૯; ચવમધ્યચ દ્રપ્રતિમા ૩૧૩ વાદક ૩૦૬ ચા ૭૦૩, ૭૧૯ યશસ્વી ૬૮૯ યશ:કીર્તિનામ ૮૪, ૮૭ ૩૦૬, ૨૯૬, ૪૮૦ ચયાપ્રવ્રુત્તિકરણ ૧૦૦ ચથાયુનિ વૃત્તિકાલ પ૨૧ ચથાસૂમનિગ્રન્થ ૨૮૯ ચથાસૂમપુલાક ૨૮૭ ચયાસૂક્ષ્મબસ ૨૮૮ ચદૃચ્છા ૪૪૭ ચન્દ્ર ૪૨૨ ૨૫ ૪૮૩, ૪૮૭, ૪૮૯, ૬૦૫, ૬૧૮; -પ્રભ ૪૯૬ ચમક પૂર્વત ૫૮૫ યુમા ૫૬૯ ચમુના ૬૦૦ ચત્રની ૮૮૫ -ચારિત્ર Page #996 -------------------------------------------------------------------------- ________________ હફર સ્થાનાંગ સમવાયાંગ ચશોધ૨ ૪૨ નિસંગ્રહ ૩૯૧, ૩૯૨ ચશે ૬૫ર રકતકંબલશિલા ૬ર૭ ચશોમતી ૭૪૬ રક્તચંદન ૪રર ચશેવિજય ૯૪, ૪૮૪ રક્તા ૬૦૧, ૬૩૭, ૬૩૮; –નદી પ૯૮-૯ ચણિયુદ્ધ ૮૮૪ ૬૩૨, ૬૩૭૮; -પ્રય તહંદ ૫૯૬, ચાચના ૧૧ ૬. ૬૨૩; –વતી પ૯૮, ૨૦૧; –વતીચાચની ૩૧૫ પ્રપાત હદ પ૯૬, ૬૨૩ ચાત્રાભૂતક ૮૪૪ રક્ષિતા ૭૦૩ ચાથાતથ્ય ૨૫૯ ૨૪ ૧૨૬ ચાન ૮૫૫, ૮૫૬; -કથા ૪૪ રજત પ૯૧, ૬૫૧ ચાપક ૨૨૬ રજની ૮૮૦ ચામ ૭, ૪૫૩ રજોહરણ ૩૧૧ ચાવજીવિક ૨૯૫ રજૂ ૮૮૬ યુક્તિસેન ૭૩૨ ૨ત ૪૯૪ યુગ ૧૬૪, પર૭, ૬૭૯, ૮૮૭; –પ્રધાન રતિ ૭૮, ૪૯૩, ૭૦૨, ૮૩૩; -અરતિ પુરુષ ૭૧૭; –બાહુ ૬૯૭ ૪૨; –અરતિ ત્યાગ ૧૦૮; –કરયુગલ ૬૯૩ પર્વત ૬૪૯-૫૦; -પ્રભ ૪૮૮; યુગલિક ૬૯૪ –રસેના ૪૮૮ યુગસ વસર પર૮, પપ૦ રન ૨૮૫, ૨૯૩, ૬૪૫, ૬૫ર; -કાંડ યુગ્મ ૪૩૯, ૪૪૦ ૩૧૫, ૫૧૬; –પુર ૬૯૯; -પ્રભા યુગ્ય ૮૫૫, ૮૫૬, ૮૫૭ ૩૪૯-૫૧, ૪૨૧, ૪૨, ૪૨૩, યુદ્ધ ૮૮૪; –કથા ૪૪; નિયુક્ત ૮૮૪; ૪૨૫, ૪૪૧, ૪પ૬, ૪૬૯, ૪૮૮, -શૂર ૮૪૪ ૪૯૭, ૫૧૪–૧૭, ૫૬૦; –માલા ચૂપક ૬૧૧૪ ૭૨૧;-સંચય ૬૪૫,૬૫૩;-સંચય ગ ૧૭, ૩૫, ૨૬. ૧૪૨, ૨૧૬, પ૭૬, ૬૨૬, ૬૫૦ ૨૦૩, ૩૨૪, ૩૪૦,૩૮૯;-દુ:પ્રણિ રત્ના ૬૫૦ ધાન ૪૩; -પરિણામ ૨૦૬;-યોજન રની ૪૮૬, ૪૯૦ ૨૩૨; –વહન ૩૩૧; –વાહિતા ૨૪; રોચ્ચય ૫૬૬, ૬૪૫, ૬૫૦, ૬૫ર –શાસ્ત્ર ૬૯૦; સંગ્રહ ૧૭; –ન્સત્ય ૨થનમી ૨૬૩ ૧૧૦, ૧૨૩,૩૦૦; અનુગ ૨૬૬ ૨થવીરપુર ૭૯૦ જન ૮૮૭; –પરિમાણુ પર રથાનીક ૪૯૧, ૪૯૪, ૪૯૨ યોનિ ૩૯૨, ૩૯૩, ૪૪૦ ૨માણિક પ૭૫, ૧૯૨, ૬૨૫ યોનિદ્વાર ૪૪૦ રમણીય ૩૭૦ નિવિચ્છેદ ૩૩ રમ્ય ૩૭૦, ૫૫, ૧૯૨, ૬૨૫ 2010_03 Page #997 -------------------------------------------------------------------------- ________________ રમ્યક્ ૩૭૦, ૧૦૫, ૫૯૦, ૫૯૨ -૩, ૬૨૫ રમ્યાિ ૨૦૩ રમ્યવ ૫૭૦, ૫૦૪, ૫૭૪, ૬૦૭, ૬૦૮, ૬૨૦, ૬૨૬, ૬૩, ૬૩૩, ૬૩૮, ૬૫૮ રસ ૧૧૦, ૪૦૬, ૧૧૯, ૫૪૪, ૧૪૫; –ગોરવ ૪૭; ધાત ૧૦૩; -જ ૩૯૨, ૪૧૮; -પરિણામ ૫૬૩૪; --પરિત્યાગ ૧૨૮ રસનેન્દ્રિય અસવર ૪૮ રસનેન્દ્રિય સવર ૧૦૭ રસનેચિસાતા ૭૪ સૂચિ રસાયન ૨૪ રહસ્યગત ૮૮૩ રગમાં પરાજય ૭૫૩ ૨ભા ૪૮૬ રાક્ષસ ૪૦, ૪૪૫, ૫૨૫; -૨, ૪૮૨; -ઇન્દ્રે ભીમ ૪૮ રાગ ૪૩, ૫૩, ૬૧, ૭૭, ૩૯૯; –બધ ૫૩ રાજ ૧૧, ૪૪૭; -અંત:પુર ૩૨૧; -કથા ૪૩, ૪૪, ૨૬૨ રાજદ્ધિ ૪૩૩ રાજગૃહ ૩૩૦, ૩૩૨-૩, ૫૭૭, ૯૯ ૭૪૦, ૭૧૩ રાજન્ય ૮૧, ૮૪૭ રાજધાની ૧૬૫, ૧૬૬, ૪૯૭, ૫૭૬, ૩૭૭, ૬૨૮,૬૩૯,૬૪૧,૬૪૯,૬૫૦ રાજપિંડ ૭૩૧ રાજપ્રશ્ની ૭૪૨-૩, ૮૮૫ રાજગલ રાજર્ષિ ૭ર૪ રાજલલિત છપર *૬૩ રાજા ૮૧૬, ૮૪, ૮૬૯; -આને દીક્ષા ૨૨૪ રાજિ ૪૮૬, ૪૯૦ પ રાજ્યાશ્રય રાજ્યેાત્કટ ૬૭૯ રાપ્તિક ૩૩, ૨૮૫, ૭૮૫ રાત્રિ પર૫,૫૨૬; -ભુક્તિ ૨૮૫;-માન ૫૦૭; ભાજન ૧૪૪ રામ ૨૫૮, ૫૩; ગુપ્ત ૨૫૭; -પુત્ર ૩૨૬; બલદેવ ૨૭, ૭૫૨–૬, ૭૫૯; -રક્ષિતા ૪૮૯, ૬૪૯ રામા ૪૮૯, ૬૪૯, ૬૯૭ રાવણ ૭૫૪, ૭૫૯ રાશિ ૧૬૪, ૮૮૬ રાષ્ટ્રધર્મ ૧૩ રાષ્ટ્રસ્થવિર ૧૩ રાહુ ૬૦૬;-રિત ૮૮૩; -વિમાન ૫૦૨ રિભિત ૮૮૪ રિષ્ટ ૩૭૬, ૪૭૪–૫, ૪૭૮, ૪૮૫,૪૯૨, ૬૫૧; -કાંડ ૫૧૬; —વિમાન ૪૭૩ રિષ્ટા ૫૧૪, ૫૦૬, ૬૨૫; પુરી ૫૭૬, ૬૬ રાભ ૩૬૯ રુકમણી ૭૫૭ રુકમાભાસ ૬૦૬ રુકમી ૫૭૮, ૫૯૦, ૬૦૬, ૬૩૧, ૬૩૬, ૬૩૮, ૭૮; -ફૂટ ૫૮૭, ૬૨૨; વધ૨ ૬૨૦ રૂચક ૫૬૯, ૫૯૦, ૫૯૧, ૬૩૬, ૬૫૧, ૬૫૨; -ફૂઢ ૫૮૭, ૬૨૨; -દ્વીપ ૬૪૬,૬૫૧૬-પ્રદેશ ૧૬૮; -પ્રભટ ૫૮૬; –માલિની ૫૬૯; -માંડલિક પુત્રદંત ૬૫૩૬ વર ૬૫૧, ૬૫૩; --ઇન્દ્ર ૪૯૬, ૬૫૪; ઉત્તમ ૬૫૨ _2010_03 Page #998 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગન્સમવાયાંગ રુચિ ૭૮, ૨૭૯; –હીન ૩૦ રહિત ૫૮૯; -પ્રપાતહદ પ૯૬ રૂચિર ૩૭૦, ૩૭૨; -કાંત ૩૭૦; -ફટ રેહિતા ૧૯૭, ૬૦૧, ૬૩૦, ૬૩૭, ૩૭૦; –વજ ૩૭૦; પ્રભ ૩૭૦; ૬૩૮; –પ્રપાતહદ ૬૨૩; –મહાનદી વર્ણ ૩૭૦; –લેશ્ય ૩૭૦; –વૃંગ ૬ર૩; -અંશ ૧૯૭, ૫૯૮, ૬૦૧, ક૭૦;-સૃષ્ટ ૩૦; -આવર્ત ૩૭૦; ૬૩૨, ૬૩૭, ૬૩૮; –અંશા -ઉત્તરાવત સક ૩૭૦; પ્રપાતહદ ૬૨૩ રૂદ્ર ૪૫૪, ૬૦૫, ૫૩; --સેન ૪૯૨-૩ રૌદ્ર ૪૨૯, પર૫; –ધ્યાન ૧૫૦, ૧૫૧ અક્ષ ૫૪૪, ૫૪૬; –ચારી ૧૪; -જીવ રીંગ પ૯૦ ૧૫;-આહારી ૧૫ રૌરવ ૩પ૩, ૪૨૧, ૫૫૮, ૫૬૧ ૫ ૨૧૦, ૨૫૯,૪૫૪,૪૮૪, ૫૪૪–૫, લક્ષણ ૨૬૫; –સંવત્સર પર૮-૯ ૮૩૦, ૮૩૪, ૮૮૩; –કાંત ૪૮૪; લક્ષ્મણા ૬૯૭, ૭૫૭ – કાંતા ૪૫૪, ૪૮૬; –પરિચારક લક્ષ્મી પ૯૪, ૬૩૨, ૬૩૭; –દેવી ૫૯૪, ૪૧; -પ્રભ ૪૮૪; -પ્રભા ૪૫૪, પ૯૫, ૬૨૨; –મતી ૭૫૩; –વતી ૪૮૬; –પ્રમાણ ૮૪૨ -પ્રસન્ન ૭૪૭, ૬૫ર ૮૪૨; –મદ ૭૭; વતી ૪૫૪, લગંડશાયી ૧૬, ૧૨૯ ૪૮૬, ૪૮૮; સત્ય ૧૧૦, ૧૧૨; લઘુ ૫૩૩, ૫૪૪ -ક્ષેત્રસમાસ ૫૮૧; -સંજ્ઞા ૪૪૪; –સંપન્ન ૮૫૧ તા નમ્રતા ૧૩;તા ર૭૨;-પરાક્રમ પા ૪૮૬; -અંશ ૪૮૪; –અંશા ૪૯૪; –પાતાલકલશ ૬૧૧; –માસ ૪૫૪, ૪૮૬ ર૫૩; –હિમાવાન ફૂટ ૬૨૨ રૂપી ૬૯૭; –જીવ ૨૬૯, ર૭૦ લજજા ૩૧૦, –દાન ૬૩ અચકુલા પ૯૭, ૫૯૮, ૬૦૧, ૬૨૪, લત્તિઆશબ્દ પ૪૬ ૬૩૭, ૬૩૮;પ્રપાતહંદ ૫૯૬૬૨૩ લબ્ધિ ૪પર; – ૫ ૯૫ રેવતી ૪૬૫, ૪૬૬, ૪૬૮, ૪૬૯, ૧૦૮, લયન ૫૪; –સૂક્ષ્મ ૧૯૯ ૬૦૪, ૭૦૧, ૭૨૪, ૭૨૬, ૭૪૨ લયસમ ૮૮૨ રોગ ૧૧૬; -ઉત્પત્તિ ૮૯૨ લલિતમિત્ર પર રચનગિરિટ ૫૮૯ લવ ૧૬૪, ૨૭૫, પર૧, પરપ રે૨ ૫૬૧ લવણ ૩૮, ૬૪૪, ૬૫૧; –સમુદ્ર ૪૬૩, રવિદાચ ૮૮૪ ૫૦૨–૫૦૫, ૫૦૮, ૫૬૧, ૬૦૮, રોષ ૭૫ ૬૧૦, ૬૧૨, ૬૧૬, ૬૭૦; –નું રાહગુપ્ત ૩૩૪ માપ ૬૦૯; –ની જગતી ૬૧૦; –ના રહણી વિદ્યા ૭૪૪ સૂર્ય ૬૧૭; –ઉદ ૫૬૨ રહિણી ૨૬૦, ૨૬૬, ૪૬૪-૬, ૪૬૮, લવાલવ ૧૭ ૪૮૮, ૪૮૯, ૧૦૮, ૬૦૪, ૬૫૦, લષ્ટદત્ત ૬૧૭ ૭૦૦, ૭૨૬, ૭૫૪ લષ્ટબાહુ ૬૯૭ 2010_03 Page #999 -------------------------------------------------------------------------- ________________ સૂચિ લાધવ ૧૩, ૧૪ લાભ ૨૬; –મદ ૭૭; –આશંસા ૭૮ લાંતક ૩૫, ૩૬૮, ૪૨૩, ૪૦૬, ૪૨૪, ૪૪૧, ૪૪૨, ૪૭૦, ૪૭૨, ૪૭૬–૯, ૪૮૩, ૪૮૫, ૪૯૦, ૪૯૪, ૫૧૧, ૬૧૬; –કાપિઠ ૩૭૧ લિપિ ૮૮૫ લિત ૩૪૧ લિંગ આવક ૮૪૬ લિંગપસંચિક ૧૫૪ લિંગપુલાક ૨૮૭ ભૂષક ૨૨૬ લેખ ૮૮૩; – વિઘાન ૮૮૫ લેશ્યા ૧૮૧, ૧૮૩, ૧૮૫, ૨૦૩, ૨૦૬, ૨૧૩,૪૩૪,૪૫૭; –અધ્યયન ૨૧૪, ર૬૩; –પરિણામ ૨૦૬; –વણા ૨૫૬; –સ્વભાવ ૫૫૭; –હિત ૩૬૮; –આકાશ પર; –અગ્રચૂલિકા ૧૫૮; –અંત ૮૯૨; –અંતિકદેવ ૪૭૩, ૪૭૪, ૪૭૮, પ૧૨, ૬૮૨; -અતિકવિમાન ૪૭૪; –અન્ધકાર ૧૯૬, ૬૮૨; -અભિગમ ૨૬૮-૯; –અલોક ૨૩૫, પર૦, ૫૫૩; --આવર્ત ૩૭૧;-અસ્તિકાય ૧૬૮; –ઉત્તરાવતંસક ક૭૧; –ઉપચાર વિનય ૧૪૫-૬ લોભ ૩૫, ૪૨, ૪૫, ૪૭, ૩, ૫૪, ૬૧, ૭૬, ૭૮, ૯, ૨૧ ૧, ૩૯૯, ૭૩૦;-કષાય ૧૦૪;-કષાયી ૧૭૪; –નિશ્ચિત ૩૯ –-પ્રત્યય ૪૧૫; –પ્રત્યયા ૪૧૪; –વિવેક ૧૦૭, ૧૧૨, ૩૦૦; –વેદનીચ ૪૧૬; - સંજ્ઞા ૪૧૬; –આશંસા ૭૮ લોમપક્ષી ૨૦૧ લેલ ૫૬૧ લુક પ૬૧ લાહબંધ ૭૫૭ લેહિત ૪૦૬,૫૪૪; –અક્ષ ૪૯૬,૬૦૫; –અક્ષકાંડ ૫૧૫-૬-અક્ષક્ટ ૧૮૯; –અભિજાતિ ૨૦૪ લોહી ૩૯૫ લોકિક ૨૦; –મત ૪૬૫ લીમ ૨૬૫ લૌહિત્ય ૮૪૭ વઈર ૩૭૧; –ફટ ૩૭૧ –કાંત ૩૭૧; –પ્રભ ૩૭૧; –૩૫ ; વર્ણ ક૭૧; –લે ૩૭૧ – સૃe ૩૭; -બંગ ૩૭૧; ––ઉત્તરાવત સક ૩૭ વક્ષસ્કાર પ૮૩,૫૯૨, ૬૨૯,૬૩૩,૬૩૫, ૬૪૦, ૬૪૨; –પર્વત ૬૩૪, ૬૬૨ લેક ૨૩૪, ૩૭૧, ૪૩૬, ૪૪૮, ૪૫૫, ૫૦૧, પપ૪, પપ૬, ૫૬૩, ૬૪૫; -કાત ૩૭૧, ૪૫૫; -કટ ૩૭૧ ; -તમ ૧૯૬; -દ્રવ્ય ૧૭૧, ૫૧૯, ૫૩૧; –નાડી ૧૬૬; –નાભિ ૫૬૬; – પાલ ૪૭૦, ૪૮૩, ૪૮૫, ૪૮૭, ૪૮૯, ૪૯૦, ૪૯૬, ૪૬૭, ૪૯૯પ૦૦, ૬૮૨; --પ્રકાશ પર, ૧૫૦, ૭૦૦, ૭૦, ૭૦૩–૧૨, ૭૧૬, ૭૭, ૭૨૬, ૭૭, ૮૯૧; –-પ્રકાશ કાર ૭૧૨;-પ્રતિપૂરણ ૧૫૮; -પ્રભ ૩૭૧; --બિન્દુસાર ૨૪૯, ૨૬૨; –ભાવના ર૭; –મધ્ય પ૬૬;-મચાવસાનિક ૮૮૫ –રૂ૫ ૩૭૧; –લેશ્ય ૩૭૧; –વર્ણ૩૭૧;-વિજય રપર, ર૫૯; -ઝંગ ૩૭૨; -સંજ્ઞા ૪૧૬; -સૃષ્ટિ ૩૭૧; –સ્થિતિ ૨૩૫, ૨૫૫, 2010_03 Page #1000 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગમવાયાંગ વનીક ૩૪૦, ૮૪૮ વપ્ર ૯૭, ૪૫૩, ૫૭૬, પ૯૨, ૬૨૬ વપ્રા ૬૯૭, ૭૪૭; –વતી પ૭૬,૫૨, વચન ૩૫, ૫૦, ૮૭૮; અગુપ્તિ ૪૩૨; –અસંવર ૪૮, ૨૯૮; -ગુપ્તિ ૧૧૧,૧૧૩,૪૩૨; દંડ ૪૯,૪૩૦, ૭૩૦; –પુણ્ય ૫૪; --પ્રણિધાન ૪૩૧; –પ્રયોગ ક્રિયા ૩૬; યોગ ર૧૬, ૩૨૪, ૩૨૫; –મેગી ૧૭૪; -વિકલ્પ ૫૧; –વિનય ૧૪૫; -વિભક્તિ ૮૭૮; –સંકલેશ ઉ૦૨; – સંપત્તિ છ૭૦; –સંચમ ૨૯૪, ૨૯૭; –સંવ૨ ૧૦૭; –સમન્વાહાર ૩૦૦; સુપ્રણિધાન ૪૩૧, ૪૩૨ વજ ૭૦,૩૭૫,૫૯૧;-આવર્ત ૩૭૦; –ઋષભ નારાચસ હનન ૪૦૮, ૭૧૯; -કાંડ ૫૧૫–૧૬; – કાંત ૩૭૦; -ફટ ૩૭૦; –નાભ ૬૯૬, ૭૦૨, –બબ્ધ ૭૫૭; –મધ્યચંદ્ર પ્રતિમા ૩૧૩; –રૂ૫ ૩૭૦; –ઋષભનારાય સંઘયણી ૧૫૫; –લેશ્ય ૩૭૦; –વણું ૩૭૦; –મૃગ ૩૭૦; –સ્કૃષ્ટ ૩૭૦; –સ્વામી ૭૯૪; –ઉત્તરાવતંસક ૩૭૦ વડ ૪૪૫ વડવામુખ ૬૧૧, ૬૧૩–૪પાતાલ ૫૧૭ વડે સા (વાંસા) ૪૯૮ વસ પ૭૫, પ૯૨, ૬૨૫, ૮૪૭; –મિત્ર ૫૬૦ વત્સાવતી પ૫, ૫૯૨, ૬૨૫ વધ ૧ ૧૬, ૨૯૧, ૨૯૮ વન ૧૬૬, ૫૬૮; -ખંડ ૧૬૬, ૪૨૨, * ૮૫૪, ૮૫૫; – માલ ૩૭ર વનસ્પતિ ૪૦૧, ૪૦૯, ૪૪૧; –કાય ૬૩, ૧૭૭, ૧૯૨, ૧૯૪-૫, ૨૧૫, ૪૦૮, ૪૧૮-૯, ૫૫૭; -કાયારંભ ૩૮;-કાયિક ૧૫ ૧૭૬ વય ૭ વ૨ત ૬૯૮ વરદામ ૬૦૯, ૬૬૨ વરાહ ૭૦૨, ૫ર વરિષ્ટ ૭૪૭ વરુણ ૪૭૪, ૪૮૩, ૪૮૫, ૪૮૭, ૪૮૯, ૪૯૦, પર૫, ૬૦૫-પ્રભ ૪૯૬; –મતી ૭૩૯; –વ૨ીપ ૬૫૧; ૬૬ ૫૬૨, ૬૫૧; –ઉપપાત ૨૫૮ વર્ગચૂલિકા ૨૫૮ વણ ૧૭૬, ૧૭૮, ૨૭૯, ૧૮૧, ૧૮૨, ૧૮૪-૮, ૫૩૭, ૫૩૮ વર્ગવગ ૮૮૬ વર્ણ ૪૦૬, ૧૯, ૨૪૭; –નામ ૮૨; –પરિણામ ૫૩૩-૩૪; –વાદ ૩૪૪ વર્તબેલ ૮૮૪ વર્તમાન પર૦-૧; –ઉપાદ ૨૪૯ વર્ધકી ૭૫૧ વર્ધમાન ૨૬૮, ૬૦૬, ૬૪૭, ૬૫૯, ૬૯૮, ૭૧૪, ૭૧૮ વર્ષ ૧૬૪, ૧૬૬, પરા, ૫૭૦, ૬૪૩; -કૃષ્ણ ૮૪૭; –ધર ૬૪૩;-ધરકૂટ ૫૮૮; –ધરપર્વત ૧૬૬, ૬૬૦; -વાટિકગણ ૭૨૩ વર્ષણ ૮૭૩ વર્ષાકાલ ૭૨૦ વર્ષારકત પર વર્ષાવાસ ૭૨૦ વલમ્મરણ ૩૮૨, ૩૮૭ વલય ૭૬, ૧૬૬ 2010_03 Page #1001 -------------------------------------------------------------------------- ________________ વલ્થ પ૭૬, ૧૯૨, ૬૨૬ વલ્લભાચાર્ય ૩૩૬ વલ્લિ ૮૫૧ વાર્ત મરણ ૩૮૨, ૩૮૭ વશીકરણ ૬૬, ૨૬૬ વસંત પર૭ વસિષ્ઠ ૭૧૯ વસુ ૩૩૦, ૪૮૯, ૬૦૫, ૬૫૦, ૭૪૦; -ગાત્રા ૪૮૯; -ગુપ્તા ૬૫૯; -દેવ ૫૪; –દેવહિડી ૮૬; પૂજ્ય ૬૯૯; –ભૂતિ ૭૪૦ –મતી ૪૮૮; –મિત્રા ૪૯૯, ૬૫૦ વસુંધરા ૪૮૭, ૪૮૯, ૬૫૦, ૬પર, ૭૪૭ વસ્તુ ૧૬૩, ૨૪૯, ૨૫, ૨૬૪; –દોષ ૨૨૯, ૨૩૦;-નિવેશ ૮૮૩; –માન ૮૮૩; –વિદ્યા ૨૬૫ વસ્ત્ર ૨૯, ૨૫૯, ૩૧૦-૧૧; –ન્ની ઉપમા ૮૫૨;કથા ૪૪; –દાયીવૃક્ષ પર૫; –પુણ્ય ૫૪; –પ્રતિમા ૩૧૭; -વિધિ ૮૮૩; -અલંકાર ૮૮૫ વનિ ૪૭૪ વચનતા ૭૬ વંજુલ ૪પ૩ વંદન ૩૪૪, ૮૬૩ વંદના ૭૮૬ વંશ ૫૧૪ વંશી પત્રિકા ૩૯૧ વાક ૫૦; –અનુગ ૮૭૭ વાચક ૩૪૪ વાચના ૧૪૭, ૧૫૨, ૨૩૨, ૨૪૫, ૩ર૭, ૩૪૪, ૪૦૩, ૭૧૦, ૭૨૩, ૭૮૩,૭૮૪, ૮૨૩;-આચાર્ય ૭૬૯; -અનુસાર ૩૨૬; –ને કાલક્રમ ૭૯૬; –ભેદ ૬-૩, ૬૫, ૭૨૫, ૭ર૭;-શિષ્ય ૭૭૪;-સંપત્તિ ૭૭૦ વાજીકરણ ૨૬૪ વાણવ્યંતર ૮૦, ૯૦, ૩૬૦, ૪૦૬, ૪૨૨, ૪૬૮૪૫૫, ૫૧૬, ૫૧૭, ૭૨૧ વાણારસી પ૭૭, ૬૯૯ વાત ૩૬૯, ૩૭૩; –કાંત ૩૬૯; -કુમારેન્દ્ર ૪૮૨; –કૂટ ૩૬૯;-ધવજ ૩૬૯; –પરિક્ષાભ ૧૯૬, ૪૭૪; પરિઘ ૧૯૬; –પરિધાભ ૧૯૬; –પરિઘા ૪૭૪; –પ્રભ ૩૬૯; –લેશ્ય ૩૬૯; –વણું ક૬૯; –મૃગ ૩૬૯; -સુષ્ટ ૩૬૯-કંધ ૧૬૬;-આવતું ૩૬૯; –ઉત્તરાવતં સક ૩૬૯ વાતિક ૭૬ વાદ ૨૫૮; –ના દેષ ૨૨૯; વિદ્યા ૪૩૫ વાદિત ૮૮૩ વાદી ૨૩૪, ૮૪૧; –સમવસરણ ૪૩૯ વાદ્ય ૮૮૪ વાપી ૧૬૬ વામન સંસ્થાન ૪૦૯ વામાં ૬૯૮ વાચવ્યા ૫૬૯ વાયુ ૬૩, ૧૭૭, ૧૯૨, ૧૯૪, ૧૯૫, ૨૦૦, ૨૧૫, ૨૭૪, ૩૩૮, ૪૦૧, ૪૦૯, ૪૧૮, ૪૧૯, ૪૪૦, ૪૪૨, ૪૯૪, ૫૨૫, ૫૫૫, ૬૦૫; -કાયારંભ ૩૮; –કાયિક ૧૭૫; કુમાર ૩પ૬, ૪૨૦, ૪૧૮, ૪ર૧, ૪૨૫, ૪૫૩, ૪૫૪; –ભૂતિ ૭૨૩, ૭૩૯; –વંક્તિ ૪૪૩ વા૨ ૫૬૧ વારિણ૭૩૨ 2010_03 Page #1002 -------------------------------------------------------------------------- ________________ ૯૬૮ સ્થાનાંગલ્સમવાયાંગ વાણિ પ૬૦ વિગતિ ૯૯૦ વારિસેન ૬૪૭ વિગ્રહ ૧૬૬, ૪૨૮; –ગતિ ૨૦૮, ૪ર૬; વારિસેના ૬૦૦ –ગતિ સમાપન્ન ૪૦૦ વાગી થ૬૯, ૭૦૨, ૭૩૯ વિચિકિત્સા ૨૫, ૨૯, ૩૦ વાર્તિક ૨૬૫ વિચિત્ર ૪૮૪; -ફટ ૫૮૬; –પક્ષ ૪૮૪ વાલ ૩૯૪ વિચિત્રા પ૬૦ વાલથી વાચના ૩૨૮ વિજય ૧૬૬, ૩૬૭, ૪૭૨, ૪૭૮, વાલક ૪૫૫ પપ૮, ૫૬૫, ૬૧૦, ૬૫૩, ૬૫૪, વાલુકાપ્રભા ૩પ૧, ૩પ૨, ૫૧૪, ૭૫૭ ૬૯૯, ૭૨૬, ૭૪૭, ૭૫૩, ૭૫૭ વાસુકારાજિ ૪૬ – ૯; -દુષ્ય ૬૪૭; -દ્વાર પ૦૨, વાસિષ્ઠ ૪૮૧, ૪૮૪, ૭૩૯, ૮૪૭,૮૪૮ પ૬૭;-પુરા ૫૭૬, ૬૨૭;–બલદેવ વાસુદેવ ૨૦૩, ૩૪૭, ૬૦૨, ૬૩૯, ૭૫૬ ૬૭૯-૮૧, ૭૨૬, ૭૪૪, ૭૫૩, વિજયા ૪૮૯,૫૭૭,૫૨૭, ૬૪૮, ૬૫૧, ૫૫, ૭૫૭, ૫૮; –ના પિતા ૬૯૬, ૭૦૦, ૭૩૯, ૭૪૬, ૭૫૩; ૭૫૩; –ની માતા ૭૫૩; –ના –રાજધાની ૬૫૪ પૂર્વભવ ૫૨; -કુશ ૭૫૭; વિજ્ઞાન ૩; –અદ્વૈત ૨૩૬ –ગંડિકા ૨૫૦; હિંડી ૭૪૫ વિતત ૫૪૬, ૮૪૪; --પક્ષી ૨૦૧ વાસુપૂજ્ય ૬૯૭, ૭૦૩, ૭૧૬, ૭૧૭, વિતય ૬૦૬ ૭૫૯ વિતસ્તા પ૮૯-૬૦૦ વિકટ ૬૦૬;-આયાતી ૫૮૦, ૫૮૧, વિત્રટન ૧૩૫ ૬૨૦, ૬૨૮, ૧૩૩ વિદર્ભ ૭૨ વિથા ૪૩,૪૪, ૨૭૫;અનુગ ૨૬૫ વિદેહ ૫૯૦, , ૬૯; –રાજની વિક્લેન્દ્રિય ૪૧૪; –જીવ ૩૯૧ કન્યાએ ૭૧૮ વિકાલક ૬૦૫ વિદ્યા ઉપપ, ૩૩૪, ૩૪૦; –ગત ૮૮૩; વિકુટ્ટન ૭૬૪ -ચારણ ૨૦૩; –અતિશય ૨૪૪; વિદુર્વાણ ૪૦; –મૃદ્ધિ ૪૩૩ –ધર ૨૦૩; –ધરશ્રેણી ૫૮૧; વિફર્વણા ૩૮૧, ૩૮૯, ૩૯૪, ૪૪૯, –અનુપ્રવાદ ૨૪૯, ૨૬૨; ૪૫૦ -અનુ. ર૬૬; -ધરેન્દ્ર ૭૪૪ વિકૃતિ ૩૭૮ વિદ્યુત ૪૮૬, ૪૯૦, ૧૯૨; – કુમાર વિક્રિયા ૪૬૯ ૧૭૭, ૩૫૫, ૪૨૧, ૪૮૧; –કુમારી વિક્ષિતતા ૩૧૯ ૪૫૪; –કુમારેન્દ્ર ૪૮૧; -પ્રભ વિક્ષેપણી ૧૮–૯ ૫૮૨, ૫૯૫, ૧૨, ૬૨૧, ૬૨૯, વિગત મિશ્રક ૩૯ ૬૩૪, ૬૩૫, ૬૪૦;-પ્રભહદ ૬૩૫; વિગતશેક ૬૦૬ -દન્તમુખ ૬૧૭; –મુખ ૬૧૭ 2010_03 Page #1003 -------------------------------------------------------------------------- ________________ સૂચિ વિદ્યતા ૪૮૭ વિમલા ૪૮૭, ૮૮૮, પ૬૯ વિદ્વૉન ૧૭૨ વિમર્શ પ્રતિસેવના ૧૩૨ વિનત ૩૭ર વિમાન ૩૬૮,૩૭૩-૬,૪૨૩,૪૭૦-૨, વિનય ૪, ૧૭, ૩૬, પર, ૧૨૯, ૨૪૪, ૪૭૬, ૪૭૮, ૫૦૧, ૫૧૦, ૫૫૯; ૨૩૧, ૩૩૦, ૩૩૭, ૩૪૪, ૩૪૯, -ઋદ્ધિ ૪૩૩; –નું સ્વરૂપ ૪૭૫; ૫૧૨, પર૫, ૭૬૩, ૭૬૫; –પિટક -વાસી ૪પ૩; -આભરણ ૪૫ર; ૫૨૨, ૭૬, ૭૮૮, ૭૮૯; –વાદી –આવાસ ૪૨૩-૪ ૨૩૪, ૪૩૯; –વંયાવૃત્ય ૩૪૪ વિમુક્તિ ૨૫૮–૯; –કથા ૧૮: -જ્ઞાન–શીલતા ૬૮; –શુદ્ધ ૧૧૯ –-શ્રુત | દર્શન કથા ૧૮ ૨૬૨; –સંપન્ન ૧૩૯; –ન્સમાધિ ૩૪ વિમેહ રપર, ૨૫૯ વિધ્વંસ ૫૩૬ વિવાદ ૭૫, ૨૨૮, ૨૫૮ વિનચિત ૮૪૫ વિવૃત ૩૯૧; –ગૃહ ૩૧૫ વિનિપાતિક ૪૪૪ વિરતાવિરત ૯૧, ૧૦૧ વિનિશ્ચય ૨૦ વિરતિ ૧૦૬ વિનીતા ૬૯૮ વિરસજીવ ૧૫ વિનદના ૧૨૧' વિરસાહારી ૧૫ વિધ્ય ૩૩૫ વિરહાકાલ ૧૫૮, ૩૯૭ વિપરિણામ પ૭; –નોપકમ પ૭–૮; વિરાધક ૧૩૨ -અનુપ્રેક્ષા ૧૫૩ વિરાધના ૨૩, ૨૫૧ વિપાક ૯૩, ૯૬; –વિચચ ૧૫૧; –મૃત વિવૃદ્ધિ ૬૦૫ ર૩૧, ૨૪૫ વિવેક ર૭ર, –પ્રતિમા ૩૧૨, ૩૪૫૬ વિપુલ ૭૪૪; –મતિ ૨૧૮ -અહું ૧૩૩-૪ વિપ્રજહન્દ શ્રેણી ૨૪૮ વિશાખા ૪૬૪ –૪૬૬, ૪૬૯, ૧૦૮, વિપ્રત્યયિક ૨૪૯ ૬૦૪, ૭૦૦, ૭૦૧ વિપ્રલા૫ ૫૧ વિશાલ ૩૭૨, ૪૮૨, ૬૦૬ વિભંગ ર૭૦–૧; –જ્ઞાન ૧૭૬, ૨૬૮; વિશાલ ૬૪૮, ૭૦૧ -જ્ઞાનક્રિયા ૩૬; –જ્ઞાની ૧૭૬ વિશિષ્ટકૂટ ૫૮૮ વિભાગ નિષ્પન્ન રકપ વિશુદ્ધિ ૩૦૭, ૩૦૮, ૭૬૪ વિભાષા પ૯૯ વિશેષ ૨૩૦, ૩૩૪; –દૃષ્ટિ ૩૩૬ વિમલ ૩૬૯, ૩૭૨, ૪૭૩, ૬૦૬, વિશેષાવશ્યક ૪૫, ૬, ૧૦૯, ૧૨૨ ૬૯૬, ૬૯૭, ૭૧૭, ૭ર૬, ૭૩૨, ૨૧૬, ૩ર૩, ૩૩૮, ૭૯૧; -ટીકા ૭૫૯-કૂટ ૧૮૮; વાહન ૬૮૮, ૮૮૫ ૬૮૯, ૬૯૬, ૭૨૭, ૭૨૮, ૭૩૦, વિશોધન ૨૪, ૧૩૫ ૭૩૧, ૭૪૭ વિશ્રત ૩૭૨ 2010_03 Page #1004 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગલ્સમવાયાંગ વિશ્વ ૬૦૫ વીર ૩૬૯, ૭૧૭૬ -કાંત ૩૬૯; –ટ વિશ્વકસેન પર૫, ૬૯૯ ક૬૯; –ગત ૩૬૯; –ધ્વજ ૩૬૯; વિશ્વનંદી ઉપર –પ્રભ ૩૬૯; ભદ્ર ૭૧૯; યશ વિશ્વભૂમિ ૫ર ૭૪૨; –ચશા ૭૨૪; –લેશ્ય ૩૬૯; વિશ્વસેન ૬૯૯, ૭૪૬ – વર્ણ ૩૬૯; –મૂંગ ૩૬૯; –શ્રેણું વિશ્વાસી ૮૨૮ ૩૬૯;-સૃષ્ટ ૩૬૯; –અંગક ૭ર૪, વિષ ૩૮;-કુંભ૮૬૭;-પરિણામ પ૪૭; ૭૪૨; – આવર્ત ૩૬૯; -આસન --ભક્ષણ ૩૮૨; –વ્યાપાર ૨૮૧ ૩૪૩; –આસનિક ૧૬, ૧૨૯; વિષય ૪૩, ૨૧૦;-દુદ ૧૫૪ –પરિણામ -ઉતરાવતંસક ૩૬૯ ૩૭૯; –પ્રમાદ ૪૩ વીચ ૨૪૯, ૨પ૯, ૩૧૭,૪૩૬; -પ્રવાદ વિકભ ૪૫૮ ૨૬૧-૨; –બલ ૪૩૫; –આચાર વિષ્ણુ ૩૨૬, ૬૦૫, ૬-૭, ૬૯૯ ૨૩૨, ૨૯૦; –આરંભકથા ૧૮ વિસંધિ ૬૦૬ વૃક્ષ ૫૬૪, ૮૪૯, ૮૭૦ ની ઉપમા વિસભોગ ૭૮૦ ૮૪૯; –મૂળ ૩૧૫-વિકુર્વણ ૩૯૦ વિસંવાદનાગ ૩૮ વૃત્ત ૮૮૧; –વૈતાઢય ૫૮૦, ૫૮૧, વિસાભોગિક ૭૮૦ વિસાત ૩૭૨ વૃત્તિ ૨૬૫ વિસામા ૨૮૨ વૃદ્ધવ્યાખ્યા ૩૯ વિસદ્ધિમગ્ર ૭૫ વૃદિદ ૪૧૯ વિસ્તારરુચિ ર૭૯ વૃષભ ૪૯૩; વીથિ ૪૬૭ વિસ્તીર્ણ ૫૪૪ વેઢષ્ટક ૨૩૩ વિશ્વસાપરિણિત પ૩૩ વેણુદ્દારી ૪૮૧, ૪૮૪, ૪૨ વિહગગતિનામ ૮૩ વેણુદેવ ૪૮૧, ૪૮૪, ૪૨; –ગરુડ વિહગગનિપ્રવજ્યા ૭૬૯ વિહલ કર૬ વેતસ ૭૦૧ વિહોત ૪૮૨ વેદ ૨૦૬, ૩૨૨; –પરિણામ ર૦૬; વિહાર ૩ર ૧; –પ્રતિમા -પુરુષ ૮૧૬ વીછી ૨૦૧ વેદકસમ્યકત્વ ૮૮ વીતકર્મ ૮૪૭ વેદન ૪૩૭; –ભચ ૪૧૭ વીતરાગતા ૩૦૦ વેદના ૬૦-૬૨, ૭૧, ૩૪૭, ૩૯૮, વીતરાગસંયમ ૨૯૨, ૨૯૩ ૪૩–૮,૫૧૫, ૫૫૪; –પદ ૪૪૭; વીતરાગાવસ્થા ૧૦૫ --સમુથાત ૩૮૮, ૩૮૯; -સહનવીતશેકા પ૭૬, ૬ર૭ શીલતા ૩૦૦ વીથિ ૪૬૭ વેદનીચ ૭૦, ૭૧, ૨, ૩૯૮ 2010_03 Page #1005 -------------------------------------------------------------------------- ________________ સૂચિ ૯૭૧ વેદાન્ત ૩૩૬, ૮૯૨ વેદિકા ૧૬૬, ૫૬૫, ૬૧૦, ૬૧૮-૯, વિલંધરદેવ ૬૨ વેલંધર નાગરાજ ૬૭૧ લંધરોપાત ર૫૮ વિલંબ ૪૫૪, ૪૮૧-૨, ૪૮૫, ૬૧૧ વેલા ૧૬૬ વેશ્યા ૮૬૯ વેષ્ટિમ ૮૮૪ વંકિય ૩૮૯, ૩૯૯, ૪૦૧, ૪૦૨, ૪૦૪, ૪૦૬-૭, ૪૪૩, ૪૭૬, પ૩૫; -શરી૨૨૧૬, ૨૭૦,૪૨૦;-શરીરી ૧૭૫; – સમૃધાત ૩૮૮–૯ વંક્રિયક ૮૫; નિતંબ ૩૩૩ વિકયમિશ્રશરીરકાયપ્રયોગ ૪૩૦ જયંત ૩૪૯, ૩૬૭, ૪૭૨, ૪૭૮, પપ૮, ૫૬૫, પ૬૭, ૬૧૦, ૬૫૩-૪ કિંજયંતી ૪૮૯, ૫૭૭, ૬૨૭, ૬૪૯, ૬પ૧, ૭૦૦, ૭૫૩ વેર્ચ ૫૮૯, ૬૩૬, ૬૫ર; –કાંડ ૫૧૫; - ૫૮૬-૭ ૬૨૨ વંણવિકા ૮૮૫ વતરણ ૪૫૫ વતાઢચ ૫૮૨, ૨૯-૩, ૬૬૧ વિતાલિક ર૫૯ વૈદકશાસ્ત્ર ૮૯૨ વેદારણિકા ૪૧૫ વેદારિગી ૮૧૩ દિક ૨૦, ૮૪૬ વંદેહ ૮૪૬ વેધર્મે ૩૨૬ વનચિક ૨૩૧, ૪૪૫, ૪૪૭ વનચિકી ૨૨૦ વૈમાનિક ૬૧, ૭૦, ૮૦-૧, ૮૭, ૯૦, ૧૬૬, ૧૭૮, ૧૭૯, ૨૧૫, ૨૮૦, ૩૨૨, ૩૩૨, ૩૬૮, ૩૮૨, ૩૯૮, ૪૦૦, ૪૧૦, ૪૧૪, ૪ર૩, ૪ર૭, ૪૩૮-૪૦, ૪૪૪, ૪૫૩, ૪૬૯, ૪૭૦,૪૭૮-૮૧,૪૮૫,૫૦૦,૭ર૧; -વિમાનપ્રસ્તર ૫૧૦; –આવાસ ૧૬૬; –ઇન્દ્ર ૪૮૯; –ની રિથતિ ૩૬૦ વંચાત્ય ૧૨૯, ૧૪૬, ૩૪૪; –કેરણ ૭૮૦ વરોચન ૩૬૯, ૪૭૪ વિશાખપૂર્ણિમા ૪૬૦ વૈશેષિક ૬૦, ૧૩૪, ૩૬, વેશ્રમણ ૪૮૩, ૪૮૫-૭, ૪૯૦, ૪૯૬, પરપ, પ૯૬, ૫૯૨, ૫૯૩, ૬૩૬, ૬૫૨; –ફૂટ ૫૮૩, ૫૮૬, ૫૮૭, ૬૨૧, ૬૨૨, ૬ર૯, ૬૩૩, ૬૩૫; –પ્રભ ૪૯૬; –ઉપપાત ૨૫૮; --લોકપાલ ૪૮૬ વિશ્વાનર વીથિ ૪૬૭ વિષણિક ૬૧૬ વૈહાસ ૩૮૨; –મરણ ૩૮૭ વ્યંજન ૨૬૫, ૨૬૬, ૮૪૧; –અવગ્રહ વ્યક્ત ૧૩૦, ૬૦૧, ૩૨૩, ૭૩૯; -તપ્રાયશ્ચિત્ત ૧૩૦ વ્યતિક્રમ ૨૩ વ્યારા ૫૦, ૨૨૫, કર૨, ૪૦૦-૧, ૪૨૨, ૪૩૨, ૪૪, ૪૪૨, ૪૪૩, ૪૭૯, ૪૮૦, ૪૮૭, ૪૯૦; -નિકાચ ૪૯૩; –આયતન ૩૬૪ વ્યય ૧૬૯, ૮૯૦; –ઠેદન ૮૯૦; –આનcર્ય ૮૯૦ 2010_03 Page #1006 -------------------------------------------------------------------------- ________________ ૯૭૨ સ્થાનાંગ સમવાયાંગ વ્યવસાચ ૧૯, ૨૦; –સભા ૪૯૮,૫૧૩ વ્યવસિત ૨૫ વ્યવહાર ૧૮, ૧૩૯, ૨૬૩, ૨૭૬, ૩૩૮, ૫૧૪, ૭૭૬, ૭૭, ૮૨૦, ૮૮૬; -નિશ્ચય ૩૩૮; ભાષ્ય ૧૩૦, ૧૩૪, ૧૩૯, ૭૭, ૭૯૭; –સત્ય ૬ ૧૦, ૧૨૩; –સૂત્ર ૩૪૫,૭૬૯,૭૭૧,૭૬ વ્યવહારિકકાલ ૧૬૫ વ્યવહારી ૭૩૨ વ્યાકરણ ૮૭૭ વ્યાખ્યાચૂલિકા ૨૫૮ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ ૨૩૧, ૨૩૬, ૨૬૦ વ્યાધ્રમુખ ૬૧૬ વ્યાધ્રસિંહ ૯૯૯ વ્યાધ્રાપત્ય ૮૪૮૮ વ્યાધિ ૪૩૮ વ્યાપાર ૪૧૦ વ્યાવર્ત ૨૪૯, ૩૭૧, ૪૮૫ વ્યાવહારિક દંડ ૮૮૭ વ્યાવૃત્તિ ૧૨૦ વ્યુત્ક્રાંતિ ૪૧૯ વ્યુત્સર્ગ ૧૭, ૧૨૯, ર૭૨; –પ્રતિમા - ૩૧૨; - અહ ૧૩૩-૪ મૂહ ૮૮૩ ત્રણ ૮૬૮ વ્રત ૧૦૬, ૨૮૫, ૭૩૧ વ્રીહી ૧૯૩ શકટ ૨પ૬ શકડાલપુત્ર ૨૫૭ શકુનરુત ૮૮૪ શક્તિ ૩૧૭; –પર્ણ ૪૫૩ શિક ૩૬૨, ૪૮૩, ૪૮૫, ૪૮૯, ૪૯, ૪૯૪, ૪૯૫, ૪૯૭,૫૦૦; દેવેન્દ્ર ૪6; -પ્રભ ૪૯૭; ઈન્દ્ર ૩૬૨ શકા ૪૮૬ શણ ૩૧૧, ૩૯૪ શતક ૭૨૪, ૭૨૭, ૭૪૧૬ –ગાથાપતિ ૭૨૭ શત ની ૪૨૨ શતક પ૯૯, ૬૦૦ શદ્વાર ૭૭, ૭૨૮, 9૪૫ શતધનુ ૬૮૯ શતભિષક ૪૬૪, ૪૬૫, ૪૬૮, ૫૮, ६०४ શતભિષા ૭૧ શતરથ ૬૮૭ શતવર્ષ પર શતાયુ ૬૮૭ શતાલિ ૭૨૬ શરા ૪પ૪ શનિશ્ચરાદિગ્રહ ૫૦૧ શશ્ચર ૪૬૮, ૬૦૫; --સંવત્સર પર૮ શબલ ર૫૭, ૩૦૦ શબ્દ ૨૧૦, ૨૫૯, ૨૭૪, ૨૭, ૫૪૪, ૫૪૫, ૫૪૬; –કલીબ ૭૬૫; –નય ૩૩૮, ૫૧૪; –પરિચારક ૪૧; --પરિણામ ૫૩૩; –અદ્રત ૩૩૬, -અદ્વૈતવાદી ૪૪૮;-આપાતી ૫૮૦, પ૮૧, ૬૨૦, ૬૨૮, ૬૩૩;–ઉત્પત્તિ ૫૪૭ શયનકથા ૪૪ શચનપુચ ૫૪ શચનવિધિ ૮૮૩ શવ્યા ૧૧૬, ર૩ર, ૨૫૯: -તરપિંડ ૭૩૧; --પ્રતિમા ૩૧૭ શરણ ૧૨૨ શરદ પર૭ શરીર ૧૧, ૮૫, ૯૯૯, ૪૦૬, ૪૦૧ 2010_03 - WWW.jainelibrary.org Page #1007 -------------------------------------------------------------------------- ________________ સૂચિ ૪૦૬-૮, ૪૪t; –નામકર્મ ૮૨; –બંધનનામ ૮૨; –બસ ૨૮૬, ૨૮૮; –રહિતજીવ ર૭૪; સંઘાત- નામ ૮૨-સંપત્તિ ૭૭૦; –અંગો- પાંગ ૮૨; –અવગાહના ૪૦૫; ઉત્પત્તિ ૩૯૯; ઉપધિ ૩૯૮ શર્કરાબ ૮૪૭ શર્કરપ્રભા ૩પ૧, ૫૧૪ શલાકાપુરુષ ૬૮૦, ૭૫૮ શિલ્ય ૧૩૯; –હત્યા ૨૬૪ શશી ૬૫ર શક્કી કર્ણ ૬૧૬ શસ્ત્ર ૩૮, ૨૦૫; –પરિજ્ઞા ઉપર, ૨૫૯; - વાણિજય ૨૮૧ શંકર ૭૪૪ શંકા ૨૫, ૨૯, ૩૦, ૫૭૫, ૬૦૬,૬૨૫, ( ૬૯૮, ૭૧૮, ૭૪૧, ૭૪૩, ૭૨૪ શંકિત ૩૪૦;- પ્રતિસેવના ૧૩૨ શંખ ૬૧૨–૧, ૭૨૫, ૮૮૪; –કાશિ વર્ધન ૨૪; પાલ ૪૮૩-૪; -મહાનિધિ ૭૫૦; –વર ૬૫૧; –વરાવભાસ ૬૫૧; –વણું ૬૦૬; –વણભ ૬૦૬; –આવર્ત ૩૯૧ શાખા ૧૯૯ શાતા ૨૫૮ શાયની ૩૪૮ શાલ ૩૭૨, ૬૦૬, ૭૦૦, ૭૦૧; –ચંત્ય વૃક્ષ ૭૧૪; –જાતિ ૮૭૦; પર્યાયી શાશ્વત ૫૫૪; –અશાશ્વતાનુગ ૧૬૯ શાશ્વશ્રવણું ૩ શાંકરવેદાંત ૧૬૦ શાંડિલ્ય ૮૪૭ શાંતિ ૪૩૫, ૬૯૭, ૭૦૭, ૭૧૭ ૭૪૬–૭, ૭૫૯ શાંત્યાચાર્ય ૧૨૫ શિક્ષાદાન ૭૬૩ શિક્ષાવ્રત ૭૩ શિખરી ૫૭૮, ૬૧૬-૭, ૬૨૮, ૬૩૧, ૬૩૬, ૬૩૮, ૬૬૦ – ફૂટ ૫૮૭, ૬૨૨; વર્ષધર ૬૨૦ શિરીષ ૪૫૩, ૭૦૦ શિ૯૫ ૧૯૪, ૪૩૫; –આજીવક ૮૪૬; -સ્થાવ૨કાય ૧૯૪ શિવ ૬૧૨, ૭ર૪, ૭૫૩; –ભૂતિ ૭૯૦; –રાજર્ષિ ૭૪૩; –સેન ૭૩૨ શિવા ૪૮૯, ૬૪૯, ૬૯૮, ૭૦૩ શિષ્ય ૭૧૫, ૭૭૪ શિષ્યા ૭૧૫ -શીત ૧૧૬, ૩૯૦, ૩૯૫, ૪૩૮, પ૪૪; –સ્રોતા ૫૯૯, ૬૦૧, ૬૩ર શીતલ ૬૯૭, ૫૯, ૮૯૧ શીતા પ૭૫, ૫૮૩, ૫૯૧, ૫૯૩, ૫૯૭, પ૯૯, ૬૦૨, ૬૩૭; –પ્રપાતદ પ૯૬, ૬૨૩ શીદા પ૫, ૫૮૩-૪, ૫૯૦, ૫૨, ૫૭-૮ ૬૦૨, ૬૨૪, ૬૩૪, ૬૩૭–૪, ૬૪૦; –પ્રપાતહદ પ૯૬, ૬૨૩ શીતોષ્ણ ૩૯૦, કલ્પ શીતોષ્ણક ૨૫૯ શીતેણીય ૨૫૨ શીર્ષ પ્રહેલિકા ૧૬૫, ૮૮૭; –અંગ ૧૬૫, ૮૮૭ શાલ કાયણ ૮૪૭ શાલાકય ૨૬૪ શાલિભદ્ર રપ૭ શાલી ૩૯૩ શામલી ૪૫૩; –વૃક્ષ ૫૬૪ 2010_03 Page #1008 -------------------------------------------------------------------------- ________________ ૯૭૪ સ્થાનાંગસમવાયાંગ શીલ ૧૬૦, ૮૩૦;-કથા ૧૮; –વિપન્ન શેષવતી ૬૫ર ૮૧૫; -વ્રત ૨૮, ૨૮૨; –સંપન્ન શૈક્ષ ૩૧, ૩૪૪, ૭૭૫; પ્રત્યેનીક ૭૭૬ ૮૧૫, ૮૫૧; –આચાર ૮૨૦ શેલક ૮૪૭ શુક્ર ૨૫૮, ૩૭૨, ૩૪, ૪૨૩–૪,૬૭, શૈલપાલ ૪૮૩, ૪૮૪ ૪૬૮, ૪૭૧-૨ ૪૭૮, ૪૭૧, ૪૮૫, શસ્તિષ્ણ ૪૬ ૫૦૧, ૫૧૦ શેલા ૫૧૪ શુકલ ૯૩, ૪૦૬, ૫૪૪, ૬૦૬;- ધ્યાન શૈલેશીકરણ ૧૫૨ ૧૫૦, ૧૫ર-૩, ૭૨૧; –પક્ષ ૪૫૭; શક ૭૯, ૪૩૮, ૪૫ર -પાક્ષિક ૧૭૯, ૪૨૮; –લેશ્યા શેણિત ૩૯૪ ૨૦૬, ૨૧૩; –લેશ્યી ૧૭૫; શરીર ૮૪૫ વિપાકી ૯૩; અભિજાતિ ૨૦૪ શૌચ ૧૩ શુચિ ૧૭, ૭૦૩, ૮૨૦; –મના ૮૨૦ શૌર્ય ૨૫૬ શુદ્ધ ૮૧૯; -ગાંધારા ૮૮૬;-દંત ૬૧૭, શ્યામ ૪૫૪; -કેષ્ઠ ૭૩૨ ૭૪૭૬-દૃષ્ટિ ૮૨૦; –પરાક્રમી ૮૨૦; શ્યામાં ૬૯૭, ૭૦૨ --પ્રજ્ઞ ૮૨૦–મના ૮૧૯;-વ્યવહારી શ્રદ્ધા ૨૯-૩૦, ૨૭૮, ૩૧૭; –બલ ૪૩૫ ૮૨૦;-શીલાચાયુક્ત ૮૨૦;-બજ શ્રદ્ધાનશુદ્ધ ૧૧૯ ૮૮૧; –સંક૯પી ૮૧૯; –અશુદ્ધ શ્રમણ ૧૩, ૨૩, ૨૪, ૨૧૦, ૨૩૪, ગ્રહણ ૨૩૨; -ઔષણિક ૧૫; ૭૬૩, ૮૪૮; ધર્મ –૭૩૦; નિગ્રંન્ય –ઉપર્હત ૩૦૯ ૧૨૭, ૧૩૫, ૩૦૩, ૩૫, ૩૧૫, શુભ ૩૬૮, ૩૭૩, ૭૦, ૭૧૯; કાંત ૩૨૧, ૪૩૪, ૭૮૨; –બ્રાહ્મણ ૩, ૩૬૮; કૃષ૪૪૪; –ગધ ફ૬૮; ૨૬૯ -૭૧, ૩૨૧, ૪૩૩, ૪૩૪, -ઘોષ ૭૧૯; –દીઘાયુબંધ છે; ૪પ૦; –ભગવાન મહાવીર ૨૯; નામ ૮૪; –નામકર્મ ૭૩; –ભેગ -ભૂત ૨૮૫; ઉપાસક ૨૮૧-૨, ૨૮; –લેશ્ય ૩૬૮; –વણું ૩૬૮; ૨૮૬; -ઉપાસિકા ૨૮૬ વિપાકી ૬૦; –શબદ ૫૪૪; સ્પર્શ શ્રમણી ૭૬૩ ૩૬૮; –અનુબધી ૬૦ શ્રવણ ૩૧, ૪૬૫-૬, ૪૬૮, ૫૦૪, શુભા ૪૮૬,૫૭૬,૬૨૬ ૬૦૪, ૭૦૧ શુશ્રષાવિનય ૩૪૪ શ્રાવક ૧૦૧, ૨૮૪, ૩૪૫, ૭૩૧,૭૬૩ શુધિરે ૫૪૬, ૮૮૪ શ્રાવસ્તી ૨૬૬, ૩૨૮, ૩૩૬, ૨૭૭, ૬૯૮ શર ૮૪; –સેન હ૩૨ ૭૫૩ શ્રગાલખાદિતા ૭૬૭ શ્રાવિકા ૭૬૩, બુદ્ધ અંબડ૫રિવ્રાજક શૃંગાર ૪૨૯ ૭૨૭ શેલક ૨૬૦ શ્રી ૫૯૪, ૬૩૨, ૬૩૬, ૬૫૩, ૬૭, શેષમતી ૭૫૪ ૭૪૬; –કાંત ૩૭૧, ૩૫, ૬૮૮, 2010_03 . Page #1009 -------------------------------------------------------------------------- ________________ સૂચિ ગુપ્ત૩૩૪; -ચન્દ્ર ૭૩૨; દામ ગોંડ૩૭ર; -દેવ ૭૪૪;-દેવી ૨૫૮, ૫૯૪, ૫૫, ૬૨૨; -ધર ૭૯; -પુત્ર ૭૪૭; --ભૂતિ ૭૪૭; –મહાપદ્મ ૭૪૩ઃ-મહિત ૩૭૧; વત્સ ૨૭૬, ૩૭૨, ૪૭૩; વિમલ ૭૪૪; -સુબાહુ સ્વામી ૫૭૬; -સામ ૭૪૭; સૌમનસ ૩૭૧ શ્રુત ૨૧, ૨૬, ૬૬, ૧૨૬, ૧૩૯, ૪૫૨, ૭૮૦; ૮૩૦; -અજ્ઞાન ક્રિયા ૭૬; -અજ્ઞાની ૧૭૬; -કેવલી ૪૮૦; -જ્ઞાન ૨૨, ૨૧૭ ૨૧૯, ૩૨૫, ૩૪૪; -જ્ઞાનાવરણી ૭૩; -જ્ઞાની ૬, ૧૭૫, ૧૭૬; --ધર્મ ૧૨, ૧૩, ૨૧,૨૨; -નિશ્રિત ૨૧૯; -પ્રત્યનીક ૭૭૬; *મદ ૭૭; બ્યવહાર ૭૭૬; -સમ્પત્તિ ૭૭૦; -સાગર ૭૩૨; --- ધ ૨૩૭, ૨૫૬; -સ્થવિર ૧૩, ૭૭૪ શ્રેણક (ભિાંભસાર) ૭૬૪, ૭૨૫, ૭૨૭, ૭૪. શ્રેણી ૮૮૮; ભેદ ૯૮૯ શ્રેયકર ૮૩૫ શ્રેય ક૨ ૬૦૬ શ્રેયાંસ ૬૯૭, ૬૯૮, ૭૫૨, ૭૫૯ શ્રોત્રેન્દ્રિય ૧૦૬, ૨૧૬; અસવ૨ ૪૮; -નિગ્રહ ૩૦૦; -રાગાપતિ ૧૧૩; સાતા ૭૪ શ્લોક ૮૮૩ શ્વાન ૮૪૮ શ્વાસોચ્છવાસ ૩૪૭, ૩૭૩-૮,૮૦૨ શ્વેત ૪૮૨, ૪૯૪; --કંઠે ૪૯૨; -ગાય ૭૨૩; શ્વેતાવિકા ૨૬૬ ૧૭૫ શ્વેતાંબર ૧૨૪, ૩૨૮, ૩૩૦, ૬૯૧, ૬૯૨, ૭૦૪, ૭૦૯, ૭૩૭ શ્વેતામ્બી ૭૪૨ ષટ્સ ડાગમ ૨૪૮ ષલૂક ૨૬૭, ૩૩૪ ૧૪ ૮૭૯; ગ્રામ ૮૯૦ સબાય ૧૭૩ સકાયિક ૧૭૨ સક્ત પરપ સક્તિપણ ૭૦૦ સગર ૭૪૬, ૭૪૭, ૭૫૮ સુચિત્ત ૩૯૧, ૩૯૪, ૪૩૩; આહાર ત્યાગી ૨૮૪; ત્યાગ ૨૮૫ સલ ૫૯૨ સજીવ-નિર્જીવ ૮૮૪ સપ્પવાય ૧૬૭ સત ૧૬૩: પુરુષ ૮૩૯ સતરિસમ પરપ સતી ૪૮૯, ૬૪૯ તેરા ૪૮૬ સત્કાર ૩૪૪, ૮૨૩; પુરસ્કાર ૧૬; -આશ સાપ્રયોગ ૭૮ સત્તરિસચઠાણું ૭૧૦, ૭૩૮ સત્તા ૫૭, ૮૮ સત્ય ૧૩, ૧૪, ૧૦૯, ૧૧૦, ૧૨૨, ૨૦૯, ૩૬૭, ૩૨૬, ૧૨૫, ૭૨૬, ૭૪૪; -દૃષ્ટિ ૮૨૧; -નિગ્રન્થીપુત્ર ૭૨૭; -પરાક્રમ ૮૨૧; -પરિણત ૮૨૦; -પ્રજ્ઞા ૮૨૧; --પ્રવાદ ૨૪૯, ૨૬૨; મામા ૭૫૭; -ભાષા ૧૦૯; -મનઃ પ્રયોગ ૪૩૦; --મના ૮૨૧; -મૃષા ૩૯, ૧૦૯; -મૃષા મન:પ્રયાગ ૪૩૦; -મૃષા વચન પ્રયાગ ૪૩૦; -૩૫ ૮૨૧; -વચન ૧૧૦, ૧૨૩; - _2010_03 Page #1010 -------------------------------------------------------------------------- ________________ ૨૬ -વચન પ્રયોગ ૪૩૦; વ્યવહાર ૮૨૧; —શીલાચાર; ૮૨૧; -સેન ૭૩૨; સંકલ્પ ૮૨૧ સત્ત્વાવાસ ૪૪૪ સદ્ગતિ ૨૦૯ સદ્ગુણનાશ ૨૬ સદ્ભાવપદાર્થ ૧૬૮ સતકુમાર ૪૧, ૧૯૬, ૩૬૪, ૩૬, ૩૮૬, ૪૦૬, ૪૨૩, ૪૨૪, ૪૪૧ -૪, ૪૭૦, ૪૭૩, ૪૭૬, ૪૮૫, ૪૯૦, ૪૯૫, ૫૧૦, ૫૧૧, ૭૪૬-૭, ૭૯૨; -માહેન્દ્ર ૪૦૫; -અવત સક ૩૬૯ સન્નિવેશ ૧૬૫ સનિહિત ૪૮૨ સન્મતિ કુલકર ૦૨૭ સમાન ૩૪૪, ૮૨૩ સપુદ્ગલ ૫૫૪ સપ્તપણું વન ૬૪૭ સપ્તસમિકા ૩૧૬ સબલ ૪૫૪ સભા ૪૯૭-૮ સભાસ ૮૮૩ સભિક્ષુ ૨૬૨ સ્થાનાંગન્સમવાયાંગ સમ ૩૬૯, ૩૭૪, ૮૮૨ સમચતુસ્ર ૪૦૯, ૪૦, ૪૪૩, ૭૧૯ સમતાલ ૮૮૩ સમના ૬૪૯ સમનુજ્ઞા ૭૫ સમપાદ્યુતા ૧૬ સમપ્રભ ૩૬૯ સમપ્રમાણ ૫૫૯-૬૦ સમભિરુઢ ૨૪૯, ૨૭૭ સમભૂતલા પૃથ્વી ૫૦૧ 2010_03 સમય ૧૬૦, ૧૬૪, ૨૫૯, ૨૭૫, ૩૩૩, પર૧, પર૫; -ક્ષેત્ર પર૦, ૫૪૯, ૫૫૯, ૬૪૩; --સૂચકતા ૪૩૫; -અંત ૮૯૨; આન-ત ૮૯૦ સમવસરણ ૨૧, ૨૫૯, ૩૧૧, ૪૩૯, ૭૨૨, ૭૮૦ સમવાય ૨૩૧, ૩૩૪; અંગ ૧૧૧, ૧૬૪, ૨૩૫, ૩૩૦, ૪૬૫ સમા પ૨૧ સમાચારી ૭૯, ૮૦૪, ૮૦૫ સમાધિ ૧૭, ૩૨, ૩૪, ૧૬૦, ૨૫૯, ૩૪૫, ૭૨૬; “કયા ૬૮; ગુપ્ત ૭૪૪; -પ્રતિમા ૩૧૨, ૩૪૬; -બલ ૪૩૫; સ્થાન ૩૨, ૪૨, ૨૫૭, ૨૬૩ સમાન ૨૪૯ સમિતિ ૧૦૬, ૨૭૨, ૨૬૩ સમારેલ ૩૮, ૨૯૬; -કરણ ૪૩૧ સમાહારા ઉપર સુમિતા ૪૯૯, ૫૦૦ સમિતિ ૧૧૪, ૧૨૫ સમુચ્છિન્ન ક્રિયા અપ્રતિપાતી ૧૫૨ સમુચ્છેદવાદી ૧૬૭, ૩૩૭, ૪૩૯ ૪૪૮, સમુદ્ર ૨૭૦ સમુદાનિયા ૩૬, ૪૧૫ સમુદ્ગક પક્ષી ૨૦૧ સમુદ્ધાત ૩૮૮૯, ૩૯૪. ૪૧૯, ૪૪૯ સમુર્દશ ૩૪૪; -૭૬૪ સમુદ્રેશનકાલ ૨૩૩ સમુદ્ર ૧૬૬, ૩૨૬, ૬૪૪, ૭૫૨, ૮૬૮; -નૃત્ત ૭૫૨; પાલિત ૨૬૩; -વિજય ૬૯૯, ૭૪૬ સમત સત્ય ૧૧૦ સમ્મતિ ૧૯૪ Page #1011 -------------------------------------------------------------------------- ________________ સૂચિ સમ્યકત્વ ૫, ૧૦૬, ૨૫૨, ૨૫૯,૪૦, ૭૫૦; -૨ના ૬૫૦; સ્વપ્ન ૨૫૮; ૪ર૭ -આત્મભૂ ૭૪૩;-અધિપતિ ૮૪૫; સમ્યક્ પરાક્રમ ૩૧ -અદ્દા પ૩૦; –આનંદ ૭૩૨; સમ્યક પ્રયત્ન ૩૧ -અનુભૂતિ ૭૨૫; –અર્થવિમાન સમ્યગદર્શન ૭, ૭૮, ર૭૮ ૭૧૯; અર્થસિદ્ધિ (દ્ધ) ૧૧૧, ૧૨૪, સમ્યગ્રષ્ટિ ૧૭, ૮૭, ૯૬, ૧૭૩, ૪૦૩, ૩૪૯, ૩૨૭, ૩૭૮, ૪૪૧, ૪૭૨, ૪૧૪, ૪ર૭ ૪૭૭, પર૫, ૫૫૮-૯, ૮૧૬; સમ્યમ્ મિથ્યાદર્શન ૭૮, ર૭૮ –-ઉત્કટ ૬૭૯ સમ્ય મિથ્યાદૃષ્ટિ ૯૧, ૯, ૧૭૩ સર્વતોભદ્ર ૨૪૯, ૩૭૧, ૪૭૩ સમ્યમ્ મિથ્યારુચિ ૭૮ સર્વતોભદ્રા ૩૧૨,૩૧૪; –પ્રતિમા ૩૪૧ સભ્ય રુચિ ૭૮ સલિલાવતી પ૭૫, ૫૯૨ સમ્યગૂ યાગ ૩૧ સલેશ્ય ૧૭૩ સમ્ય વાદ ૨૬૦ સવિતા ૬૦૫ સગી ૧૭૨; -કેવલી ૯૨, ૯૮, સવેદ ૧૭ર ૧૦૫, ૨૯૪ સશરીરી ૧૭૩ સાનિક ૫૫૪ સહદેવી ૭૪૬ સરયૂ ફર૦, ૫૯૯, ૬૦૦ સહસાકારપ્રયાગ ૧૩૨ સરસવ ૩૯૪ સહસેદાહ આમરક ૫૬ સરસ્વતી ૪૮૮ સહસ્ત્રવર્ષ પર સરાગ સમ્યગ્દર્શન ૨૭૯ સહસ્ત્રાર ૪૧, ૩૬૬, ૪૦૫, ૨૩, સરાગ સંચમ ૬૯, ૨૯૨ • ૪૨૪,૪૪-૨,૪૪૪, ૪૭૦,૪૭૨, સપી ૫૫૪ ૪૭૬-૪૮૫, ૪૯૧, ૪૯૫, ૫૧૦, સરોવ૨ ૧૬૬ ૫૧૧, ૧૯; –અવતંસક ૩૭૨ સર્ષ ૨૦૧, ૬૦૫ સહપતિ બ્રહ્મા ૫૧૨ સર્વ ૧૭૦;-અદત્તાદાન વિરમણ ૧૦૮; સહિત ૬૦૫ -કામવિરતિ ૧૭; કાંઈ જીવ સંકર્ષણ ૫૮ ર૬૯, ૨૭૧; –ને ૬૫૩; ઘાતી સંકીર્ણ હાથી ૮૬૧ ૯૪; જીવસુખાવહ ર૬૦; -જ્ઞાના- સંકેતક પ્રત્યાખ્યાન ૧૨૦ વરણું ૭૨; -દર્શનાવરણ ૭૨; સંકેત પ્રવ્રજ્યા ૭૬૬ -ધર્મ-તીર્થ ૬૬; –પરિગ્રહવિરમણ સંક્રમ ૫૯ ૧૦૮;-પ્રાણાતિપાત વિરમણ ૧૦૮; સંક્રમણ ૨૩૧, ૫૩૫ -ભદ્ર ૪૭૧; –મૃષાવાદ વિરમણ સંક્રામણદેષ ર૨૯ ૧૦૮; ૬૪૫, ૬૫૩; -મેથુન સંક્રામિતાનુગ ૮૭૭ વિરમણ ૧૦૮; –રત્ન મહાનિધિ સંકલષ્ટ લેશ્ય ૩૮૪ સ્થા– ૨ 2010_03 Page #1012 -------------------------------------------------------------------------- ________________ ૯૭૮ સલેશ ૨૩, ૩૦૨ સક્ષેપ ૯૮; -ચિ ૨૭૯ સંક્ષેપિતદશા ૨૫૬, ૨૫૮ સંખ્યા ૨૫૮, ૨૭૬; -કૃત્તિક ૧૫ સંખ્યાતકાલ ૧૬૫ સખ્યાત વર્ષાયુષી ૪૦૨ સખ્યાન ૪૩૫, ૮૮૬ સગના ત્યાગ ૧૭ સંગ્રહુ ૮૮૬; દાન ૬૩; “સંપત્તિ સ્થાનાંગ-સમવાયાંગ ७७० સંગ્રહણી ૨૪૦, ૨૭૬, ૩૩૮, ૫૧૪ સધ ૨૧, ૬૮, ૧૨૨, ૧૨૭, ૩૪૪, ૭૨,૭૬૩;-ધર્મ ૧૩; –પ્રત્યેનીક વસ્થા ૭૩; ૭૭૬, ૭૮૧; -વિર ૧૩ સધયણ ૪૦૮, ૭૧૯ સધાટક ૨૬૦ સધાટિકા ૩૧૧ સધાત ૧૩૫ સધાતિમ ૮૮૫ સચારસમ ૮૮૨ સજય ૨૬૩, ૭૨૪, ૭૪૨ સજ્ઞા ૨૨૨, ૪૧૬-૭, ૪૪૪ સન્ની ૧૭૪, ૪૨૬, ૮૪૮; જ્ઞાન ૩૩; -પંચેન્દ્રિય ૮૦; “મનુષ્ય ૮૦ સંજ્વલન ૭૯, ૮૯, ૨૧૨ સંતુષ્ટિથા ૧૯ સતાષ ૨૮ સંથારા ૩૧૫ સનિષદ્યા ૭૮૦ સંપરાય ૪૧૦ સ પૂ`લાક ૪૪૯ સખાધ ૧૬૫ સમુપ્રવૃત્તા ૩૦૪ સભવ ૬૯૬, ૭૫૮ સભિન્ન ૨૪૯ સંસ્કૃતિ ૬૮૯, ૭૫૨; વિજય ૨૫૮ સભાગ ૭૬૪, ૭૮૦; ના પ્રકાર ૮૦૮: -વિસભાગ ૭૮૦ સંમતિસ્થાવરકાય ૧૯૪ સંમર્દો ૩૯ સમુક્ત ૮૪૭ સમૂઈિ મ ૧૯૯, ૨૦૦,૭૨૨-૩,૩૯૨, ૪૧૮; -૭૨ર્ષારસ ૩૫૯; -ખેચર ૩૫૯; ---ચાંગા થલચર ૪૪૨; -જલચર ૪૪૨; તિ ચપચન્દ્રિય ૩૨૨, ૩૪૧ ૩૯૦, ૪૦૯, ૪૪; -ભુજપરિસર્પ ૩૫૮; “મનુષ્ય ૨૦૨, ૩૨૨, ૩૯૦-૧, ૪૦૯, ૪૧૦, ૪૪૩ સમાયાગ્ય ૬૮ સચત ૧૭૪, ૨૯૧, ૪૦૩; --મનુષ્ય ૪૩૧૨; સત્ય ૧૨૨; અસયત ૧૭૪ સચમ ૩, ૧૩, ૧૪, ૧૧૮, ૨૯૧-૭, ૩૮૫;-ધર્મ ૪૪૮; -અસંયમ ૬૯ સયૂથ ૨૪૯; --અનુયોગ ૮૭ સયાગીવણા ૧૮૧ સયેાજનાધિકરણિકી ૪૧૧ સયેાજનાપ્રાયશ્ચિત્ત ૧૩૧ સ૨ભ ૩૮, ૨૯૬; ---રણ ૪૩૧ સલીનતા ૧૨૮ સરક્ષણેાપધાત ૩૦૮ સલાપ મ સલેખના ૧૨૭, ૨૮૩ સ'વત્સર ૧૬૪, ૫૨૭-૮ સંવર ૫, ૧૭, ૧૦૬, ૧૨૧, ૧૬૮, ૨૪૫, ૨૫૮, ૪૪૫, ૫૫૪, ૬૯૮, ૭૨૬ સંવર્ધિત ૮૪૫ _2010_03 Page #1013 -------------------------------------------------------------------------- ________________ સંવાસ ૪૦-૪૧, ૭૬૪ સંવૃત ૯૭, ૩૯૧; –બકુશ ર૮૮; -વિવૃત્ત ૩૯૧ સંવેગ ૧૭ સંવેદ ૫૫૪ સંવેદની ૧૮-૦૯ સંશય ૪૩ સંશયિત ૫૧; –- મિથ્યાત્વ પર સંસક્તતષ:કર્મ ૬૭ સંસાર ૨૪, ૧૫૫, ૧૯૦; –પ્રતિગ્રહ ૨૪૮; – સાગ૨ ૭૬; –અનુપ્રેક્ષા ૧૫૨ઃ – આપન્ન પપ૪ સંસારી ૧૭૬, ૧૯૧; –મિત્ર ૮૩૮ સંસ્કૃષ્ટ ૩૦૪; -કલ્પિક ૧૪; –ઉપહત ૩૦૯ સંસેકિમ ૩૦૬ સંસ્કૃત ૮૮૨ સંસ્થાન ૪૦૨, ૪૦૯, ૪૪૨, ૫૩૪; –નામ ૮૨, ૨પ૭,૪૪૧; –પરિણામ પ૩૩; –વિચય ૧૫ સંસ્ટેઇજ ૩૯૨, ૪૧૮ સંહિત ૩૪૦ સાકારયુક્ત ૧૭૩ સાકેત–અધ્યા પછ૭ સાગર ૩૨૬, ૩૫૧, ૩૬૮, ૩૭૩, ૫૯૧;-કાંત ૩૬૮; –ચત્ર ૫૯૧; –૬૪ ૭૫૨; –ના ૭૦૧; ઉપમ ૧૬૫, ૩૬૭, પ૩૦ સાગાર પ્રત્યાખ્યાન ૧૨૦ સાગારિક ભજન ૩૦૦ સાચા પરિણામ ૮૨૦ સાચું ૪૩૬ સાત ૩૭૨; –નત ૫૫; -દ્વીપસમુદ્ર પ્રમાણ ૪૪૮; –વાદી ૨૬૭, ૩૩૬-૭, ૪૩૯, ૪૪૮; -શિક્ષાવ્રત ૭ ૩૧; - સ ત ક ૫૯ સાતા ૭૪, ૩૭૬; --ગૌરવ ૪૭; –વેદનીચ ૭૨, ૮૮ સાતિવેગ ૭૬ સ દિસંસ્થાન ૪૦૯ સાધર્મિક ૧૨૭, ૧૪૪, ૩૪૪ સાધચ્ચે ૩૨૬ સાધારણ વનસ્પતિ ૪૪૦ સાધારણ શરીરનામ ૮૩ સાધુ ૩૭, ૧ર૭, ૧૩૯, ૨૦૩, ૩૩૧ સાનુકોશતા ૬૮ સાત્રિપાતિક ૪૩ સામ ૮૯૪ સામનોપનિકા ૪૧૫ સામન્તોપનિપાતિકી ૪૧૫ સામર્થ્યહીન ૮૨૭ સામદિક ૨૦ સામાચારી ૨૬૩ સામાન ૩૭૧, ૩૭૨, ૩૭૬ સામાનિક ૪૭૯, ૪૯૦, ૪૯, ૫૦૦, ૬૮૨ સામાન્ય ૯૮, ૩૩૪, ૪૪૮, ૪૮૨ સામાન્ય નિપાતનિક ૮૮૫ સામાન્ય દૃષ્ટિ ૩૩૬ સામાચિક ૨૦, ૧૦૮, ૧૨૧, ૨૮૨, ૨૮૩, ૨૮૫, ૨૯૫, ૩ર૬, ૩૪૫, ૭૯૭; – કલ્પ સ્થિતિ ૭૭૭,૭૯૭; –વ્રત ૭૬૩; –સંચમ ૨૫ સામુદ્રિક ૨૬૬; - નિનવ ૩૩૨ સાચંકારાનુગ ૮૭૭ સારકાંતા ૮૮૦ સારથી ૮૫૭ સારસી ૮૮૦ સારસ્વત ૪૭૪, ૪૫ સાલેપિકાપિતા ૨૫૭ 2010_03 Page #1014 -------------------------------------------------------------------------- ________________ ૯૮૦, સ્થાનાંગ સમવાયાંગ સાસ્વાદન સમ્યગ દૃષ્ટિ ૯૧, ૯૯ સીતા ૬૪૨, પર સાંખ્ય ૧૬૦, ૩૩૭, ૪૪૮ સીમક૨ ૬૮૯ સાંજવલન ૭૫ સીમંતક પ૧૭, ૫૫૯ સાંપરાચિકી ૪૧૦ સીમંધર ૧૮૯ સાંભોગિક ૩૪૪, ૭૮૦ સુઅધીત ૧૨ સામાહ ૬૭ સુક૭ ૫૫, ૬૨૫ સામેાહી ૬૭ સુકાલ ૩૭ર સાંવત્સરિક ૭૨૦ સુકુલમાં જન્મ કપર સાંવ્યવહારિક પ્રત્યક્ષ ૩૨૫ સુષ્ટિ ૩૬૯ સિદ્ધ ૪, ૯, ૧૦૬, ૧૫૬-૮, ૧૭૨, સુશલ ૭૩૨ ૧૭૫-૬, ૩૮૬, ૫૬૧, ૫૮૯૯૩; સુક્ષેત્રકૃત્ન ૨૫૮ –કટ ૫૮૮-૯; –ગતિ ૧૫૮, ૨૦૮, સુખ ૨૮; નિદ્રા ૩૧; –લાલજી ૯૮; ૩૮૧, ૯૯૭; –બદ્ધ ૨૪૮; –ભેગી -નવ પાક ૨૪૬; શવ્યા ર૯, ૩૧; २४८ –આવહ ૬૩૪–૫૦; –આવહફૂટ સિદ્ધસેન ૩૨૭, ૩૩૮ પ૮૩, ૬૨૧ સિદ્ધાંતસંગ્રહ ૬૯૫ સુગત ૨૦૮–૯, ૮૩ર સિદ્ધાયતન ૭૪૬ સુગતિ ૨૦૮–૯, ૮૩૩; --ગામી ૮૩૩ સિદ્ધાર્થ ૬૯૯, ૬૭, ૭૦૦, ૭૩ર સુગ્રીવ ૪૨, ૬૯૯, ૭૫૮ સિદ્ધિ ૧૫૬, ૧૫૮, ૫૬; વિગ્રહગતિ સુષ ૩૬૯-૭૦ સુધાષા ૭૮૮ ૨૦૮ સુચન્દ્ર ૭૩૨ સિચાલ ૮૬ર સુજાતા ૪૮૭ સિંધુ પ૯૭, ૫૯૮, ૬૦૦, ૬૦૧, ૬૩૦, સુચેષ્ઠા ૭૪૪ ૬૩૨, ૬૩૭, ૬૩૮, ૬૩ -કુંડ સુતપસ્થિત ૧૨ ૬૦૩, ૬૩૬; –નદી ૬૦૩ –પ્રપાત સુતરાઉ ૪૧૦-૬ –હંદ ૫૫, ૬૨૩, ૬૩૦ સુદર્શન ૨૫, ૪૮૧, ૪૯૨, પ૬૪, સિંહ ૩૬૧, ૮૬૦, ૮૬૨; –કાંત ક૬૧; પ૬૬, ૬૧૯, ૧૪૫, ૬૫૨, ૬૯૭ -ખાદિતા ૭૬૭; –ગતિ ૪૮૪; -૯, ૭૪૬, ૭પર-૪, ૭૫૭, ૭પ૯ -ગિરિ ૬૯૭, ૭૯૪; –નાદ, ૪૩૫; સુદર્શના ૩ર૯, ૪૮૭, ૬૪૪, ૬૪૮, –પુર ૯૯૯; –પુરા ૫૭૬ ૬ર૭; ૬૫૦, ૭૦૦, ૫૩ -મુખ ૬૧૬; –રથ ૬૯૭; –વિક્રમ- સુધર્મ (ર્મા) ૪૪૨,૪૫૫, ૭૦૩, ૩૨૩, ગતિ ૪૮૪–વીત ૩૭૧;-શરા ૩૧; ૭૩૯; સભા ૪૭–૮, ૫૧૩; –સેન ૬૯૯, ૭૦૨; સેનાપતિ ૯૪; –અવતંસક ૩૬૮ -સ્ત્રોતા ૬૨૪, ૬૩૭; –આસન ૬૪૭ સુધ્યાત ૧૨ 2010_03 Page #1015 -------------------------------------------------------------------------- ________________ સુંન૬ ૩૭૧, ૬૯૯, ૭૨૫ સુના ૪૮૭, ૭૪૬, ૭૯૪ સુનક્ષત્ર ૨૫૭ સુનેત્ત ૩૩ સુષ ૩૭૦, ૬૨૫, ૧૯૨, ૧૭૫ સુપર્ણ કુમાર છ૭, ૩૫૬, ૪૦૦, ૪૨૧, ૪૫૩, ૪૮, ૪૮૫, ૪૬૬; -ઇન્દ્ર ૪૮૧ સુપર્ણ દ્વાર ૬૪૭ સુપાર્શ્વ ૬૯૭, ૭૦૯, ૭૪, ૭૫, ૭૩૨, ૭૪o, 9′3, 9: સુપાર્થા ૭૨૭ સુપુષ્ટ કર્ પુડ ૩૭૦ સુપ્રણિધાન ૪૩૬, ૪૩૨ સુપ્રતિબદ્ધ ૪૮૧ સુપ્રતિષ્ઠાભ ૩૬૯, ૪૭: સુપ્રત્યાનંદી ૮૩૨ સુપ્રબુદ્દા પર સુપ્રભ ૪૮૪, ૪૮૯, ૭૫૩, ૭૫૬-૭, ૭૫૯; !તુ ૪૮૮ સુપ્રભા ૪૮૬, ૭૦૦-૧ સુપ્રસિદ્ધા ૭૦૦ સુપ્રોત પરંપ સુબંધુ ૬૮૯, ૭૫૨ સુત્રમ ૩૭૦ સુભગનામ ૮૪ સુભગા ૪૮૯ સુભદ્ર ૩૦૧, ૬પુર સુભદ્રા ૩૪, ૪૮૭, ૦૪૬, ૭૧૩ સુક્ષ્મ ૫૮૯, ૭૪૬, ૭૪૭, ૭૫૯ સુભેાગા ૫૬૦ સુમતિ ૬૮૯, ૬૯૬–૭, ૭૧૬, ૭૫૯ સુમનસ ૪૭૧ સૂચિ સુમના ૪૮૭, ૭૨, ૮૧૭ સુમરેંગલ ૭૩૨ સુમરેંગલા ૭૪૬ સુમિત્ર ૬૯, ૬૯૭; -વિજય ૭૪૬ સુમેધા ૫૬૦ સુચા ૬૭ સુર ૭૪; -દેવ ૭૪૩ સુરભિગંધ ૫૪૪ સુરાદેવ ૨૭ સુરાદેવી ૬પર સુરૂષ ૪૮૨, ૪૮૮, ૫૪૪ સુરૂપા ૪૫૪, ૪૮૬, ૬૯૮ સુરેન્દ્રદત્ત ૬૯૮ સુલભઐધિ ૪૨૮ સુલસ ૫૯૫; -ઃ ૬૩૫ સુલસા ૭૦૨,૭૨૪, ૭૨, ૭૪o, ૭૪૫ સુવજ ૩૭૦ સુવલ્સ ૪૮૨, ૫૭૫, ૫૪, ૬૨૫ સુવા ૫૬૦ સુપ્ર ૫૭૬, ૧૯૨, ૬૨૬ સુવર્ણ ૪૮૬; -કુમા૨ ૨૭, ૨૮૨; ૫૬૧; - ફૂલ પ્રપાત ઃ ૧૬; ફૂલા ૫૯૮, ૫૯૯, ૯૦૧, ૩૨, ૬૩૭, ૬૩૮; કલાપ્રાતšદ ૬૨૬; -પાર્ક ૮૮૩; -પીત ૭૦૨ સુવ૩ ૧૭૬, ૫૯૨, ૬૬૨ સુવાચશુદ્ધિ ૧૦૯ ૧ જીવાત ૩૬૯ સુવિક્રમ ૪૯૨ વિધિ ૧૭,૮૯૫; –નાથ ૭૦૬; -પુષ દંત ૬૯૭, ૭૫૯ સુવિશાલ ૪૭૧ સુવિસાત ૩૭ર સુવી૨ ૩૬૯ _2010_03 Page #1016 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગલ્સમવાયાંગ સુવ્રત ૬૦૬, ૭૦૨, ૭૩૨, ૮૩૨ સુત્રતા ૬૯૭ સુશાલ ૩૭૨ સુશ્રામયતા ૨૫ સુશ્રુત ૨૬૪ સુષમદુષમા પર૧, પરર સુષમસુષમા૩૪૯, ૪૦૪, પરા, પર૨, ૬૩૧, ૬૩૩, ૬૮૬, ૬૯૩, ૬૯૪ સુષમાઆરે પર૧, પર૨, ૬૦૭-૮, ૬૩૧, ૬૪૨, ૧૯૪;-નાં દશ લક્ષણ પર૪; –નાં સાત લક્ષણ પ૨૩ સુવંર ૩૭૨ સુષેણા ૬૦૦ સુકુતરઆયામા ૮૮૦ સુસાગ૨ ૩૬૮ અસામાન ૩૭૧ સુસીમા ૫૭૬, ૬૨૬, ૬૯૭, ૭૫૭ સુસૂર ૩૬૯ સુરસૂર્ય ૩૭૦ સુસ્વર ૩૭૦; –નામ ૮૪ સુસ્વરા ૪૮૮ સુહસ્તીકૂટ પ૮૯ સુંદર ૬૯૭; –બાહુ ૬૯૭ સુંદરી ૭૬૦; –નન્દ ૭૬૦ સંસમાં ૨૬૦ સૂક્ષ્મ ૧૭૪, ૧૯૫, ૧૯૯, ૫૩૧, ૬૮૯; –અપર્યાપ્ત ૧૯૨;-ક્રિયા અનિવૃત્તિ ૧૫ર;-નામ ૮૩; પર્યાપ્ત ૧૯૩; –સંપાય ૯૨, ૧૦૪, ૭૨૦; -સંપાચ સંચમ ર૯૫; –સંપરાય સાગસંયમ ૨૯૨ સૂતેલો કેવી રીતે જાગે ૮૯૨ સૂત્ર ૨૬૫, ૨૪૮, ૯, ર૬૧, ૪૬૦; -કૃત ૨૩૧, ૨૩૪; –કૃતનિર્યુક્તિ ૩૪;-કૃતાંગ ૭, ૩૪, ૪૨, ૪૯,૫૧, ૫૫, ૭, ૮, ૯૪, ૧૨૫, ૨૫૫, ૨૫૯,૨૬૦,૩૩૫ - ૬, ૭ર૭ –ખેલ ૮૮૪; –ધર ૮૧૬, ૮૨૩; –પ્રત્યનીક ૭૭૬; -રૂચિ ૧૫૧,૨૭૯; -વાચના ૭૮૪; પ્રતધર્મ ૧૨; –અર્થ ૮૨૩ સૂર ૩૬૯,૭૪૬; –કાંત ૩૬૯-૭૦; –કૂટ ૩૬૯; –દેવ ૭૨૫; –વજ ૩૬૯; –પ્રભ ૩૬૯ ૭૦; –લેય ૩૬૯, ૩૭૦; --વર્ણ ૩૬૯; –-મુંગ ૩૬૯; -શ્રી ૭૪૬; –સૃષ્ટ ૩૬૯, ૩૭૦; -આભ ૩૬૯; – આવર્ત ૩૬૯; –ઉત્તરાવતંસક ૩૬૯ સૂર્ય ર૫૮, ૩૭૦, ૪૫૬-૪૬૩, ૪૮૨, ૪૮૯, ૪૯૦, ૫૦૦, ૫૦૧-૨, ૫૦૪ – ૫, ૫૦૭, ૫૫૯, ૫૯૫, ૬૦૪, ૬૧૭, ૧૯૯, ૭૨૨; -ફૂટ ૭૩૦; –ચરિત ૮૮૩; તાપ ૫૦૨ – ધ્વજ ૩૭૦;-પર્વત ૧૮૩, ૬૨૧, ૬૩૪૫; –પ્રજ્ઞપ્તિ ૨૬૩, ૬૫, ૬૦૬; -પ્રભા ૪૮૯, ૭૦૧; --મંડલ ૪૫૭, .૪૫૮, ૪પ૯, ૪૬૩, પ૦૩; વર્ણ ૩૭૦; વિમાન ૪૫૮; –મૂંગ૩૭૦; --હદ ૬૩૫; –આભ ૪૭૪; –અવતરણ ૫૬૬;-આવર્ત ૩૭૦, ૫૬૬; ઉત્તરાવતંસક ૩૭૦; –ઉદય ૫૦૫ સેકારાનુયોગ ૮૭૭ સેનપ્રશ્ન ૭૮૮ સેના ૬૯૬, ૮૬૩; –કથા ૪૪; –પતિ ૪૬૧-૩, ૫૧ સેન્દ્રિય ૧૭૨, ૪ર૬, ૫૫૪ સેય ૭૨૪, ૭૪૩ સેવા કર૧, ૮૩૧ સેવાર્તા ૪૦૮ 2010_03 Page #1017 -------------------------------------------------------------------------- ________________ સૂચિ સંન્ય ૪૯૧, ૪૯૩ સ્તિમિત ૩૨૬ સેપમ ૩૪૭ સ્ટેનેન્કટ ૬૭૯ સેમ ૪૮૩, ૪૮૫, ૪૮૭, ૪૮૯ –૯૦, સ્તક ૧૬૪, પર૧ ૪૫, ૪૯૭, ૬૦૫, ૭૯, ૫૩; ત્યાનધિ ૭૪, ૧૫૪ -ચંદ ૭૩૨; –દત્ત ૬૯૯; –દેવ સ્ત્રી ૨૧, ૧૧૬, ૧૯૧, ૩ર૩, ૭૫૧, ૬૯૯; –પ્રભ ૪૯૬s ૭૫૩, ૮૫૪–૫, ૯૭૨; –કથા ૪૩, સમા ૪૮૯, ૫૬૯, ૭૦૨ ૪૪, ૨૭૨; કથાવર્જન ૧૧૨; મિલ ર૩૭ તીર્થ ૮૯૧; –ને પ્રત્રજ્યા ૭૮૭; સોગધિક કાંડ ૫૧૫, ૫૬૮, ૭૯ –પરિજ્ઞા ૨૫૯, ૨૮૧ ૩૯૧; –રૂપ સૌગધિકા ૫૮૮ ૩૯૫; લક્ષણ ૮૮૩; લિંગસિદ્ધ સૌદામિની ૪૫૪, ૪૮૬ ૧૮૯; --વેદ ૭૯,૩૨૨; વેદક ૧૭૪ સૌદામી ૪૯૧ સૌધર્મ ૪૧, ૧૩૭, ૧૯૬, ૨૧૫, ૨૩૬, સ્થલચરી ૩૨૩ ૨૮૨, ૩૬૦, ૩૬૨, ૩૬૮, ૪૦૬, વિર ૧૩, ૩૩, ૧૨૭, ૨૫૮, ૩૨૫, ૪ર૩–૪, ૪૪૧, ૪૬૮, ૪૭૦, ૩૪૪, ૪૪૭, ૭૭૪; –ક૯૫ ૮૦૪; ૪૭૨-૩, ૪૭૬, ૪૭૮, ૪૭૯, -કલ્પથતિ ૭૭૮; –પા ૨૫૮; ૪૮૦-૩, ૫૧૦-૧, ૫૬૦; –પ્રત્યેનીક ૭૭૬; –વાદી ૧૬૦ –અવત સક ૪૭૩, ૪૭૭ સ્પંડિલ ૩૪ સૌભાગ્યકર ૮૮૩ સ્થાન ૨૩૪, ૩૧૮; –ગુણ ૨૦ સૌમનસ ૪૭૧, ૪૭૩, ૫૬૮, ૫૮૨, સ્થાનાતિદ ૧૬ ૫૮૫, ૬૨૯, ૬૩૧, ૬૩૪-૫, સ્થાનાતિક ૧૨૯ ૬૪૦; -ફટ૫૮૮; -વક્ષકાર ૫૮૮; સ્થાનાંગશાસ્ત્ર ૨૩૫, ૨૫૫, ૩૨૮, ૩૩૦, –વન ૬ર૭, ૬૩૪ ૩૪૫, ૩૫૭, ૪૨૧, ૪૫૩ સીમના ૬૪૯ થા૫ક ૨૨૬ સૌમ્ય ૮૪૭ ' સ્થાપના ૩૩૯; –સર્વ ૧૭૦; –અનંતક સૌર્યપુર ૬૯૮ ૮૯૨; –ઈન્ડ ૪૮૦; –કમ ૨૨૪; સૌવસ્તિક ૨૪૯, ૧૦૬, ૮ર૬ –પુરુષ ૮૧૬; –સત્ય ૧૦૯, ૧૧૦, સૌવીરક ૩૦૬ ૧૨૨; લેક પર સ્કંધ ૧૯૯, ૫૧૯; ૫૩૧, ૫૩૮,૫૪૩; સ્થાપિતા ૨૫૪ " –બીજ ૧૯૮; –આવારનિશ ૮૮૩ સ્થાવર ૯૦, ૧૭૭, ૧૯૧, ૧૯૪, ૩૨૨, સ્થલચર ૩૨૩, ૩૯૩ ૪૧૮,૪૨૨, પપ૪-૬; -કાય ૧૯૩, સ્થાનકવાસી પર ૧૯૪, ૩૫૮, ૩૯૦, ૩૯૯, ૪૦૮; સ્તંભ ૭૫ --નામ ૮૩ તનિતકુમાર ૧૭૭, ૪૪૧, ૪૯૫; –ન્દ્ર સ્થિતાત્મા ૮૭૪ ૪૮૨ સ્થિતિ ૯૩, ૯૫, ૨૮૨, ૩૪૫, ૩૭૪, 2010_03 Page #1018 -------------------------------------------------------------------------- ________________ ૯૮૪ સ્થાનાંગ સમવાયાંગ ક૭૬, ૪૩૮; –ઉદીરણપક્રમ ૫૮; --અલ્પબહુ પ૯;-ઉપશમનો ક્રમ ૫૮-કમ પ૬;-ઘાત ૧૦૩; –નામ- . નિધત્તાયુ ૮૦; નિકાચિત ૬૦; -નિધત્ત ૫૯; –પરિણામ ૮૧; –બંધ ૫૩; –બંધનોપક્રમ પણ –બંધન પરિણામ ૮૧;-લેશ્યરૂ૮૪; -વિપરિણામનો પક્રમ ૫૮ રિથરનામ ૮૩ રિસર્વ ૮૩૫, ૮૩૯ સ્થલ પ૩૧; --અદત્તાદાન વિરમણ ૧૦૮; –ત્રસ ૧૯૪; –પ્રાણાતિપાતવિરમણ ૧૦૬; –મૃષાવાદવિરમણ નાતક ૨૮૭ ૨૮૯, ૪૪૮; –નિગ્રંથ ૨૮૯ સ્નાન ૩૨ રિધ્ધ ૫૪૪ સ્નેહ ૩૮; વિકૃતિ ૩૭૯; –સૂક્ષ્મ ૧૯૯ સ્પર્શ ૯૨, ૨૧૦, ૩૪૭, ૪૦૬, ૫૧૯, ૫૪૪-૬, ૬૦૬; –નામ ૮૨; –નેન્દ્રિય ૨૪૦; –નેચિઅસંવર ૪૮; –નેન્દ્રિય સંવ૨ ૧૦૭; –નેન્દ્રિયસાતાજ; --પરિચાર ૪૧; –પરિણામપ૩૩-૪-છદ્રયનિગ્રહ ૩૬૦; –ઇચિરાગપત્તિ ૧૧૩ પૃષ્ટ ૩૩૫-અપૃષ્ટ ૨૪૯-શ્રેણી ૨૪૮ ટા ૪૮૮ સ્મૃતિ ૪૩૫; –બલ ૪૩૫; –ભ્રંશ ૪૩ ચાકદ ૩૩૮ સ્વકૃત દોષ ૨૩૦ સ્વદારસંતોષ ૧૦૮ સ્વપ્ન ર૫૮, ૨૬૫; –નું ફલ ૭૨ ; દર્શન ૩૨, ૨૭૯; –અતિકપ્રતિમણ ૧૪૨ સ્વભાવ ૪૪૫-૬; –વાદી ૪૪૬ સ્વયંજલ ૬૮૭ સ્વયંપ્રભ ૫૬૬, ૬-૬, ૬૮૯, ૭૫ સ્વયંપ્રભુ ૭૪૩ વયંભૂ ૩૬૯, ૩૭૪, ૭૦૩, ૫૩, ૧૯;-રમ ૩૬૯, ૪૪૩-૪, ૫૫૯, પ૬૨; વાસુદેવ ૭૫૬ સ્વયંસંબુદ્ધ ૧૮૮ સ્વર ૨૬૫, ૭૮૯, ૮-૨; –મત ૮૮૬ સ્વરમંડલ ૮૭૯, ૮૮ર સ્વરૂપવર્ણન ૨૮૬ સ્વર્ગ ૨૦૯ સ્વલક્ષણ દેવ ૨૨૯ સ્વવચનનિરાકૃત ૨૩૦ સ્વલિંગસિદ્ધ ૧૮૯ સ્વસમચ ર૩૪-૬, ૨૪સ્વસિદ્ધાંત ૨૪૯, ૨૬૧ સ્વસ્તિક પ૯૨, ૬-૬, ૬ર વહુસ્તિકા ૪૧૫ સ્વાતી ૪૬૪, ૪૬૫, ૪૬૯,૦૮, ૫૮૦, ૫૦૧, ૧૦૪, ૬૨૯, ૬૧૨, ૭૬ પ; –દેવ ૬ર ; –બુદ 9 સ્વાદિમ ૩૭૮ સ્વાધ્યાય ૩૪, ૧૨૯ : ૭, ૮, ૧૪૯, ૭૬૪ સ્વામિલી ૮૪૭ સ્વાથ ૮૨૬, ૮૩૨ સ્વાહરિતકી ૪૧ હુકકાર ૮૯૪ હથિપાલ ૬૩૩ હય કશું ૬૬૬ હયલક્ષણ ૮૮૩ હચવીથિ ૪૬૩ હયાનીક ૪૯૬, ૬૯૬ 2010_03 Page #1019 -------------------------------------------------------------------------- ________________ સૂચિ ૯૮૫ હરિ પ૬, ૫૦૬, ૬૩૬-૮, ૮૪; -દાંતા ૪૮૧, ૪૮૪, ૧૯૭–૪, ૬૦૧, ૬૨૩, ૬૩૦, ૬૩૭-૮; --કાંતાપ્રપાતહદ પ૯૬, ૬૨૩; –કૂટ પ૯ર; -કેશ ૮૨૮; -કેશી ૨૬૨; -પ્રપાતહદ પ૯૬, ૬૨૩ હરિસેગમેષી ૪૯૪–૫ હરિતસૂક્ષ્મ ૧૯૯ હરિદ્ર ૪૦૬, ૫૪૪; –અભિજાતિ ૨૦૪ હરિભક પ૫, ૯૪, ૧૧૮ હરિવર્ષ પ૭૦, ૫૭૨, પ૭૫, ૫૮૯, ૫૯૦, ૬૦૭-૮, ૬૨૦, ૬૩૬, ૬૩૩. ૬૩૬, ૬૩૮, ૬૫૮ વળ ૧ ૨૫૦. ત્તિ ૮૯૧ હરિવંશપુરાણ ૬૯૪, ૬-૩, ૭૬, ૭૦૮-૯, ૭૧૧-૨, ૭૧૬ હરિણચક્રવતી ૭૪૭-૯, ૫૯ હરિસલિલા પ૯૭, ૫૯૮, ૬૦૧, ૬૨૪ હરિસહ ૪૮૧, ૪૮૪, ૫૯૧, ૫૯૩ હલુકમાં ૨૮૬ હસ્ત ૪૬૫, ૪૬૬, ૪૬૮, ૫૦૮ -- ૬૦૪; -કર્મ ૧૪૩-૪;-ઉત્તરા ૭૦૧ હસ્તિકણું ૬૧૭ હસ્તિનાપુર પ૭૭, ૭૮૩, ૫ર હસ્તિમુખ ૬૧૬ હસ્તિશિક્ષા ૮૮૩ હિસ્તી ૭૫૧ હંસગ કાંડ પ૧૫ હાડહડા ૨૫૪ હાથ ૮૮૭ હાથી ૮૫૭, ૮૬૦, ૮૬૧ હાનિ ૪૧૯ હાયની ૩૪૮ હાર ર૫૮ હારિત ૮૪૬, ૮૪૭ –અયન ૭૩૯ હાસ્ય ૭૯, ૪૮૨; –-નિશ્રિત ૩૯; –રતિ ૪૮૨; –વિવેક ૧૧૨ હિંસા ૪૨, ૨૦૯, ર૯૮; –દંડ ૪૯, ૪૧૫ હિત ૮૪૨; –ાં ૨૧; –કારી ૨૫ હિમવંત ૨૦૩, ૫૮૦, ૫૭૨, ૫૭૪, ૬૨૯, ૬૩૩, ૬૩૬, ૬૩૮, ૬૪૪, ૬૫૮ હિમાવાન પ૮૯, ૬૦૭, ૬૧૬, ૬૩૧, ૬૫ર; –વર્ષધર ૬૧૫ હિરણયપાક ૮૮૩ હિરચવંત ૨૦૩, ૫૭૦-૨, ૫૭૪, ૫૯૦, ૬૩૩, ૬૩૬, ૬૩૮, ૬૫૮; –વર્ષ ૬૨૦, ૬૩૬ હિરણ્યવાન ૬૦૭ હીયમાન ર૬૮ હીલિત વચન ૩૦૨ હું સંસ્થાન ૪૦૯ હહૂક ૧૬૫, ૮૮૭; –અંગ ૧૬૫, ૮૮૭ હેતુ ૨૨૫-૭, ૨૨૯; –દોષ રર૯; --વાદ ૨૬૦ હેમંત પર હેમચન્દ્રાચાર્ય ૬૯૦, ૬૯૨ હંમક ૩૫; –ગર્ભ ૩૫ હૈમવત ૧૯૧ હદ ૬૩૦, ૬૩૨; –નાં દ્વાર ૬૬૭ હસ્વ ૫૪૪, ૫૪૭; –ગૌરવપરિણામ ૮૨ હો ૪૮૮, ૫૮૯, ૫૯૦, ૫૯૪, ૬૩ર, ૬૩૭, ૬૫૩; –દેવી પ૦૪, પ૦૫, ૬૨૨; –બલ ૪૩૫; –મન:સત્ત્વ ૮૩૫, ૮૩૯; –સર્વ ૮૩૫, ૮૩૯ 2010_03 Page #1020 -------------------------------------------------------------------------- ________________ 2010_03 Page #1021 -------------------------------------------------------------------------- ________________ શ્રી પૂંજાભાઈ જૈન ગ્રંથમાળ કે છે સન્મતિ પ્રકરણ (સિદ્ધસેન દિવાકર કૃત) जिनागमकथासंग्रह શ્રીરાજચંદ્ર (વિચારરત્નો સાથે) મહાવીરસ્વામીના અંતિમ ઉપદેશ (ઉત્તરાધ્યયનસૂત્ર) યોગશાસ્ત્ર (હેમચંદ્રાચાર્ય કૃત) જગતને આવતી કાલને પુરુષ (શ્રી રાધાકૃષ્ણન કૃત) તત્ત્વાર્થસૂત્ર શ્રી મહાવીરકથા ભગવાન બુદ્ધના પચાસ ધર્મસંવાદ સુત્તનિપાત બુદ્ધચરિત ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ-૧૪. Bobcation international 2010 03 FOR Prvate 8 Personal use only. Page #1022 -------------------------------------------------------------------------- ________________ 2010_03 For Private & Personal use only