SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. જીવપરિણામે (૫) સંયમ–અસંયમ સૂતેલા સંયતના પાંચ જાગ્રત છે – અર્થાત સંયમી જે પ્રમાદી હોય તે આ પાંચ કમબંધના નિમિત્ત બને છે – ૧. શબ્દ, ૨. રૂ૫, ૩. રસ, ૪. ગંધ, ૫. સ્પશે. $ પણ જાગતા સયતના એ જ પાંચ સૂતેલા છે – અર્થાત અપ્રમાદી સંયતને એ પાંચ કમબન્ધનું નિમિત્ત થતા નથી. હું અસંયત સૂતો હોય કે જાગતે હોય પણ તેના એ પાંચે જાગતા જ હોય છે; અર્થાત અસંયત પુરુષને કર્મબંધ સદા એ પાચન નિમિત્ત થતા જ રહે છે. - સ્થા૦ ૪૨૨] એકેન્દ્રિયજીવને વધ ન કરે તો પાંચ પ્રકારને સંયમ થાય : – ૧. પૃથ્વીકાયિક સંયમ, ૨. અપૂકાયિક સંયમ, ૩. તેજસ્કાયિક સયમ, . ૪. વાયુકાયિક સંયમ, ૫. વનસ્પતિકાર્તિક સંયમ. [ –સ્થા. ૪ર૯] દ્વિ-ઇંદ્રિયજીને વધ ન કરે તે ચાર પ્રકારને સંયમ થાય – ૧. જીભનું સુખ જાય નહિ, ૨. જીભનું દુઃખ આવે નહિ, ૩. સ્પશનું સુખ જાય નહિ, ૪. સ્પશનું દુઃખ આવે નહિ. [- સ્થા૦ ૩૬૮] Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy