SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ ૫. છવ વિષે વિવિધ વિકૃતિ નવ છે – ૧. દૂધ, ૨. દધિ; ૩. નવનીત– માખણ ૪. ઘી; ૫. તેલ; ૬. ગળ; ૭. મધ; ૮. મઘ; ૯ માંસ. [–સ્થા ૬૭૪ ]. ૬ ગેરસ વિકૃતિ ચાર છે – ૧. દૂધ; ૨. દહીં; ૩. ઘી, ૪. માખણ. હું નેહવિકૃતિ ચાર છે – ૧. તેલ, ૨. વૃત; ૩. વસા–ચરબી, ૪. માખણ. $ મહાવિકૃતિ ચાર છે– ૧. મધુ; ૨. માંસ; ૩. મદ્ય; ૪. નવનીત–માખણ. [-સ્થા ર૭૪] $ ભેજનને પરિણામ (સ્વભાવ) છ પ્રકારને છે – ૧. મને જ્ઞ– મનને ગમે તેવું – અભિલષણીય; ૨. રસિક-માધુર્યાદિથી યુક્ત; ૩. પ્રાણનીય – તૃપ્ત કરે તેવું, શરીરના રસમાં સમતા લાવે તેવું૪. બહણય–શરીરને વધારે તેવું ૫. દીપનીય-જઠરાગ્નિ તેજ કરે તેવું ૬. મદનીય– માદક. $ વિષપરિણામ છ૧ પ્રકાર છે – ૧. દષ્ટ – સાપ વગેરેના ડખનું; ૨. ભુત-ખાધેલું; ૩. નિપતિત–શરીર પર પડેલું, અથવા દૃષ્ટિવિષ; ૪. માંસાનુસારી; ૧. પ્રથમના ત્રણ સ્વરૂપકૃત છે. અને અંતિમ ત્રણ કાર્યક્ત છે. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy