SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ ૫. છવ વિષે વિવિધ ૧. સચિત્તા, ૨. અચિત્તા, ૩. મિશ્રા. ' આ ત્રણ પ્રકારની નિ એકેન્દ્રિયજીને, વિકલેન્દ્રિયજીને, સંમૂચ્છિમ તિયચ પંચેન્દ્રિય, તથા સંમૂછિમ મનુષ્યને હોય છે.' (૩) યોનિ ત્રણ પ્રકારની છે – ૧. સંવૃતા-ઢંકાયેલ, ૨. વિવૃતા-ઉઘાડી, ૩. સંવૃત– વિવૃતા. (૪) યોનિ ત્રણ પ્રકારની છે – ૧. કૂર્મોન્નતા-કાચબાના જેવી ઉન્નત, ૨. શેખાવ -શંખ જેમ ભ્રમી વાળી, ૩. વંશી પત્રિકા - વાંસની પાતરી જેવી. કર્મોન્નતા નિ ઉત્તમ પુરુષોની માતાઓને હોય છે. કૂર્મોન્નતા નિમાં ત્રણ પ્રકારના ઉત્તમ પુરુષે ગર્ભમાં આવે છે – ૧. અરિહંત, ૨. ચકવતી, ૩. બલદેવ વાસુદેવ. સ્ત્રીરત્નને શંખાવર્ત નિ હોય છે. તે નિમાં અનેક છે અને પુદ્ગલે ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે, પણ કેઈ એ ઘોનિમાંથી નિષ્પન્ન થતાં નથી. વંશી પત્રિકા સામાન્ય જીવોને હોય છે. તેમાં સામાન્ય જી ગર્ભધારણું કરે છે.. [– સ્થા૦ ૧૪૦] નિસંગ્રહ૩ સાત છે – ૧. નારકને તથા દેવને અચિત્ત, ગભજમનુષ્ય તથા તિર્યંચને મિશ્રા. ૨. એકેન્દ્રિય નારક અને દેવને સંવૃતા; વિલેન્દ્રિયને વિવૃતા, અને સંવૃત-વિવૃતા ગભંજને. ૩. નિભેદથી જીવોના ભેદ. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy