SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાનાંગ સમવાયાંગ: ૨ ૯. વેદપરિણામ ગૌતમ — હે ભગવાન! વેદ કેટલા પ્રકારના છે ભગવાન હું ગૌતમ ! વેદના ત્રણ પ્રકાર છે વેદ, પુરુષવેદ અને નપુ ંસકવેદ. ૧. ગૌતમ — હું ભગવાન ! નારકને કયેા વૈદ્ય હાય ? ભગવાન — હે ગૌતમ ! નારકને વેદ અને પુરુષવેદ નથી. નારક નપુંસક હોય છે. ૨-૧૧. ભવનપતિને વક્ર અને પુરુષવેદ હાય છે. નપુ ંસકવૈદ નથી. રર ૧૨–૧૯. પાંચ સ્થાવર અને શ્રીન્દ્રિયથી ચતુરિન્દ્રિય પર્યન્ત નપુંસક જ હોય છે. ૨૦ એં. સમૂચ્છિમ તિયાઁચ પંચેન્દ્રિય પણ નપુંસક જ હાય છે; આ. ગજ તિયંચ પંચેન્દ્રિયને ત્રણે વેદ હેાય છે. ૨૧ મૈં. સમૂચ્છિમ મનુષ્ય નપુ ંસક જ હાય. આ. ગજ મનુષ્યને ત્રણ વૈદ હૈાય. ૨૨-૨૪. વ્યન્તર, જયેાતિષી અને વૈમાનિકને સ્ત્રી અને પુરુષવેદ જ હાય છે. [-સમ૦ ૧૫૬] મત્સ્ય ત્રણ પ્રકારના છે ૧. અ’ડજ — ઈંડામાંથી થયેલા; ૨. પેાતજ – ઝીણી ચામડીથી વીંટળાયેલ હોય અને પછી તે ભેદીને નીકળનારા; ૩. સમૂચ્છિ`મ ~~~ માતાપિતાના સંસગ† (વના ઉત્પન્ન થનારા. ભેદ (૧) અંડજ મત્સ્યના ત્રણ ૧. સ્ત્રી; ૨. પુરુષ; ૩. નપુ ંસક. (ર) પાતજના મત્સ્યના તે જ ત્રણ ભેદ છે. - Jain Education International 2040_03 For Private & Personal Use Only [-સ્થા॰ ૧૨૯ ] www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy