SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ સ્થાનાંગ-સમવાયાંગ કર ૩. ત્રિચક્ષુ ( જેમકે, જ્ઞાન-દ્રુશનવાળા શ્રમણ વા [-સ્થા॰ ૨૧૨ } બ્રાહ્મણને ). ઇન્દ્રિયના વિષય પાંચ છે. ' ૧. શ્રોત્રેન્દ્રિયના વિષય – શબ્દ; ૨. ચક્ષુરિન્દ્રિયનેા વિષય – રૂપ; ૩. ઘ્રાણેન્દ્રિયના વિષય – ગંધ; ૪. જિવૅન્દ્રિયને વિષય – રસ; ૫. સ્પર્શીનેન્દ્રિયના વિષય – સ્પર્શ. ઇન્દ્રિયના વિષય છ છે ૧-૫. ઉપર પ્રમાણે; ૬. નાઇન્દ્રિયનેા વિષય – જીવ. w [ - સ્થા॰ ૪૪૩ [-સ્થા॰ ૪૮૬] ઇન્દ્રિયના અતીત વિષય દેશ છે, વર્તમાન વિષય દશ છે અને અનાગત વિષય દેશ છે. પ્રત્યેક ઇન્દ્રિય ૧. દેશથી અને ૨. સવથી – એમ બે પ્રકારે વિષય ગ્રહણ કરે છે. એટલે દશ લેટ્ઠ અતીતના, દશ ભેદ વર્તમાનના અને દેશ ભેદ અનાગતના થાય. [-સ્થા॰ ૭૦૬} ૧. આંખ, કેવળજ્ઞાન અને દર્શન એ ત્રણની અપેક્ષાએ અહી' કેવળીં પણ ત્રિચક્ષુ કહી શકાય. પણ તેઓ ચાક્ષુષાયાગશૂન્ય હાવાથી તેમની આંખ નહિવત્ ગણવી જોઈએ. એટલે ત્રિચક્ષુ શબ્દથી કેવળી નહીં સમજવા. પણ આંખ, પરમશ્રુતજ્ઞાન અને દર્શીન – અવધિર્દેશનવાળા કોઈ પણ છદ્મસ્થ સમજવા જોઈએ. ર. ઇન્દ્રિયા અને તેમના વિષય વિષે નુ ભગવતી પૃ૦ ૩૫૯, Jain Education International2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy