________________
૨. દ્વીપસમુદ્રાધિકાર
૧૭૩
તેથી તે ચાર લાખ યોજન લાંબે (ઉત્તર-દક્ષિણ ) ફેલાયેલે છે. અને બીજે દક્ષિણ દિશામાં આવેલા ઈષુકાર લવણસમુદ્રની જગતીમાં દક્ષિણ દિશામાં આવેલા વૈજયંત દ્વારથી માંડી બ્રાતકીખંડની જગતીમાં દક્ષિણમાં આવેલા વજયત દ્રાર સુધી લખાયેલા છે. આની લીંબાઈ પણ ચાર લાખ યાજન છે. આમ આ ખન્ને ઈશુકાર પતથી ધાતકીખડનો પૂર્વાધ અને પશ્ચિમા અલગ પડી જાય છે. આ દ્વીપમાં બે મેરુ છે. એક પૂર્વાર્ધમાં અને બીજો પશ્ચિમા માં. એ બન્ને મેરુની આસપાસ જમ્મૂદ્વાપની જેમ ક્ષેત્રો અને પર્વતે આદિ આવેલાં છે તેથી આ દ્વાપમાં જંબૂદ્વીપથી એ બધું બમણું-ખમણું છે. ધાતકીખડમાં વધર અને વની રચના આ પ્રમાણે છે—એક પેડામાં નાભિ અને તેના આરા હેાય છે. અહીં નાભિ સ્થાને લવણસમુદ્ર સમજવા. પૈડાની નાભિમાંથી જેમ આરા નીકળે છે તેમ અહીં લવસમુદ્રથી આરા જેમ એ ઈષુકાર પત નીકળીને ધાતકીના છેડા સુધી લખાય છે. અને તે ધાતકીખંડના એ સરખા વિભાગ કરે છે - પૂ ધાતકીખંડ અને પશ્ચિમધાતકીખંડ. પૂર્વાંધાતકીખંડમાં પાછા આરાની જેમ છ વધરી લવસમુદ્રથી માંડી ધાતકીખડના છેડા સુધી લખાય છે. તે જ પ્રમાણે પશ્ચિમામાં પણ છ વધર પર્વતે આરાની જેમ લવણસમુદ્રથી ધાતકીખંડના છેડા સુધી લખાય છે. આમ કુલ ૧૪ આરાની જેમ તા સમજવા. એ પતા ધાતકીખડની પહેાળાઈ જેટલા એટલે ચાર લાખ યેાજન લાંબા છે. અને પહોળાઈમાં જ ખૂદ્રાપના તે તે વધરથી ખમણા છે. આ ચૌદે આરા જેવા પતાની વચ્ચેના જે ખાલી ભાગ રહે તેમાં ચૌદ ભરતાદિ ક્ષેત્રો છે. એટલે ક્ષેત્રોની લંબાઈ તેા ચાર લાખ યેાજન છે પણ પહેાળાઈ ક્રમશઃ લવણથી માંડીને ધાતકીના છેડા સુધી વધતી જાય છે. વળી બધાં ક્ષેત્રોની આર્દિ પહેાળાઈ તથા અંતિમ પહેાળાઈ પણ એક સરખી નથી. તે આ પ્રમાણે :
•--
1. એ ભરત ર. એ એરવત ૩. એ હિમવંત
૪. બે હિરણ્યવત
} }
સ્થા-૪૩
Jain Education International 2010_03
आदि विस्तार
૧૨૯
૬૬૨- યેા ૨૧૨
૯૨
૨૬૪૫૮ યે
--
૨૧૨
2
अंतिम विस्तार
૧૫૫ ૧૮૫૪૭- યા
૨૧૨
૧૯૬
૭૪૧૯૦ યે ૨૧૨
For Private & Personal Use Only
www.jainelibrary.org