SearchBrowseAboutContactDonate
Page Preview
Page 780
Loading...
Download File
Download File
Page Text
________________ ચક્રવતીએ ૧. ચકવતી વિશે સામાન્ય જબૂદીપના ભરતવર્ષમાં આ અવસર્પિણમાં બાર ચકવતીઓ થઈ ગયા છે તેમની હકીક્ત આ પ્રમાણે – નામ પિતા માતા સ્ત્રીરત્ન ૧. ભરત ઝાષભ સુમંગલા સુભદ્રા ૨. સગર સુમિત્રવિજય યશોમતી ભદ્રા ૩. મઘવા સમુદ્રવિજય ભદ્રા સુનંદા ૪. સનકુમાર અશ્વસેન સહદેવી જયા ૫. શાંતિ વિશ્વસેન અચિરા વિજયા सूर શ્રી ૭. અર દેવી ૮. સુભૂમ પદ્મશ્રી કૃષ્ણ શ્રી શૂરશ્રી સુદર્શન કૃતવીર્ય TRI ૧. જેમ બુદ્ધને તેમ ચક્રવતીને પણ બહુજનને હિતકર્તા અને આશ્ચર્ય કર માન્યો છે. અંગુત્તર ર. ૫. ક્રમશ: સાત ચક્રવર્તી થયા. સાતમા ચક્રવર્તીએ ચક્રવત વ્રતનું પાલન ન કર્યું, તેથી તેનું ચક્રરત્ન અંતર્ધાન થઈ ગયું, અને તેથી લોકોમાં અસંતોષ અને નિર્ધનતા વધવા માંડયાં. પરિણામસ્વરૂપ બધાં પાપ મનુષ્યમાં આવ્યાં. છેવટે નરસંહારની હદે મનુષ્ય પહોંચી ગયા. આવું જૈનસંમત અવસર્પિણીને મળતું વર્ણન કરી બૌદ્ધોમાં પછી ઉત્સર્પિણીને મળતું વર્ણન છે. દીઘ૦ સુત્ત ૨૬. ૨. જુએ આવશ્યક નિર્યુક્તિ ગા૦ ૩૭૪ થી. ૩. જુઓ આવશ્યક નિર્યુક્તિ ગા૦ ૩૯૯ – ૪૦૦. ૪. જુએ આવશ્યક નિર્યુક્તિ ગાત્ર ૩૯૮. ઉ૪૬ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy