SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ કોઈ પૂછે તે સુધી કરનાર વક્ત ૩. જીવપરિણામે ર૮૫ ૧૦. ઉદ્દિષ્ટભક્તત્યાગી [પૂર્વોક્ત નવ પ્રતિમાયુક્ત હોય અને પિતાના માટે રાંધેલા ભેજનને પણ ત્યાગ કરે અને માથે મુંડન કરાવે અથવા ચોટલી માત્ર રાખે, ઘરની બાબતમાં કઈ કઈ પૂછે તે માત્ર હા-નાને ઉત્તર આપે – આવું અનુષ્ઠાન દશ માસ સુધી કરનારે ]; ૧૧. શ્રમણભૂત –– સાધુ જે [ પૂર્વોક્ત દશ પ્રતિમાધારી હોય અને મુંડન કોવે કે લોચ કરે, સાધુવેશ સ્વીકારે, ઈસમિતિ આદિ સાધુને આચાર પાળે, ભિક્ષા માટે ગૃહસ્થના ઘેર જાય અને કહે કે, “પ્રતિમાધારી શ્રાવકને ભિક્ષા આપ'; કઈ પૂછે કે તમે કોણ છો? તે “પ્રતિમાધારી શ્રાવક છું” તેવે જવાબ આપે – આવું અનુષ્ઠાન અગિયાર માસ પર્યન્ત કરનારે]૧. - સમગ ૧૧] (૨) નિર્વાન્ય નિગ્રન્થ ચાર પ્રકારના છે: – ૧. રાત્નિકર હોય પણ ભારેકમી હાઈ ધમને અનારાધક હોય; ૧. ટીકાકાર જણાવે છે કે આ પ્રતિમા વિષે પાઠાન્તર પણ છે અને તેન ક્રમમાં પણ સહેજ ફરક છે. - દિગંબર પરંપરામાં – ૧. દશનપ્રતિમા, ૨. વ્રત, ૩. સામાયિક, ૪. પૌષધોપવાસ, ૫. સચિત્તત્યાગ, ૬. રાત્રિભુતિ અથવા દિવામિથુનત્યાગ, ૭. બ્રહ્મચર્ય, ૮. આરંભત્યાગ, ૯. પરિગ્રહત્યાગ, ૧૦. અનુમતિયાગ, ૧૧. ઉદિષ્ટત્યાગ - આ નામ પ્રચલિત છે. જેનસિદ્ધાન્ત સંગ્રહ પૃ૦ ૨૨. ૨. જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ રત્ન છે–તેનાથી જ જેને વ્યવહાર ચાલતો હોય તે રાત્વિક કહેવાય. અહિં રાત્વિકને અર્થ પર્યાયપેઝ સાધુ લે. – એટલે કે જેને બીજા કરતા સાધુપણું લીધે વધારે વર્ષ થયાં હોય તેવો. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy