SearchBrowseAboutContactDonate
Page Preview
Page 714
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાનાંગન્સમવાયાંગ : ૪ ૧. એ અરિહ ંતવશ;૧ ૨. એ ચક્રવતી 'શ; ૩. એ દશારવશ; ૪. બે અરિહંત, ૫. એ ચક્રવતી; ૬. બે બળદેવ; ૭. એ વાસુદેવ; • ઉત્પન્ન થયા છે, થાય છે, અને થશે, [સ્થા ૮૯ જં ખૂદ્રીપમાં ભરતવષ અને અરવત વર્ષે પ્રત્યેકમાં અવસિયણીમાં અને ઉત્સર્પિણીમાં આ ત્રણ ત્રણ વશ ઉત્પન્ન થાય છે (૧) ૧. અરિહંતવંશ; ૨. ચક્રવતી વશ ૩, દશારવશ (૨) તે જ પ્રમાણે આ ત્રણ ત્રણ ઉત્તમપુરુષા ઉત્પન્ન થાય થાય છે— ૧. અરિહંત; ર. ચક્રવર્તી; ૩. મળદેવવાસુદેવ. sco આ જ પ્રમાણે ધાતકીખ’ડના પૂર્વાધ તથા પશ્ચિમા વિષે અને પુષ્કરાના પૂર્વાધ પશ્ચિમા` વિષે પણ સમજવું. [સ્થા॰ ૧૪૩ ભરત અને ઐરવત વર્ષ એ પ્રત્યેકમાં હરએક ઉત્સ પિણી અને અવસર્પિણીમાં ૫૪-૫૪ મહાપુરુષો થયા છે, થાય છે, અને થશે. તે આ પ્રમાણે - ૧૨ ચક્રવતી આ; ૯ અઢેવાડ ૨૪ તીર્થંકર. ૯ વાસુદેવેા. [સમ ૫૪ ૧. અહીં એ વશ, વગેરે બધું બબ્બે કહ્યું છે તે માત્ર ભરત કે માત્ર ઔરવતની અપેક્ષાએ ન સમજવું; પણ એક અરિહંત વરા ભરતમાં અને બીજો વંશ એરવતમાં ઉત્પન્ન થાય છે એમ સમજવું. આ જ વ્યવસ્થા બીજી બાબતે। વિષે પણ સમજી લેવી. જેમ જૈન પર'પરામાં તેમ બૌદ્ધ પર પરામાં પણ એક સમયે એક ક્ષેત્રે એક જ ચક્રવર્તી અને તી કર હાય છે એવી માન્યતા છે. જીઆ – અંગુત્તર૦ ૧,૧૫.૧૦-૧૧. ૨. શલાકાપુરુષ ૬૩ ગણાય છે. ઉપર ૫૪ ગણાવ્યા છે. તેમાં ૯ પ્રતિવાસુદેવ ઉમેરવાથી ૫૪+૯=૬૩ શલાકાપુરુષ થાય છે. Jain Education International2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy