________________
૧૨. કર્મ પ્રશસ્ત અધ્યવસાયવાળે ભવ્ય સમ્યગ્દષ્ટિ જીવ જે વિમાનિકમાં ઉત્પન્ન થવાનો હોય અને તેણે તીર્થંકર નામકમ આંધ્યું હોય, તો તે મળી નામકમની કુલ ર૯ ઉત્તરપ્રકૃતિએ બાંધે.૧
[-સમ૦ ૨૯] ક સ્થિતિબંધ આભિનિબંધિક જ્ઞાનની ઉત્કૃષ્ટસ્થિતિ ૬૦ સાગરોપમ છે.
[–સમ૦ ૬૬]. મિહનીયમની ૭૦ કટાર્કટિ સાગરોપમ સ્થિતિમાંથી અબાધાકાળ જતાં જે કમરસ્થિતિ બાકી રહે છે, તેમાં તેને કમનિષેક છે.
[-સમ૦ ૭૦] નપુસંકદનીય કમને બંધ થાય ત્યારથી તેના તે બંધની સ્થિતિ ૨૦ કેટકેટિ સાગરોપમ છે.
[-સમય ૨૦] હું પુરુષવેદનીય કમની બંધસ્થિતિ જઘન્યથી ૮ વર્ષ છે.
$ યશકીર્તાિનામકમની જઘન્યથી ૮મુહૂત બંધસ્થિતિ છે. ઊંચ ગાત્રની પણ તે જ પ્રમાણે.
[–સ્થા૬૫૮]
૧ અહીં ૨૯ પ્રકૃતિએ જણાવતાં ટીકાકારે આદેય-અનાદેય અને યશકીતિ-અયશકીર્તિ બન્નેના વિકલ્પ ગણાવ્યા છે. પણ છઠ્ઠા કર્મગ્રન્થમાં આદેય-અનાદેયનો વિકલ્પ નથી–પૃ૦ ૧૭૯. અહીં બાકીની ૨૮ તો દેવપ્રાયોગ્ય પ્રમાણે પૂર્વવત્ સમજવાની છે અને આના અધિકારી અવિરત સમ્યગ્રષ્ટિ છે. પ્રથમના ત્રણ ગુણસ્થાન વાળા નહિ.
૨. કર્મોની સ્થિતિ માટે જુઓ તત્વાર્થ, ૮, ૧૫–૨૧; પંચમ કમગ્રન્થ ગા. ૨૬-૬૨.
૩. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણું નં. ૬. ૪. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૭.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org