SearchBrowseAboutContactDonate
Page Preview
Page 718
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાનાં સમવાયાંગ ૪ ૧૭. ઝીણું ઝીણી વર્ષોથી જમીનની ધૂળ બેસી જાય છે; ૧૮. જળ અને સ્થળજ પુષ્પોને જાંઘ સુધી ઢગલે કરવામાં આવે છે; ૧૯. અમનોજ્ઞ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધને નાશ થાય છે; ૨૦. મનોજ્ઞ શબ્દાદિનો પ્રાદુર્ભાવ થાય છે; ૨૧. ભગવાનનો વર હૃદયંગમ અને જનગામી હોય છે; ૨૨. અર્ધમાગધી ભાષામાં ભગવાન ઉપદેશ કરે છે; ૨૩. એ અર્ધમાગધી ભાષા-આર્ય–અનાર્ય મનુષ્યને પશુ અને પક્ષીઓને પોતપોતાની ભાષારૂપે પરિણમે છે અને તે હિતકર, સુખકર, અને મોક્ષદાયી બને છે; ૨૪. ભગવાનના પાદમૂલમાં બેસીને દેવ-અસુર આદિ પરસ્પરના શત્રુઓ પણ શત્રુતા ભૂલી પ્રસન્ન ચિત્ત ઉપદેશ સાંભળે છે; ૨૫. અન્યતીથિક પ્રવચનકર્તા પણ તેમને ઉપદેશ સાંભળવા આવે છે; ૨૬. અન્યતીથિકે ભગવાનના પ્રશ્નનો જવાબ આપી શકતા નથી; ૧. આનંદે ભગવાન બુદ્ધને કહ્યું કે, અભિભૂ નામને શ્રાવક બ્રહ્મલેકમાં છે જે પિતાને સ્વર સહસ્ત્રલોકધાતુ સુધી પહોંચાડી શકે છે, એ વાત આપે કહી, પણ આપને સ્વર કેટલે દૂર સુધી જાય છે એ તે બતાવે. ત્યારે ભગવાને કહ્યું કે આનંદ, એ તો શ્રાવક છે અને હું તથાગત છું. મારે સ્વર તે ત્રિસહસ્ત્રી–મહાસહસ્ત્રી લોકધાતુ સુધી જઈ શકે છે. [– અંગુત્ત૨૦ ૩.૮૦.! Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy