SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦. સ્થાનાંગલ્સમવાયાંગઃ ૧ શત્રુ માનીને હણતાં, અને શત્રુને હણવા માટે પ્રવૃત્તિ કરતાં મિત્રને પણ મારતાં જે ક્રિયા લાગે છે.) [–સ્થા. ૪૧૮] તે તે સમયમાં દેવ, અસુર અને મનુષ્યને મનોયોગ એક એક હોય છે. [-સ્થા ૪૧ ] મની એક છે. [-સ્થા. ૧૯ મન ત્રણ છે – ૧. તમન – દેવદત્તનું અથવા ઘટે, વિષયક મન, ૨. તદન્યમન- દેવદત્તથી અન્ય યજ્ઞદત્તનું અથવા ઘટથી અન્ય પટવિષયક; ૩. ને-અમન- સંબંધવિશેષથી રહિત મનો માત્ર અમનર ત્રણ છે – ૧. ને-તમન, ૨, ને–તદન્યમન, ૩. અમન. [સ્થા ૧૫ ! વાકર એક છે. -િસ્થા૨૦] વચન ત્રણ છે – ૧. તન – તેનું વચન કે તે વિષયનું વચન, ૨. તદન્યવચન - તેનાથી ભિનનું વચન કે ભિન્નવિષયક વચન, ૩. ના-અવચન – વચન માત્ર. - ૧. મનના સ્વરૂપ માટે જુઓ ભગવતી શ૦ ૧૩, ૬, ૭, પૃ૦ ૩૬૬. ૨. “અમન’ના અભિધાન રાજેન્દ્રમાં અન્ત: પરિચ્છેદ-આંતરિક નિર્ણય, અધિગમન તથા મને વિદ્વેષી અથ – એમ અર્થો આપ્યા છે. . ૩. વાફ એટલે ભાષા. તેના સ્વરૂપ માટે જુઓ ભગવતી– શ૦ ૧૩, ઉ૦ ૭, પૃ૦ ૩૬૨. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy