SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ ૪. જીવની સ્થિતિ ૩૭ $ બેનું આયુ સપક્રમ છે – ૧. મનુષ્ય ૨. તિયચપંચેન્દ્રિય. [– સ્થા. ૮૫] હું ત્રણ યથાયુ ભોગવે – અરિહન્ત, ચકવતી અને બળદેવ-વાસુદેવ. હું ત્રણ મધ્યમ આયુ ભેગવે છે – અરિહંત, ચકવતી, અને બળદેવ-વાસુદેવ. [– સ્થા૦ ૧૪૩) આયુ સાત કારણે તૂટે – ૧. અધ્યવસાય – રાગદ્વેષ અને ભયરૂ૫- તેનાથી; ૨. નિમિત્ત – દંડ, શસ્ત્ર વગેરેથી; ૩. આહારથી; ૪. વેદના – આંખ વગેરેની પીડા – થી, પ. પરાઘાત – કૂવામાં પડવાથી કે એવા કારણે થતા આઘાતથી; ૬. સ્પશ – સાપ, વીંછી વગેરેના ડંખથી; ૭. શ્વાસોચ્છવાસ–ને નિરોધ કરવામાં આવે તેથી. [– સ્થા. પ૬૧] ૧. આયુષને કાળ પૂરો થયા પહેલાં કેઈ ઉપક્રમ-અકસ્માત વગેરેથી થોડા સમયમાં ભેગવાઈ જાય તેવું અર્થાત નિયત અવધિ પહેલાં મૃત્યુ થઈ જાય તેવું આયુષ્ય. ૨. અહીં બતાવેલા ત્રણ સિવાયના નારક અને દેવને વ્યવચ્છેદ ન સમજવો. ૩. મધ્યમ આયુ એટલા માટે કે તેમને ઘડપણ નથી. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy