SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૯ સ્થાનાંગન્સમવાયાંગ : ૧ ૧. મદ્યુતપ આજીવિકરનું તપ ચાર પ્રકારનું કર્યુ છે (૧) ઉગ્રતપ; (૨) ઘેારતપ; (૩) રસપરિત્યાગ; (૪) [-સ્થા॰ ૩૦૯] પૅચેન્દ્રિય પ્રતિસલીનતા. માથે તપ છ પ્રકારનું છે (૧) અનશન; (૨) અવમેાદય – ઊણેાદરિકા; (૩) ભિક્ષાચર્યા ( ગોચરી જતી વખતે અમુક અભિગ્રહ ધરીને જવું . તે — તેનું બીજું નામ વૃત્તિસક્ષેપ પણ છે); (૪) રસપરિત્યાગ, (૫) કાયક્લેશ; (૬) પ્રતિસલીનતા (ઇંદ્રિય, કષાય, અને યોગના જય, અથવા વિવિક્તશયનાસનનું સેવન ). [-સ્થા ૫૧૧] અદ્વૈતપ છ પ્રકારનું છે— (૧) અનશન; (૨) ઊણાદરિકા; (૩) વૃત્તિસક્ષેપ; (૪) રસપરિત્યાગ; (૫) કાયક્લેશ; (૬) સલીનતા --ઈન્દ્રિયજય આદિ. [-સમ ૬] હુ અવમાય ત્રણ પ્રકારનું છે— (૧) ઉપકરણ વિષયક; (૨) ભક્તપાન વિષયક; (૩) ભાવવિષયક – ક્રોધાદિ કષાયા ન્યૂન કરવા તે. ૧. તપ વિષે નુએ ભગવતીસુત્ર શ ૨૫, ઉર્દૂ છુ, પૃ॰ ૧૪૬; ઉત્તરાધ્યન, અ॰ ૩૦; તત્ત્વાર્થ ૯; ૧૯૦૪૬. ૨. ગાલાશક મતના અનુયાયીઓ. Jain Education International_2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy