SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ સ્થાનાંગન્સમવાયાંગ: ૨ [નૢ૦ ૨૪] વૈમાનિકની એક વા. આ ૨૪ જીવ'ડકની ૨૪ વગણુા છે. હું ભવ્ય-અભવ્ય વા ૧ ૧. એક ભવ્ય જીવેાની વગણા, ૨. એક અભવ્યજીવાની વા. [નં. ૧] ૧. એક ભવ્ય નારકની વણા, ૨. એક અલભ્ય નારકની વા. [દ'. ૨–૨૪] ૧-૨ અસુરકુમારાદિ બાકીના જીવના ૨૩ દંડકમાં ભવ્ય વણા અને અભવ્ય વા સમજી લેવી. § દૃષ્ટિવગ`ણા ~~ ૧. એક સમ્યગ્દષ્ટિ જીવાની વાર, એક મિથ્યાદ્રષ્ટિ (મિથ્યાત્વ માહનીયના ઉયથી જેમની દૃષ્ટિ વિપરીત થઈ ગઈ હોય તેવા બધા ) જીવાની વા, ૩. એક સમિથ્યાદૃષ્ટિ જીવાની વા. [૬૦ ૧] ૧. સમ્યગ્દષ્ટિ નારકની વગણા, ૧. જેમની મુક્તિ થવાની છે તેવા વા તે ભવ્ય. જેમની મુક્તિ નથી થવાની તેવા જીવે તે અભવ્ય. ભવ્ય અને અભન્ય જીવરૂપે ા સમાન છે પણ બંનેને ભેદ સ્વભાવકૃત છે. જેમ જીવ અને આકાશ અને દ્રવ્યરૂપે સમાન હેાવા છતાં તેમના ભેદ સ્વભાવથી છે. ૨. આમાં ક્ષાયિક સમ્યગદૃષ્ટિ જીવેા, ક્ષાયેાપશમિક સમ્યગ્દષ્ટિ જીવે અને ઔયશમિક સમ્યગદૃષ્ટિ વેના ચથાયેાગ્ય સમાવેશ છે. ૩. મિશ્રાષ્ટિવાળા ત્રેા જિનપદેશ પ્રત્યે ઉદાસીન હેાય છે. મિથ્યાત્વમેહનીયકમ દૃલિકાના ત્રણ ભાગ હોય છે. :~ અશુદ્ધ, અધ વિશુદ્ધ, અને વિશુદ્ધ. તેમાં જ્યારે અધવિશુદ્ધ દલિકાના ઉદ્દય હોય છે, ત્યારે વ મિશ્રદૃષ્ટિવાળા થાય છે. આવી સ્થિતિ માત્ર અંતર્મુહૂત સુધી ટકે છે. ત્યાર પછી કાં તા મિથ્યાષ્ટિ થઈ જાય છે અથવા સમ્યગ્દષ્ટિ. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy