SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩. સવાર ૨૦. પ્રણીત આહારનું વજન. (૫) ૨૧. શ્રોત્રેન્દ્રિય રાગોપતિ.૧ ૨૨. ચક્ષુરિન્દ્રિય રાગપતિ. ૨૩. ધ્રાણેન્દ્રિય રાગપરતિ. ર૪. જિન્દ્રિય રાગપરતિ. ૨૫. સ્પશેન્દ્રિય રાગપરતિ. [– સમ. ર૫] ૩. પ્રવચનમાતા અઠ પ્રવચનમાતા છે – ૧. ઈસમિતિ (કોઈ પણ જીવને કલેશ ન થાય તે રીતે સાવધાનતાથી ચાલવું તે); ૨. ભાષાસમિતિ (સત્ય, હિતકારી, અને પરિમિત તથા સંશયજનક ન બને તેવું બોલવું તે); ૩. એષણસમિતિ (જીવનયાત્રામાં આવશ્યક સાધન મેળવવામાં સાવધાનતાપૂર્વક પ્રવૃત્તિ); ૪. આદાન- ભાંડ - માત્ર નિક્ષેપણું - સમિતિ (પાત્રાદિ વસ્તુમાત્રને લેતાં-મૂકતાં સાવધાની); ૫. ઉચ્ચાર- પ્રશ્રવણ- ખેલ - જલ્લ - સિઘાણ - પારિષ્ઠાપનિકા સમિતિ (મળ, મૂત્ર, શ્લેષ્મ, શરીરને મેલ, નાકને મેલ વગેરે પરઠવવામાં સાવધાની); ૬. મને ગુપ્તિ (દુષ્ટ સંકલ્પને ત્યાગ અને પ્રશસ્ત સંકલપને સ્વીકાર); ૭. વચનગુપ્તિ (અસત્ય, અહિતકર, અને અપરિમિત ૧. તત્વાર્થમાં આ પાંચને બદલે આમ કહ્યું છે? – પાંચે ઈદ્ધિના મજ્ઞ વિષયમાં રાગ ન કરવો અને અમને જ્ઞમાં દ્વેષ ન કર. ૨. જિન શાસ્ત્ર કે આચારને આધાર – સારભૂત તત્વ. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૮. સ્થા-૮ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy