SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ સ્થાનાંગ-સમવાયાંગ : ૧ વચનને ત્યાગ અને સત્ય, હિતકર, અને પરિમિત વચનને સ્વીકાર અથવા પ્રસંગે મૌનાવલંબન); ૮. કાયમુખિ (અકુશલ પ્રવૃત્તિને ત્યાગ અને કુશલ પ્રવૃત્તિને સ્વીકાર) [- સમય ૮.] ઈસમિતિ આદિ પાંચ સમિતિઓ છે. [– સ્થા. ૪પ૭; –સમર ૫} ઈસમિતિ આદિ પાંચ સમિતિ અને મનગતિ આદિ ત્રણ ગુપ્તિ એ આઠ સમિતિ કહેવાય છે.' [– સ્થા૦ ૬૦૩] મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ આ ત્રણ ગુપ્તિએ છે અને તે સંયત મનુષ્યને હેાય છે. [– સ્થા૦ ૧૨૬; –સમ ૩] ૪. ઉપસર્ગ– પરીષહ ઉપસર્ગ (વિજ્ઞ) ચાર છે – ૧. દિવ્ય, ૨. માનુષ; ૩. તિય સંબંધી, ૪. સ્વયકૃત. (૧) દિવ્ય ઉપસર્ગના ચાર પ્રકાર છે૧. હાસ્ય ખાતર – કોઈ માત્ર ગમ્મત ખાતર સાધુનો પીડા દે તે. ૨. પ્રદ્વેષથી –જેમ સંગમે ભગવાન મહાવીરને પીડા દીધી. ૧. સમિતિમાં અસપ્રવૃત્તિનું રેકવું તો છે જ, પણ પ્રધાનપણે સમાં પ્રવૃત્તિ છે; અને ગુપ્તિમાં પ્રધાનપણે અસતની નિવૃતિ છે. જુઓ તત્વાર્થ ૯. ૪–૫. ૨. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ ન. ૯. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy