SearchBrowseAboutContactDonate
Page Preview
Page 591
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. લાક અલેક ૫૭ ૧. ગતિને અભાવ૧; ૨. સહાયકનેા અભાવ ૩. રુક્ષ હોવાથી, ૪. લાકસ્વભાવને કારણે.. [-સ્થા ૩૩૭] ૪. વિવિધ · ચાર અસ્તિકાયથી લાક સ્પષ્ટ-વ્યાપ્ત છે ૧. ધર્માસ્તિકાય; ૨. અધર્માસ્તિકાય; ૩. જીવાસ્તિકાય; ૪. પુદ્ગલાસ્તિકાય. ચાર ઉત્પન્ન થતી ખાદરકાયથી લાક સ્પષ્ટ છે ૧. પૃથ્વીકાય; ૨. અકાય; ૩. વાયુકાય; ૪. વનસ્પતિકાય. [-સ્થા॰ ૩૩૩] અર્ધાલાકમાં પાંચ માદર છે ૧. પૃથ્વીકાય; ૨. અપ્લાય; સ્પતિકાય. ૫. સ્થૂલ ત્રસ પ્રાણ. ઊલાકમાં પણ તે જ પાંચ ખાદર છે. તિય પ્લાકમાં પાંચ ખાદર ૧. એકેન્દ્રિય; ૨. દ્વીન્દ્રિય; ૩. ત્રીન્દ્રિય; ૪. ચતુરિન્દ્રિય; ૫. પંચેન્દ્રિય. ૩, વાયુકાય; ૪. વન [-સ્થા૦ ૪૪૪] ૧. જીવ અને પુદ્ગલના એવા સ્વભાવ જ છે કે તે લેાકની બહાર અલાકમાં ગતિ કરી શકતા જ નથી. ર. જીવ અને પુદ્ગલના ગતિસ્વભાવ છે છતાં તે ધર્માસ્તિકાયની સહાયથી ગતિ કરે છે. લેક બહાર ધર્માસ્તિકાય નથી એટલે સહાયક ન મળવાથી ગતિ થતી નથી. ૩. લેાકાતે જઇને પુદ્ગલેા એટલા બધા રૂક્ષ થઈ નય છે કે તે આગળ ગમન કરી શકતા નથી. જીવ પણ ક* પુદ્ગલ સહિત હાવાથી ગતિ કરી શકે નહિ. ૪. લેાની મર્યાદા જ એ છે કે તેની અંદર જ ગતિ શકય બને. Jain Education International_2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy