SearchBrowseAboutContactDonate
Page Preview
Page 592
Loading...
Download File
Download File
Page Text
________________ પપ૮ સ્થાનાંગ-સમવાયાંગ ૩ અધોલકમાં પાંચ મહાનરક છે – ૧. કાલ; ૨. મહાકાલ; ૩. રૌરવ, ૪. મહારૌરવ; પ. અપ્રતિષ્ઠાન. ઊ કમાં પાંચ મહાવિમાન છે – ૧. વિજય; ૨. વૈજયંત; ૩. જયંત; ૪. અપરાજિત; ૫. સર્વાર્થસિદ્ધ. [-સ્થા ૪પ ] અધોલકમાં પાંચ મહાનરક છે – ૧. કાલ; ૨. મહાકાલ; ૩. રૌરવ ૪. મહારૌરવ પ. અપ્રતિષ્ઠાન. ઊર્ધ્વ લેકમાં પાંચ મહાવિમાન છે – ૧. વિજય ૨. વૈજયંત; ૩. જયંત; ૪. અપરાજિત; પ. સર્વાર્થસિદ્ધ. [–સ્થા ૪પ૧] ઊર્વલોકમાં અધેલકમાં અને તિર્યકમાં બે શરીરવાળા (બે ભવમાં પ્રાપ્ત થતા શરીરવાળા) છો ચાર છે. ૧. પૃથ્વીકાયિક, ૨. અષ્કાયિક, ૩. વનસ્પતિકાયિક, ૪. સ્થૂલત્રસકાયિક (અહીં પંચેન્દ્રિય સમજવા). [– સ્થા ૩ર૯] અધોલેકમાં ચારથી અંધકાર થાય છે-- ૧. નરક; ૨. નારકો, ૩. પાપકર્મ, ૪. અશુભ પુદ્ગલ. . ૧. આ બન્ને કૃષ્ણરૂપ હેવાથી અંધારું કરે જ. ૨. જ્ઞાનાવરણ, મિથ્યાત્વ એ બધા કર્મપુદ્ગલો અજ્ઞાન રૂપી ભાવાધકાર કરે છે. ૩. અશુભપુદ્ગલે અંધકારરૂપે પરિણમે છે તે. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy